________________
ગાથા-૨૦
૧૯
૧૮૦
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
કરે, કઈ રીતે ? કુળ સમુદાયરૂપ ગણ અને પોતાને સ્થાપીને. ૨ શબ્દથી શ્રોતા વર્ગને. તેને ગણધરાદિએ આચાર્ય કહેલ છે.
• ગાથા ૨૧ -
પિs, ઉપધિ, શસ્યા એ ત્રણે ઉદ્ગમ-ઉત્પાદન અને એષણા શુદ્ધ અને ચાસ્ત્રિના રક્ષણાર્થે લે, તે ચાસ્ત્રિ છે.
• વિવેચન-ર૧ -
પિંડચતુર્વિધ આહાર ઉપધિ - ઔધિક, ઔપગ્રહિક. ઔધિક ત્રણ ભેદે :(૧) જઘન્ય - મુખવત્રિકા, પણ કેશરિકા, ગુચ્છા અને પાત્ર સ્થાપન. (૨) મધ્યમ • પલ્લા, જસ્માણ, પાત્રબંધ, ચોલપટ્ટક, મક, જોહરણ. (3) ઉતકૃષ્ટ - પામ અને ત્રણ કક્ષ એ રીતે ચાર. ઔપગ્રહિક ઉપધિ - દંડાસન, દંડક, પુસ્તકાદિ ભેદથી ત્રણ પ્રકારે. વિશેષ જીતકપાદિથી જાણતું.
શય્યા - આચારાંગોક્ત વસતિરૂપ. આ ત્રણે ઉદ્ગમ, ઉત્પાદન, એષણા દોષ શુદ્ધ હોવા. તેમાં ઉદ્ગમપિંડની ઉત્પત્તિ વિષયક આધાર્મિકાદિ સોળ દોષો. તે પ્રાયઃ ગૃહસ્થની ઉદ્ભવે, ક્વચિત્ સાધુ વડે પણ થાય. મૂળથી શુદ્ધ છતાં ધમીત્વાદિથી ઉપાર્જન વિષયક ૧૬-દોષ, તે સાધુચી ઉત્પન્ન થાય, તેને ઉત્પાદન દોષ કહે છે. ૧૦દોષ પોષણાના - બંકિતાદિ, તે સાધુ અને ગૃહસ્થ બંનેથી ચાય.
સંયમની પરિપાલના માટે વિશુદ્ધ પિંડ ગ્રહણાર્થે જોતાં, તેની પ્રાપ્તિમાં ગુરુલઘુ દોષને શોધવા. જે તે શોધે તે ચાઝિવાનું કહેવાય. • x • x • x [દોષોનું સ્વરૂપ ઓપનિયુક્તિ આદિથી સવિસ્તાર જાણવું].
• ગાથા-૨૨ -
બીજાએ કહેલ ગુહ્ય પ્રગટ ન કરે, સર્વે કાર્યોમાં અવિપરિત જોનાર, ચક્ષુ મા બાળ અને વૃદ્ધ સંકીર્ણ ગચ્છને રો.
• વિવેચન-૨૨ -
અપરિશ્રાવી - આચાસંગમાં કહેલ ત્રીજા દ્રહ સમાન. • x • લવણ સમુદ્રવતું શ્રોતા, કેમકે લવણમાં પાણી આવે છે. પણ નીકળતું નથી. અહીં આચાર્યો શ્રત અંગીકાર કરીને પહેલા ભંગમાં આવે છે કેમકે શ્રુતના દાનગ્રહણનો સંભવ છે. સાંપાયિક કમર્ષિક્ષાથી બીજા ભંગમાં આવે. આલોચના સ્વીકારીને બીજા ભંગમાં આવે, કેમકે આલોચના અપતિશ્રાવીપણે છે. કુમાર્ગ પ્રતિ ચોથો ભંગ થાય, કેમકે કુમાર્ગમાં પ્રવેશ-નિર્ગમનો અભાવ છે.
અથવા કેવલ શ્રુતને આશ્રીને ધર્મભેદથી ભંગો યોજે છે. તેમાં સ્થવિસ્કતિકાચાર્ય પહેલા ભંગમાં, બીજામાં તીર્થકર, બીજામાં અહાલંદિક, પ્રત્યેક બુદ્ધો ચોથા ભંગમાં આવે. કઈ રીતે? સમ્યક પ્રકારે, સમ - અવિપરીત, દૈષ્ટિ - અવલોકન જેને છે, તે સમદષ્ટિ થાય છે. ક્યાં? સર્વ કાર્યોમાં - આગમ વ્યાખ્યાનાદિ સર્વે વ્યાપારોમાં. તે આચાર્ય કુમાર્ગે પડતાં ગચ્છને રક્ષે છે. - X - X • કોની જેમ? ચક્ષુની જેમ. ખાડા આદિમાં પડતા પ્રાણીને ચક્ષુ રોકે છે તેમ.
હવે બે ગાયા વડે અધમ આચાર્યનું સ્વરૂપ કહે છે – • ગાથા-૨૩,૨૪ :
જે આચાર્ય સુખશીલાદિ ગુણો વડે નવકલ્પ કે ગીતાપ વિહારને શિથિલ કરે છે, તે સંયમયોગ વડે નિઃસાર માત્ર વેશધારી જ છે... કુળગામનગર-રાજ્ય તજીને જે ફરી તેમાં જ મમત્વ કરે છે, તે સંયમયોગથી નિઃસાર માત્ર વેશધારી છે.
• વિવેચન-૨૩,૨૪ -
મુનિને શિથિલત્વ પ્રાપ્ત કરાવે છે. કોના પ્રત્યે ? વિહાર પ્રતિ અથવા સ્વર્ય આળસુ થાય. ક્યાં ? વિહારમાં. અહીં વિહાર સ્વરૂપ બૃહકલ્પાદિથી જાણવું. જેમકે - સાધુને ગ્રામ-નગરાજધાની આદિમાં, વૃત્તિ-પ્રાકાપરિપયુક્તમાં, એક માસ સુધી કારણ વિના હેમંત અને ગ્રીષ્મમાં રહેવું કો, કારણે પાટક પરાવર્તન કરે, તેના અભાવે ગૃહપરાવર્તન, તેના અભાવે વસતિમાં જ સ્થાન પરાવર્તન કરે. પણ એક સ્થાનમાં ન વસે. - x • જ્યાં રહે, ત્યાં જ ભિક્ષાચર્યા તાય. એ પ્રમાણે સાવીને પણ જાણવું. વિશેષ એ કે જ્યાં સાધુને માસા છે, ત્યાં સાળીને બે માસ રહેવું કશે.
તથા સાતા અભિલાષી - X• dવજ્ઞાનરહિત અથવા મુર્ણ - ઉપશમ સંતોષલક્ષણ, શીલ-મૂલગુણ લક્ષણ, ગુણ - ઉત્તર ગુણરૂપ. જેને અંતઃકરણ ભાવરૂપ નથી તે બુદ્ધિ
બુદ્ધિક-ભાવશૂન્ય અથવા સુખ-મોક્ષલક્ષણ, શીલ-સ્વભાવ જેનો છે તે સુખશીલા - જિન, તેમના ગુણ-કેવલજ્ઞાન, કેવલદર્શનાદિ રૂ૫, તેમાં વિરુદ્ધ પ્રરૂપણારૂપ જે મતિ, તે અબુદ્ધિક, કેવળ લિંગ-સાધુનો વેશ, તેને ધારણ કરનાર, તે દ્રવ્યલિંગઘારી.
સંયમ - પૃથ્વી આદિ સતર પ્રકારે – પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, બેત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયો એ નવને મન-વચન-કાયાથી કરણ - કરાવણ - અનુમોદન વડે સંરભ - સમારંભ - આરંભનું વર્જન તે જીવ સંયમ, પુસ્તકાદિમાં પ્રતિલેખના તે અજીવ સંયમ.
શયન, આસન જોઈને કરવા તે પ્રેક્ષાસંયમ, પાર્થસ્થાદિની ઉપેક્ષા તે ઉપેક્ષા સંયમ, પ્રમાર્જના સંયમ, વિધિથી પરઠવવું તે પરિઠાપના સંયમ, દ્રોહાદિથી નિવૃત્તિ અને ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિ તે મનસંયમ, એ રીતે વચન સંયમ, કાયસંયમ.
યોગ - પ્રતિલેખનાદિ વ્યાપાર. અથવા જેમાંથી સ્વર્ગ, અપવર્ગ ફળ રૂપ સાર ચાલી ગયો છે. તે વિસ્તાર, કોના વડે? સંયમ અને યોગ તે સંયમયોગ વડે. - ૪ -
કુળ, ગામ, નકર- ગાય, ભેંસ, ઉંટ આદિ અઢાર પ્રકાના કર રહિત, રાજ્ય • સાતગમય અથવા રાજ્ય બધે જોડતાં કુલરાજય, ગામરાજ્ય, નગરરાજ્ય. • x • x • તેને ત્યજીને, જે સાધુ આભાસ તે કુલાદિમાં મમત્વ કરે છે. માત્ર વેષધારી. સંયમ - પાંચ આશ્રવ વિરમણ, પંચેન્દ્રિય નિગ્રહ, ચાર કષાય જય, ત્રણ દંડ વિરતિ.
હવે ત્રણ ગાથા વડે ઉત્તમ આચાર્યનું સ્વરૂપ કહે છે – • ગાથા-૫ થી ૨૭ :જે આચાર્ય વિધિપૂર્વક પ્રેરણા કરે, સૂત્ર અને અર્થ ભણાવે તે ધન્ય છે,