Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૃદ્ધિનું સ્થાન તેના કરતાં અસંખ્યાતગુણિત છે, (કાવત) અનંત ભાગ વૃદ્ધિનું સ્થાન અસંખ્યાતગુણિત છે.
પ્રદેશની અપેક્ષાએ અલ્પબહુત આ પ્રમાણે સમજવું–શવિણવંgगस य आउयभागो थोत्रो, नामगोयाणं तुल्लो, विसेसाहिओ, नाणदसणावरणं तणायाणं तुल्लो विसेसाहिओ मोहस्स विसेसाहिओ, वेयणीयस्स विसेसाहिओ" આ કથનાનુસાર આઠ પ્રકારના કર્મના બધેક જીવને આયુને ભાગ ઑક (અ) હોય છે, નામ-શેત્રનો ભાગ તુલ્ય હોય છે, પણ આયુના ભાગ કરતાં વિશેષાધિક હોય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાયને ભાગ તત્ય હોય છે, પરંતુ નામ-શેત્રના ભાગ કરતાં વિશેષાધિક હોય છે. મેહ. નીયને તેના કરતાં પણ વિશેષાધિક હોય છે અને વેદનીયને મોહનીય કરતાં પણ વિશેષાધિક હોય છે. “રવિ સંમે” ઈત્યાદિ
જીવ જે કર્મપ્રકૃતિને બન્ધ કરે છે, તે કર્મપ્રકૃતિના આકારમાં પ્રકૃત્યન્તર (અન્ય પ્રકૃતિના) દલિજેને પરિણમિત કરી નાખવા તેનું નામ સંક્રમ છે. કહ્યું પણ છે કે –“જો સંમોરિ મળિો ઈત્યાદિ–
આ સંક્રમ ચાર પ્રકારને છે–(૧) પ્રકૃતિ સંક્રમ, (૨) સ્થિતિ સંક્રમ, (૩) અનુભાવ સંક્રમ અને (૪) પ્રદેશ સંક્રમ. પ્રકૃતિ સંક્રમનું સ્વરૂપ “જો સંમોરિ” ઈત્યાદિ ગાથામાં કહ્યા પ્રમાણે જ સમજવું. મૂળ પ્રકૃતિએની અથવા ઉત્તર પ્રકૃતિઓની સ્થિતિનું ઉત્કર્ષણ અપકર્ષણ કરવું અથવા મૂળ પ્રક તિઓને અથવા ઉત્તર પ્રવૃતિઓને પ્રકૃત્યન્તરની (અન્ય કઈ પ્રકૃતિની) સ્થિતિ પ્રાપ્ત કરાવી દેવી તેનું નામ સ્થિતિસંક્રમ છે. કહ્યું પણ છે કે –
રિફ સંતાનો ત્તિ કુદર” ઈત્યાદિ. એ જ પ્રકારનું કથન અનુભાવ સંકમ વિષે પણ સમજવું. અનુભાવ સંક્રમનું સ્વરૂપ “કરિંત સંમળે ૩ય” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કર્યું છે. અન્ય પ્રકૃતિના સ્વભાવે પરિણમન પામત. જે કર્મદ્રિવ્ય છે, તેનું નામ પ્રદેશ સંક્રમ છે. કહ્યું પણ છે કે
“૬ રઝિયમmછુંઈત્યાદિ–
વવિદે ળિધરે ” ઈત્યાદિ. નિધત્ત, નિધાન અથવા નિહિત, એ ત્રણે એકર્થક શબ્દ છે. નિધત્ત-શબ્દ ભાવમાં અથવા કર્મમાં “ક્ત" પ્રત્યય લગાડવાથી નિધાતમાંથી બન્યું છે. નિધત્તબન્ધ એ છે કે જે કર્મઉદબત્પના અને અપવર્નના સિવાયના કારણોને માટે અયોગ્ય હોય છે તેના પ્રકૃતિ નિધન આદિચાર પ્રકાર કહ્યા છે. તે પ્રકારોને સામાન્ય લક્ષણ અનુસારજ સમજવા જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૯૦