Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદજી મહાતીર્થ કાં ?
શ્રી રમણલાલ અખાભાઈ શાહુ
જેમ આપણે શ્રી યુગપ્રધાનાથી અપરિચિત છીએ, તેવી જ રીતે શ્રી અષ્ટાપદજી તી પણ આપણા માટે અપરિચિત છે. વળી શેાધખાળ માટેના ઘણા પ્રયત્ને પણ નિષ્ફળ ગયા છે. તેમ જ આ તીથ માટે જુદાં જુદાં સ્થળેા માટેનાં અનુમાને પણ થયેલાં છે. હિમાલયમાં આવેલા કૈલાસ શિખર માટે પણ અનુમાન થયેલુ છે, પરંતુ કૈલાસ તથા એવરેસ્ટ આફ્રિ શિખરનાં સંશાધન થઈ ગયાં છે અને ત્યાં અષ્ટાપદજી તીર્થં નથી તે નક્કર હૅકીકત છે. તેથી આ અષ્ટાપદજી કયાં છે તે માટે વિશેષ વિચારણાની આવશ્યકતા છે. આ તીર્થની શેાધ કરતાં પહેલાં કેટલીક હકીકતા સમજી લેવાની ખાસ જરૂર છે.
(૧) ભારતવષઁ અને ભરતક્ષેત્રની તુલના.
(૨) હિમાલય અને હિમાવંત તેમ જ વિધ્યાચલ અને વૈતાઢય પર્યંતની તુલના. કારણ એ છે કે, ભારત અને ભરતક્ષેત્ર તથા હિમાલય અને હિમવત પર્યંત વગેરે નામામાં સામ્ય હાવાને કારણે કેટલીક ગેરસમજૂતી ઘણા લાંખા સમયથી ચાલી આવેલી છે. ભરતક્ષેત્રના કુલ ૩૨,૦૦૦ દેશેા પૈકીના ૨પા આ દેશને આપણે કેટલાય સમયથી ભારતવર્ષમાં જ માનતા આવ્યા છીએ અને તેથી જ યુગપ્રધાનનું અસ્તિત્વ તથા શ્રી અષ્ટાપદજી આદિ તમામ મઢુાતીર્થો તથા તીર્થંકરાની કલ્યાણક ભૂમિએ આપણે લગભગ ભારતવર્ષમાં જ માનીએ છીએ. અને આ કારણથી ગૂંચવાડા ઊભે થવાથી શાસ્ત્રસ’મત કેટલીક હકીકતે પ્રત્યે અશ્રદ્ધા ઉપસ્થિત થવાના પ્રસંગે બને છે.
હકીકતમાં, ભારતવર્ષ ઉત્તરથી દક્ષિણ લગભગ ૧,૯૦૦ માઈલ અને પૂર્વથી પશ્ચિમ લગભગ ૧,૮૦૦ માઇલવાળા પ્રદેશ છે, જયારે શાસ્ત્રસ'મત ભરતક્ષેત્ર ઉત્તર સીમાએ ૧૪,૪૭૧ ચેાજન X૩૬૦૦ = પર૦ લાખ – આશરે ૫ કરોડ, ૨૦ લાખ માઈલ અને ઉત્તરથી દક્ષિણ પર૬ ચેાજન X ૩૬૦૦=૧૮ લાખ, ૯૦ હજાર માઈલવાળું એક મોટુ ક્ષેત્ર છે.
હિમાલય પર્વત આશરે બે હજાર માઈલ લાંબે, ૫૦૦ માઇલથી પણ એછે પહેાળા અને વધુમાં વધુ ૬ માઈલ ( એવરેસ્ટ શિખર) જેટલા ઊંચા છે, જ્યારે હિમવંત પર્યંત લગભગ ૧,૫૦૦ ચેાજન X ૩૬૦૦ = આશરે ૫ કરોડ માઈલ લાંબે, ૧,૦૫૨ ચેાજન = ૩૬ લાખ માઈલ પહોળા અને ૧૦૦ ચેાજન= ૩૫ લાખ માઈલ ઊંચા છે. હિમાલયની ઉત્તરમાં તિબેટ, ચીન વગેરે દેશેા આવેલા છે, જે કભૂમિના દેશો છે, જયારે હિમવંત પર્યંતની ઉત્તરે હિમવંત નામનું ક્ષેત્ર આવેલુ છે અને તે અકભૂમિનુ ક્ષેત્ર છે.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
DE
Page #2
--------------------------------------------------------------------------
________________
[૫૬] abooleasessiona
davad vals
તેવી જ રીતે, વૈતાઢય પંત અને વિંધ્યાચલ પર્યંતના માપમાં અને ઊંચાઈમાં પણ ઘણા તફાવત છે. એટલુ જ નહિ, પણ જૈન શાસ્ત્રોમાં દર્શાવેલ તમામ રપા આ દેશ વૈતાઢય પર્યંતની દક્ષિણમાં આવેલા છે. જ્યારે હાલમાં જોવામાં આવતા ૨૫ા આ દેશે પૈકી ઘણા ખરા દેશે વિધ્યાચળ પર્વતથી ઉત્તરની દિશામાં આવેલા છે, જે કોઈ પણ રીતે
શાસ્ત્રસંગત નથી.
તેવી જ રીતે, વર્તમાન ગ ંગા – સિંધુ નદીઓ પૈકી એક પણ નદી વિંધ્યાચળ પર્વતમાંથી પસાર થઈને દક્ષિણ દિશામાં જતી નથી, જ્યારે ગગા તથા સિંધુ એ બન્ને મહાનદીએ વૈતાઢચ પર્વતના નીચેના રસ્તાઓમાંથી પસાર થઈ ને દક્ષિણ ભરતક્ષેત્રમાં લાંબા અંતર સુધી વહીને જ લવણ સમુદ્રમાં વહી જાય છે. હાલની ગંગાસિધુ કરતાં શાશ્વત ગંગાસિ ઘણી જ મેાટી છે.
વસ્તુત: જો આ ભેદ ખરાખર સમજી લઈએ, તે હાલમાં ના સમજી શકાય તેવી, શાસ્ત્ર ઉલ્લેખનીય એવી ઘણી બધી વસ્તુઓ આપણે સહેલાઈથી સમજી શકીએ; જેથી અશ્રદ્ધાને ઉત્પન્ન થવાને માટે કોઈ કારણ રહે નહિ.
આ હકીકત સમજવા માટે શાસ્ત્રકથિત પ્રમાણુ અંશુલ યેાજનનુ માપ સમજવું જરૂરી છે. એક પ્રમાણુ અગુલ ચેાજન બરાબર ૪૦૦ ઉત્સેધ અંશુલ યેાજન, એવા ૪૦૦ યાજન × ૪ = ૧,૬૦૦ ઉત્સેધ અશુલ ગાઉ, એવા ૧,૬૦૦ ઉત્સેધ અ`ગુલ ગાઉ બરાબર ૩,૬૦૦ માઈલ આશરે (૧,૬૦૦X૨.૨૫ = ૩,૬૮૦) થાય.
શ્રી ઋષભદેવ પ્રભુના એક વિષ્ણુભ અ`ગુલ = ૪૦૦ વિષ્ણુભ ઉત્સેધ અંશુલ. તે આવી રીતે શ્રી ઋષભદેવ પ્રભુનું વિષ્ણુભ ઉત્સેધાંગુલથી ૫૦૦ ધનુષ્યની ઊંચાઈનુ શરીર છે. એટલે ૫૦૦ ઉત્સેધ અંશુલ ધનુષ X ૪ હાથ = ૨,૦૦૦ હાથ X ૨૪ અંશુલ = ૪૮,૦૦૦ અગુલ, ઉત્સેધાંગુલ થયા. આ અગુલ, વિખ્ખુંભ અ'ગુલનુ માપ છે.
હવે, શ્રી ઋષભદેવ પ્રભુ પેાતાના હાથના માપથી પ હાથ × ૨૪ = ૧૨૦ અંશુલ ઊંચા છે. તેમના અંગુલપ્રમાણ અગુલના છે, જેથી ૪૮,૦૦૦ = ૧ર૦ = ૪૦૦ ઉત્સેધાંગુલથી પ્રમાણ અંશુલ મેટ થાય છે. આ રીતે પ્રમાણુ ચેાજન પણ ઉત્સેધાંશુલ કરતાં ૪૦૦ ગણે! મેટો થાય છે.
આ રીતે ભારતવર્ષ કરતાં ભરતક્ષેત્ર ઘણું જ મેાટું છે. તેના ઉત્તર દક્ષિણ બે મેાટા ધ વિભાગો છે. ઉત્તરાં ભરત અને દક્ષિણા ભરત. તે ભાગે। વૈતાઢચ પતથી જુદા થાય છે. આ બન્નેની વચમાં વહેતી ગંગાસિધુ નદીએ હોવાના કારણે ત્રણ ત્રણ વિભાગ (ખંડ )
શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
નનન .. sense
of
.
p.12.11 .test fast-se.....tw3 vi•••st.se/posestsMesses
s es show૫૭]
બને છે, જે ઉત્તરમાં ત્રણ અને દક્ષિણમાં ત્રણ એમ કુલ્લે છ ખંડે થાય છે. દરેકને પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ખંડ (ગંગાસિંધુ નદીઓ વચ્ચે) કહેવાય છે.
ઉત્તર ભરતક્ષેત્રમાં કુલે ૧૬,૦૦૦ દેશ અને દક્ષિણ ભરતક્ષેત્રમાં પણ ૧૬,૦૦૦ દેશે આવેલા છે. તેમ જ દક્ષિણ ભરતાર્ધના મધ્ય ખંડમાં ૫,૩૨૦ તથા પૂર્વ ખંડ અને પશ્ચિમ ખંડમાં ૫,૩૪૦ – ૫૩૪૦ દેશ છે. વળી, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના ૫,૩૨૦ દેશે પૈકી ૨પા દેશ જ માત્ર આર્ય દેશ છે, જ્યારે મધ્ય ખંડના ૫,૨૯૪ દેશે અને પાંચે ય ખંડના મળીને કુલ ૩૧,૯૭૪ દેશે તે તમામેતમામ અનાર્ય દેશ છે.
સમગ્ર ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આશરે પ૩,૮૦,૬૮૧ જન, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આશરે ૧૮ લાખ જન, અને દક્ષિણાર્ધ મધ્ય ખંડનું ક્ષેત્રફળ આશરે ૬ લાખ
જન (આ બધું પ્રમાણુગુલના માપનું છે.) અને દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં ૫,૩૨૦ દેશે આશરે ૬ લાખ જનના ક્ષેત્રફળમાં પથરાયેલા છે, જેથી દરેક દેશનું સરેરાશ ક્ષેત્રફળ આશરે ૧૨૫ જન લગભગ છે. (તેમાં કોઈ દેશે નાના અને કેઈ દેશે ઘણા મોટા હોઈ શકે છે.)
આ સરેરાશ લક્ષમાં લેતાં, આર્યાવર્તન રપ આર્ય દેશો પણ આશરે ૧૨૫ પેજન ક્ષેત્રફળના ગણાય. પછી ભલે તેમાં કોઈ દેશ નાના હોય કે કઈ દેશ ઘણા મોટા હોય.
હવે આપણે ભારતવર્ષ પ્રમાણાંગુલથી ગણીએ, તે આશરે ના જન લાંબો અને ના જન પહોળો ગણાય. (૧,૮૦૦ માઈલ -૩૬૦૦ માઈલ = ૦૧ જન). જયારે હાલમાં આપણને ઉપલબ્ધ ભૂમિ (એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમ જ આટલાંટિક, પ્રશાંત આદિ મહાસાગરો તથા દક્ષિણ ધ્રુવ ખંડ વગેરે શકય મુસાફરીવાળી તમામ ભૂમિ) આશરે ૨૦,૦૦૦ માઈલ લાંબી અને ૨૦,૦૦૦ માઈલ પહોળી છે. આ થયું શક્ય મુસાફરી દ્વારા ઉપલબ્ધ ભૂમિનું માપ. જે પ્રમાણગુલથી ૨૦,૦૦૦ - ૩૬૦૦ = ૬
જન લાંબી અને ૬ જન પહોળી એટલે આશરે ૩૬ ચોરસ એજન પ્રમાણગુલ માપથી થાય છે.
આ રીતે, આપણી વર્તમાન દશ્ય જગતની સમગ્ર ભૂમિનું કુલ ક્ષેત્રફળ આશરે ૩૬ ચેરસ જનનું થાય છે, જ્યારે ઉપર જણાવેલા એક એક આર્ય દેશનું ક્ષેત્રફળ આશરે ૧૨૫ ચોરસ યોજન થાય છે. આ રીતે દશ્ય જગતને સમગ્ર ભૂમિ વિસ્તાર એક દેશ કરતાં પણ ઘણે માને છે અને તે પણ એક દેશના લગભગ ત્રીજા ભાગ જેટલું છે, અને તેથી આ ભૂમિને એક દેશ કહે તેના કરતાં પણ એક પ્રદેશ (દેશને વિભાગ ) કહે એ વધુ સંગત છે.
હવે, આ પ્રદેશ ભરત ક્ષેત્રમાંકયા ભાગમાં આવેલ છે, તે વિચારવું જરૂરી છે.
એમ શીઆર્ય કથાણાગૌતમસ્મૃતિ ગ્રંથ કહી
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૮ed dઈનેdefiffel-
l
osedsease fessess¢fs festoffesio
... Mess.
Issfessed 8
આપણે આ પ્રદેશ (સમગ્ર દશ્ય જગત) ની ચારે બાજુ ખારા પાણીના સમુદ્ર ફેલાયેલા છે. આ ખારું પાણી તે શ્રી સગર ચકવર્તી એ શ્રી સિદ્ધાચલ તીર્થની રક્ષા નિમિત્તે આકષી લાવેલું લવણ સમુદ્રનું ખારું પાણી છે. વળી આ ભૂમિમાં ૨૪ કલાક સૂર્યપ્રકાશનું પણ અસ્તિત્વ છે, જે દક્ષિણ ભારતના મધ્ય ખંડના છેક દક્ષિણ છેડે હેવાની ખાસ સંભાવના છે. આપણું દશ્ય જગતમાં ધર્મનું પણ અસ્તિત્વ છે. વળી, આપણું દશ્ય જગતમાં સૂર્ય, ચંદ્ર આદિનું પરિભ્રમણ, વીશ કલાકના સૂર્ય પ્રકાશનું અસ્તિત્વ, છ છ માસના રાત્રિ – દિવસના કારણે વગેરે વર્તમાન ભૂમિનું સ્વરૂપ ઢાળિયા ટેકરા સ્વરૂપ દર્શાવે છે. જે વર્તમાન ભૂમિને પરિઘ ૨૪,૦૦૦ માઈલને અને વ્યાસ ૮,૦૦૦ માઈલને હો જોઈએ, તેના બદલે ૧૨,૦૦૦ માઈલ વ્યાસ થાય છે. ( વિષુવવૃતથી ૬,૦૦૦ માઈલ ઉત્તર તરફ અને ૬,૦૦૦ માઈલ દક્ષિણ તરફ મુસાફરી શક્ય છે.) આ ઉપરથી ભૂમિનું સ્વરૂપ ઢાળિયા ટેકરાનું સિદ્ધ થાય છે.
આ ભૂમિ પણ નાના મોટા દ્વીપમાં વહેંચાઈ ગયેલી છે. જેમાં ભૂતકાળના ત્રણ [ (૧. યુરો૫, ૨. ઉત્તર અમેરિકાથી સાઈ બિરિયા, અને ૩. ગંડવાણું ખંડ) દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ ભારત – ઓસ્ટ્રેલિયા સુધીની ભૂમિ] અને હાલના સાત ખંડ ૧. ઉત્તર અમેરિકા, ૨. દક્ષિણ અમેરિકા, ૩. એશિયા, ૪. યુરોપ, ૫. આફ્રિકા, ૬. સ્ટે લિયા, ૭. દક્ષિણ ધ્રુવ ખંડ અને બીજા નાના મોટા ટાપુઓમાં આ ભૂમિ વહેંચાયેલી છે. આથી આપણી સમગ્ર ભૂમિને દ્વીપસમૂહ કહી શકાય અને તે આર્યાવર્તની ભૂમિ હોવાથી આર્ય પ્રદેશ પણ કહી શકાય.
આ દ્વીપસમૂહવાળે આર્ય પ્રદેશ ઉપર દર્શાવેલાં કારણોસર દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં આવેલા ૨૫ આર્ય દેશની છેક દક્ષિણમાં હોવાની ખાસ સંભાવના છે, તે જંબુદ્વીપની જગતીની નજદીકમાં હોય તેમ જણાય છે અને તે આર્યાવર્તના રયા દેશથી લવણ સમુદ્રના પાણીના કારણે છૂટો પડી ગયેલે જ આર્યપ્રદેશ જણાય છે. જ્યારે બાકીના આર્યાવર્તન ૨પ દેશની સમગ્ર ભૂમિને આપણે બૃહદ આર્યાવર્તાને નામે ઓળખીએ, તે વધુ સુગમ પડશે.
હવે, શ્રી અષ્ટાપદજી તીર્થ મૂળ અધ્યા (વિનીતા ) નગરીથી ઈશાન દિશામાં બાર જન દૂર છે. અધ્યા નગરી જ બુદ્ધીપની જગતથી ૧૧૪ જન દૂર ઉત્તરમાં છે, જ્યારે આપણે આર્ય પ્રદેશ (દ્વીપસમૂડ) જંબુદ્વીપની જગતીની નજીકમાં છે અને તે લગભગ ૨૦ થી ૨૫ પેજન ઉત્તરમાં હોવાની સંભાવના છે. આ રીતે ૧૧૪ + ૧૨ = ૧૨૬ – ૨૦ = ૧૦૬ યેજન આશરે આપણી ભૂમિથી ઉત્તર દિશામાં અષ્ટાપદ તીર્થ હોવાની ખાસ સંભાવના છે.
ASS શ્રી આર્ય કયાાંગોતHસ્મૃતિગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________
Jasa sastacade Śa aashaa
tags[૫૯]
આ શાસ્રપ્રમાણ લક્ષમાં લેતાં વમાન આયપ્રદેશથી આશરે ૧૦૦ થી ૧૧૦ યેાજન દૂર શ્રી અષ્ટાપદજી તીર્થ આવેલુ છે. તેના માઈલ કરીએ તે આશરે ૪ લાખ માઈલ દૂર થાય અને ઉત્સેધાંગુલથી ૧,૭૬,૦૦૦ ગાઉ થાય.
da sastasta sastasta das
આ રીતે શ્રી અષ્ટાપદજી તીર્થ અહીથી આશરે બે લાખ ગાઉ અથવા ૪ લાખ માઈલ દૂર હાવાથી તથા આ આપણે! આ પ્રદેશ ખારા પાણીના સમુદ્રો વડે ઘેરાયેલા હાવાથી એ સમુદ્રોની બહાર જઈ શકવાની અશકયતાને કારણે જ શ્રી અષ્ટાપદજી તીર્થં આપણે માટે અલભ્ય બનેલુ છે. તેથી શ્રી યુગપ્રધાનોના પ્રત્યક્ષ પરિચય પણ આ કારણે જ અલભ્ય અનેલા છે.
શ્રી પ ́ક્તિશ્રી દીપવિજયજી શ્રી અષ્ટાપદજીની પૂજા ઢાળ ( પહેલી)માં કહે છે : આશરે એક લાખ ગાઉ ઉપરે રે, ગાઉ પચ્યાસી હજાર; શ્રી સિદ્ધગિરિથી વેગળે રે, શ્રી અષ્ટાપદ જયકાર.
વળી, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજ ‘ વિવિધ તીમાળામાં કહે છે : જિજ્ઞેસર જનમીયા, મૂળ અયેાધ્યા દૂરીજી,
પચ
શ્રેણ થિતિ થાપી હાં, એમ એલે અહુ સૂરિજી. ઉપરોક્ત વિધાને પણ આ હકીકતને સમર્થન આપનારાં છે.
(દૂરી ), તેમ જ ‘ ડૂબી' શબ્દ વાપરીને ડૂબી કારણે જ હાલની અયેાધ્યાની સ્થાપના કરેલી છે. સૂરિએ, આચાર્ય મહારાજો ખેલે છે ( કહે નથી, પર`તુ ઘણા આચાર્ય મહારાજો કહે છે. ”
વળી, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજશ્રી જણાવે છે કે, મૂળ અયેાધ્યા દૂર છે ગયાનુ જણાવતા નથી. અને દૂર હોવાને ‘ઋણુ થિતિ થાપી ઇહાં રે' એમ ઘણા છે), અર્થાત્ ( તે જ કહે છે એમ
66
આ રીતે અષ્ટાપદજી તીર્થનું અસ્તિત્વ આપણા આ એક નાનકડા આ પ્રદેશમાં નહિ, શ્રી યુગપ્રધાનેાનું અસ્તિત્વ પણ આપણા નાનકડા આ પ્રદેશમાં નહિ, કિંતુ પૃદ્ આર્યાવર્તી માં એ બન્ને અવશ્ય આવેલાં છે. તે આપણા ભારતવષ થી લાખા માઈલ દૂર આવેલું છે. આપણા આ પ્રદેશ કરતાં અનેકગણા મુનિ સમુદાય, આચાય ભગવત તથા અનેક દેશે – નગરાના શ્રી સંઘેા વગેરે બૃહદ આર્યાવર્તીમાં વીતરાગ ધર્મની આરાધના વડે આત્મહિત સાધી રહેલા છે.
સંક્ષિપ્તમાં કહી શકાય કે, આપણું હાલનું દૃશ્ય જગત આખાયે ભરતક્ષેત્રના, દક્ષિણા ભરતના મધ્ય ખંડના ૨૫ા આય દેશે પૈકી કોઈ એક દેશ (સંભવિત સુરાષ્ટ્ર )ના
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #6
--------------------------------------------------------------------------
________________
[50]ubhashshahhhhhh
sessionshi
જ કોઈ એક આર્ય પ્રદેશ જ છે અને શ્રી સગર ચક્રવતી દ્વારા આષિત થયેલા લવણ સમુદ્રનાં પાણીના ધસારાના કારણે બનેલા નાના મોટા પ્રદેશે યા તે દ્વીપામાં વહેંચાઈ જઈને દ્વીપસમૂહ બનેલા છે.
(
આપણા આ દ્વીપસમૂહ સ્વરૂપી આય પ્રદેશમાં શ્રી ગોતમ સ્વામીના તથા શ્રી સુધમ સ્વામીના સમયમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં થયેલા શ્રી કેશી ગણધરના શિષ્ય શ્રો સ્વયંપ્રભસૂરિએ શ્રી જૈન સંસ્કૃતિને પ્રચાર કરીને શ્રીમાળ ( ભીનમાળ ) બંદરના વન્દુિક ( વહાણવટા દ્વારા વેપાર કરનાર ) ગૃહસ્થ કુટુબેને પ્રતિબોધ આપીને શ્રી શ્રીમાળી કુળના શ્રાવક કુળની સ્થાપનાની શરૂઆત કરી. તેએશ્રીના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ આદિએ ત્યારબાદ એશિયા બંદરમાં શ્રી એશવાળ તથા ૫૪માવતમાં શ્રી પારવાડ કુબેરની સ્થાપના કરીને, પ્રતિબાધ કરીને શ્રાવક બનાવ્યા. આ રીતે તેઓશ્રી તથા તેએશ્રીની પરપરામાં થયેલા આચાર્ય ભગવંતા તથા સાધુ મુનિરાજોએ આ ભૂમિ ઉપર વિચરીને અનેક ગ્રામનગરામાં વસેલા ગૃહસ્થાને શ્રાવક બનાવીને ગામેગામ શ્રી શ્રાવકસ ઘેાની સ્થાપના કરી. હાલમાં, ભારતભરમાં તથા જગતના બીજા દેશેામાં વસી રહેલા તમામ જૈને ઉપરોક્ત પ્રતિબેાધિત થયેલા શ્રીમાળ, એસવાળ, પારવાડ આદિ આ જૈન કુળાના પિરવારના જ વંશજો છે. અસલ મૂળ મગધ, કાશી, કેશલ આદિ દેશેાના શ્રાવકસ'ઘાના પરિવાર અહી ઉપલબ્ધ નથી, પરંતુ કોઈ કોઈ વ્યક્તિ કદાચિત આ ભૂમિ પર આવી હોય. પણ, આવી હાય તે! પણ તે બહુ ઓછા પ્રમાણમાં જ. બાકીના બધા શ્રી ધાના પિરવારો તા હાલમાં બૃહદ્ આર્યાવર્ત માં જ શ્રી જૈન ધર્મની આરાધના કરીને આત્મહિત સાધી રહ્યા છે.
તેવી જ રીતે, શ્રી મહાવીર સ્વામી પ્રભુના પપરવારના અને કુળ, ગણુ, ગચ્છ આદિના પરિવારના સાધુ – મુનિ મહારાજાએ તથા શ્રી આચાય ભગવ ંતેની પણ વિપુલ સંખ્યામાં એ ગૃહ આર્યાવર્તીમાં જ વિચરીને આત્મસાધના કરી રહેલા છે. આપણા આ દ્વીપસમૂહરૂપ આય પ્રદેશમાં તે એક માત્ર શ્રી વજ્રસેનસૂરીશ્વરજી ( શ્રી વજ્ર સ્વામીના પટ્ટધર) આ ભૂમિ ઉપર પધારીને સોપારક પટ્ટણના શ્રી ઈશ્વર શ્રેષ્ઠી તથા તેમના જ પુત્રો શ્રી નાગેદ્ર, ચદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર આદિને પ્રતિબેાધીને શિષ્ય બનાવેલા છે અને તેમનાથી જ આ ભૂમિ ઉપર શ્રી મહાવીર પ્રભુની શિષ્ય પરપરા વિચરવા લાગી.
આ રીતે, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી સ્વયં પ્રભસ્વામીસૂરિની એક પરપરા તથા શ્રી મહાવીર સ્વામી પ્રભુના પરિવારના શ્રી વજ્રસેનસૂરિની પરપરા એમ એ પરંપરા આ ભૂમિ પર વિસ્તાર પામેલી છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પર'પરામાં થયેલ શ્રી ઉપકેરા ગચ્છ તથા શ્રી કાર'ટ ગચ્છના સુનિરાજો તથા શ્રી મડાવીર સ્વામી પ્રભુની તેરમી પાટે થયેલા શ્રી વજ્ર સ્વામીના
શ્રી આર્ય કલ્યાણ તપ્તસ્મૃતિગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________ estoff datestosoftware des one of oldest.food s-one wool slow do we dofoldevolel lowleduledio|311 પટ્ટધર શ્રી વાસેનસૂરિની પરંપરા (એટલે કે કટિક ગણ, વઈરી શાખા) ના ચાર કુળ (શ્રી નરેંદ્ર કુળ, શ્રી ચંદ્ર કુળ, શ્રી નિવૃત્તિ કુળ અને શ્રી વિદ્યાધર કુળ) માં વહેંચાયેલા સાધુ - મુનિરાજાઓની પરંપરાના સાધુ, મુનિરાજે હાલમાં વિચરી રહેલા છે. જ્યારે તે સિવાયના બીજા કુળ, ગણ, ગચ્છ આદિના પરિવારના આચાર્ય ભગવંત સહિત અનેક મુનિ મહારાજાઓ ઘણું જ મોટી સંખ્યામાં તથા ૨પા આર્ય દેશાના દેશ - પ્રદેશ અને નગરો-ગામે વગેરેના શ્રી શ્રાવકસંઘના પરિવારો ઘણી જ મોટી સંખ્યામાં બહદ આર્યાવર્તમાં જ શ્રી વીતરાગ ધર્મની આરાધના દ્વારા આત્મહિત સાધી રહ્યા છે. આ રીતે જ, શ્રી અષ્ટાપદજી મહાતીર્થ, શ્રી સમેતશિખરજી મહાતીર્થ, શ્રી આપાપાપુરી મહાતીર્થ, શ્રી ચંપાગિરિજી મહાતીર્થ તથા અન્ય કલ્યાણક ભૂમિરૂપી મહાતીર્થો પણ બહદ્ આર્યાવર્તમાં જ વિદ્યમાન છે, જે આપણે દ્વીપસમૂહ સ્વરૂપી આર્યપ્રદેશથી લાખે માઈલને અંતરે છે. (શ્રી અષ્ટાપદ તીર્થ તથા વિનીતા (અયોધ્યા નગરી) આશરે ચાર લાખ માઈલ દૂર છે. માત્ર શ્રી ગિરનાર તીર્થ આપણુ આર્યપ્રદેશથી નજદીકમાં છે. (તે લગભગ 50 હજારથી એક લાખ માઈલને અંતરે છે.) અને એક માત્ર શ્રી સિદ્ધાચળજી તીર્થનું જ સાન્નિધ્ય આપણને સાંપડી રહ્યું છે. આપણે આ દ્વીપસમૂહ સ્વરૂપ આર્યપ્રદેશને લગભગ બધે જ વિસ્તાર શ્રી સિદ્ધાચળ તીર્થભૂમિ વિસ્તારમાંથી સમુદ્રના ખારા પાણીના ઘસારાથી છૂટી પડેલી ભૂમિ, તેના વિસ્તારને એક વિભાગ હોય તેમ જણાય છે. શ્રી કષભદેવ પ્રભુના સમયના શ્રી શત્રુંજય તીર્થની 50 જન વિસ્તારની તીર્થભૂમિમાંથી ચેથા આરાને અંતે 12 જન તીર્થભૂમિ શેષ રહી. જ્યારે બાકીના છૂટા પડેલા 38 જન વિસ્તારની ભૂમિ ઉપર જ આપણે આ આર્યપ્રદેશ માનવ વસાહત રૂપે વિકાસ પામ્યું હોય તેમ જણાય છે. આ ભૂમિ પર શ્રી નેમનાથ પ્રભુના શાસનકાળના સમયથી જ માનવ વસવાટ શરૂ થયેલ હોય તેમ જણાય છે. આ માનવ વસવાટમાં સહુ પ્રથમ દ્રવિડ અને યાદવ પ્રજાને વસવાટ થયું હોય તેમ જણાય છે. આરબ અને યહૂદી પ્રજા યાદના વંશજો છે. જયારે ગૂર્જર તામિલ વગેરે દ્રવિડ પ્રજાના વંશજો છે. બીજી અનેક પ્રજાઓએ ત્યાર બાદ, કાળકમે અનુક્રમે આ ભૂમિ પર આવીને વસવાટ કર્યો છે. શ્રી નેમિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના આંતરાના કાળમાં આ પાર્વતિક ઉચ્ચ ભૂમિએ માનવ વસવાટથી સમૃદ્ધ બનીને સંસ્કૃતિને વિકાસ સાધેલો છે. બીજી આગંતુક પ્રજા કુશસ્થલથી આવેલ સૂર્યવંશી પ્રજા ભારત, ચીન, જાપાન, અને ઈરાનમાં પથરાયેલી છે. પાંડવકાલીન મનાતી મય સંસ્કૃતિ પ્રશાંતના ટાપુઓથી છેક અમેરિકા સુધી પથરાયેલી છે. જ્યારે ભારતમાં વસતા યાદવો (" ગૃહરિપુ, રા' ખેંગાર વગેરે) ના પૂર્વજોએ આફ્રિકામાંથી નીકળીને તારાબોળ નગરના રસ્તેથી આફ્રિકા, ઈજિપ્તમાં વસવાટ કર્યા બાદ ભારતમાં પ્રવેશ કર્યો છે. આ ઈતિહાસ ઘણો લાંબો છે. એમ શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ છે