Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Kamalsanyamvijay, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 484
________________ ९०८ धम्मो सुद्धस्स चिट्ठइ । ક્ષમા વગેરે ધર્મ શુદ્ધ આત્મામાં રહે છે. असंखयं जीवियं मा पमायए । સેંકડો ઉપાયો कडा कम्माण न मोक्खु अत्थि કરેલા કર્મો આલોક કે પરલોકમાં ભોગવ્યા વગર મુક્તિ થતી નથી. वित्तेण ताणं न लभे पत्ते । પણ અસંસ્કૃત-તૂટેલું આયુષ્ય સંઘાતું નથી માટે પ્રમાદન કરો. પ્રમાદી મનુષ્ય ધન વડે રક્ષણ પામી શકતો નથી. घोरा मुहुत्ता अबलं शरीरं । સમય અનુકંપા રહિત છે અને શરીર નિર્બળ છે. छंद निरोहेण उवेइ मुक्खं । સ્વાભિપ્રાયને રોકવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. (ગુરુપારતંત્ર્યથી સર્વ કૃત્યમાં પ્રવર્તનારને કર્મબંધ થતો નથી પરંતુ નિર્જરા થાય છે.) खिष्पं न सक्इ विवेगमेउं । શીઘ્ર જ વિવેક પ્રાપ્ત થઈ શકતો નથી. अप्पाणरक्खी व चरमप्पमत्तो । આત્માની રક્ષા કરો, અપ્રમત્ત બનીને વિચરો. न मे दिट्ठे परे लोए चक्खुदिट्ठा इमा रई પરલોક કોણે દીઠો છે ? આ વિષયભોગજનિત સુખ પ્રત્યક્ષ-આંખની સામે છે. (આ લોક મીઠો, પરલોક કોણે દીઠો ?) अप्पाण सच्चमेसिज्जा । સ્વયં સત્ય-સંયમ-સદાગમની શોધ કરો. मित्ति भूएस कप्पड़ । બધા જીવોની સાથે મૈત્રી કરો. न चित्ता तायए भासा । ચિત્ર ભાષા રક્ષણ કરતી નથી. उत्तरज्झयणाणि - २ ३।१२ कम्मसच्चा हु पाणिणो । કરેલા કર્મો વિફળ જતાં નથી (નિરુપક્રમકર્મની અપેક્ષાએ આ કથન છે.) जायाए घासमेसिज्जा रसगिद्धे न सिया । સંયમનિર્વાહ માટે આહારની ગવેષણા કરો, રસમૃદ્ધ ન બનો. समयं गोयम ! मा पमायए । એક ક્ષણ પણ પ્રમાદ ન કરો. Jain Education International 2010_02 For Private & Personal Use Only ४।१ ४३ ४|५ ४।६ ४१८ ४।१० ४।१० ५/५ ६।२ ६।२ ६।११ ७।२० ८।११ १०।१ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516