Book Title: Atmanand Prakash Pustak 042 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 431 યોગાનુમવસુવાકર संनिधौ निधयस्तस्य, कामगव्यनुगामिनो। अमराः किंकरायन्ते, संतोषो यस्य भूषणम् // 1 // સં.-“મુનિરાજશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ.” જેની પાસે સંતેષરૂપ આભૂષણ છે તેવા મહાત્મા વિસનગર પાસે આઠ સિદ્ધિ, નવનિધિઓ, સ્વર્ગની કામધેનુ યોગીઓને બ્રહ્મચર્ય એ ચારિત્રયોગના પ્રાણ માફક સેવા કરે છે. એટલું જ નહીં પણ દેવદેવે દ્રો સમાન છે, કારણ કે પરમ બ્રહ્મ-સચ્ચિદાનંદ (મોક્ષ) તેની સેવકની પેઠે આજ્ઞા પાલણ કરે છે. આ પાંચ ની પ્રાપ્તિમાં એ બ્રહ્મચર્યું કારણ બને છે. તે જ બને સાધુ યોગીને સર્વથા હેાય છે અને ગૃહસ્થ કારણથી બ્રહ્મચર્યને ધરનારા પુરુષે, લોકથી પૂજાતા શ્રાવકોને અંશથી હોય છે. તે નિયમ ચિત્તવૃત્તિને દેવ-દેવેન્દ્ર ચક્રવર્તી રાજાઓને પણ પૂજનીય બને દમનારા કહ્યા છે. તેને પાલનારા આત્મશુદ્ધિ કરવાછે. (5) અપરિગ્રહત્વ–પરિગ્રહનો ત્યાગ કરવો તે. વડે મુકિતને આરાધી શકે છે. –(અપૂર્ણ) જે જે વસ્તુ નજરે પડે તેના ભેગની વાંછા અજ્ઞાનતાના જીવને થાય તેવી વસ્તુને સંધરવા માટે સ્વીકાર–સમાલોચના. ઈચ્છા જાગે, તેમાં રાગ બંધાય, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, 1 જિન સંગીત સરિતા-કર્તા મુનિરાજ શ્રી ઘર, જમીન, દાસ, દાસી, હાથી, ઘોડાગાડી યા દક્ષવિજયજી મહારાજ (કિંમત બાર આના ) પાલખી વિગેરેને મમત્વ મૂછભાવે સંગ્રહ કરાય આ બુકનાં ચાર તરંગમાં 124 સ્તવને, તે પરિગ્રહ કહેવાય છે. તેવી વસ્તુઓને ત્યાગ કરવો તિઓ તેમજ પાછળ સ્તુતિમંજૂષા વિદ્વત્તાભરી તે દ્રવ્ય પરિગ્રહ કહેવાય. અત્યંતર ત્યાગ મૂછ રીતે રચના કરી છે. ડે. કીકાભટ્ટની પોળ, અમદાવાદ, મમત્વ ન રાખવો તે ભાવ પરિગ્રહ ત્યાગ કહેવાય 2 ભરત બાહઅલિ રાસ-અનુવાદક તથા છે. કહ્યું છે કે સંપાદક પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધીन सो परिग्गहो वुत्तो नाइपुत्तेण ताइणा / વડોદરા. આ ગ્રંથમાં સં. ૧૨૪૧નું પ્રાચીન ગુજરાતી मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्तं महेसिणा // 1 // અનુપ્રાસ યમકમય વીરરસપ્રધાન યુદ્ધકાવ્ય તેની દેશી - ધન, ધાન્ય, સુવર્ણ, રત્નાદિ, માણિક પરિગ્રહ ભાષાઓના ઈતિહાસને પ્રકાશિત કરતી વિદ્વત્તાકહેવાય છે, તે સાચો પરિગ્રહ નથી. પણ તે વસ્તુ ભરેલી પ્રસ્તાવના સાથે આપેલ છે. આ ગ્રંથ જૈન ઓ પર મારાપણાની જે વૃત્તિ (બુદ્ધિ ) એ વસ્તુ- એતિહાસિક સાહિત્યને ઉપયોગી ગ્રંથ છે. કિંમત ઓ મારી છેબીજાને માટે ખપમાં ન જ આવે, રૂા. 1-40. ભાવનગરમાં શ્રીયશોવિજય જૈન ભારે ભોગવવી જોઈએ તેવી જે બુદ્ધિરૂપ મૂછ ગ્રંથમાળાથી મળશે. તે જ સાચો પરિગ્રહ છે તેમ મહર્ષિ–ભગવાન જ્ઞાત અમારા નવા થનારા લાઇફ મેમ્બરોને પુત્ર મહાવીર દેવ કહે છે. આ જગતમાં મૂચ્છ પરિ નીચેના ગ્રંથો ભેટ અપાશે, ગ્રહ મોટા દુ:ખનું કારણ થાય છે. કપીલની પેઠે બે જ માસ માત્ર સેનાની વાંછાથી છ ખંડના અમારું નવું સાહિત્ય પ્રકાશન. રાજ્યથી પણ સંતોષ નથી થતો, પરંતુ તેની કોઈ 1 વસુદેવ હિંડી, 2 કથાનકોષ, 3 શ્રી પાર્શ્વ પણ જરૂર નથી એમ જ્યારે મનમાં લાગે છે, ત્યારે નાથ ચરિત્ર, 4 શ્રી સંઘપતિ ચરિત્ર, 5 શ્રી મહાવીર સર્પ કાંચલીને છેડે તેમ પિતાની પાસેની વસ્તુને દેવના વખતની મહાદેવીએ. છોડી દે, તેને રાગ છોડી દે ત્યારે આત્માને આનંદ ઉપરના પૂર્વાચાર્ય કૃત ગ્રંથોના ગુજરાતી અનુથાય છે. કહ્યું છે કે વાદો છપાય છે. નં. 1-4-5 માં સહાયની અપેક્ષા છે. મુદ્રક: શાહ ગુલાબચંદ લલ્લુભાઈ : મી મહેદય પ્રીન્ટીંગ પ્રેસ : દાણાપીઠ-ભાવનગર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9