Book Title: Anand Kavya Mahodadhi Part 8
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 578
________________ ૧૭ મ. મેં. ૮ શ્રી કુમારપાળ રાસ. સંયમ પાલઈ સિદ્ધ નમિં, શીલ ન ખંડઈ રેખ; તેહિ મુગતિ તસ વેગલી, જે ઘટિ રાગ – દૈષ. ૮૫ જે હિત વંઈ આતમા તે મુખિ મધુરું ભાખ; ઋષભ કહે જગિં છવડા, તેને હસ્યું : મિત્રી રાખિ. પરનિંદા નર પરિહરે, સ્તુતિ નવિ કી જઈ આપ; એણી પરિ આતમ નિરમલો, અંગ ન લાગઈ પાપ, કવિ કહઈ પાપ ન કીજીઈ પાપિ સુખ ન હોય; પાપિ નગર દ્વારાવતી, બહુ દુખ પામી જોય. ૮૮ ધર્મને ધર્મ જ ગમઈ, પાપી ગભઈ સુ પાપ; ધર્મી પરભવિ. દેવતા, પાપી પરભવ સાપ. ૨૮ અતિ પાર્ષિ દુખ પામિથ, અજેપાળ નરનાથ; બાલચંદ્ર દુખી થયો, જે નહી ગુરૂને હાથ. ૧૦૦ ગુરૂ સાહો નર જે થશે, તે નર સુખી ન થાય; નિજ પતિ મહિમા નીગમી, વહિલો દુરગતિ જાય. ૧ હેમસૂરિ સામે થયો, બાલચંદ્ર મુનિ આ ભવિ સુખ ન પામીયો, પરંભવિ દુખીયે તેહ. ૨ એહ ચરિત્ર હૈઈડઈ ધરી, મુકો પાતિગ વાત; રાખ ન્યાય અન્યાય તજે, વાવરી જમણે હાથ. ઉપથ જે ધન દીધું છમણુઈ હાથે, અંતકાલિ તે આવિ સાથિ; પાત્રદાને પસાઈ કરી, ભવસમુદ્ર ગયા નર તરિ, ૪ જીવતણી જે રક્ષા કરઈ, મૃષા વચન મુખિ નવિ ઉચરિ; પરધન કેરી ન કરઈ આશ, તે નર પામે સુખ નિવાસ. ૫ પર રમણથી રહે વેગલો, કેધ માન મેહલ આમલે; માયા મેહની અને મિથ્યાતું, પરિહરિ પાપ કર્મની વાત. ૬ સુણઈ શ્રી ગુરૂનું વ્યાખ્યાન, જીન પૂજા પરિ ચેખું ધ્યાન; તપજ૫ કિરીયાં કષ્ટ નિજ્ઞાન, તે નર પામઈ નવય નિધાન. ૭ જેહ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610