________________
परिशिष्ट-३ मूलगाथागतसूक्तानि
९०७ अप्पा चेव दमेयव्वो।
१।१५ આત્માનું દમન કરો. अप्पा हु खलु दुद्दमो।
१।१५ આત્મા જ દુર્જય છે. अप्पा दंतो सुही होइ।
११५ આત્માનું દમન કરનારા આ લોક અને પરલોકમાં સુખી થાય છે. मायं य वज्जए सया ।
१।२४ માયા અને ક્રોધાદિ અસત્યના હેતુઓનો હંમેશા ત્યાગ કરો. न सिया तोत्तगवेसए।
११४० દ્રવ્યથી ચાબુકની પ્રતીક્ષા ન કરો અને ભાવથી ગુરુના પીડા કરનારા વચનોની અપેક્ષા ન કરો. अदीणमणसो चरे।
२॥३ અનાકુળ ચિત્તથી સંયમમાર્ગમાં વિચરો. मणं पि न पओसए
२०११ વચનને દૂષિત ન કરો પરંતુ મન પણ દૂષિત ન કરો. नाणी नो परिदेवए।
२०१३ જ્ઞાની દીનતા ધારણ ન કરે. न य वित्तासए परं ।
२०२० બીજાને ત્રાસ ન આપો. नाणुतप्पिज्ज संजए।
२१३० સંયતે પશ્ચાત્તાપ ન કરવો. रसेसु नाणुगिज्झिज्जा।
२॥३९ મધુરાદિ રસોમાં આસક્તિ ન કરવી. सुई धम्मस्स दुल्लहा ।
३८ ધર્મનું શ્રવણ દુર્લભ છે. सद्धा परमदुल्लहा।
३.९ શ્રદ્ધા અતિશય દુર્લભ છે. सोच्चा नेयाउयं मग्गं बहवे परिभस्सई ।
३१९ સમ્યક્તાદિ મુક્તિમાર્ગને પામીને પણ ઘણા માર્ગથી જ ભ્રષ્ટ થયા છે. वीरियं पुण दुल्लहं।
३।१० સંયમના વિષયમાં વીર્ય સૌથી વધુ દુર્લભ છે. सोही उज्जुयभूयस्स ।
३।१२ સરળજીવની શુદ્ધિ થાય છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org