Book Title: Abhinav Hem Laghu Prakriya Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ 0 આ ગ્રંથનો ઉપયોગ કઈ રીતે કરશો :- (મારા ૫. ગુરુદેવ થી સુધર્મસાગરજી મ.સા. ની પ્રેરણાથી કેટલાંક દિશાસૂચનો - ૧ અનુક્રમણિકામાં પ્રત્યેક વિષયાંગને અલગ પ્રકરણ રૂપે ઉલલેખ કરી તેમા પ્રક્રિયા કરે દર્શાવેલા મૂળસૂત્રો તથી વણનોંધાયેલા અંર્તગત સત્રોની સંખ્યાની નેંધ અને પૃષ્ઠક દર્શાવેલા છે જેના આઘારે અલગ અલગ પ્રકરણે શીખવાનું આયોજન થઈ શકશે તેમજ તે-તે પ્રકરણોની આદિમાં વિષયાંગની ભૂમિકા સ્પષ્ટ કરેલ છે. જેના વડે અભ્યાસ મુદ્દો સ્પષ્ટ થશે. જેમકે સન્ધિ વિષયમાં – સ્વર સન્ધિ વગેરેને અર્થ સ્પષ્ટ કરી પ્રકરણ આરંભેલ છે. મૂળ સૂત્રના ત્રણ ક્રમાંકનો દર્શાવેલ છે. 1) સૂર્ય પૂર્વે પ્રકરણાનુસાર કમાંક ૧, ૨, ૩..... (2) સૂત્રની પછી સિધ્ધહેમને કમ (3) સત પુરૂ થયા બાદ સળંગ ક્રમ દા. ત(૨૧) ધ વ ૧/૪/11 અહીં [૧] સ્વરઃ પૂવિંગને ક્રમ છે ૧/૪/૧૧ સિધ્ધહેમને ક્રમ છે અને સૂત્રાતે [૧૧૮] સળંગ સૂત્ર ક્રમાંક છે. ઢુવા સૂત્ર છે સુર પછી સૂત્રપૃથકકરણ વિભાગ છે. જેમાં પ્રારંભમાં તે સૂગના પદોની વિભકિત અને વચને ઉલ્લેખ છે. પછી સબ્ધિ રહિત સૂત્રોની નોંધ છે. આ રીતે પૃથકકરણ દ્વારા વૃતિની મદદ વિના પણ સૂત્ર મહદ અંશે સ્પષ્ટ થઈ જશે. જેમકે શ્રાવિકર્થઝન નું : રાતિ: [] એઝન [.એ.] બે પદ એવું પૃથકકરણ કર્યું. જ ત્રીજી વૃત્તિ એ વિભાગ પ્રક્રિયાકારે લખેલી વૃતિ જ દર્શાવે છે. જે મલઘુપ્રક્રિયા પુસ્તકની જરૂરિયાત પૂર્ણ કરશે, [૧] જે સૂવ હેય તેની વૃતિ [૨] તે સૂત્ર સિવાયના અન્ય સૂવાની વૃતિ નામમાં વધારાના રૂપે વગેરેને “શેષવૃતિ ” એવું નામ આપેલ છે. ૫ વૃર્થ એ થા વિભાગ “ હૈમ લઘુપ્રક્રિયા” ની વૃતિ શિષવૃતિ સિવાયની ને અનુવાદ દર્શાવે છે છતા જયાં મૂળ પૂસ્તકમાં વૃતિને અભાવ, અપૂર્ણતા કે તેવી અન્ય સંદિગ્ધતા હોય ત્યાં આ વિભાગ દ્વારા સિદ્ધહેમ શબ્દાનુશાશનની મદદથી તે વૃત્તિને સરળ સ્પષ્ટ પુરો અર્થ આપીને સૂત્રને અવધ કરાવેલ છે. જેમકે મામાનામ્યા સ્વરાન્ત પુલિંગ પ૧માં સુરની વૃત્તિમાં માત્ર ઉદાહરણ છે. યુઝિયામ ત્યાં અનુવાદમાં પુરો નૃત્યર્થ નોંધ્યું છે. ૬ અનુવૃતિ વિભાગ કેવળ જિજ્ઞાસુઓ માટે નોંધેલ છે. સિદ્ધહેમ વ્યાકરણ પરથી પ્રક્રિયાક્રમમાં બનેલા પુસ્તક માં અનુવૃત્તિ ક્રમ જળવાત નથી, પરિણામે કેટલાક સૂત્રો માં ન જણાતી બાબત વૃત્તિમાં જોવા મળે ત્યારે અભ્યાસકને સંશય થાય કે સૂત્રમાં ઉલ્લેખ ન હોવા છતાં આ હકીકત વૃત્તિમાં કેમ ? જેમકે ગવતિ રેફ સબ્ધિ સૂત્રઃ ૧૦ માં ગાડતિ રોડ સૂત્રની અનુવૃત્તિ છે. તેવા સંજોગોમાં અનુવૃત્તિ વિભાગમાં નોંધેલ સુત્રો જિજ્ઞાસા સંતોષવા દિશા સૂચક બનશે. [is] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 256