SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ९०८ धम्मो सुद्धस्स चिट्ठइ । ક્ષમા વગેરે ધર્મ શુદ્ધ આત્મામાં રહે છે. असंखयं जीवियं मा पमायए । સેંકડો ઉપાયો कडा कम्माण न मोक्खु अत्थि કરેલા કર્મો આલોક કે પરલોકમાં ભોગવ્યા વગર મુક્તિ થતી નથી. वित्तेण ताणं न लभे पत्ते । પણ અસંસ્કૃત-તૂટેલું આયુષ્ય સંઘાતું નથી માટે પ્રમાદન કરો. પ્રમાદી મનુષ્ય ધન વડે રક્ષણ પામી શકતો નથી. घोरा मुहुत्ता अबलं शरीरं । સમય અનુકંપા રહિત છે અને શરીર નિર્બળ છે. छंद निरोहेण उवेइ मुक्खं । સ્વાભિપ્રાયને રોકવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. (ગુરુપારતંત્ર્યથી સર્વ કૃત્યમાં પ્રવર્તનારને કર્મબંધ થતો નથી પરંતુ નિર્જરા થાય છે.) खिष्पं न सक्इ विवेगमेउं । શીઘ્ર જ વિવેક પ્રાપ્ત થઈ શકતો નથી. अप्पाणरक्खी व चरमप्पमत्तो । આત્માની રક્ષા કરો, અપ્રમત્ત બનીને વિચરો. न मे दिट्ठे परे लोए चक्खुदिट्ठा इमा रई પરલોક કોણે દીઠો છે ? આ વિષયભોગજનિત સુખ પ્રત્યક્ષ-આંખની સામે છે. (આ લોક મીઠો, પરલોક કોણે દીઠો ?) अप्पाण सच्चमेसिज्जा । સ્વયં સત્ય-સંયમ-સદાગમની શોધ કરો. मित्ति भूएस कप्पड़ । બધા જીવોની સાથે મૈત્રી કરો. न चित्ता तायए भासा । ચિત્ર ભાષા રક્ષણ કરતી નથી. उत्तरज्झयणाणि - २ ३।१२ कम्मसच्चा हु पाणिणो । કરેલા કર્મો વિફળ જતાં નથી (નિરુપક્રમકર્મની અપેક્ષાએ આ કથન છે.) जायाए घासमेसिज्जा रसगिद्धे न सिया । સંયમનિર્વાહ માટે આહારની ગવેષણા કરો, રસમૃદ્ધ ન બનો. समयं गोयम ! मा पमायए । એક ક્ષણ પણ પ્રમાદ ન કરો. Jain Education International 2010_02 For Private & Personal Use Only ४।१ ४३ ४|५ ४।६ ४१८ ४।१० ४।१० ५/५ ६।२ ६।२ ६।११ ७।२० ८।११ १०।१ www.jainelibrary.org
SR No.002566
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy