Book Title: Aptavani 12 U Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ પાપો ભસ્મીભૂત કરાવે આપ્તવાણી ! પ્રશ્નકર્તા: આપ્તવાણી વાંચતાં જ બે કલાક સંસાર અદ્રશ્ય થઈ ગયો! e દાદાશ્રી : તે આવા બે કલાક આવતા જ નથી. સંસારમાં હાજરી તોડવી એ તો બહુ મોટી વાત છે અને આપ્તવાણી વાંચવામાં જગત ભૂલાય તો નય પાપ ધોઈ નાખે, આમાં તો પાપો બધાં ભસ્મીભૂત થઈ જાય. કારણ કે આમાં તો નથી સંસારમાં ને નથી મોક્ષમાં, વચલા ગાળામાં હોય. આમાં સંસાર બિલકલેય નથી, એટલે આપ્તવાણી કામ કાઢી નાખે એવી છે. આ આપ્તવાણી લોકોને બહુ હેલ્પ કરશે, જો આગળ લોકોના હાથમાં આવશે તો ! કારણ કે દરેક ખૂણાની સમજ એમાં મુકેલી છે. એવો કોઈ ખૂણો નથી કે જે સમજ મકવાની બાકી રહી હોય. અને હજતો આવી બધી ચૌદ સુધી આપ્તવાણીઓ આવશે, તે ઓર જાતની આવશે! -દાદાશ્રી આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ.' ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો LM આપ્તવાણી શ્રેણી-૧૨ ઉત્તરાર્ધ) (ઉત્તરાર્ધ) | | TEES H Iક 9 RET2gamPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 253