________________
९०९
१०।२९
१२॥३१
१२॥३१
१३।२०
१३।२३
१३१२६
१४।१२
१४।१७
परिशिष्ट-३ मूलगाथागतसूक्तानि मा वंतं पुणो वि आइए। વમન કરેલું ફરી ચાટો નહિ. महप्पसाया ऋषयो भवन्ति । ઋષિઓ મહાનું પ્રસન્નચિત્તવાળા હોય છે. (મોટા પ્રસાદને કરનારા હોય છે.) न हु मुणी कोवपरा हवंति । મુનિ કોપ કરતાં નથી. आदाणहेउं अभिनिक्खमाहि । यारित्रधर्म भाटे (भुमित माटे) समिनिष्ठम ( या ) 37. कत्तारमेव अणुजाइ कम्मं । કર્મ કર્તાને જ અનુસરે છે. मा कासि कम्माइं महालयाई । અસદારંભરૂપ પંચેન્દ્રિયવધ-માંસભક્ષણ વગેરે મહાનું કર્મો ન કરો. वेया अहीया न हवंति जाणं । વેદ ભણવા છતાં પણ રક્ષણ થતું નથી. धणेण किं धम्मधुराहिगारे ? । ધન વડે ધર્મની ધુરાનો અધિકાર મળતો નથી. अभयदाया भवाहि य । અભયદાતા બનો (અભયનું દાન આપો.) अणिच्चे जीवलोगंमि किं हिंसाए पसज्जसि ? । આ સંસાર અનિત્ય છે, તો હિંસામાં શા માટે આસક્ત બનો છો? पंडित नरए घोरे जे नरा पावकारिणो । પાપ કરનારા મનુષ્યો ઘોર નરકમાં જાય છે. दिव्वं च गई गच्छंति चरित्ता धम्ममारियं આર્ય ધર્મને કરીને મનુષ્યો દિવ્ય ગતિમાં જાય છે. चइत्ता णं इमं देहं गंतव्वमवस्स मे । આ શરીરનો ત્યાગ કરીને અવશ એવા મારે એક દિવસ નક્કી જવાનું છે. निम्ममत्तं सुदुक्करं। નિર્મમત્વપણું (મમત્વનો ત્યાગ) અત્યંત દુષ્કર છે. जवा लोहमया चेव चावेयव्वा सुदुक्करं । ચારિત્ર લોહના ચણા ચાવવા જેવું અતિદુષ્કર છે. इह लोए निप्पिवासस्स नत्थि किंयि वि दुक्करं । આ લોકમાં જેની પિપાસા છીપાઈ ગઈ છે, તેના માટે કાંઈ પણ દુષ્કર નથી (तृष्॥ १॥२॥ ५२५ सुमी छ.)
१८।११
१८।१२
१८१२५
१८१२५
१९१६
१९।२९
१९।३८
१९।४४
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org