________________
ગાથા-પકા
૧૮૯
૧૯૦
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
પ્રમાણ આહાર કરવો x - તેમાં 3૨ મો ભાગ અંડક, તેનું પ્રમાણ તે કવલ. ગલકાટી-અવિકૃત મુખવાળા પરપના ગળાના અંતરાલમાં જે કવલ ચોંટયા વિના પ્રવેશે છે. તે પ્રમાણ ગલકુકુટી ભાવકુકુટી - જે આહારી ઉદર માટે ન્યૂન કે અધિક ન હોય, પણ ઉદરને ધૃતિ પમાડે, તેટલા પ્રમાણનો આહાર તે ભાવકુકુટી.
અથવા જાતાજા આહારની પારિષ્ઠાપનિકામાં નિપુણ. તેમાં આધાકર્મી લોભથી ગ્રહણ કરીને અને વિપમિશ્ર મંત્રાદિ સંસ્કૃત દોષથી તે જાત કહેવાય છે, આચાર્ય, ગ્લાન, પ્રાદૂર્ણકાર્યે દુર્લભદ્રવ્યમાં સહસાલાભમાં અધિક ગ્રહણ તે અજાત કહેવાય.
અથવા નાત - ગુરગ્લાનાદિ યોગ્ય આહાર મળતાં તેના રક્ષણમાં નિપુણ કે તેમાં નિસ્પૃહ. મનાત - ગુરુગ્લાનાદિ યોગ્ય આહાર પ્રાપ્તના હોય તો તેના ઉત્પાદનમાં કુશલ. ૪૨-પોષણા આદિમાં કુશળ. તેમાં - x • ભાવૈષણામાં ગવેષણા, ગ્રહષણા અને ગ્રામૈસણા એ ત્રણ ભેદ છે. તે પેટાભેદ સહિત જાણવા.
• ગાથા-પ૮,૫૯ -
ઉક્ત નિર્દોષ આહાર પણ રૂપ અને અને માટે નહીં વર્ણ કે દનિા માટે નહીં પણ સંયમભારના વહન અર્થે છે, જેથી અક્ષાપાંગવત વહન થઈ શકે... સુધા વેદના, વૈયાવચ્ચ, ઇયસિમિતિ માટે, સંયમાથું, અણધારણાર્થે, ધમાચતાર્થો ખાય.
• વિવેચન-૫૮,૫૯ -
તે આહાર રૂપ-રસ અર્થે નહીં ઈત્યાદિ. તેમાં રૂપ-શરીર લાવણ્ય, સ-ભોજન આસ્વાદ, વર્ણ-શરીરની કાંતિ, દર્પ-કામની વૃદ્ધિ, સંયમભારવહન - ચારિત્રભારના વહત માટે, જેમ ગાડાની ધરીમાં અવ્યંજન કરે તે બહુ વધારે કે બહું ઓછું ન દેવાય તેમ સાધુ ભાર વહનાર્થે આહાર કરે. તે પણ કારણે ખાય, તેથી કારણ કહે છે - -૧- ભુખની વેદનાને શમાવવાને માટે, - x - ૨-ભુખ્યો વૈયાવચ્ચ ન કરી શકે, તેથી
ગ્લાનાદિની વૈયાવચ્ચ માટે, 3-ઈયસમિતિ માટે, ૪-૫ડીલેહણ, પ્રમાર્જના આદિ સાધુ ક્રિયાર્થે, ૫-જીવિતની રક્ષા માટે, ૬-સૂરાર્થ ચિંતન આદિ કારણે આહાર કરે.
• ગાથા-૬o :
જ્યાં મોટા-નાનાનો તફાવત જાણી શકાય, જ્યેષ્ઠ વચનનું બહુમાન હોય, એક દિવસથી પણ જે મોટો હોય, તેની હેલા ન થાય, હે ગૌતમાં તેને ગચ્છ જાણ..
જે ગણમાં ચંg • વત પર્યાયથી મોટા, નિg દિક્ષા પર્યાયથી નાની, 8 શાદથી મદમયયણિી, તેઓ પ્રગટપણે જણાય છે. કઈ રીતે? જ્યેષ્ઠવચન બહુમાન. જેમકે હે આયા હે ભદતા અદિ શબ્દોથી. અથવા જયેષ્ઠ • પાયિ ગુણથી વૃદ્ધ, વચન - આદેશ, તેમનું સન્માન જાળવીને. એક દિવસથી પણ જે જ્યેષ્ઠ હોય, તેની વચન ઉલ્લંઘનાદિથી હીલના ન થાય. પચચથી વધુ પણ ગુણમાં વૃદ્ધ હોય, તેની પણ હેલના ન થાય, જેમ વજસ્વામી, તેને ગચ્છ જાણવો. હવે આયo •
• ગાથા-૬૧,૬૨ :ભયંકર દુકાળ હોય, તેવા સમયે પ્રણનો ત્યાગ થાય છે પણ સાધીનો
લાવેલ આહાર સહસા ન ખાય, હે ગૌતમ! તેને ગચ્છ જાણવો. તથા જે ગચ્છમાં સાદની સાથે દાંત પડી ગયેલ એવો સ્થવિર પણ આલાપ-સૅલાપ ન કરે, રુપીના અંગોપાંગ ન ચિંતવે તે ગછ છે.
• વિવેચન-૬૧,૬૨ -
જે ગણમાં સાધવીનો લાવેલ આહાર ઘોર દુકાળમાં પ્રાણનો ત્યાગ થાય તો પણ સિદ્ધાંતોક્ત અવિધિ ન કરીને ન ખાય અથવા જે ગણમાં ઉર્મમાર્ગે સાધ્વીનો લાવેલ આહાર ન ખાય પણ અપવાદમાં ખાય, જેમકે - જંઘાબલ ક્ષીણ અર્ણિકાપુત્ર આચાર્ય. તે ગચ્છા છે. આ ગાથાનું વ્યાખ્યાન જિનાજ્ઞાપૂર્વક કરવું. હવે ઉત્સર્ગથી જાન-પરિચયાદિ નિવારવું -
જે ગણમાં સાળી સાથે ૨ કારથી કાંતાદિ સ્ત્રી સાથે તરણ સાધુ તો શું સ્થવિરો પણ નિકારણ આલાપ-સંલાપાદિ ન કરે. - x - કેવા સ્થવિરો ? દાંત પડી ગયેલા, સરાગ દૃષ્ટિથી ન ચિંતવે શું ? સ્ત્રીના અંગોપાંગ-x • વિલોકે નહીં, કદાચ જુએ તો પણ બીજાને ન કહે -
• ગાથા-૬૩ થી ૩૧ -
અપમનો નિ અને વિષ સમાન સાદdીનો સંસર્ગ છોડી દો. સાળીને અનુસરનારો સાધુ થોડાં જ કાળમાં જરૂર અપકીર્તિ પામે... વૃદ્ધ, તપસ્વી, બહુચુત, પ્રમાણભૂત મુનિને પણ સાળીનો સંસર્ગ લોકનિંદાનો હેતુ થાય છે... તો પછી યુવાન, શ્રુત, થોડો તપ કરનાર એવાને ાળી સંસર્ગ લોકનિંદાનો હેતુ કેમ ન થાય?... જો કે પોતે ઢ આંત:કરણવાળો હોય તો પણ સંસર્ગ વધતા અનિ સમીપે જેમ ઘી ઓગળી જાય તેમ મુનિનું ચિત્ત સાદી સમીપે વિલીન થાય છે.
સર્વ સ્ત્રીવર્ગમાં હંમેશાં આપમતપણે વિશ્વાસ રહિત વર્તે તો તે બહાચર્ય પાળી શકે, તેથી વિપરીત વર્તે તો ન પાળી શકે... સર્વક બધાં પદાર્થોમાં મમતારહિત મુનિ સ્વાધીન હોય છે, પણ તે જે સાળીના પાસમાં બંધાયેલ હોય તો પરાધીન થઈ જાય છે લીટમાં પડેલ માખી છૂટી ન શકે, તેમ સાદગીને અનુસરનાર સાધુ છૂટો થઈ શકતો નથી... આ જગતમાં અવિધિએ સાળીને અનુસરતા સાધુને તેના સમાન બીજું કોઈ બંધન નથી. સાદdીને ધમમાં સ્થાપના કરનાર સાધુને એના સમાન નિર્જસ નથી.
વચનામથી પણ ચાથિી ભ્રષ્ટ થયેલાં બહુલબ્ધિક સાધુને પણ જ્યાં વિધિપૂર્વક ગુરુથી નિગ્રહ કરાય તે ગચ્છ છે.
• વિવેચન-૬૩ થી ૩૧ :
પ્રમાદવર્જિત થઈ તમે છોડો ? કોને ? એકાંતે સાધ્વી પશ્ચિયાદિને. કેવા ? જેમ અગ્નિ વડે બધું ભમ સાત થાય તેમ સાધ્વી સંસર્ગે ચા»િ ભસ્મસાત થાય છે. જેમ તાલપુટ વિષ જીવોને પ્રાણનો નાશ કરનાર થાય, તેમ સાળી પરિચય ચારિત્રપાણનો નાશકર થાય. સાધ્વીનો કિંકર સાધુ અકીર્તિ-સાધુવાદ કે અવર્ણવાદ