Book Title: Anandsagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણભગવ તા-૨ શૈલાનાનરેશ પ્રતિબોધક, સ્વ-પર-શાસ્ત્રરહરયનિષ્ણાત, સાક્ષરશિામણિ, આગમરા જ્ઞાનુ વિવિધ પ્રકારે સંવર્ધન-પ્રકાશન કરનારા આગમેાદ્વારક પૂજ્યપાદ આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ જાય છે. આગમ દ્ધારક અનતી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વીતરાગ પ્રભુનું શાસન અમરત્વને પામેલું છે. એ અમરતાને નિસિદ્ધ રાખવા અને કાળમાં અરિહંત ભગવંતાએ શાસનનાં મૂળમાં અમૃતને સી'ચીને ઉદાત્ત અને ઉદાર ભાવે શાસનના પાયા દઢ કર્યાં છે. અમૃતસભર મૂળને વિકસ્વર અનાવવાની અનુપમ શક્તિ સાધુજનો, મહાપુરુષા અને આત્મશ્રેયસ્કર જ પામી શકે છે અને જેએ જન્મ ધરીને સ્વ-પરના શ્રેયાર્થે જીવનના અંત સુધી મહાનપણાના ગુણ જાળવી રાખે છે તેમ જ કોઈ મહાન કાર્ય દ્વારા એ સિદ્ધ કરી શકે છે. એવી વિભૂતિએ દનીય બની પરમ પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એવી જ એક વશ્વનીય વિભૂતિ હતા. ગૌરવશાળી ગુજરાત એવા પ્રાન્ત છે કે જ્યાં જૈનધર્મની ન્યાતને જવલત રાખવામાં આચાર્ય શ્રી શીલગુણસૂરિજી, નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, કલિકાલસર્વાંગ શ્રી હેમચંદ્રાચાર્યજી, ઉપાધ્યાય શ્રી યશેાવિજ્યજી, પરમાહુ ત રાજવી કુમારપાળ મહારાજા અાદિનું મહાન ચોગદાન રહ્યું છે, એ ગુજરાતના ખેડા જિલ્લામાં, કપડવંજ શહેરમાં, ગાંધી પરિવારમાં, પિતા મગનભાઈના ખાનદાન કુળમાં, માતા યમુનાબેનની દવાટકામાં વીર સ ંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવાસ્યા એટલે ૮ દિવાસા ના મંગલ દિવસે એક પનોતા પુત્રનો જન્મ થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યુ. હેમચંદ્ર.)સ ંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉ"મરે હેમચન્દ્રને અભ્યાસ માટે નિશાળે કથા. પુત્રનાં લક્ષણ પારણામાંથી.' એ ન્યાયે ખાળપણથી જ હેમચંદ્રમાં——જ્ઞાનમાં પડિતાઈ, બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગભીરતા, હૃદયમાં મૃદુતા, નયનેમાં દયાર્દ્રતા, અંતરમાં આર્દ્રતા અને સ્વભાવમાં સાહસિકતા જેવા અનેક ગુણા પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ થતે જતેા હતે. એટલે જ ૧૨ વર્ષોંની વયે માણેક નામની કન્યા સાથે હેમચ'નું સગપણ થયું. ત્યારે સ`કુટુ’બીજનાના આનદ વચ્ચે તેઓ તેા ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, ‘ મને લગ્નગ્રંથિથી જોડશેા નહી. મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.’ તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહીં. તેનું મન વધુ ને વૈરાગ્યાસિત થતુ ચાલ્યુ. એક દિવસ માટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ પાછા ફર્યાં. પરંતુ તેમના દૃઢ સકલ્પ કોઈ કાળે ચિલત થાય તેમ ન હતું. ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, * વધુ ક. ૧૯ Jain Education International 2010_04 ૧૪૫ For Private & Personal Use Only ભાઈ એએ દીક્ષા નિરાશ વદને ઘેર એક અંધારી રાતે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5