Book Title: Anuvrat Andolan
Author(s): Tulsi Acharya
Publisher: Gujarat Anuvrat Samiti

View full book text
Previous | Next

Page 31
________________ ૨૫ (૧૪) અવિનય, ભૂલ કે અપરાધ થતાં ક્ષમાયાચના કરી કે નહિ ? (૧૫) જીભની લુપતાને લીધે વધારે ખાધું પીધું તે નથી ? (૧૬) પત્તા, ચપટ, કેરમ વગેરે રમત રમવામાં સમયને દુર્વ્યય તો તે નથી કર્યો? (૧૭) કોઈ અનૈતિક અથવા અવાંચ્છનિય કાર્યોમાં ભાગ તો નથી લીધે? (૧૮) કોઈ વ્યક્તિ, જાતિ, દળ, પક્ષ અથવા તે ધર્મના પ્રત્યે. બ્રાન્તિ તે નથી ફેલાવી ? (૧૯) બની ભાવના તે ભૂલાઈ નથી ? (૨૦) દિવસ દરમ્યાન ક્યા અનુચિત અપ્રિય અને અવગુણ પદક કરવાવાળા કાર્યો કર્યા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38