Book Title: Acharya Atmaramji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ આચાર્ય શ્રી આત્મારામજી પથ્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધને, અતિહાસિક ગષણાઓ અને વિઘાઓ ક્યાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે, તેથી તે દિશામાં સમગ્ર પુરુષાર્થે દાખવી પગલું ભરનારને નાનકડે છે ફાળ પણ બહુ જ કિંમતી ગણા જોઈએ. આ દષ્ટિએ “અજ્ઞાન તિમિર ભાસ્કર” ઉપર વિશેષ કામ કરવા ઈચ્છનાર પ્રૌઢ સંશોધક અને અતિહાસિકને પુષ્કળ અવકાશ છે. [ સંવત ૧૯૮૫ના છ સુદ 8 શુક્રવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી વિજયવલ્લભસૂરિના અધ્યક્ષપણું નીચે ઉજવાયેલી શ્રી આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4