Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 368
________________ સંદર્ભગ્રન્થસૂચિ | ૩૨૫ નયોપદેશ મહો. શ્રી યશોવિજયજી • ટીકા : નયામૃતતરંગિણી પરમાત્મપ્રકાશ શ્રી યોગીન્દુદેવ પંચસૂત્ર (અજ્ઞાત) પંચાધ્યાયી (અજ્ઞાત) પ્રમાણનયતત્ત્વાલોક શ્રી વાદીદેવસૂરિજી પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્ર શ્રી શ્યામાચાર્ય બૃહત્કલ્પસૂત્રનું નિર્યુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામી છે ” ભાણ શ્રી સંઘદાસ ગણિ ભગવદ્ગીતા મહર્ષિ વ્યાસજી ભજગોવિંદમ શ્રી આદ્ય શંકરાચાર્ય યોગદષ્ટિસમુચ્ચય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી યોગબિન્દુ યોગવાતિક શ્રી વિજ્ઞાનભિક્ષુ યોગશતક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી યોગશાસ્ત્ર શ્રી હેમચન્દ્રાચાર્ય યોગસાર (અજ્ઞાત) યોગસૂત્ર મહર્ષિ પતંજલિ રમણગીતા કાવ્યકંઠ ગણપતિ મુનિ લધુવાક્યવૃત્તિ શ્રી શંકરાચાર્ય વિંશતિવિશિકા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી વૈરાગ્ય-કલ્પલતા મહો. શ્રી યશોવિજયજી વ્યવહાર-સૂત્ર સંકલન : શ્રી ભદ્રબાહુવામી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) શ્રી સુધર્માસ્વામી સમાધિતંત્ર આચાર્ય શ્રી પૂજયપાદ * ગ્રંથના જે બ્લોક નંબર અહીં આપ્યા છે તે અંગે ગેરસમજ ટાળવા વાચકોનું ધ્યાન એ હકીકત પ્રત્યે દોરવું જરૂરી છે કે, સંવત ૧૯૯૬માં જૈન ગ્રન્થપ્રકાશક સંસ્થા, અમદાવાદ તરફથી પ્રતાકારે એ ગ્રંથ છપાયો છે તેમાં શ્લોક નંબર ૧૦૪ની ટીકા શ્લોક નંબર ૧૦૩ની ટીકા સાથે છપાઈ ગઈ છે અને મૂળ શ્લોક છૂટી ગયો છે અને નંબર ૧૦૫ બેવડાયો છે. આથી, શ્લોક નંબર ૧૦૫ પછીના એ પ્રતના શ્લોક નંબરમાં બે ઉમેરતાં સાચો શ્લોક નંબર – અહીં આપેલો છે તે મુજબ- મળશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379