________________
९१०
उत्तरज्झयणाणि-२ पडिकम्मं को कुणई अरण्णे मियपक्खिणं ।
१९७६ જંગલમાં મૃગપક્ષીઓની પરિચર્યા કોણ કરે છે? वियाणिणा दुक्खविवद्धणं धणं ।
१९९८ ધનને દુઃખ વધારનારું જાણો. माणुस्सं खु सुदुल्लहं।
२०।११ मनुष्य न घj &भती छे. (अत्यंत हुर्सम छे.) अप्पणा अणाहो संतो कहं नाहो भविस्ससि ?
२०१२ તું સ્વયં અનાથ છે, બીજાનો નાથ કેવી રીતે થઈ શકીશ? न तं अरी कंठछित्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया।
२०४८ પ્રાણ લેનારો દુશ્મન જેવો અનર્થ કરતો નથી તેવો અનર્થ પોતાની દુરાત્મતા (६ष्टाया२प्रवृत्ति) ४३ छ. पियमप्पियं सव्व तितिक्खएज्जा ॥
२१११५ મુનિ પ્રિય અને અપ્રિય સર્વ સહન કરે. न यावि पूयं गरहं च संजए ।
२१।१५ મુનિ પૂજા અને નિંદા આ બંનેને ચાહતો નથી. अणुन्नए नावणए महेसी। મહર્ષિ અભિમાન પણ ન કરે અને દીન પણ ન બને. (પૂજા પ્રતિ ઉન્નત ન બને, ગહ પ્રતિ અવનત ન બને.) नेहपासा भयंकरा ।
२३।४३ સ્નેહનું બંધન અનર્થનો હેતુ હોવાથી ભયંકર છે. न तं तायंति दुस्सीलं ।
२५।२९ દુરાચારીનું કોઈ રક્ષણ કરતું નથી. विवित्तवासो मुणिणं पसत्थे ।
३२।१६ મુનિ માટે વિવિક્તશયા-આસનરૂપ એકાંતવાસ (સ્ત્રી આદિથી રહિત વસતિ) प्रशस्त छे. कामाणुगिद्धिप्पभवं खु दुक्खं ।
३२।१९ વિષયોની સતત અભિલાષાથી દુઃખ ઉત્પન્ન થાય છે. समलेठ्ठ-कंचणे भिक्खू ।
३५११३ ભિક્ષુ માટે માટીના ઢેફા અને સોનું બંને સમાન છે.
२१।२०
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org