Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Devendramuni
Publisher: SuDharm Gyanmandir Mumbai

View full book text
Previous | Next

Page 518
________________ પરિશિષ્ટ છે કે સમુહના રૂપમાં વ્યવસ્થિત લી ન હતી તે યુગમાં સર્વમિ કુલ વ્યવસ્થાનો પ્રારંભ કરવાવાળા કુલકર કહેવાય. તે યુગમાં સાત કુલકર થયા, જેમાં અંતિમ કુલકર હતા ભગવાન ઋષભદેવના પિતા નાભિ રાજા. ભેદ છે. (૧) મને ગુપ્તિ - મનને સંયમ, (૨) વચનગુપ્તિ - વાણીને સંયમ, (૩) કાયગુપ્તિ - શરીરને સંયમ : ગદહાસન – ગાયને દોહતી વખતે ગોવાળ જે રીતે બેસે છે તે રીતે બેસવું તે ગોદહાસન છે. કેવલવરશાન – નિખિલ વિશ્વમાં જડ, ચેતન નાં ભૂત – ભવિષ્ય અને વર્તમાન કાળનાં સમસ્ત ભાવેને જાણવા વાળું શ્રેષ્ઠતમ જ્ઞાન - ત્રિકાળ જ્ઞાન કેવળજ્ઞાની- કેવળજ્ઞાનને ધારણ કરવાવાળા મહાન આત્મા. ગંધહસ્તી - તે શ્રેષ્ઠ જાતિને હાથી કે જેના શરી રમાંથી એક જાતની વિચિત્ર ગંધ નિકળતી રહે છે કે જેના કારણે અન્ય હાથી ભય પામે છે. ચઉદસમભકત- લગોલગ ચૌદ વખત સુધી આહાર વગેરેનો પરિત્યાગ કરવો, છ દિવસના ઉપવાસ. લુક – નાની ઉમરના શ્રમણ, લધુ મુનિ ચતુર્થભકત – લગલગ ચાર વખત સુધી આહાર વગેરેને પરિત્યાગ કરવો, એક દિવસના ઉપવાસ. રચવન ખાદિમ ફળ વગેરે ખાદ્ય પદાર્થ ગણધર- તીર્થંકરના મુખ્ય શિષ્ય કે જે ગણની વ્યવસ્થા કરે છે તથા તેમનાં પ્રવચનને સૂત્ર · આગમ રૂપમાં ગ્રથિત કરે છે. ગણનાયક- ગણતંત્ર રાજ્ય વ્યવસ્થાના પ્રધાન પુરુષ - મુખ્ય નેતા. ગણાવચ્છેદક- મુનિસમૂહને ‘ગણ” કહે છે. ‘ગણની સુરક્ષા અને વિકાસને માટે મુનિમંડળને સંયમ વગેરેની દષ્ટિથી સંભાળવાવાળા પ્રમુખ મુનિ. ગણિપિટક - બાર અંગેનું સમૂહવાચક નામ ગણિપિટક છે. ગણી-ગણની વ્યવસ્થા કરવાવાળા અધિકારી મુનિ - આચાર્ય. ગુપ્તિ- વિવેકપૂર્વક આત્મ સંયમ, નિયમન કરવું તે ગુપ્તિ છે. ગુપ્તિના ત્રણ નારક અને દેવતાના આયુષ્ય ના ક્ષયને “યવન” કહેવામાં આવે છે અર્થાત “દેવ અને નારકનું મૃત્યુ. ચાઉલેદક- ચેખાનું ધણ રયુત થવું - દેવ અને નરક ગતિમાં મૃત્યુ પ્રાપ્ત કરવું. ચૌદહપૂર્વ- જેન પરંપરાનાં મૂળ અંગ બાર છે. બારમું અંગ દષ્ટિવાદ ( કે જે વર્તમાનમાં વિછિન્ન છે) માં ચૌદ પૂર્વ આવે છે કે જેનું જ્ઞાન અત્યંત વિસ્તૃત માનવામાં આવે છે. છદ્રભકત - લગોલગ છ વખત સુધી આહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526