Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Kamalsanyamvijay, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 486
________________ ९१० उत्तरज्झयणाणि-२ पडिकम्मं को कुणई अरण्णे मियपक्खिणं । १९७६ જંગલમાં મૃગપક્ષીઓની પરિચર્યા કોણ કરે છે? वियाणिणा दुक्खविवद्धणं धणं । १९९८ ધનને દુઃખ વધારનારું જાણો. माणुस्सं खु सुदुल्लहं। २०।११ मनुष्य न घj &भती छे. (अत्यंत हुर्सम छे.) अप्पणा अणाहो संतो कहं नाहो भविस्ससि ? २०१२ તું સ્વયં અનાથ છે, બીજાનો નાથ કેવી રીતે થઈ શકીશ? न तं अरी कंठछित्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया। २०४८ પ્રાણ લેનારો દુશ્મન જેવો અનર્થ કરતો નથી તેવો અનર્થ પોતાની દુરાત્મતા (६ष्टाया२प्रवृत्ति) ४३ छ. पियमप्पियं सव्व तितिक्खएज्जा ॥ २१११५ મુનિ પ્રિય અને અપ્રિય સર્વ સહન કરે. न यावि पूयं गरहं च संजए । २१।१५ મુનિ પૂજા અને નિંદા આ બંનેને ચાહતો નથી. अणुन्नए नावणए महेसी। મહર્ષિ અભિમાન પણ ન કરે અને દીન પણ ન બને. (પૂજા પ્રતિ ઉન્નત ન બને, ગહ પ્રતિ અવનત ન બને.) नेहपासा भयंकरा । २३।४३ સ્નેહનું બંધન અનર્થનો હેતુ હોવાથી ભયંકર છે. न तं तायंति दुस्सीलं । २५।२९ દુરાચારીનું કોઈ રક્ષણ કરતું નથી. विवित्तवासो मुणिणं पसत्थे । ३२।१६ મુનિ માટે વિવિક્તશયા-આસનરૂપ એકાંતવાસ (સ્ત્રી આદિથી રહિત વસતિ) प्रशस्त छे. कामाणुगिद्धिप्पभवं खु दुक्खं । ३२।१९ વિષયોની સતત અભિલાષાથી દુઃખ ઉત્પન્ન થાય છે. समलेठ्ठ-कंचणे भिक्खू । ३५११३ ભિક્ષુ માટે માટીના ઢેફા અને સોનું બંને સમાન છે. २१।२० Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516