Book Title: Agam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ ૯૬/૧૫ ૧૪૫ ૧૪૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ Ø સમવાય-૯૬ ) સૂગ-૧૫ X - X - ૦ પ્રત્યેક ચાતુરત ચક્રવર્તી રાજાને ૯૬-૯૬ કરોડ ગામ હોય છે.. • વાસુકુમાર દેવના ૯૬ લાખ ભવનાવાસ કહ્યા છે.. o વ્યવહારિક દંડ ૯૬ આગળ લાંબો પુલ પ્રમાણથી હોય.. એ પ્રમાણે ધનુષ, નાલિકા, યુગ, અt, મુશલ પણ જાણવા.. o આવ્યંતરમંડલમાં સૂર્ય ૬-અંગુલની છાયા વડે કહેલા છે. • વિવેચન-૧૫ : ૯૬મું સ્થાનક • વાયુકુમાર દેવોના ભવનો દક્ષિણમાં ૫૦-લાખ અને ઉત્તરમાં ૪૬-લાખ છે.. 0 વ્યવહારિક દંડ એટલે જેના વડે ગાઉ આદિનું પ્રમાણ કહેવાય છે તે. અવ્યવહારિક દંડ ઉક્ત પ્રમાણથી નાનો કે મોટો હોઈ શકે છે. દંડ ચાર હાથ પ્રમાણ કહ્યો, એક હાયના ૨૪-ગુલ, તેથી ૨૪ને ચારથી ગુણતાં-૯૬ જ થાય છે. અત્યંતર મંડલને આશ્રીને પહેલું મુહd ૯૬ ગુલની છાયાથી કહ્યું છે અથતિ સૂર્ય જે દિવસે સર્વાગંતર મંડલમાં ગતિ કરે છે, તે દિવસનું પહેલું મુહૂર્ત ૧૨-ચાંગુલના શંકુને આશ્રીને ૯૬ અંગુલની છાયાથી થાય છે. તે આ રીતે - આ દિવસ ૧૮ મુહૂર્ત પ્રમાણનો છે. તેથી દિવસનો ૧૮મો ભાગ તે એક મુહૂર્ત છે. તેથી છાયાગણિત પ્રક્રિયાથી ૧૨ અંગુલના શંકુને છેદરૂપ ૧૮ વડે ગુણવા, તેથી ૨૧૬ થાય. તેને અડધા કરતા ૧૦૮ થાય છે, તેમાંથી શંકુનું પ્રમાણ ૧૨-અંગુલ બાદ કરતાં ૯૬ અંગુલ થાય. સિમવાય-૯૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ હું સમવાય-૯૭ છે. સુઝ-૧૬ : EX - X - o મેરપર્વતના પશ્ચિમચરમાંતથી ગૌસ્તુભઆવાસપર્વતના પશ્ચિમ ચરમાંત સુધી ૯૭,ooo યોજન બાધાએ અંતર છે.. o એમ ચારે દિશામાં કહેવું. ૦ આઠે કમ્પકૃતિની ૯૭ ઉત્તરપકૃતિઓ છે. ૦ ચાતુરંત કવ હર્ષિણરાજ કંઈક જૂન ૯૭૦૦ વર્ષ ગૃહવાસમાં રહી, મુંડ થઈને ચાવતુ પતજિત થયા. • વિવેચન-૧૩૬ : ૯9મું સ્થાનક - મેરના પશ્ચિમાંતથી જંબૂદ્વીપનો છેડો ૫૫,ooo યોજન દૂર છે, ત્યાંથી ૪૨,000 યોજન દૂર ગોટૂભ પર્વત છે, એ રીતે સૂત્રોક્ત તર થાય છે.. o હરિપેણ, દશમા ચવર્ત કંઈક જૂન ૯૭૦૦ વર્ષ ગૃહમધ્યે રહ્યા. કંઈક અધિક ૩૦૦ વર્ષ પ્રવજ્યા પાળી. કેમકે તેમનું સર્વીયુ ૧૦,૦૦૦ વર્ષ હતું. સમવાય-૯૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૯૮ છે. • સૂત્ર-૧૭ :- X - X - નંદનવનના ઉપરના ચમતથી દંડકવનના નીચેના છેડા સુધી ૮,ooo યોજના અભાધાએ અતિરું કહ્યું છે.. o મેરુ પર્વતના પશ્ચિમોતથી ગોસ્વભ આવાસ પર્વતના પૂર્વ ચરમાંત સુધી ૮,000 યોજન અબાધાએ અંતર છે.. o એ જ પ્રમાણે ચારે દિશામાં જાણવું. - o દક્ષિણ ભરતtધનું ધનુપૃષ્ઠ કંઈક ન્યૂન ૮oo યોજન લંબાઈથી કહ્યું છે.. o ઉત્તર દિશામાં પહેલા છ માસ સુધી ચાલતો સૂર્ય ૪૯-માં મંડલમાં રહ્યો હોય ત્યારે એક મુહૂર્તના ૯૮/૬૧ ભાગ દિવસની હાનિ અને રાશિની વૃદ્ધિ કરીને સૂર્ય ગતિ કરે છે.. o દક્ષિણ દિશામાં બીજા છ માસ સુધી ચાલતો સૂર્ય ૪૯માં મંડલમાં રહીને એક મુહૂર્તના ૮/ ભાગ રાત્રિની હાનિ અને દિવસની વૃદ્ધિ કરીને સૂર્ય ગતિ કરે છે. a રેવતીથી આરંભીને જ્યેષ્ઠા સુધીના ૧૯-નામો મળીને તારાના પ્રમાણ વડે ૮-તારાઓ કા છે. • વિવેચન-૧૩૭ : ૯૮મું સ્થાનક • મેર પર્વતનું નંદનવન ૫૦૦ યોજન ઉંચી પહેલી મેખલામાં રહેલું છે. તેમાં રહેલા ૫૦૦ યોજન ઉંચા આઠ કૂટનું આ વનના ગ્રહણ વડે ગ્રહણ થાય છે, માટે ૫૦૦ યોજન ઊંચું છે. તેથી ૧૦૦૦ યોજન થયા. પંડકવન મેરના શિખરે રહેલ છે. મેરની ઉંચાઈ ૯૯,૦૦૦ યોજનની છે. તેમાંથી ઉકત ૧૦૦૦ ચોજન બાદ કરતાં ૯૮,000 યોજન થાય. • ગોતૂભ સૂત્રનો અર્થ પૂર્વવતું. વિશેષ એ કે ગોતુભનો વિઠંભ ૧૦૦૦ યોજન છે, તે ઉમેરવાથી અહીં કહ્યા મુજબ ૯૮,૦૦૦ થશે. ૦ થેય એવો પાઠ કોઈક પ્રતમાં દેખાય છે, તે અપપાઠ છે. સમ્યક્ પાઠ આ પ્રમાણે છે – “દક્ષિણાઈ ભરતનું ધનુપૃષ્ઠ કંઈક ન્યૂન ૯૮૦૦ યોજન લંબાઈથી કહ્યું છે.” કેમકે અન્યત્ર કહ્યું છે – ૯૬૦૩-૧/૧૯ યોજન દક્ષિણભરતનું ધનુપૃષ્ઠ છે. વૈતાદ્યનું ધનુપૃષ્ઠ અન્યત્ર કહ્યું છે કે ૧૦,૭૪૩ યોજન, ૧૫ કળા છે. o ઉત્તરામો આનો ભાવાર્ય પૂર્વે કહ્યા મુજબ જાણવો. વિશેષ એ કે - ૪ - x - ૪ન્ને બમણા કરવાથી ૯૮ થાય છે. બમણા કરવાનું કારણ એ કે - દરેક મંડલે દિવસ કે સમિમાં એકસઠીયા બે ભાગ વૃદ્ધિ થાય છે. ૦ સ્વતિ નક્ષત્ર છે, પહેલું જેને તે રેવતી પ્રથમ કહેવાય છે. તથા જ્યેષ્ઠા નક્ષત્ર છે છેલ્લે જેને તે ોઠા પર્યવસાન કહેવાય છે • x • તે ૧૯-નફબોના ૮ તારાઓ, તારાના પરિણામ વડે કહ્યા છે. તે આ પ્રમાણે - રેવતી નક્ષત્રના તારા-૩૨, અશ્વિનીના-૩, ભરણીના-3, કૃતિકાના-૬, રોહિણીના-૫, મૃગશીપના-3, આદ્રનિો-૧, પુનર્વસના-પ, પુષ્યના-3, અશ્લેષાના-૬, મઘાના-૭, પૂવ ફાલ્ગનીના-૨, ઉત્તરા ફાગુનીના-૨, હસ્તના-૫, ચિત્રાનો-૧, સ્વાતિનો-૧, વિશાખાના-૫, અનુરાધાના-૪, 8િ/10]

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104