Book Title: Atmanand Prakash Pustak 042 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રી આત્માનંદ પ્રકાશઃ સંક્ષિપ્ત બોધ વચનમાળા. ૧૪. જ્યાં સુધી હદયમાં ખરાબ વાસનાઓ અંજન(મેશ)થી ભરેલી ડાબડીની પેઠે ઠસોઠસ લેખક – શ્રી વિજયપધસૂરિજી. ભરી હોય ત્યાં સુધી સારામાં સારા શ્રી જિનધર્મનાં (ગતાંક પૃષ્ઠ ૯૭ થી ચાલુ.) ઉપદેશની અસર કઈ રીતે થાય ? અર્થાત્ ન જ થાય. ૧૫. કર્મના બંધકાળ અને ઉદયકાળમાં સ્વાધાન એક વાસણમાં અમુક ચીજ સેઠસ ભરી હોય કાળ એક બંધકાળ છે ને કર્મને બાંધતી વેળાએ તેમાંથી જયાં સુધી તે ભરેલી ચીજ ખાલી ન સાવચેત રહેનારા જેવો દુ:ખી થતાં નથી. કરીએ ત્યાં સુધી બીજી વસ્તુ સમાય જ નહિ. આ કર્મને બંધ થયા પછી અબાધાકાળ વીત્યા બાદ બાબતમાં વિઝાના ભમરાનું ને કમલના ભમરાનું તે કર્મ ઉદયમાં આવે, ત્યારે મનમાં એમ વિચાર દષ્ટાંત ખાસ સમજવા જેવું છે તે બીના ટૂંકામાં આવે કે આવું દુઃખ ન ભોગવવું પડે તે સારું. આ પ્રમાણે જાણવી. તે બંને ભમરાને મિત્રાચારી વાજબી જ છે કે-કેઇને પણ દુ:ખ ભોગવવું હતી. અરસપરસ તેઓ એક બીજાને સ્થાને મળવા ગમે જ નહિ પણ કમનો ઉદય થયા પછી તે ભેગળ્યા જતા હતા. કમળનો ભમરો વિકાના ભમરાને મળવા વિના કેમ ચાલે? અર્થાત બાંધેલા કર્મો ભોગવવા જાય, ને વિઝાને ભમરા કમળના ભમરાને મળવા જોઇએ. ઉદયકાળમાં કોઈનું કાંઈ પણ ચાલતું નથી, જાય. એક વખત કમળના ભમરાએ પોતે જે કમઆ અપેક્ષાએ ધ્યાન રાખીને પરમતારક શ્રી તીર્થકર ળમાં રહે છે તેની સુગંધીના વખાણ કર્યા, ને દેએ ઉદયકાળ એ પરાધીન કાળ છે એમ કહ્યું છે. વિદ્યાના ભમરાને પોતાના સ્થાને આવવા જણાવ્યું. ૧૬. જેમ આંબાને વાવતાની સાથે જ ફળ ને તે વાત કબુલ કરીને વિઝાને ભમરે નાકમાં બે આવે પણ અમુક સમય વીત્યા બાદ ફળ આવે ગોળી ભરાવીને કમળના ભમરાને મળવા ગયે. તેણે તેમ દરેક કર્મ બાંધ્યા પછી તરત જ તેને ઉદય તેને કમળ ઉપર બેસાડી પૂછ્યું કે-કેમ? કમળની થતું નથી, પણ અમુક સમય વીત્યા બાદ જ ઉદય સુગંધી કેવી આવે છે ? વિઝાના ભમરાએ કહ્યું કેથાય. તેટલા ટાઈમનું નામ અબાધાકાળ કહેવાય. મને તે કંઈ સુગંધ જણાતી નથી. આ સાંભળીને ૧૭, પાપનું ફળ ખરાબ હોવાથી કોઈ તેને કમળને ભમરાએ બારીકાઈથી તપાસ કરી તો ચાહતું નથી પણ પાપના કારણોનો જયાં સુધી ત્યાગ જણાયું કે તેના નાકમાં વિઝાની બે ગળીઓ છે. ન કરીએ ત્યાં સુધી તેવા પાપકમના ખરાબ ફળ આ બંને ગોળી કાઢવા માટે કમળના ભમરાએ તેને ભોગવવા જ પડે છે. ધર્મારાધનના સારા ફળ સૌ ઉચકીને તળાવના પાણીમાં ઝબેળ્યો, તેથી બંને કોઈ ચાહે છે. પણ ધર્મારાધન પ્રત્યે તે રુચિ પણ ગોળી નીકળી ગઈ. તે પછી વિઝાના ભમરાને કમળ થતી નથી તો ધમને સાધવાની વાત જ ક્યાં રહી? ઉપર બેસાડ્યો ત્યારે કમળની સુગધીનો અનુભવ એટલે જિનધમની પરમ ઉલ્લાસથી આરાધના કર. કરનાર વિઝાના ભમરાએ કમળના ભમરાને આ નારા ભવ્ય જ-દેવતાઈ સુખના લાભથી માંડીને પ્રમાણે ઠપકો આપ્યો કે-તું તો પેટભરા થઈને ઠેઠ મુક્તિના સુખ સુધીના ફળ પામી શકે છે ને આવા ઉત્તમ કમળની સુગધીનો એકલે જ અનુભવ રાચીમાચીને પાપકર્મ ન કરીએ તે જ પાપનું ફળ કરે છે, અત્યાર સુધી મને આવી કમળની સુગં. ન ભેગવવું પડે. આ વાતને ટૂંકામાં નીતિવેતાએ ધીને લાભ પણ ન લેવા દીધે, એ શું ઠીક જ જણાવી છે કે – કહેવાય? કમલના ભમરાએ કહ્યું કે તને જે આ धर्मस्य फलमिच्छन्ति मानवाः ।। સ્થાન ગમતું હોય તે ખુશીથી અહીં રહે ને જરું રે છરિતાપથ, vri રિત સાર સુગંધને અનુભવ કર. આ સાંભળીને વિઝાનો ભમરો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9