Book Title: Ashtapadji Mahatirth kya Author(s): Ramanbhai B Shah Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 5
________________ Jasa sastacade Śa aashaa tags[૫૯] આ શાસ્રપ્રમાણ લક્ષમાં લેતાં વમાન આયપ્રદેશથી આશરે ૧૦૦ થી ૧૧૦ યેાજન દૂર શ્રી અષ્ટાપદજી તીર્થ આવેલુ છે. તેના માઈલ કરીએ તે આશરે ૪ લાખ માઈલ દૂર થાય અને ઉત્સેધાંગુલથી ૧,૭૬,૦૦૦ ગાઉ થાય. da sastasta sastasta das આ રીતે શ્રી અષ્ટાપદજી તીર્થ અહીથી આશરે બે લાખ ગાઉ અથવા ૪ લાખ માઈલ દૂર હાવાથી તથા આ આપણે! આ પ્રદેશ ખારા પાણીના સમુદ્રો વડે ઘેરાયેલા હાવાથી એ સમુદ્રોની બહાર જઈ શકવાની અશકયતાને કારણે જ શ્રી અષ્ટાપદજી તીર્થં આપણે માટે અલભ્ય બનેલુ છે. તેથી શ્રી યુગપ્રધાનોના પ્રત્યક્ષ પરિચય પણ આ કારણે જ અલભ્ય અનેલા છે. શ્રી પ ́ક્તિશ્રી દીપવિજયજી શ્રી અષ્ટાપદજીની પૂજા ઢાળ ( પહેલી)માં કહે છે : આશરે એક લાખ ગાઉ ઉપરે રે, ગાઉ પચ્યાસી હજાર; શ્રી સિદ્ધગિરિથી વેગળે રે, શ્રી અષ્ટાપદ જયકાર. વળી, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજ ‘ વિવિધ તીમાળામાં કહે છે : જિજ્ઞેસર જનમીયા, મૂળ અયેાધ્યા દૂરીજી, પચ શ્રેણ થિતિ થાપી હાં, એમ એલે અહુ સૂરિજી. ઉપરોક્ત વિધાને પણ આ હકીકતને સમર્થન આપનારાં છે. (દૂરી ), તેમ જ ‘ ડૂબી' શબ્દ વાપરીને ડૂબી કારણે જ હાલની અયેાધ્યાની સ્થાપના કરેલી છે. સૂરિએ, આચાર્ય મહારાજો ખેલે છે ( કહે નથી, પર`તુ ઘણા આચાર્ય મહારાજો કહે છે. ” વળી, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજશ્રી જણાવે છે કે, મૂળ અયેાધ્યા દૂર છે ગયાનુ જણાવતા નથી. અને દૂર હોવાને ‘ઋણુ થિતિ થાપી ઇહાં રે' એમ ઘણા છે), અર્થાત્ ( તે જ કહે છે એમ 66 આ રીતે અષ્ટાપદજી તીર્થનું અસ્તિત્વ આપણા આ એક નાનકડા આ પ્રદેશમાં નહિ, શ્રી યુગપ્રધાનેાનું અસ્તિત્વ પણ આપણા નાનકડા આ પ્રદેશમાં નહિ, કિંતુ પૃદ્ આર્યાવર્તી માં એ બન્ને અવશ્ય આવેલાં છે. તે આપણા ભારતવષ થી લાખા માઈલ દૂર આવેલું છે. આપણા આ પ્રદેશ કરતાં અનેકગણા મુનિ સમુદાય, આચાય ભગવત તથા અનેક દેશે – નગરાના શ્રી સંઘેા વગેરે બૃહદ આર્યાવર્તીમાં વીતરાગ ધર્મની આરાધના વડે આત્મહિત સાધી રહેલા છે. સંક્ષિપ્તમાં કહી શકાય કે, આપણું હાલનું દૃશ્ય જગત આખાયે ભરતક્ષેત્રના, દક્ષિણા ભરતના મધ્ય ખંડના ૨૫ા આય દેશે પૈકી કોઈ એક દેશ (સંભવિત સુરાષ્ટ્ર )ના શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7