Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
... પ્રકાશક:-શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર ..
વીર સં. ૨૪૭૧ વિક્રમ સં. ર૦૦૧
ફાગુન. .:: ઇ. સ. ૧૯૪૫ માર્ચ ::
પુસ્તક ૪૨ મું, અંક ૮ મે
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. સુજ્ઞ સભાસદ બંધુઓ! - પૂજ્ય ગુરુદેવશ્રી આત્મારામજી (વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની જયન્તી શ્રી સિદ્ધાચળજી તીર્થ ઉપર ગયા અંકમાં જણાવ્યા મુજબ, બીજા ચૈત્ર સુદ ૧ તા. ૧૩-૪-૪૫ ને શુક્રવારના રોજ ઉજવવાનું નક્કી થયેલ હોવાથી, રાધનપુરનિવાસી શેઠ શ્રી મોતીલાલભાઈ મૂળજી હા. શેઠ શ્રી સકરચંદભાઈ તરફથી આ સભા મારફત સવારના શ્રી આદીશ્વર ભગવાનની મેટી ટૂંકમાં જ્યાં સ્વ. મહાત્માશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે, તે સ્થળે પૂજા ભણુંવવામાં આવશે, તેમજ શ્રી આદિનાથ પ્રભુ તથા ગુરુદેવની આંગી રચાવવા વગેરે કાર્યોથી દેવગુરુભક્તિ કરવામાં આવશે અને બપોરના નવો ટાઈમ ૩-૦ કલાકે સર્વે સભાસદ બંધુઓનું સ્વામીવાત્સલ્ય શ્રી પૂરબાઈ ધર્મશાળામાં કરવામાં આવશે.
ઉપરોક્ત ગુરૂભક્તિના પ્રસંગનો લાભ લેવા પ્રથમ ચૈત્ર વદ ૦)) ના રોજ બપોરના ૩-૦ કલાકે પાલીતાણા જવાનું છે, તે અવશ્ય પધારશોજી.
સેક્રેટરીઓ, ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ શાહ વિઠ્ઠલદાસ મૂળચંદ બી. એ.
જિન સ્તવન. (રાગ મેઘ મલહાર-બરસે રે-બરસો રે, કાલી બાદરીયા) મન રીઝે રે (૨) પ્રભુ દર્શન પામી,
અજબ ગતિ તારી-(૨) મન રીઝે. ચમકે વિદ્યુત સમ મુદ્રા–મન રીઝે. વાદલ સમ દુઃખ દૂર હઠા, ઉજવલ ઊરમાં ભાવ વસા અંતર ચક્ષુ ઉધાડ પ્રભુચરણમાં વસા રે-મન રીઝે આ ભવમાં આધાર તમે છે, સર્વ સુખનો સાર તમે છે
મુનિ હેમેન્દ્ર સદા તુમ શરણે, અજિત ધામ અપાવે રે–મન રીઝે.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
5. પાન કામ iાના
-
શેઠશ્રી ચંદુલાલભાઈ ત્રિભુવનદાસ શાહ મુંબઈ. પોવનાવસ્થા, નિરોગી શરીર, વૈભવ અને સંપત્તિવાન હોવા છતાં સાદાઈ, માયાળુ. પણું અને નમ્રતા સાથે યથાયોગ્ય ગુપ્ત દાનનો પ્રવાહ નિરંતર ચાલુ રાખવો એ સુકૃતની લક્ષ્મી અને પુણ્યોદય સિવાય બની શકતું નથી. આ સર્વે ભાઈશ્રી ચંદુલાલને સાંપડેલ છે. શેઠશ્રી મંગળજી જશરાજના સદ્દગત પુત્ર શ્રીયુત ત્રિભુવનદાસભાઈનું મૂળ વઢવાણ શહેરમાં નિવાસસ્થાન હતું. તેઓશ્રી વીમાની લાઈનના એક નિષ્ણાત અને મુંબઈ શહેરમાં પ્રખ્યાત પુરૂષ હતા સાથે સંસ્કારી અને ધર્મશ્રદ્ધાળુ પણ હતા. શ્રીયુત ત્રિભુવનદાસભાઈને
ર્ગવાસ થતાં તેમના કુટુંબને ભાર તેમના સુપુત્ર ભાઈશ્રી ચંદુલાલને માથે પડ્યો. તે વખતે લધુવય હોવા છતાં ધંધાની તાલીમ સદ્દગત પિતાની પાસેથી મેળવેલ હોવાથી, પિતાના પૂજ્ય પિતાશ્રીની મીલકતનો વારસો લેવા સાથે વીમાની લાઈન પણ જાણે વારસામાં જ મળી હોય તેમ આ લાઈનની શરુઆત કુશળતાપૂર્વક શરૂ કરી છેડા વખતમાં જિંદગીના વીમાનું કામકાજ શરૂ કર્યું.
પૂર્વના પુણ્યયોગે ધધાની નિપુણતા અને મુંબઈની પ્રજા અને સંબંધીઓના ચાહ અને પ્રેમથી ધી ટાઉન લાઈફ ઇસ્યુરન્સ કંપની જે સદ્ધર ગણાય છે, તેના પ્રથમ એજંટ થયા. તેમના સુપ્રયત્નવડે મોટી સંખ્યામાં આ કંપનીને બીઝનેસ મળવાથી એક યુરોપીયન ગૃહસ્થને છાજે તેમ કંપનીની બોડે મોટા પગારે તેમની ડેપ્યુટી મેનેજર તરીકે નિમણુંક કરી. પ્રથમના પુરૂષાર્થ અને ઉપરોકતવડે લક્ષ્મી સારી પ્રાપ્ત થવા લાગી. કુટુમ્બના ધાર્મિક સંસ્કાર તે તેમનામાં ઉતરેલા હતા અને તરતજ સમય ઓળખી આત્મકલ્યાણની ભાવના સાથે રાષ્ટ્રીય નિર્દોષ ભાવના જાગી, તેથી કુટુમ્બ, સમાજ અને રાષ્ટ્રીય બાબત તથા બંને પ્રકારની કેળવણી પ્રત્યે કંઇ સેવા, તેમજ દાન કરવાની ભાવનાથી ગુપ્ત સખાવતોની હારૂઆત કરી. અત્યાર સુધીમાં રૂપિયા એક લાખ ઉપરાંતની સખાવત ચારે ખાતામાં ઉદારતાપૂર્વક કરી દાનને પ્રવાહ ચાલુજ રાખે; જે સમાચાર આ સભાના સેક્રેટરીને મળતાં સભામાં પ્રસંગવશાત વાત મૂકતાં આવા ગુપ્ત દાનેશ્વરી ભાઈ ચંદુલાલ આ સભાના પેટ્રન થાય એ ઇચ્છવાજોગ છે જે ઉપરથી તે માટે વિનંતિ કરતા તેઓ આ સભાના પેટ્રન થયા છે. જેથી ખુશી થયા જેવું તે એજ છે કે, પિતાની સારામાં સારી આવકમાંથી કુટુંબ, જીવનનિર્વાહથી વધારે ટકા સખાવતોમાં ( દાન દેવામાં ) આપવાને તેને બટેટ-નિર્ણય જાણી આ સભાને પરમ આનંદ થયો છે. આવા એક નરરત્ન પુરૂષ ભાઈશ્રી ચંદુલાલ દીર્ધાયુ થઈ, સુખશાંતિપૂર્વક આત્મકલ્યાણ સાધે, બન્ને પ્રકારની લક્ષ્મી વિશેષ પ્રાપ્ત કરે અને દિવાસાનુદિવસ યશ વધવા સાથે અનેકગણો દાન પ્રવાહ જીવનમાં વહેવરાવે તેમ આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે. આવી સખાવત અનુકરણીય હેવાથી તેટલો પરિચય ઉપરોક્ત રીતે ફેટા સાથે આપ્યો છે.
નાના નામ
..
'
-
*
- -
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાના નવા માનવતા પેટૂન
છે મનમા
ણ)
5
જ
500 કાકા મા
2000 કકકકક |
» ,
કકકકક 090
Soe
રોશ્રી ચંદુલાલભાઈ ટી. શાહ,
ooo #
હવન Q
e છે
666 8 હe
oooo od &
?
2
4000 શ્રી મહાદય પ્રેસ-ભાવનગર,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
DOGENINI ASIDE MIG ***** ********................................................... HTTÜÜÜÜÜÜTUSH
deve
14TORONDUCO
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધષિગણિવિરચિત
સંસ્કૃત શ્રી જિન સ્તવન : અનુવાદ.
( ઉપજાતિવૃત્ત. )
૧
વત્સલ દેવ શુદ્ધ;
'
અપાર તે ઘેર ભવાબ્ધિમગ્ન, એવા જના ઉદ્દરવા નિમગ્ન; આધાર સ`સાર વિષે પ્રભૂ, ભૂલી ગયા શું મુજને વિભૂજી ? સદ્ભાવથી મેં તુજને સ્વીકાર્યા, દુજો ન છે. તારક ક્રાઇ મારા; આનદદાતા ભુવનેશ નાથ ! વિલંબ તૂ કેમ કરે સુતાત? જિને ! તૂ' છે કરુણાસમુદ્ર, હું દીન તૂં ન તારવું દીનતણે સુરૈશ ! શૂં યેાગ્ય છે એ તુજને જિનેશ ? ૩ કાંતારમાં દીન હું એકલેા છૂ, ભીતિભરેલા મૃગબાલ દૂં છું; દયાળુતા શ્રી જિન કેમ ભૂલા ? ૢ એકલા કયાં ભટકું અદ્ભૂલા ફ્· સભ્રમે ચચળ નેત્રધારી, આધાર કાના હિં મેહવારી; તારા વિના ૢ વિરહી બનીને, વિનાશમાર્ગે અગતિક થૈને. ૫ સંભાર તૂં ખાસ અનંતવીય, આલંબને તારક શાંત ધીર; ઉતારતુ પાર ભવાટવીથી, ભયે। હરી તૂ' મુજ તાર તાથી. ન સૂર્યથી અન્ય વિકાસકારી, સરાવરામાં કમલા વિહારી; તારા વિના નિવૃત્તિ કાણુ ભાવે, નમૂ` જગન્નેત્ર ! તને સુભાવે. છ શું માહરા કમ તણા જ દોષ ? વા માહરા આત્મતણા જ દોષ ? કિંવા હશે શું હત કાલ દોષ ? અલભ્ય છું અથવા અશેષ. સદ્ઉક્તિથી ગ્રાહ્ય પ્રભૂ થયેા છે, અનન્ય તેવી ગતિ ના દિસે છે; હે દેવદેવેશ જગન્નિવાસ ! તેથી પ્રભા ખાસ થયા નિરાશ. હું લીલાચકી તૂં સહુ કાલ, કાપે કૃપાસિંધુ ! અશેષ કાલ; યાર્ચે થઇ દીન હું મુક્તિ દાન, કરે ઉપેક્ષા કિમ તેં સુજાણુ ? ૧૦ ખરૂં ક છું તુજ વિશ્વનાય, નથી મને અન્ય શરણ્ય સાથ; માટે મને તાર ત્વરા કરીને, ખરે નિરાધાર રહ્યો હરીને. ૧૧ એક માતા મુજને પિતા તૂ, બંધૂ ગુરુ સ્વામી અને બધૂ તૂ; તૂ વના જીવન હે પ્રભુ તૂ, આનંદ એક અનન્ય છે તૂ ૧૨ તૂ જો તિરસ્કારીશ સ્વામિનાથ ! ફ્ મીન પાણી વિષ્ણુ દીન બ્રાંત; નિરાશ થૈ દૈન્ય વરી નિતાંત, મરીશ ૢં ખાસ વરીશ સ્વાંત. ૧૩ તારા વિષે ચિત્ત વિલીન મારું, પ્રતીત છે એ મુજને જ સારું; તૂ જાણ છે વિશ્વમનાન સિદ્ધ, જણાવવું. શું તુજને પ્રસિદ્ધ તૂ. એક ભ્રભાકર જ્યાતિરૂપ, મશ્ચિત્ત-પદ્મો વિકસે સ્વરૂપ; સ્વકમાઁ કાષા કરી ભેદ છેદ, તારા સ્વરૂપે વિકસે અભેદ. ૧૫ ઢે નાથ ! તૂં બ્યામૃત લેાકચિત્ત, અનંત રૂપે નિરૂપાધિ સત્ય; દયા ખરી નાથ ! ક્યા સ્વરૂપે, મારા વિષે છે નહિ જાણમાં છે. ૧૬
તૂં
For Private And Personal Use Only
ર
૪
:....
૧૪
( અપૂર્ણ )
આલચંદ્ન હીરા કવિ-માલેગામ.
annuance-D v
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી આત્માનંદ પ્રકાશઃ
સંક્ષિપ્ત બોધ વચનમાળા.
૧૪. જ્યાં સુધી હદયમાં ખરાબ વાસનાઓ
અંજન(મેશ)થી ભરેલી ડાબડીની પેઠે ઠસોઠસ લેખક – શ્રી વિજયપધસૂરિજી.
ભરી હોય ત્યાં સુધી સારામાં સારા શ્રી જિનધર્મનાં (ગતાંક પૃષ્ઠ ૯૭ થી ચાલુ.)
ઉપદેશની અસર કઈ રીતે થાય ? અર્થાત્ ન જ થાય. ૧૫. કર્મના બંધકાળ અને ઉદયકાળમાં સ્વાધાન એક વાસણમાં અમુક ચીજ સેઠસ ભરી હોય કાળ એક બંધકાળ છે ને કર્મને બાંધતી વેળાએ તેમાંથી જયાં સુધી તે ભરેલી ચીજ ખાલી ન સાવચેત રહેનારા જેવો દુ:ખી થતાં નથી. કરીએ ત્યાં સુધી બીજી વસ્તુ સમાય જ નહિ. આ કર્મને બંધ થયા પછી અબાધાકાળ વીત્યા બાદ બાબતમાં વિઝાના ભમરાનું ને કમલના ભમરાનું તે કર્મ ઉદયમાં આવે, ત્યારે મનમાં એમ વિચાર દષ્ટાંત ખાસ સમજવા જેવું છે તે બીના ટૂંકામાં આવે કે આવું દુઃખ ન ભોગવવું પડે તે સારું. આ પ્રમાણે જાણવી. તે બંને ભમરાને મિત્રાચારી વાજબી જ છે કે-કેઇને પણ દુ:ખ ભોગવવું હતી. અરસપરસ તેઓ એક બીજાને સ્થાને મળવા ગમે જ નહિ પણ કમનો ઉદય થયા પછી તે ભેગળ્યા જતા હતા. કમળનો ભમરો વિકાના ભમરાને મળવા વિના કેમ ચાલે? અર્થાત બાંધેલા કર્મો ભોગવવા જાય, ને વિઝાને ભમરા કમળના ભમરાને મળવા જોઇએ. ઉદયકાળમાં કોઈનું કાંઈ પણ ચાલતું નથી, જાય. એક વખત કમળના ભમરાએ પોતે જે કમઆ અપેક્ષાએ ધ્યાન રાખીને પરમતારક શ્રી તીર્થકર ળમાં રહે છે તેની સુગંધીના વખાણ કર્યા, ને દેએ ઉદયકાળ એ પરાધીન કાળ છે એમ કહ્યું છે. વિદ્યાના ભમરાને પોતાના સ્થાને આવવા જણાવ્યું.
૧૬. જેમ આંબાને વાવતાની સાથે જ ફળ ને તે વાત કબુલ કરીને વિઝાને ભમરે નાકમાં બે આવે પણ અમુક સમય વીત્યા બાદ ફળ આવે ગોળી ભરાવીને કમળના ભમરાને મળવા ગયે. તેણે તેમ દરેક કર્મ બાંધ્યા પછી તરત જ તેને ઉદય તેને કમળ ઉપર બેસાડી પૂછ્યું કે-કેમ? કમળની થતું નથી, પણ અમુક સમય વીત્યા બાદ જ ઉદય સુગંધી કેવી આવે છે ? વિઝાના ભમરાએ કહ્યું કેથાય. તેટલા ટાઈમનું નામ અબાધાકાળ કહેવાય. મને તે કંઈ સુગંધ જણાતી નથી. આ સાંભળીને
૧૭, પાપનું ફળ ખરાબ હોવાથી કોઈ તેને કમળને ભમરાએ બારીકાઈથી તપાસ કરી તો ચાહતું નથી પણ પાપના કારણોનો જયાં સુધી ત્યાગ જણાયું કે તેના નાકમાં વિઝાની બે ગળીઓ છે. ન કરીએ ત્યાં સુધી તેવા પાપકમના ખરાબ ફળ આ બંને ગોળી કાઢવા માટે કમળના ભમરાએ તેને ભોગવવા જ પડે છે. ધર્મારાધનના સારા ફળ સૌ ઉચકીને તળાવના પાણીમાં ઝબેળ્યો, તેથી બંને કોઈ ચાહે છે. પણ ધર્મારાધન પ્રત્યે તે રુચિ પણ ગોળી નીકળી ગઈ. તે પછી વિઝાના ભમરાને કમળ થતી નથી તો ધમને સાધવાની વાત જ ક્યાં રહી? ઉપર બેસાડ્યો ત્યારે કમળની સુગધીનો અનુભવ એટલે જિનધમની પરમ ઉલ્લાસથી આરાધના કર. કરનાર વિઝાના ભમરાએ કમળના ભમરાને આ નારા ભવ્ય જ-દેવતાઈ સુખના લાભથી માંડીને પ્રમાણે ઠપકો આપ્યો કે-તું તો પેટભરા થઈને ઠેઠ મુક્તિના સુખ સુધીના ફળ પામી શકે છે ને આવા ઉત્તમ કમળની સુગધીનો એકલે જ અનુભવ રાચીમાચીને પાપકર્મ ન કરીએ તે જ પાપનું ફળ કરે છે, અત્યાર સુધી મને આવી કમળની સુગં. ન ભેગવવું પડે. આ વાતને ટૂંકામાં નીતિવેતાએ ધીને લાભ પણ ન લેવા દીધે, એ શું ઠીક જ જણાવી છે કે –
કહેવાય? કમલના ભમરાએ કહ્યું કે તને જે આ धर्मस्य फलमिच्छन्ति मानवाः ।। સ્થાન ગમતું હોય તે ખુશીથી અહીં રહે ને જરું રે છરિતાપથ, vri રિત સાર સુગંધને અનુભવ કર. આ સાંભળીને વિઝાનો ભમરો
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાણુવા યાગ્ય વિવિધ ઉક્તિએ
અહીં રહેવા લાગ્યા ને કમળની સુધીને દિનપ્રતિદિન પરિચય વધતાં, તે પેાતાના વિષારૂપ સ્થાનને ભૂલી ગયા. વ્યાજખી જ છે કે જેવા સંગ થાય તેવા જ રગ જામે. આ કાલ્પનિક દૃષ્ટાંતની ઘટના આ પ્રમાણે જાણવી. વિષ્ઠાના ભમરાના નાક જેવા સંસારી જીવાનુ મન જાણવું. કમળના ભમરા જેવા ગુરુમહારાજ તે કમળની સુગંધી જેવા ગુરુમહારાજના ઉપદેશ જાણવા. બાકીની ખીના સમજાય તેવી છે.
૧૯. પ્રભુદેવની વાણી તેાળવેલ નામની વનસ્પતીના જેવું કામ કરે છે. સંસારી જીવેા નાળીયા જેવા જાણવા. જેમ નાળીયાને સર્પ કરડે ત્યારે નેાળવેલને સૂંઘી તે ( નાળચા ) સર્પનું ઝેર ઉતારે, તેમ સ`સારી જીવેને ક્ષણે ક્ષણે વિવિધ ઉપાધિરૂપી સર્પ કરડી રહ્યા છે. પ્રભુદેવની વાણીરૂપી મેળવેલ સૂધીને એટલે સાંભળીને સાંસારી જીવે વિવિધ ઉપાધી સનું ઝેર ઉતારે છે.
૨૦. આત્મદૃષ્ટિ તરફ લક્ષ રાખી વિચાર કરતાં જણાય છે કે-પાપ કરવામાં બહાદુરી નથી પણ પાપથી બચવામાં છે.
૨૧. કરાડ રત્નાના દાન કરતાં પશુ માનવ જિંદગીના એક સમયની કીંમત વધી જાય; કારણ કે
આપણે કાઇને કરડા રત્નો દઈએ તે પણ તેની તાકાત નથી કૈં ગયેલો સમય પાઠે લાવી દે, માટે જે ભવ્ય જીવ પેાતાના આયુષ્યને એક ક્ષણ પણ નકામેા એટલે ધર્મારાધન કર્યાં વગર ન જવા દે તે જ ખરા જીવ બુદ્ધિશાલી કહી શકાય. કહ્યું છે કે~~ 'स्वायुषः क्षणमपि प्रमादतो ये वृथा
CL
न गमयंति मेधसः " ॥
૨૨. ઉત્તમ પુરુષ। ખીજાના જુદા થયેલા હૃદયને સમજાવીને એક કરે છે માટે તે સેાય જેવા કહેવાય. ને દુન પુરુષા એક બીજાના હ્રદયની એકતાના નાશ કરે છે તેથી તેએ કાતર જેવા કહે વાય છે; માટે દુનની સે।ખત તજીને સજ્જન પુરુષની સેાખત કરવી.
( ચાલુ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
જાણવા યાગ્ય ચિત્ વિવિધ ઉક્તિએ.
સંગ્રા–શ્રી પુણ્યવિજયજી ( સવિજ્ઞપાક્ષિક ) મિત્રને કડવા સત્યે સરંભળાવવાની રીત— મિત્ર ! તું પત્થર સાથે માથુ પટકે છે. તારા અભિપ્રાયની કાઇ પરવા કરતું નથી. તારા મિત્રા તારાથી દૂર રહેવામાં મઝા માને છે. તું એટલા બધા ડાહ્યો છે કે તને કાઇ કંઇ કહી શકતું નથી, કાઇ તને કહેવા આવવાનું નથી, ક્રમ કે તેમ કરવામાં સાર નથી. ઊલટું તેમ કરવાથી તેની આપદા વધી જશે. પરિણામે તું જાણે છે, તેથી વધારે જાણી શકવાને નથી અને તું જે જાણે છે તે બહુ નવુ' છે.
બીજાના વિચારો પર સીધા પ્રહાર નહિ કરતા સામાની મૂર્ખતા કે ખાટી વાત છે એમ નહિ બતાવતા જવાથ્ય વાળવાની રીત—અમુક સોગામાં તેને મત ખરા ગણાશે, પણ હાલના સંજોગામાં મને કેટલેક તફાવત જણાય છે વિગેરે,
લેાકેાને તમારા વિચાર્તા બનાવવાના
માર્ગો—લોકા સાથે વાત કરતી વખતે જે માત્રતમાં તમને મતભેદ હોય તે બાબતની શરૂઆતમાં ચર્ચા કરશે! નહીં, જે વિષયમાં તમે સંમત હૈ। તે વિષય પર ભાર મૂકીને ચર્ચાની શરૂઆત કરજો. બની શકે તે મક્કમતાથી કહેજો કે વસ્તુતઃ બન્નેના હેતુ એક જ છે, પણ એ હેતુ બર લાવવાની રીત બાબત મતભેદ છે. શરૂઆતથી સામા માણુસ હા હા કહેવા માંડે તેવી રીતે વાત કરો અને બને ત્યાં
સુધી તેને ના કહેતા અટકાવજો.
For Private And Personal Use Only
કડવાશના અંત આવે, સારી લાગણી ઉત્પન્ન કરીને અને સામે માણસ તમારી વાત લક્ષપૂર્વક સાંભળવાને તૈયાર થાય એવું જાદુઈ વાકય—-હંમેશ વાતની શરૂઆત આ પ્રમાણે કરજો “ તમને જે જાતની લાગણી થાય છે તેમાં તમારી
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શ્રી આત્માનંદ પ્રકાશ :
માત્ર કસર નથી. તમારી જગ્યાએ હું હે તે મને રૂપાધ્યાય શ્રીમ ચરવિનયનનું પણ આબાદ એવી જ લાગણી થાત. ”
जीवन रहस्य । મીઠો ઠપકે—કેટલીક વાતો એવી છે કે જે સંબંધી મને તમારા તરફથી સંતોષ થતો નથી. (ગતાંક પૃષ્ઠ ૧૦૯ થી શરૂ) અત્યારે તે અવસર નથી ને ભવિષ્યને માટે પણ શ્રી યશોવિજયજીનું દૃષ્ટિબિંદુ વિશેષ હતું; બીનઅવસરને યોગ્ય છે.
દિગંબર ગ્રંથ સમાધિતંત્રનું હિંદુસ્તાની ભાષામાં લેકેની ભૂલ સીધી રીતે નહિ પણ આડ- દેધક છંદમાં એમણે ભાષાંતર કર્યું છે; દિગંબરાકતરી રીતે બતાવે તૈયાર કરેલું ભાષણ લેખ) ચાર્વત અષ્ટસહસ્ત્રી નામના ગ્રંથ ઉપર વિવરણ બરાબર નહોતું પિતાના પતિને કહે છે કે નઈ કરેલું છે; જેમ શ્રી હરિભદ્રસૂરિએ બૌદ્ધદર્શનના અમેરિકન રીવ્યુ માટે આ લેખ ઘણો સંદર ગણાશે. એક ન્યાયગ્રંથ ઉપર ટીકા લખી હતી અને બૌદ્ધો આ રીતે પોતાના પતિની તારીફ કરી પણ સાથે તરફના વિશાળ દષ્ટિબિંદુ (Comprehensive આડકતરી રીતે તેને સમજાવી દીધું કે- દેવળના view ) ને દાખલે બેસાડયો હતો તેમ ઉપાધ્યાયતખ્તા પર આ ભાષણ ચાલી શકશે નહિ
શકશે નહિ જીએ પણ પતંજલિના ગશાસ્ત્રના કૈવલ્યપાદ ઉપર
ટીકા લખી છે. કેઈને હુકમ ગમતું નથી–' આમ કરે ને ભરપુર વહેતી નદીઓના પ્રવાહે જેમ નહેરમાં પેલું ના કરે ” તેને બદલે “ તમે આ વાત પર વિચાર કરજે. આમ કરવાથી સારું પરિણામ આવશે. રસરિત બનાવે છે તેમ શ્રીમદનું સાહિત્યજીવન
વહેંચાઈ જઈ ગામે અને ખેતરોને પ્રફુલ્લિત અને
વ એમ તમે ધારે છે ? ' એક કાગળ લખાવ્યા
અનેક આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રમાં વહન પછી પૂછવું તમે આ વિષે શું ધારો છો ?'
થયેલું છે. અનેકાન્તવ્યવસ્થા જેવા ગ્રંથમાં શ્રીમદ્ આવી યુક્તિથી એક માણસ સહેલાઇથી પિતાની આનંદઘનજીની “સકલ નયવાદ વ્યાપી રહ્યો-તે શિવ ભૂલ સુધારે છે.
સાધન સંધિ રે ” એ ઉક્તિને સાર્થક કરી રહ્યું છે. ભૂલ સુધારવાની સરળ ઇલાજ-સોમાં માણ
એ મંત્રના બીજાક્ષરથી સરસ્વતી દેવીએ સને અક્કલ નથી, ડાબા જે છે તેમ નહિ કહેતાં તમને ગગા કોઠે સંતુષ્ટ થઈ તર્ક અને કાવ્યનું વરતેનામાં અમુક કામ કરવાની લાયકાત છે, પણ તેની દાન આપેલ હતું તેમ તેઓ પોતે જણાવે છે. તેથી શક્તિ ખીલવવાની જરૂર છે.
પેંદ્ર શબ્દ ઘણેભાગે તેઓ પોતાની સંસ્કૃત ગ્રંથબીજાઓને ગુસે કર્યા વિના સુધારવાને
રચનાનો પ્રારંભમાં મૂકે છે. નિયમ–ઉત્તેજન આપે. જે દેપ તમે સુધારવા
“નિશ્ચય દષ્ટિ હદય ધરીજી પાળે જે વ્યવહાર, માંગતા હો તે સુધારવાનું સહેલું છે એમ બતાવો.
પુણ્યવંત તે પામશે ભવસમુદ્રને પાર”—આ વાય જે કામ તમે બીજા પાસે કરાવવા માંગતા હે તે
શ્રી ઉપાધ્યાયજીના તમામ ગ્રંથનું-વ્યવહાર અને ઘણું સહેલું છે એમ કહે.
નિશ્ચમના પ્રતિપાદન રૂપે અને જેના દર્શન અને
કાંતવાદના સાર તરીકેનું સૂચક છે. સવાસે ગાથાના (ડૅલ કારનેગીના ગ્રન્થ ઉપરથી પૃથક પૃથક્ ઉધૃત) સ્તવનમાંનું આ વાકય છે. વળી “ કલેશે વાસિત
મન સંસાર, કલેશ રહિત મન તે ભવ પાર ”-આ તેમના બારમા પ્રભુને સ્તવનમાં સાદી રીતે બતા
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપા. શ્રી યશોવિજયન્ટનું જીવન રહસ્ય
વેલી સ'સાર અને મેાક્ષની સમગ્બવતા સાર છે. એમણે સમુદ્ર-વહાણુ સંવાદ પણ સરળ ભાષામાં વૈરાગ્યની ઉપદેશક શૈલીએ રજૂ કર્યાં છે. ક`પ્રકૃતિ ગ્રંથ ઉપર ટીકા લખી કર્મગ્રંથનુ ઉત્તમ જ્ઞાન અને દ્રવ્યગુણપર્યાયના રાસ ગુર્ ભાષામાં બનાવી દ્રવ્યાનુયેાગના ઉચ્ચ જ્ઞાનની સાબિતી પૂરી પાડી છે. એમના ગુજરાતી દ્રવ્યગુણપર્યાય રાસ ઉપરથી દ્રવ્યા નુયાગતા સ ંસ્કૃત ગ્રંથ બનેલેા છે.
વાદી તરીકે તે જબરજસ્ત હતા. એમના જમાનામાં લગભગ થેાડાક વર્ષો પૂર્વે સ્થાનકવાસી સંપ્રદાયની ઉત્પત્તિ થઇ, અને તે ખાતર એટલે સ્થાપનાનિક્ષેપની પુષ્ટિ માટે એમના પ્રચાર પ્રતિમા શતક વિગેરે ગ્રંથા બનાવવા માટે થયા; અને તે ખાતર ખંડન-મંડનમાં પણ તેમને શ્રંથસાહિત્યમાં ઉતરવું પડયું.
નિશ્ચય અને વ્યવહારમાં મુખ્યતા અને ગોણુતાપૂર્ણાંક એમની ગ્રંથસમૃદ્ધિમાં અનેક ક્ષેાકેાનુ દન ચાય છે. તે હકીકત ગુજરાતી ભાષામાં પણ તેમણે ઉતારી છે. “ બાહ્ય ક્રિયા છે બાહિરયાગ, અંતર
ક્રિયા દ્રવ્યાનુયોગ ”“ બાહ્ય હીન પણ જ્ઞાન વિશાળ ભલે કહ્યો મુનિ ઉપદેશ માળ ''-એ કાવ્યદ્રારા અધ્યાત્મની મુખ્યતા કરે છે અને “યોગ અસંખ્ય
છે જિન કહ્યાં, નવપદ મુખ્ય તે જાણી રે; એહ તણે અવલ બને, આતમ ધ્યાન પ્રમાણેારે.”-વિગેરે કાવ્યદ્વારા ક્રિયા નયની પણ પુષ્ટિ કરે છે. આ રીતે જ્ઞાન અને ક્રિયા નયને સમન્વય ગણુ મુખ્યતાપૂર્વક
સાધે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
લગભગ ૬૩ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ ૧૯૪૩ માં દર્શાવતી (ડભાઇ ) શહેરમાં માન એકાદશીની તિથિએ આસપાસના મનુષ્યા વચ્ચેથી થોચિત માન સ્વીકારી લઈ સ્થૂળરૂપ અદશ્ય થઇ સ્વર્ગીવાસી થયા. જૈન દર્શનને પ્રખર જયાતિર અસ્ત થયે; પરંતુ એમના આત્મા એમના પ્રત્યેક ગ્રંથામાં વિદ્યમાન જીવન્ત અમર છે; અને તે તે ગ્રંથાનુ અધ્યયન સૂક્ષ્મતાથી કરનારને અદૃશ્ય આધ્યાત્મિક શક્તિ અર્પી રહ્યો છે; આપણે એમની આજની સ્વર્ગવાસની તિથિએ પ્રતિજ્ઞાદ્વારા સંકલ્પ કરીએ ૩–યથાશક્તિ એમના પ્રથાનુ પરિશીલન ચાલુ રાખી, સાર ગ્રહણ કરી, કૃતકૃત્ય થવા પ્રેરણા મેળવી આત્મિક ઉન્નતિ અને વિકાસ પ્રકટ કરીએ.
પ્રે॰ સ`પલ્લી રાધાકૃષ્ણન એક સ્થાને કહે છે -The objective of conduct may be defined as a continuous discipline of human nature leaving to a rea જાતિને સતત શિત ક્યે જવી એ નિકટનું ધ્યેય lization of the spiritual-અર્થાત માનવમને આત્મસાક્ષાત્કાર એ અંતિમ ધ્યેય–આવા જ
દ્રષ્ટિબિંદુથી શ્રીમદ્ ઉપાધ્યાયજી આપણુને સમગ્ર રીતે
અવલોકન કરતાં લાગે છે; પેાતાની જ બનાવેલી ઉપાધ્યાય પદની પૂજામાં જગના બન્ધુ અને જગતના
ભ્રાતારૂપે શબ્દદ્વારા સિદ્ધ થયા છે; ઉદાત્ત વિશાળ
પ્રતિભાવાળુ, વૈરાગ્યમય અને કલ્યાણકારી ભાવનાભયું... એમનું ચારિત્રમય જીવન અન્યને દૃષ્ટાંતરૂપ
ભાઇ પોતાની સૌમ્ય પ્રભા અને જ્વલંત શક્તિથી
આધુનિક શુષ્ક અધ્યાત્મીની પેઠે એકી
વિરાજિત અને ચિરસ્મરણીય થઇ ગયેલું' છે અને નહિ તેધિય નમના જ્ઞાત્-એકિવ ભવ
એટલે માત્ર આત્માનું જ અવલંબન કરનારા નહોતા. શુભની મુખ્યતા કરી શુદ્ધ તરક્--નિશ્રય દષ્ટિ તરફપ્રયાણ કરવાના તેમને ઉપદેશ હતા. પ્રચંડ વિદ્વત્તા છતાં ન્યાયલેકપ્રશસ્તિમાં ઊસ્મારું ચળણુળદ્દીનનાં એ શબ્દો કેટલાં નમ્રતાસૂચક છે ?
શુભ એટલે પારમાર્થિંક શુભ અનુષ્ઠાનને છોડી શુદ્ધભૂતિની ઉક્તિ સાર્થક કરી રહ્યું છે. આવા .મહામાશ્રી ભતૃ હિરના વાકયમાં જૈન સમાજના જ નહિં' પરંતુ અવળું મુખ્ય:પૃથ્વીના અલંકારરૂપ છે; એમને આજે મરણાંજલિ અર્પી કૃતાર્થ થઇએ. સુબઇ-સ. ૨૦૦૧ મૌનએકાદશી. શા. તેચંદ ઝવેરભાઇ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 431 યોગાનુમવસુવાકર संनिधौ निधयस्तस्य, कामगव्यनुगामिनो। अमराः किंकरायन्ते, संतोषो यस्य भूषणम् // 1 // સં.-“મુનિરાજશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ.” જેની પાસે સંતેષરૂપ આભૂષણ છે તેવા મહાત્મા વિસનગર પાસે આઠ સિદ્ધિ, નવનિધિઓ, સ્વર્ગની કામધેનુ યોગીઓને બ્રહ્મચર્ય એ ચારિત્રયોગના પ્રાણ માફક સેવા કરે છે. એટલું જ નહીં પણ દેવદેવે દ્રો સમાન છે, કારણ કે પરમ બ્રહ્મ-સચ્ચિદાનંદ (મોક્ષ) તેની સેવકની પેઠે આજ્ઞા પાલણ કરે છે. આ પાંચ ની પ્રાપ્તિમાં એ બ્રહ્મચર્યું કારણ બને છે. તે જ બને સાધુ યોગીને સર્વથા હેાય છે અને ગૃહસ્થ કારણથી બ્રહ્મચર્યને ધરનારા પુરુષે, લોકથી પૂજાતા શ્રાવકોને અંશથી હોય છે. તે નિયમ ચિત્તવૃત્તિને દેવ-દેવેન્દ્ર ચક્રવર્તી રાજાઓને પણ પૂજનીય બને દમનારા કહ્યા છે. તેને પાલનારા આત્મશુદ્ધિ કરવાછે. (5) અપરિગ્રહત્વ–પરિગ્રહનો ત્યાગ કરવો તે. વડે મુકિતને આરાધી શકે છે. –(અપૂર્ણ) જે જે વસ્તુ નજરે પડે તેના ભેગની વાંછા અજ્ઞાનતાના જીવને થાય તેવી વસ્તુને સંધરવા માટે સ્વીકાર–સમાલોચના. ઈચ્છા જાગે, તેમાં રાગ બંધાય, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, 1 જિન સંગીત સરિતા-કર્તા મુનિરાજ શ્રી ઘર, જમીન, દાસ, દાસી, હાથી, ઘોડાગાડી યા દક્ષવિજયજી મહારાજ (કિંમત બાર આના ) પાલખી વિગેરેને મમત્વ મૂછભાવે સંગ્રહ કરાય આ બુકનાં ચાર તરંગમાં 124 સ્તવને, તે પરિગ્રહ કહેવાય છે. તેવી વસ્તુઓને ત્યાગ કરવો તિઓ તેમજ પાછળ સ્તુતિમંજૂષા વિદ્વત્તાભરી તે દ્રવ્ય પરિગ્રહ કહેવાય. અત્યંતર ત્યાગ મૂછ રીતે રચના કરી છે. ડે. કીકાભટ્ટની પોળ, અમદાવાદ, મમત્વ ન રાખવો તે ભાવ પરિગ્રહ ત્યાગ કહેવાય 2 ભરત બાહઅલિ રાસ-અનુવાદક તથા છે. કહ્યું છે કે સંપાદક પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધીन सो परिग्गहो वुत्तो नाइपुत्तेण ताइणा / વડોદરા. આ ગ્રંથમાં સં. ૧૨૪૧નું પ્રાચીન ગુજરાતી मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्तं महेसिणा // 1 // અનુપ્રાસ યમકમય વીરરસપ્રધાન યુદ્ધકાવ્ય તેની દેશી - ધન, ધાન્ય, સુવર્ણ, રત્નાદિ, માણિક પરિગ્રહ ભાષાઓના ઈતિહાસને પ્રકાશિત કરતી વિદ્વત્તાકહેવાય છે, તે સાચો પરિગ્રહ નથી. પણ તે વસ્તુ ભરેલી પ્રસ્તાવના સાથે આપેલ છે. આ ગ્રંથ જૈન ઓ પર મારાપણાની જે વૃત્તિ (બુદ્ધિ ) એ વસ્તુ- એતિહાસિક સાહિત્યને ઉપયોગી ગ્રંથ છે. કિંમત ઓ મારી છેબીજાને માટે ખપમાં ન જ આવે, રૂા. 1-40. ભાવનગરમાં શ્રીયશોવિજય જૈન ભારે ભોગવવી જોઈએ તેવી જે બુદ્ધિરૂપ મૂછ ગ્રંથમાળાથી મળશે. તે જ સાચો પરિગ્રહ છે તેમ મહર્ષિ–ભગવાન જ્ઞાત અમારા નવા થનારા લાઇફ મેમ્બરોને પુત્ર મહાવીર દેવ કહે છે. આ જગતમાં મૂચ્છ પરિ નીચેના ગ્રંથો ભેટ અપાશે, ગ્રહ મોટા દુ:ખનું કારણ થાય છે. કપીલની પેઠે બે જ માસ માત્ર સેનાની વાંછાથી છ ખંડના અમારું નવું સાહિત્ય પ્રકાશન. રાજ્યથી પણ સંતોષ નથી થતો, પરંતુ તેની કોઈ 1 વસુદેવ હિંડી, 2 કથાનકોષ, 3 શ્રી પાર્શ્વ પણ જરૂર નથી એમ જ્યારે મનમાં લાગે છે, ત્યારે નાથ ચરિત્ર, 4 શ્રી સંઘપતિ ચરિત્ર, 5 શ્રી મહાવીર સર્પ કાંચલીને છેડે તેમ પિતાની પાસેની વસ્તુને દેવના વખતની મહાદેવીએ. છોડી દે, તેને રાગ છોડી દે ત્યારે આત્માને આનંદ ઉપરના પૂર્વાચાર્ય કૃત ગ્રંથોના ગુજરાતી અનુથાય છે. કહ્યું છે કે વાદો છપાય છે. નં. 1-4-5 માં સહાયની અપેક્ષા છે. મુદ્રક: શાહ ગુલાબચંદ લલ્લુભાઈ : મી મહેદય પ્રીન્ટીંગ પ્રેસ : દાણાપીઠ-ભાવનગર. For Private And Personal Use Only