SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપા. શ્રી યશોવિજયન્ટનું જીવન રહસ્ય વેલી સ'સાર અને મેાક્ષની સમગ્બવતા સાર છે. એમણે સમુદ્ર-વહાણુ સંવાદ પણ સરળ ભાષામાં વૈરાગ્યની ઉપદેશક શૈલીએ રજૂ કર્યાં છે. ક`પ્રકૃતિ ગ્રંથ ઉપર ટીકા લખી કર્મગ્રંથનુ ઉત્તમ જ્ઞાન અને દ્રવ્યગુણપર્યાયના રાસ ગુર્ ભાષામાં બનાવી દ્રવ્યાનુયેાગના ઉચ્ચ જ્ઞાનની સાબિતી પૂરી પાડી છે. એમના ગુજરાતી દ્રવ્યગુણપર્યાય રાસ ઉપરથી દ્રવ્યા નુયાગતા સ ંસ્કૃત ગ્રંથ બનેલેા છે. વાદી તરીકે તે જબરજસ્ત હતા. એમના જમાનામાં લગભગ થેાડાક વર્ષો પૂર્વે સ્થાનકવાસી સંપ્રદાયની ઉત્પત્તિ થઇ, અને તે ખાતર એટલે સ્થાપનાનિક્ષેપની પુષ્ટિ માટે એમના પ્રચાર પ્રતિમા શતક વિગેરે ગ્રંથા બનાવવા માટે થયા; અને તે ખાતર ખંડન-મંડનમાં પણ તેમને શ્રંથસાહિત્યમાં ઉતરવું પડયું. નિશ્ચય અને વ્યવહારમાં મુખ્યતા અને ગોણુતાપૂર્ણાંક એમની ગ્રંથસમૃદ્ધિમાં અનેક ક્ષેાકેાનુ દન ચાય છે. તે હકીકત ગુજરાતી ભાષામાં પણ તેમણે ઉતારી છે. “ બાહ્ય ક્રિયા છે બાહિરયાગ, અંતર ક્રિયા દ્રવ્યાનુયોગ ”“ બાહ્ય હીન પણ જ્ઞાન વિશાળ ભલે કહ્યો મુનિ ઉપદેશ માળ ''-એ કાવ્યદ્રારા અધ્યાત્મની મુખ્યતા કરે છે અને “યોગ અસંખ્ય છે જિન કહ્યાં, નવપદ મુખ્ય તે જાણી રે; એહ તણે અવલ બને, આતમ ધ્યાન પ્રમાણેારે.”-વિગેરે કાવ્યદ્વારા ક્રિયા નયની પણ પુષ્ટિ કરે છે. આ રીતે જ્ઞાન અને ક્રિયા નયને સમન્વય ગણુ મુખ્યતાપૂર્વક સાધે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ લગભગ ૬૩ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ ૧૯૪૩ માં દર્શાવતી (ડભાઇ ) શહેરમાં માન એકાદશીની તિથિએ આસપાસના મનુષ્યા વચ્ચેથી થોચિત માન સ્વીકારી લઈ સ્થૂળરૂપ અદશ્ય થઇ સ્વર્ગીવાસી થયા. જૈન દર્શનને પ્રખર જયાતિર અસ્ત થયે; પરંતુ એમના આત્મા એમના પ્રત્યેક ગ્રંથામાં વિદ્યમાન જીવન્ત અમર છે; અને તે તે ગ્રંથાનુ અધ્યયન સૂક્ષ્મતાથી કરનારને અદૃશ્ય આધ્યાત્મિક શક્તિ અર્પી રહ્યો છે; આપણે એમની આજની સ્વર્ગવાસની તિથિએ પ્રતિજ્ઞાદ્વારા સંકલ્પ કરીએ ૩–યથાશક્તિ એમના પ્રથાનુ પરિશીલન ચાલુ રાખી, સાર ગ્રહણ કરી, કૃતકૃત્ય થવા પ્રેરણા મેળવી આત્મિક ઉન્નતિ અને વિકાસ પ્રકટ કરીએ. પ્રે॰ સ`પલ્લી રાધાકૃષ્ણન એક સ્થાને કહે છે -The objective of conduct may be defined as a continuous discipline of human nature leaving to a rea જાતિને સતત શિત ક્યે જવી એ નિકટનું ધ્યેય lization of the spiritual-અર્થાત માનવમને આત્મસાક્ષાત્કાર એ અંતિમ ધ્યેય–આવા જ દ્રષ્ટિબિંદુથી શ્રીમદ્ ઉપાધ્યાયજી આપણુને સમગ્ર રીતે અવલોકન કરતાં લાગે છે; પેાતાની જ બનાવેલી ઉપાધ્યાય પદની પૂજામાં જગના બન્ધુ અને જગતના ભ્રાતારૂપે શબ્દદ્વારા સિદ્ધ થયા છે; ઉદાત્ત વિશાળ પ્રતિભાવાળુ, વૈરાગ્યમય અને કલ્યાણકારી ભાવનાભયું... એમનું ચારિત્રમય જીવન અન્યને દૃષ્ટાંતરૂપ ભાઇ પોતાની સૌમ્ય પ્રભા અને જ્વલંત શક્તિથી આધુનિક શુષ્ક અધ્યાત્મીની પેઠે એકી વિરાજિત અને ચિરસ્મરણીય થઇ ગયેલું' છે અને નહિ તેધિય નમના જ્ઞાત્-એકિવ ભવ એટલે માત્ર આત્માનું જ અવલંબન કરનારા નહોતા. શુભની મુખ્યતા કરી શુદ્ધ તરક્--નિશ્રય દષ્ટિ તરફપ્રયાણ કરવાના તેમને ઉપદેશ હતા. પ્રચંડ વિદ્વત્તા છતાં ન્યાયલેકપ્રશસ્તિમાં ઊસ્મારું ચળણુળદ્દીનનાં એ શબ્દો કેટલાં નમ્રતાસૂચક છે ? શુભ એટલે પારમાર્થિંક શુભ અનુષ્ઠાનને છોડી શુદ્ધભૂતિની ઉક્તિ સાર્થક કરી રહ્યું છે. આવા .મહામાશ્રી ભતૃ હિરના વાકયમાં જૈન સમાજના જ નહિં' પરંતુ અવળું મુખ્ય:પૃથ્વીના અલંકારરૂપ છે; એમને આજે મરણાંજલિ અર્પી કૃતાર્થ થઇએ. સુબઇ-સ. ૨૦૦૧ મૌનએકાદશી. શા. તેચંદ ઝવેરભાઇ For Private And Personal Use Only
SR No.531497
Book TitleAtmanand Prakash Pustak 042 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1944
Total Pages9
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy