Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 02
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આ કેશને ઝડપી અને સુંદર છાપી આપનાર છગી પ્રિન્ટર્સના માલિક શ્રી જીતુભાઈ બી. શાહ ના પણ અમે આભારી છીએ.
પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી તેઓશ્રીના પટ્ટાલંકાર વર્ધમાનતનિધિ આચાર્યદેવ શ્રીમદ્દ વિયે ભુવનભાનુસૂરિ મ.સા. ના આશીવાદથી તથા તેઓશ્રીના જ શિષ્યરત્ન સમતાસાગર પંન્યાસજી શ્રી પદ્મવિજ્યજી ગણિવર્ય ના શિષ્ય પ.પૂ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મ. સા.ના માર્ગદર્શન હેઠળ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટે સાતક્ષેત્રની ભક્તિ અંતર્ગત શ્રતભક્તિના વિશાળકાર્યો હાથ ધર્યા છે. પ્રાચીન ગ્રંથ ને પુનઃમુદ્રણ કરાવવાનું પણ શરૂ થયું છે. લગભગ પચાસ જેટલા પ્રાચીન ગ્રંથો પ્રકાશિત થવા આવ્યા છે.
શાસનદેવની કૃપાથી આ કાર્યને ખૂબ ખૂબ વેગ મળે અને વિશેષ વિશેષ લાભ મળતા રહે એજ એક માત્ર શુભાભિલાષા.
લી. શ્રી જિનશાસન આરાધના કસ્ટ-ટ્રસ્ટીઓ
[૧] શ્રી ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા [૨ શ્રી લલિતભાઈ રતનચંદ કોઠારી [૩] શ્રી નવીનચંદ્ર ભગવાનદાસ શાહ [૪] શ્રી પુંડરીકભાઈ અંબાલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org