Book Title: Aho Shruta gyanam Paripatra 29
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ | પાઠશાળા ચેતનવંતી કરવા માટેના ઉપાયો પં. શ્રી યશોવિજયજી મ. સા. આ વર્ષે અહોશ્રુતજ્ઞાનમ-૬ માં મારી પાઠશાળા પધ્ધતિ અને અભ્યાસક્રમ અંગે સૂચન કરેલ. પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ.પં. શ્રી યશોવિજયજી મ. સા.એ પાઠશાળા દ્વારા સંસ્કાર-અભ્યાસ માટે સુંદર મુદ્દાસભર લેખ મોકલ્યો છે. તે અત્રે સાભાર પ્રસ્તુત છે. (?) S. GRI How Does Helath Science & Jain Food Shake Hand with each other? નું લેક્ઝરSlide Show સાથે ગોઠવી શકાય Pictuer સાથે. (2) Today's Science & Low's of Jainism. Set up a Powerpoint Presentation for Example (૧) વનસ્પતિ સજીવ છે. (૨) ઉકાળેલુ પાણી વાપરવાના ફાયદા (૩) વ્યક્તિ ખસી ગયા પછી પણ તેના પુગલો-ઓરા સર્કલ અંતમુહર્ત રહે છે. આજે ચોર ચોરી ગયા પછી પણ તેના ફોટા પાડી શકાય છે. (અમુક સમય સુધી) (૪) વર્ણ - શGદ - ગંધ વિગેરેના પગલો પકડી શકાય છે. વિગેરે સિદ્ધાંતો વગર લેબોરેટરી ટેસ્ટ કરે ભગવાન મહાવીરે જણાવેલ છે. (૩) નૂતન વાંજીત્રો (Music Instrument) ગીટાર, કેસીયો, ડ્રમ્સ, ઢોલ વિગેરે બાળકોને શિખવાડવા જેથી આવા આકર્ષણથી તેઓ ખેંચાય. (૪) What's App ઉપર કરવા માટે રોજ સારા વિચારો, સુવાક્યો, સારા મેસેજો, ધાર્મિક સમાચારો આપવા જેથી એટલો સમય બીજા સાંસારીક કે વગર સમાચાર - પિશ્ચરોથી દૂર રાખે. (૫) Daily Lucky Draw System ગોઠવી શકાય કે જેનું પરિણામ દર રવિવારે પાઠશાળામાં જાહેર કરાય - એકી સાથે અઠવાડીયાનું ગોઠવાય. (૬) તીર્થ દર્શન, મહાવીર જીવન ચરિત્ર, ચંદનબાળા વિગેરે મુવી મળે છે તે પાઠશાળામાં મહિને એકવાર ગોઠવી શકાય. (૯) અઠવાડીયે ધાર્મિક અંતાક્ષરી, મેમરી ગેમ, Quick Contest વિગેરે ગોઠવી શકાય, સામુહિક આરતી તથા સંધ્યા ભક્તિ. (૮) વર્તમાન જગતના બાલ આદર્શા. જેઓએ નાની ઉંમરમાં સેંકડો ગાથાઓ, સ્તવન, સઝાય, સ્તુતિઓ કંઠસ્થ કરેલ છે. તેઓને બોલાવી સંઘમા/પાઠશાળામાં બહુમાન ગોઠવી શકાય તેનો Live Show ગોઠવી શકાય, જેથી બાળકોને પ્રોત્સાહન મળે. (૯) દર વર્ષે અમુક સ્પેશ્યલ સૂત્રો માટે ઇનામની જાહેરાત જે તે એક વર્ષમાં પુરી કરવાની રહે દા.ત.: અજીત શાંતિ રૂા. પ૦૦, અતિચાર રૂા.૧૫૦૦ સાથે પાંચ ચૌદશ પ્રતિક્રમણમાં સંઘમાં બોલવાનું. (૧૦) દર મહિને ક્યારેક પાંજરાપોળમાં ઘાસ નિરણ, વિકલાંગ શાળામાં ક્ટ વિતરણ, અનાથ આશ્રમમાં મિઠાઇ વિતરણ વિ. પાઠશાળાના બાળકો દ્વારા કરાવવું, જેથી સંસ્કાર સિંચન થાય, હોસ્પીટલમાં નહીં, કારણકે ચેપ વિગેરે નાના બાળકોને લાગવાની શક્યતા રહે. (૧૧) વિવિધ આરાધનાઓ માર્ક સાથે Monthly કાર્ડભરવા આપવા મહિનાના અંતે બહુમાન. (૧૨) દર રવિવારે સામુહિક અનુષ્ઠાન જેવાકે સામાયિક, કોન બનેગા જ્ઞાનપતિ, Quiz General on Jainism, વિગેરે માસિક વકૃત્વ સ્પર્ધા, વાર્ષિક એક નાટક શિખવાડવું. (૧૩) દેરાસર શુદ્ધિકરણ, જ્ઞાનભંડાર શુદ્ધિકરણ, અષ્ટપ્રકારી પૂજ, સ્નાત્ર મહોત્સવ, વિ. અનુષ્ઠાનો બાદ અલ્પાહારની વ્યવસ્થા. (૧૪) વાર્ષિક હાજરીના ટકાવારી મુજબ કન્સેશન રેટ સાથે યાત્રા પ્રવાસ 1 અહો ! શ્રુતજ્ઞાનમ - ૨૯ ૪

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8