SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ९१० उत्तरज्झयणाणि-२ पडिकम्मं को कुणई अरण्णे मियपक्खिणं । १९७६ જંગલમાં મૃગપક્ષીઓની પરિચર્યા કોણ કરે છે? वियाणिणा दुक्खविवद्धणं धणं । १९९८ ધનને દુઃખ વધારનારું જાણો. माणुस्सं खु सुदुल्लहं। २०।११ मनुष्य न घj &भती छे. (अत्यंत हुर्सम छे.) अप्पणा अणाहो संतो कहं नाहो भविस्ससि ? २०१२ તું સ્વયં અનાથ છે, બીજાનો નાથ કેવી રીતે થઈ શકીશ? न तं अरी कंठछित्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया। २०४८ પ્રાણ લેનારો દુશ્મન જેવો અનર્થ કરતો નથી તેવો અનર્થ પોતાની દુરાત્મતા (६ष्टाया२प्रवृत्ति) ४३ छ. पियमप्पियं सव्व तितिक्खएज्जा ॥ २१११५ મુનિ પ્રિય અને અપ્રિય સર્વ સહન કરે. न यावि पूयं गरहं च संजए । २१।१५ મુનિ પૂજા અને નિંદા આ બંનેને ચાહતો નથી. अणुन्नए नावणए महेसी। મહર્ષિ અભિમાન પણ ન કરે અને દીન પણ ન બને. (પૂજા પ્રતિ ઉન્નત ન બને, ગહ પ્રતિ અવનત ન બને.) नेहपासा भयंकरा । २३।४३ સ્નેહનું બંધન અનર્થનો હેતુ હોવાથી ભયંકર છે. न तं तायंति दुस्सीलं । २५।२९ દુરાચારીનું કોઈ રક્ષણ કરતું નથી. विवित्तवासो मुणिणं पसत्थे । ३२।१६ મુનિ માટે વિવિક્તશયા-આસનરૂપ એકાંતવાસ (સ્ત્રી આદિથી રહિત વસતિ) प्रशस्त छे. कामाणुगिद्धिप्पभवं खु दुक्खं । ३२।१९ વિષયોની સતત અભિલાષાથી દુઃખ ઉત્પન્ન થાય છે. समलेठ्ठ-कंचणे भिक्खू । ३५११३ ભિક્ષુ માટે માટીના ઢેફા અને સોનું બંને સમાન છે. २१।२० Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002566
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy