Book Title: Agam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 46
________________ ૨૮/૬ર છે સમવાય-૨૮ $ • સૂર * * * * = આચાર પ્રકલ્પ ૨૮-ભેટે છે - માસિક આરોપણા, એક માસ અને પાંચ દિવસની આરોપણા, એક માસ દશ દિવસની અારોપણ, ૪૫-દિવસની રોપણા, ૫૦ દિવસની રોપણા, પપ-દિવસની રોપણા, બે માસની આરોપણા, બે માસને પાંચ દિવસની રોપા, એ જ પ્રમાણે ત્રણ માસની અરોપણા. એ જ પ્રમાણે ચાર માસની રોપણા, ઉપઘાતિકા આરોપણા, અનુપાતિકા અારોપણા, સ્મ આરોપણા, અન્ન અારોપણ. એટલો સાર કહ્યું છે. કેટલાક ભવસિદ્ધિક જીવોને મોહનીય કર્મની ર૮-પ્રકૃત્તિ સત્તામાં છે. તે આ - સમ્યકત્વ • મિશ્રાવ : સમ્યગૃમિશ્રાવ વેદનીય એ ત્રણ, કષાય ૧૬ અને નોકવાય-૯ એમ ૨૮... અભિનિભોષિક જ્ઞાન-ર૮ ભેદે છે. તે :શ્રોમેન્દ્રિય • ચારિન્દ્રિય • ઘiણેન્દ્રિય • જિલૅન્દ્રિય • પોંન્દ્રિય • નોઈન્દ્રિય એ છે અથવગ્રહ, કોમેનિદ્રય • ઘાણેન્દ્રિય • જિૉન્દ્રિય • સ્પર્શેન્દ્રિય એ ચાર વ્યંજનાવગ્રહ, છોટેન્દ્રિય • ચક્ષુરિન્દ્રિય • ઘાણેન્દ્રિય - જિહેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈદ્રિય એ છ ઈમ, જોઝનિદ્રય • ચારિનિદ્રય • ઘણેન્દ્રિય • જિલૅન્દ્રિય - સ્પોન્દ્રિય - નોઈદ્રિય એ છ અવાય, શોએનિદ્રય • ચારિન્દ્રિય • પ્રાણેન્દ્રિય - જિમ ઈન્દ્રિય • સ્પર્શેન્દ્રિય " નોઈન્દ્રિય એ છ ધારણા. (એ રીતે કુલ-૨૮] ઈશાન કલ્પે ર૮ લાખ વિમાનાવાય છે. દેવગતિને બાંધતો જીવ નામક્રમની ૨૮-ઉત્તરપકૃતિ બાંધે છે. તે આ - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર, તૈજસશરીર, કામણશરીર, સમચતુય સંસ્થાન, વૈદિયશરીરઆંગોપાંગ, વર્ણ, ગંધ, રસ, સ્પણ, દેવાનુHવ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, કસ, ભાદર, પતિ, પ્રત્યેક શરીર, સ્થિર અને અસ્થિર, શુભ-અશુભ, અદેય-અનાદેય, યશકીર્તિ, નિમણિ (તથા સુભગ અને સુસ્વર) નામકર્મ... પ્રમાણે નૈરયિક પણ ૨૮ પ્રકૃતિ બાંધે. પણ તફાવત એ કે - આપશd વિહાયોગતિ, હડક સંસ્થાન, અસ્થિર, દુર્ભગ, અશુભ, દુઃસ્વર અનાદેય, અપયશકીર્તિ નામ છે. આ રનપભા પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ ૨૮-પલ્યોપમ છે, અધઃસાતમી પ્રવીમાં કેટલાક નાટકોની સ્થિતિ ર૮-સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની ર૮-પલ્યોપમ શિતિ છે. સૌધર્મ-ઈશાનકજે કેટલાક દેવોની ૨૮૫ચોપમ સ્થિતિ છે.. ઉવરિઅ હેમ શૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ ૨૮સાગરોપમ છે. જે દેવો મઝિમ ઉવમિ ]વેયકે દેવપણે ઉન્ન થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮-ત્સાગરોપમ છે. તે દેવો ૨૮-અમિાસે અન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૨૮,ooo વર્ષે હારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક એવો ર૮ ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્તસર્વ દુઃખાંતર થશે. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ • વિવેચન-૬૨ :૨૮-મું સ્થાનક સ્પષ્ટ છે. વિરોષ • સ્થિતિ પૂર્વે પાંચ સગો છે. તેમાં આવનાર • પનું અંગ, તેનો પુરવ - અધ્યયન વિશેષ, જેનું અપસ્તામ ‘તિશીવ” છે. અથવા આવાર • જ્ઞાનાદિ વિષયક સાધુ આયાર, • વ્યવસ્થા, તે આયાપકલ્પ તેમાં (૧) કોઈ જ્ઞાનાદિ આચાખા વિષયમાં કોઈ સાધુએ અપરાધ કર્યો હોય તેને પ્રાયશ્ચિત આપ્યું હોય, પછી ફરીને તે સાધુ કોઈ અપરાધ કરે, ત્યારે પલ્લાના પ્રાયશ્ચિત્તમાં વધારો કરી માસવહત યોગ્ય માસિક પ્રાયશ્ચિત આપવું તે માસિકી આરોપણા કહેવાય છે. (૨) પંચરાગિક શુદ્ધિ યોગ્ય અને માસિક શદ્ધિ યોગ્ય બે અપરાધને કોઈ કરે તો પૂર્વ દત્ત પ્રાયશ્ચિત્તમાં પાંચ સકિસહિત માસિક પ્રાયશ્ચિાતોપણ વડે બીજો ભેદ કહ્યો... એ પ્રમાણે છ પ્રકારે માસિકી આરોપણા જાણવી. એ પ્રમાણે બે માસની ૬, ત્રણ માસની-૬, ચાર માસની- મળીને કુલ ૨૪આરોપણા થઈ તથા અઢી દિવસ અને એક પક્ષના ઉપઘાતથી લઘુમાસાદિ પૂર્વના પ્રાયશ્ચિત્તમાં આરોપણ કરવું તે ઉપઘાતિકારોપણા. કહ્યું છે - ચાઈનું છેદ કરવાથી જે શેષ રહે, તેને પૂર્વના અનિી સાથે સંયોગ કરીને વધુ પ્રાયશ્ચિતનું દાન કહેવાય. જેમકે - મામાદ્ધ તે ૧૫ દિન અને પનું અધ તે નશા દિન. તે સર્વે મલી ૨ell દિવસ, તે લધુમાસ. બે માસનું અદ્ધ ૧-માસ, માસનું અદ્ધ તે પક્ષ એટલે દોઢ માસ. તથા ઉપર કહ્યા મુજબ ના દિવસાદિ બાદ કર્યા વિના તે જ ગુમાસાદિ આરોપણા તે અનુદ્ધાતિક આરોપણા... તથા જે જેટલા અપરાધને પામ્યો હોય, તેને તેટલી જ શુદ્ધિની આરોપણા તે કૃનારોપણા છે. તથા ઘણાં અપરાધને પામ્યો હોય છતાં છ માસનો જ તપ અપાય છે. એમ કરીને છ માસથી અધિક તપનો તેમાં જ અંતભવ કરી શેષ તપનું આરોપણ કરાય તે અકનારોપણ કહેવાય છે. આ સર્વે નિશીથ સૂચના ૨૦માં ઉદ્દેશાથી જાણવું. હવે નિગમન કહે છે - આટલો જ આચારપ્રકા, આ સ્થાને આરોપણાને આશ્રીને કહ્યો. અન્યથા તેથી વધુ ઉદ્ઘાતિક, અનુઘાતિકરૂપ આચારપ્રકલ્પ પણ છે. તેથી આટલો જ આચાપ્રકલ છે, બાકીનો તેમાં જ સમાવેશ થાય છે. તથા આટલું જ આચારવા લાયક છે રોમ પણ જાણવું. દેવગતિ સૂત્રમાં સ્થિરૂઅસ્થિર, શુભ-અશુભ આદિ પસ્પર વિરોધીપણું હોવાથી એક સાથે બંનેનો બંધ ન હોવાથી બેમાંથી એક બાંધે એમ કહ્યું : x • • નકગતિના સૂત્રમાં ર૦ પ્રકૃત્તિઓ તે જ રાખવી અને આઠને સ્થાને બીજી આઠ બાંધે છે, તે અહીં જણાવી.- x - [ સમવાય-૨૮-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણો

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104