________________ અનુવાદના માધ્યમે એ અણમોલ શક્તિપાતને જીવન જંગલ છે, તો પળે પળ ઝીલી રહ્યા છે, અને સંવેગરસથી તરબતર મૃત્યુ છે. જીવન મંગલ છે, તો થઈને પરમ સુખનો અનુભવ કરી રહ્યા છે. મૃત્યુ પણ મહોત્સવ છે. ચાલો, આપણે ય આપણી આંખોમાં સંવેગનું અંજન આંજી લઈએ. પછી તો વનસ્પતિમાં જ સાપના દર્શન થશે, ને એ પળ જ સાપની અંતિમ પળ હશે. (સર્વજ્ઞવચન વિરુદ્ધ લખાયું હોય, તો ક્ષમાયાચના.) 151