________________
ગાથા-૬૩ થી ૩૧
૧૧
૧૯૨
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
પામે, માટે જલ્દી સાધ્વીસંસર્ગ છોડ.
વૃદ્ધ, તપસ્વી, ઘણાં આગમ ભણેલો, સર્વજનમાન્ય સાધુ પણ સાદેવીના અતિ પરિચયથી લોકમાં અપકીર્તિલક્ષણ થાય. જેમકે આ સુલક્ષણ નથી. - - - તો યુવાન, આગમના જ્ઞાન હિત, વિકૃષ્ટ તપ ન આચરનાર એવો મુનિ નિકારણ મંડી (સાધ્વી]. સાથે વિકથા પરિચયાદિકરણથી લોકાપવાદ લક્ષણને કેમ ન પામે? અર્થાત્ અપકીર્તિ જ પામે.
જો કે સ્વયં દેઢ અધ્યવસાયી સાધુ છે, તો પણ તે મુનિ ગમનાગમનાદિ રૂપ પ્રાપ્ત અવસર - વાર્તાલાપાદિથી સાળી પાસે રાગવાળો થાય છે, જેમ અગ્નિ પાસે ઘી ઓગળે તેમ સાધ્વીના અધ્યવસાનરૂપ નિશ્ચ થાય.
બધે - દિવસે, બે ગૃહના આંગણ કે માણદિમાં અનાથ-મુંડી-રંડાદિ સ્ત્રીવૃંદમાં નિદ્રા-વિકથાદિ પ્રમાદરહિત થઈ સર્વકાળ વિશ્વાસરહિત થઈ વિરતીયાર મૈયુનત્યાગરૂપ બ્રહ્મચર્ય પાળે, તેનાથી વિપરીત હોય તે ન પાળે.
સર્વે ત્યાજ્ય પદાર્થોમાં મમતાદિ હિત સાધુ-મોક્ષ સાધક, ફોન-કાળ-ન્દ્રવભાવાદિમાં આત્મવશ થાય, પરવશ ન થાય. જે સાદેવીનું સેવકવ કરે તે પસ્વશ થાય છે, જેમ બળખા-લીંટમાં પડેલ માખી બહાર નીકળવા સમર્થ ન થાય, તેમ સાદેવીના પાશમાં બદ્ધ સાધુ પોતાને મુક્ત કરીને સ્વેચ્છાથી પ્રામાદિમાં વિચરી ન શકે.
સાધુને લોકમાં સાધ્વીતુલ્ય પાશબંધનરૂપ કોઈ વસ્તુ વિધમાન નથી. અહીં અપવાદનો અપવાદ કહે છે - જે સાળી સંયમભ્રષ્ટ છે, તેને ધર્મ સાથે જોડનાર સાધુ આગમવેદી અને અબંધક જાણવો. - x - અથવા શ્રુતચારિ ધર્મથી કંઈક ભ્રષ્ટ જોઈને, તેની પાસે ગચ્છોપદેશ પરિચયાદિ કરીને શ્રુતચાત્રિ લક્ષણ ધર્મ સાથે સ્થાપે. ઉપલક્ષણથી અતિ ગહન વનમાં, પશુ કે સ્વેચ્છાદિ દુર્ગમાં, વિષમ સ્થાનમાં સર્વ શરીરથી પડતી સાધવીને હાથ પકડીને કે આખી ઉપાડીને ધારી રાખે, એ રીતે નટચિવ-દીપ્તચિત-પરવશીભૂત-ચક્ષાવિષ્ટ-ઉન્માદ કે ઉપસર્ગ પ્રાપ્ત સાધવી કે ગૃહસ્થિને ઈત્યાદિને સવાંગથી ધારી સખે કે દેશચી સાહાય કરે, તો પણ તે સાધુ આગમવેદી છે અર્થાત આજ્ઞાને અતિકમતો નથી તથા અશુભકર્મબંધ કારક થતો નથી.
વળી સાધુ શિક્ષા પ્રદાનથી કે ગુણવર્ણનથી કહે છે.
ક્રિયા તો દૂર રહી, વાણી માત્રથી ભ્રષ્ટ ચાત્રિનો વિધિથી નિગ્રહ જેમાં કરાય છે, અથવા બહલબ્ધિકનો પણ તે ગચ્છ વયન વ્યાપારથી રે કુશીલ ! રે અપંડિતા! ઈત્યાદિથી પ શબ્દથી મન વડે, જેમકે આ સંયમપુણકારી નથી, તેથી શિક્ષા આપવી ઈત્યાદિ વિચારે, કાયા-હાથ હલાવવા, માથું ધુણાવવું આદિ જે ગણમાં શિથીલ સંયમીનો નિગ્રહ સૂત્રોક્ત પ્રકારે સ્વધર્માચાર્ય વડે કરાય છે, તે ગચ્છ છે.
અહીં લબ્ધિનું કિંચિત્ સ્વરૂપ કહે છે – આમષૌષધિ, વિપૌષધિ, ખેલૌષધિ, જલૌષધિ, સર્વોષધિ, સંભિન્નગ્રોત, અવધિ, ઋજુ મતિ, વિપુલમતિ લબ્ધિ. ચારણ, આશીવિષ, કેવલી, ગણધારી, પૂર્વધર, અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ક્ષીરમધુસર્પિતાશ્રવ, કોઢબુદ્ધિ, પદાનુસારી, બીજબુદ્ધિ, તૈજસ, આહાક, શીતલેશ્યા,
વૈકર્વિકદેહલબ્ધિ, અક્ષીણમહાનસીક લબ્ધિ, ઈત્યાદિ લબ્ધિ કહી. જો કે રુપીઓને અરિહંતાદિ કેટલીક લબ્ધિ હોતી નથી. અભવી પુરુષોને પણ કેટલીક ન હોય.
• ગાથા-૭૨ થી ૩૪ :
જે ગચ્છમાં સંનિધિ, ઔશિક, અભ્યાહત પૂતિકર્મ આદિના નામ લેવામાં પણ ભય પામે, કહ્યું અને ગ્રેપમાં સાવધાન હોય.. મૃદુ, નિકamચિત્ત, હાસ્યમશ્કરી રહિત, વિકથામુકત, વણવિચાર્યું ન કરનાર, ગૌચરભૂમિ અર્થે વિચરે છે... તેવા મુનિ વિવિધ અભિગ્રહ, દુર પ્રાયશ્ચિત્ત આચરનારા હોય, દેવેન્દ્રોને પણ આશ્ચર્યકારી એવા ગચ્છને ગચ્છ જાણ.
• વિવેચન-૨ થી ૩૪ :
[૨] જે ગ૭માં તિલ કે તુષ માત્ર પણ આહાર-અનાહાર, બિંદુ માંગ પણ પાનક, તેને સત્રિના સ્થાપી રાખવું તે સંનિધિ. તેને ભોગવતા કે સખતા પ્રાયશ્ચિત્ત, આત્મ-સંયમ વિરાધના, અનવસ્થા, આજ્ઞાભંગાદિ દોષ અને ગૃહસ્થ તુલ્યતા થાય. • x • કવડ - શિક, તે ઓઘ અને વિભાગથી બે ભેદે છે. તેમાં પોતાના માટે અગ્નિ પ્રગટાવી, થાળી આદિમાં આરોપણાદિ વ્યાપારમાં જે કંઈ આવશે. તેના દાનાર્થે જે કરાય છે, તે ઓઘ શિક અને વિભાગીદેશિક તે - ઉદ્દિષ્ટ કૃતકર્મ તે મૂલ ત્રણ ભેદ રૂપ અને ઉદ્દેશ - સમુદ્દેશ - આદેશ-સમાદેશ એ ઉતભેદથી બાર ભેદે છે • x • આહતાદિ - સ્વ પર પ્રામાદિથી જનસ્થલ માર્ગે પગેથી, નાવાદિથી કે ગાડા આદિ વાહનથી સાધને માટે ભોજન-પાન-વસ્ત્ર-પૌત્રાદિ લાવવા તે અભ્યાહત કહેવાય.
માય શબ્દથી પૂતિકર્મ સિવાયના આધાકમદિ ૧૬-ઉદ્ગમ દોષ લેવા. તે સામાન્યથી બે ભેદે - વિશોધિકોટિ અને અવિશોધિ કોટિ. તેમાં આધાકર્મ ભેદ સહિત * * * પૂતિકર્મ-આધાકર્મનો લેશ શ્લેષ, મિશ્રજાતદોષ- સાધુ અને ગૃહીનો મિશ્ર, બાદરપ્રાભૃતિકા દોષ • ગુનું આગમન જાણીને વિવાહાદિ લગ્નને આગળ-પાછળ કરે, અણવત્તક દોષ - સ્વગૃહ સાધમિશ્ર, આ છને અવિશોધિ કોટિ જાણવા. * * *
ઉદ્ગમના શેષ દોષજાલ તે વિશોધિકોટિ છે. • x -
મા - પબ, વસ્ત્ર ધોવા રૂપ, ત્રેપ - અપાનાદિ ધોવા રૂપ. ૫ - જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારે છે. કઈ રીતે ? ભાત, ગંડક, જવ, અડદ, ચણા, મસુર આદિ અલેપકૃત આહાર એક પાત્રમાં ગ્રહણ કરવો ઈત્યાદિ ઘન્ય... શાક, પેય, કોંધ્રુવ, મગદાળ આદિ અને લેપકૃતુ આહાર ગ્રહણ કરવા એક પાત્ર ત્રણ કક્ષ આદિ કલાપંચક તે મધ્યમ... દુધ, દહીં, તેલ, ઘી, મગનું પાણી ઈત્યાદિ બહુલેષકૃ આહાર ગ્રહણ કલા ત્રણ આદિ સર્વત્ર કા સતક તે ઉત્કૃષ્ટ. * * * * *
એપ - અપાનાદિ ક્ષાલન વિધિ - નિશીથ સૂત્રના ત્રીજા, ચોથા ઉદ્દેશામાં કહ્યું છે - જે ભિક્ષ કે ભિક્ષણી મળ-મૂત્ર પરઠવે આદિ. તેની ચૂર્ણિમાં કહે છે - ત્રણ પસલીથી આચમન કરે ઈત્યાદિ - x - જો ત્રણ પસલી કરતા વધુ પાણીથી આચમન કરે તો તેને છકાય વધ અને બકુશવનો દોષ લાગે. કારણે અતિરિક્ત જળ લે, જેથી તે નિર્લેપ અને નિર્ગધ થાય છે. કારણે મૂત્ર વડે પણ કો. બૃહકલ્પમાં પણ