________________
બાળક ધૂળમાં ઘર બનાવી રહ્યો હોય. બાળકને મોહ છે, મમત્વ છે, આનંદનો આભાસ છે, ઘર બન્યાનો હર્ષ છે, પણ સમજુની દષ્ટિમાં એ કેવું? પવનનો ઝપાટો કે કોઈ બંદરકાર માણસની લાત એ ઘરને હતું - ન હતું કરી દે છે. અને પછી એ બાળક ધ્રુસકે ધ્રુસકે રડે છે.
ભ્રમ અને સત્ય વચ્ચેનું અંતર ખાસું છે
નશ્વરના મોહનું પરિણામ માત્ર આંસું છે ! આચારાંગસૂત્રમાં કહ્યું છે – મેકરે રન્નેન્ના - જે સ્થિર નથી, એને સ્નેહ કરવાનો કોઈ અર્થ નથી. દુનિયા દુઃખી છે, કારણ કે એને વીજળીના ચમકારે દિવાળી ઉજવવી છે, જે શક્ય જ નથી. અનાદિની આ યાત્રામાં પ-૨૫-૫૦ વર્ષના સંબંધોનું વજૂદ કેટલું? એ છે એના કરતાં વધુ તો એ ‘નથી.” સમજદારી એમાં જ છે, કે માની લઈએ કે દુનિયા દુઃખી છે, કારણ કે એને નથી.... અસત્યત્વેન બને તુ... વીજળીના ચમકારે દિવાળી ઉજવવી છે. | બસ...પછી બધાં જ રાગ-દ્વેષ પણ સમાપ્ત અને દુઃખમય સંસાર પણ સમાપ્ત. સંસાર નિવર્તવમ્
- દરિયાઈ તોફાન ઇન્દ્રજાળરૂપે ઓળખાઈ ગયું ને મહારાજા શાંત થઈ ગયાં. સંસાર ઇન્દ્રજાળરૂપે ઓળખાઈ જાય, તો આત્મા શાંત થઈ જાય..તદ્દન શાંત...જેને કાંઈ ભેગું કરવું નથી...કાંઈ ભોગવી લેવું નથી...કોઈ ભાગ-દોડ કરવી નથી. કોઈ ચિંતા નથી. કોઈ ભય નથી..કોઈ શોક નથી...કોઈ જંજાળ નથી. પરમ શાંતિની આ દશા જતો “મોક્ષ છે. હવે આત્મોપનિષદ્ માં કોઈ આશંકાનો અવકાશ નથી - અસત્યત્વેન માનં તુ સંસારસ્પરિવર્તમ્ |
અજ્ઞાની જેના માટે જંજાળો કરે છે, તે વસ્તુ જ્ઞાનીને મન છે જ નહીં, તો એ શેના માટે મથામણ કરે ? અજ્ઞાનીને મૃગજળમાં પણ જળ દેખાય છે, જ્ઞાનીને જળમાં પણ મૃગજળ દેખાય છે.
इन्द्रजालमिदं सर्व यथा मरुमरीचिका ।
દોડે છે એ જેને જળ દેખાય છે, જેને મૃગજળ જ દેખાય છે, એ કેમ દોડે ? એ તો બસ...શાંત રહે છે. અજ્ઞાનીને મગજળમાં પણ | આ જીવનની સાર્થકતા દોડધામ કરવામાં નથી,
શાંત થવામાં છે. વિદ્વાને જે શબ્દો રાજાને કહ્યા હતા, જળમાં પણ મગજળ દેખાય છે. | એ જ શબ્દો ઉપનિષના મહર્ષિ આપણને કહી રહ્યા
| છે – “સબૂર ! આત્મન્ ! તું શું કરી રહ્યો છે?” જરા થોભીએ, સાંભળીએ અને સમજીએ...શાંતિ આપણને વરવા માટે ક્યારની ય ઉત્સુક છે.
१४६