________________
अ० गा०
परिशिष्टम्
[३]
मूलगाथागतसूक्तानि सूक्तानि विणयमेसेज्जा। विनय ४२0. अट्ठजुत्ताणि सिक्खिज्जा निरटाणि उ वज्जए જે અર્થવાનું-આગમવચનો છે તે શીખો, નિરર્થકનો ત્યાગ કરો. अणुसासिओ न कुप्पिज्जा । ગુરુ અનુશાસન કરે ત્યારે ક્રોધ ન કરો. खुड्डेहिं सह संसरिंग हासं कीडं च वज्जए । દુશીલ વ્યક્તિઓ સાથે સંસર્ગ, હાસ્ય અને ક્રીડાનો ત્યાગ કરો. मा य चंडालियं कासी। ક્રોધવશ જૂઠું ન બોલો. बहुयं मा य आलवे । ઘણું-આલજાલરૂપ ન બોલો. कडं कड त्ति भासिज्जा अकडं नो कड त्ति य । ક્રોધાદિવશ અસત્ય વગેરે બોલ્યા હો તો બોલ્યા છો એમ કહો, ભય-લજ્જા વડે નથી બોલ્યા એમ ન કહો. અને ન બોલ્યા હો તો નથી બોલ્યા એમ જ કહો, માયા વશ બોલ્યા છો એમ ન કહો. ना पुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए। ગુરુએ પૂછ્યું ન હોય તો શિષ્ય બોલવું નહિ અને કોઈએ પણ પૂછ્યું હોય. તો અસત્ય ન બોલવું. कोहं असच्चं कुव्विज्जा । ક્રોધને વિફળ કરો.
१।१०
१।११
१।१४
१।१४
_Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org