Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

View full book text
Previous | Next

Page 31
________________ ૩૦ આત્મ સ્પર્શી મહાનાદ પરિશીષ્ટ : ૫ પરમ પૂજ્ય પન્યાસ ભગવંત ભટ્ટકરવિજયજીની હસ્તાક્ષરમાંથી... - આગમનો આગમ તણો ભાવ તે જાણો સાચો રે, આત્મભાવે સ્થિર હોજો, પરભાવે મત નાચો રે. વિર જેનેશ્વર ઉપદીશે, સાંભળજો ચિત્તલાઈ રે, આત્મધ્યાને આત્મા, વૃધ્ધિ મળે સખી આઈ રે, આગમથી ભાવ નિક્ષેપે અરિહંત તે છે કે જે અરિહંતનો જ્ઞાતા અને ઉપયુક્ત છે. અરિહંતનું જ્ઞાન અને તેનો ઉપયોગ તે આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. નોઆગમથી ભાવ નિક્ષેપે અરિહંત સમવસરણ રથ જિનેશ્વર છે. જ્ઞાન અને ક્રિયા મળીને નોઆગમ ભાવ નિક્ષેપ બને છે. બન્ને નિક્ષેપનું ધ્યાન આત્મ ભાવમાં સ્થિર કરનારું બને છે. સમવસરણ રુપ જિનના ધ્યાનથી “મયિત દ્રુપ” અરિહંત સરખાપણાનું ભાન થાય છે. અરિહંત આકાર ઉપયોગી વડે સ એવ અહમત્ર ધ્યાતાપોતે અરિહંત સ્વરૂપ બને છે. આ પુસ્તકમાં આવા પરમભાવો જેના તરફથી મળ્યા છે તે અરિહંત ભગવંત્તોને કૃશતાપૂર્વક કોટી કોટી નમસ્કાર થાઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84