Book Title: Agam Suttani Satikam Part 11 Pragnapana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 327
________________ પંચત્ત્વનું માધ્ય અમે ‘‘આગમસુત્તળિ’’માં સંપાદીત કર્યું છે. (૫) ગોષ અને વિષ્ણુ એ બંને નિર્યુવિજ્ઞ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માલ્વની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રી સૂત્રો અને મહાનિશીથ એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રીń ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીય-વૈશા-નિતત્ત્વ એ ત્રણેની ર્ખિ આપી છે. જેમાં વશા અને નીતત્ત્વ એ બંને ઉપ૨વૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશીથ ઉ૫૨ તો માત્ર વીસમા ઉદ્દેશઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે. * વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિવૃત્તિઃ क्रम निर्युक्ति 9. आचार-नियुक्ति २. सूत्रकृत-निर्युक्ति ३. बृहत्कल्प-निर्युक्ति * |૪. વ્યવહાર-નિવૃત્તિ * ૬. |યશાશ્રુત-નિવૃત્તિ [4] श्लोकप्रमाण क्रम निर्युक्ति ४५० २६५ १८० Jain Education International ६. आवश्यक - नियुक्ति ७. ओघनियुक्ति ८. पिण्डनियुक्ति ९. दशवैकालिक नियुक्ति १०. उत्तराध्ययन-निर्युक्ति નોંધઃ (૧) અહીં આપેલ શ્નો પ્રમા” એ ગાથા સંખ્યા નથી. ‘૩૨ અક્ષરનો એક શ્લોક'' એ પ્રમાણથી નોંધાયેલ řોજ પ્રમાળ છે. (૨) * વૃહત્ત્વ અને વ્યવાર્ એ બંને સૂત્રોની નિવૃત્તિ હાલ ભાષ્ય માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિવ્હાર્ મહર્ષિ એ માધ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે. श्लोकप्रमाण २५०० १३५५ ८३५ ५०० ७०० (૩) ોષ અને પિન્ડનિર્યુક્તિ સ્વતંત્ર મૂલગામ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન આમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.) (૪) બાકીની છ નિર્યુવિજ્ઞમાંથી વૈશાશ્રુતત્ત્વ નિયુક્તિ ઉ૫૨ વૃદ્ધિ અને અન્ય પાંચ નિવૃત્તિ ઉ૫૨ની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિર્યુક્તિ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે. (૫) નિર્યુજ્ઞિકર્તા તરીકે મદ્રવાદુસ્વામી નો ઉલ્લેખ જ જોવા મળે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342