Book Title: Tithi Prakashan Hakikat ane Itihas
Author(s): Bhuvanchandra
Publisher: Harshpushpamrut Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/001781/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ XXXXXIC Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ તિથિ પ્રકરણ-હકિકત અને ઇતિહાસ પૂ. મુનિરાજ શ્રી ભુવનચંદ્રવિજયજી મહારાજ, વડાલા (મુંબઈ) ( જૈન સંઘમાં પર્વતિથિનું આરાધન ઘણું અગત્યનું છે. તે અંગે જે મંતવ્યભેદ ચાલે છે તેના ઊંડાણમાં થોડા ઉતરાય તે તે ભેદ ટળી જાય અને તેથી એક શાસન-હિતચિંતક મુનિરાજશ્રી આ વિષય અંગે હકિકત અને ઇતિહાસનું અત્રે નિરૂપણ કરે છે. જે વાંચકોને સત્યની પ્રતીતિ કરાવશે. –સં) જ Q. મૂ. પૂ. સંઘે ચતુથી સંવત્સરી શાસન અને શ્રી સંઘ. શ્રી સંઘ અને ઉદયાત્ ચતુર્થી એ જ કરી. પૂ. આ. શ્રી સાગરાધર્મ, ધર્મ અને આચાર. આચાર અને નંદ સ્. મ. એ પણ અલબત્ત જાહેર કરીને કે સિદ્ધાંત. સિદ્ધાંત અને સામાચારી. આ બધા હું કુટિ ન્યાયથી બધાની સાથે થાઉં છું. પરસ્પર સંલગ્ન છે. મુક્તિ માર્ગની સુંદર કવષ્ટિ ન્યાયની સંગતતા અસંગતતામાં સાંકળ છે. હાલને તબકકે ઉતર્યા વિના સ. ૧૯૮૯ માં - તિથિ અંગે આરાધના. તિથિકાળ પહાંચીએ. સં. ૧૯૮૯ માં ભાદ્ર સુ. ૫ નેજ ક્ષય પંચાંગમાં હતા. ત્યાં પાછા પૂ. સાગરજી આગમી. પ્રતિકમણની આચરણા–સામાચારી. આ અંગે સં. ૧૯૩૫ સુધી સામાન્ય મ. જુદા પડયા. વાતાવરણ. સં. ૧૯૫૨ માં પ્રશ્ન ઉમે થશે. સં. ૧૯૯૨ માં ભાદ્ર સુ. ૫ બે હતી. સં. ૧૯૫૨ માં ભાદ્ર સુ. ૫ નો ક્ષય પંચાં ધારણ સરળ અને સ્પષ્ટ હતી. પૂ. સાગરજી ગમાં હતા, ભાદ્ર શુકલ ચતુથી અવ્યાબાધ મ. સિવાય બધા ભાદ્ર સ. ૪ ઉદયાત્ અવ્યાબાધ હતી. સંવત્સરી આરાધનામાં કઈ વિક્ષેપ રાખીને જ આરાધના કરે એ સ્વાભાવિક હતા નહિ. પ્રશ્ન પંચમીનો ઉઠા. પંચમીની ગણાય. પણ વાતાવરણમાં પલટો આવ્યે. આરાધના કેવી રીતે ક્યારે કરવી? આગલે વદઘ તથોત્તરી-નિયમથી પૂ. બાપજી દિવસે તે સંવત્સરીની આરાધના અવ્યાબાધ મ. ના સમુદાયે આ. શ્રી ભદ્રસૂ. મ. પૂ. મળે છે. આ સિવાયની પંચમી હોત તો - લબ્ધિસૂ. મ. પૂ. પ્રેમસૂ. મ. પૂ. ભક્તિસૂ. તે કરશે પૂત્ર તિથિ વર્ચાિ-નિયમથી ચતુથીને મ. પૂ. કરસૂ. આદિ મ. સાહેબએ ભાદ્ર દિવસે પ ીની આરાધના થતી આવી છે. સુ. ૪ ને પંચાંગ પ્રમાણે અવ્યાબાધ રાખી સંવત્સરીની આરાધના કરી. પહેલી ફ૯ એક વગે સંવત્સરી સાથે જ પંચમીની પંચમીના પારણા થયા અને બીજી ઉદયાત્ આરાધના શાસ્ત્ર પાઠોના સબળ-આધારે કરી. બીજા વગે તે વર્ષ પુરતા બીજા પંચાંગના પંચમીએ પંચમીની આરાધના કરી. પૂ. નેમિસુ. મ. આદિ મ. સાહેબએ બે ચેાથ આધારે ૬ને ક્ષય સ્વીકારી, પંચમી ઉભી બનાવી બીજી ચેાથે એટલે પહેલી ફરા રાખી, ચતુર્થીની સંવત્સરી યથાસ્થિત કરી. પંચમીએ સંવત્સરી કરી. જો કે તેઓશ્રીના અને વર્ગ ભાદ્ર શુકલ ચતુર્થી અવ્યાબાધ પ્રચલિત કરેલા નિયમ પ્રમાણે બીજા રાખી. અપવાદરૂપ એક પૂજયે ચારેક સાધુ સાથે બીજનો ક્ષય કરી, ત્રીજે ચેાથ કરી પંચાંગમાં બે છઠ મળી શકતી હતી, જ્યારે ચેાથે-સંવત્સરી ન કરતા ત્રીજે જ કરી. પૂ. સાગરજીએ બે ત્રીજ બનાવી પહેલી ૯) પંચમીએ સંવત્સરી કરી, બસ આ સં, ૧૯૬૧ માં ભાદ્ર સુ. ૫ નો ક્ષય ૧૯૨ થી પ્રગરણ મંડાયા આધુનિક ‘ તિથિ પંચાંગમાં આવ્યું. ભારતવર્ષના સકલ શ્રી પ્રકરણ”ના. Page #4 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૯૩ માં પણ ભાદ્ર સુ. પ બે લખાણ-ઉત્તર-પ્રતિઉત્તર લવાદને બને હતી. બાણું પ્રમાણે બને એ સ્વાભાવિક છે. પૂજ્યની સમ્મતિથી સેં પાયા. પણ એક વિશેષતા ૯૩ ની હતી. પૂ. બાપજી મ. ને માત્ર પોતાને (પિતાના સમુદાયને પરિણામ-શાસ્ત્રીય અર્થમાં પરિણમ્યું. ભાદ્ર સુ. ૪ ઉદયાત્ આરાધના માટે આજ્ઞા પણ સમાજનું સદ્ભાગ્ય નહિ તે છેવટે કરી) વચનબદધતાના દરે કરી ૯૨ માં કસ્તુરભાઇને પણ જાહેર નિવેદન કરવું અલગા રહેવું પડયું હતું. તેઓશ્રી ૯૩ માં પડયું કે પૂ. સાગરજી મ. જેવા લવાદ પર ઉદયાત્ ચતુર્થીની સંવત્સરી આરાધી ખૂબ જ ખે આક્ષેપ કરી પોતાની લેખીત કબુલાતને આનંદ પામ્યા. એટલું જ નહિ પણ ત્યાર આઘી મૂકે છે એ દુખદ બીના છે. આ બાદ તેઓશ્રીએ પ્રસંગ પામી-પ્રશ્ન થતાં આશયની જાહેરાત પછી વાતાવરણ ક્ષુબ્ધ ખૂબ જ સ્પષ્ટ ખુલાસો પણ કર્યો કે - બને એ સ્વાભાવિક છે. સંવત્સરી ૧૯૯ર માં શનિવારે છતાં પછી તે સં. ૨૦૦૪ અને ૨૦૧૩ રવિવારે કરેલી શાથી? એ વખતે વાટાઘાટની અને ૧૪ માં પણ ભાદ્ર સુ. ૫ ને ક્ષય શબ્દ જાળમાં હું ઠગા હતા.... મને કોઈએ આવ્યો. ત્યાં પણ એક વચ્ચે ગુરૂગત પ્રણપૂછ્યું કે પૂછાવ્યું તે બધાને મેં ભા. સ. લિકામાં પણ ફેરફાર કર્યા વિ. ઈતિહાસથી ૪ શનિવારે જ સંવત્સરી કરવી જોઈએ. સમાજને કઈ સંગતિ કે ફાયદો પ્રાપ્ત પહેલી પાંચમે સંવત્સરી થાય જ નહિ એમ થયા નહિ. કહેલ. તદુપરાંત “ચતુર્દશી છતાં વિરાધીને સં. ૨૦૧૪ ના સંમેલને સાધુ સંસ્થાને પૂનમે ચતુર્દશી કરવી એ મહાપાપ છે. માત્ર એક ડાઘ આપે. અને આ વખતે વિ. વિ. કસ્તુરભાઈ જેવા પરદેશ જઈ બેઠા એ પણ પછી તે એક વગે સંવત્સરીના ઉદયાત એ ક્ષતિ જ હતી. પણ તે સાલમાં આરાધના પ્રશ્ન સાથે સાથે એ પુનમે એ તેરસ આદિની અંગે એકતા જળવાઈ. અલબત્ત વર્ષોથી ચાલી પડેલી પ્રથાને પણ તિલાંજલિ આપી. ચાલતા-મનાલા પંચાંગને વિસર્જન કરી પંચાંગ અલગ છપાવ્યા એટલે ઉહાપોહ કાયમ માટે “જન્મભૂમિ' પંચાંગને સ્વીકાર એર વધી ગયે કે વધારી દેવામાં આવ્યું, કરીને. જરૂર આ બધું થયું વિધિપૂર્વક. અને જેઓને ધર્મ-આરાધના-સામાચારી કે આ દરમ્યાન એક વાત બહુ પ્રચલિત તિથિ સાથે ઝાઝી લેવાદેવા નહિ. દેવ-ગુરૂ બની હતી. જે વ શાસ્ત્રીય માર્ગ સ્પષ્ટ ધર્મના સાચા સ્વરૂપ જ્ઞાનની કાંઈ પડી રીતે અપનાવી લીધો તે બધાએ વર્તમાન હતી, માત્ર જમાનાના પવને ઉડતા હતા, મુખ્ય પૂજાને સમ્મત કરીને નહિ. શાસ્ત્રીય તે બધાએ તે, (બે વર્ગ તે બાજુએ રહ્ય) સંવત્સરી છેડાઈ ત્યાં બીજી સમિતિ અનેક ગુલબાંગે ઉડાવી વાતાવરણે કલુષિત મળવાનો કે મેળવવાનો અવકાશ નહિ. કરી મૂકયું. સાથે સાથે કાળબળની વિપરીત અસરમાંથી સૌજન્યનિધિ કસ્તુરભાઈએ આ વાતા- શાસ્ત્ર સિદ્ધાંત રક્ષણનો પ્રશ્ન પણ બળવાન વરણના અંત આવે અને શ્રી સંઘ સમાધિ- ઉભો જ હતો. આને કાંઈક માગ કાઢવાની પૂર્વક આર. ધના કરી શકે એ હેતુથી પૂ. સદબુદ્ધિથી અને બીજા વર્ગને પણ નજદીક સાગરજી મ. અને પૂ. રામચંદ્ર સૂ. મ. આણ પિતાને પ્રાપ્ત સત્યમાં ભેળવવાની વચ્ચે લવાદી પદ્ધતિથી ચર્ચા પાલીતાણામાં ભલી ઈચ્છાથી પૂ. પ્રેમસૂ. મ. આદિ મ. મૌખિક રીતની પણ ગોઠવી અને પરસ્પરના સાહેબએ એક આપવાદિક પટ્ટક-સ, Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૦ માં પીડવાડા મુકામે જાહેર કર્યો. પછીના પચાસમે દિવસે જેમ ભાદ્ર સ. ૪ની જેથી કલ્યાણક તિથિએ અને સંવત્સરી સંવત્સરી કરી તેમજ ભાદ્ર સુ. ૪ પછીના આદિ તિથિની શાસ્ત્રીય આચરણ- અવ્યાબાધ સીત્તેરમે દિવસે કા. સુ. ૧૪ સે (કા. સુ. રાખી માત્ર બે પુનમ બે અમાસના પ્રસંગે ૧૫ ને બદલે) માસી કરી. અને તે રીતે ચાલુ પ્રથાની બે તરસની અપેક્ષા સાથે ત્રણ ચૌદશના પખી ત્રણ માસમાં અપવાદિક સ્વીકાર થયેલ અને શ્રી સંઘમાં અંતર્ગત બન્યા. ત્યાર બાદ ત્રણ વર્ષ કામચલાઉ એકતાનું પ્રસરણ ગણાયું. સુધી એકધારી આરાધના ભાદ્ર સુ. ૪ ત્યાર પછી ચાલુ ૨૦૨૮ ના ચાલુ વર્ષે ઉદયાત્ તિથિએ સંવત્સરીની ચાલ્યા જ કરી. ભાદ્ર સુ. ૫ બે આવેલ છે. પટ્ટકવતી વર્ગને પ્રાયઃ કાઈ પ્રશ્ન ઉઠો નથી. પણ પૂ. હીરસૂ. તે તદ્દન સુગમ છે. કેઈ વિક૯૫ વિચાર- મ. ના વખતમાં તેઓશ્રી સમક્ષ પ્રશ્ન ઉપવાને રહેતા જ નથી. ઉદયાત્ ભાદ્ર સુ. ૪ સ્થિત થયે કે ૮૮ પુનમ અમાસની વૃદ્ધિ સોમવારે શ્રી સંવત્સરી મહાપર્વની નિરાબાધ પહેલાં તે બીજી તિથિ આરાધ્ય ગણાતી આરાધના કરશે. પહેલી ફણુ પંચમીએ હતી. પણ કોઈક એમ કહે છે આપ પહેલી પારાગુ થશે. દ્વિતીય ઉદયાત્ પંચમીની - તિથિને આરાધ્ય જણાવે છે તે તે કેમ ?” આરાધના કરશે. બીજા વર્ગને તેમના નિયમ ઉત્તરમાં પૂ. હીરસૂ. મ. જણાવે છે કે, પ્રમાણે એટલે કે ૧૯૫૨ પ્રમાણે બીજ ‘પુનમ અમાસની વૃદ્ધિમાં બીજી તિથિ જ પંચાંગને આધાર લઇ બે છડ્રન સ્વીકાર કરી આરાધ્ય તરીકે જાણવી” બીજો પ્રશ્ન વડા ભાદ્ર સુ. ૪ અવ્યાબાધ રાખવી હશે તે કલ્પના છઠને ઉભે થો. જ્યારે ચૌદશે રાખી શકશે. બાકી તે બે પાંચમની ક૬૫ વંચાય અથવા અમાવાસ્યા આદિ બે ચોથ અને બે ત્રીજ કરી ફલ્ગ પંચમીએ તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ અથવા એકમે બીજા વર્ગમાં આરાધના થશે. ક૬૫ વંચાય ત્યારે છઠના તપ કયે દિવસે - આ છે સાદો સીધો સરળ ઈતિહાસ, કરો ?? ઉત્તરમાં પૂ. શ્રી. ફરમાવે છે કે “જ્યારે ચૌદશે (કે અમાવાસ્યા આદિએ) કપ ૧૯૫૨ થી ૨૦૨૦ સુધીનો. હવે અકબર બાદશાહ પ્રતિબોધક જગગુરૂ પૂ. વિજયહીર વંચાય ત્યારે છઠના તપ અમુક દિવસે જ કરો તેવું દિવસનું નિયતપણું નથી. ઠીક સૂરીશ્વરજી મહારાજાના કાળથી સં. ૧૯૩૫ પડે તેમ કર. એમાં આગ્રહ શે ? ત્રીજો સઈના ગો સામાન્ય રીતે અવલેકીએ. પ્રશ્ન ભાદ્ર સુ. ૫ ની આરાધના સંબંધી થશે. તે પહેલા સાદ્ર સુ. ૫ સંવત્સરી પવન જેણે શુલ પંચમી ઉચ્ચરેલી હોય, તે જે સ્થાને ભાદ્ર સુ. ૪ અને તેને અનુસરીનેત્રણ માસમાં અષાડ સુ. ૧૪, કા. સુ. પર્યુષણને અડ્રમ બીજથી કરે તો શું તેણે ૧૪ અને ફા. સુ. ૧૪ સે આરાધનાની ત્રણ ? જેવી ઈચ્છા પૂ. શ્રી જણાવે છે- મુખ્ય પાંચમનું એકાસણું અવશ્ય કરવું જોઈએ ? પકખી કેવી રીતે સમાઈ ગઈ એ જોવું નથી તે ત્રીજથી અઠ્ઠમ કરવા જોઈએ. જરૂરી થઈ પડશે. જે તેણે કદાચ બીજથી અઠ્ઠમ કર્યો હોય શાતવાહન-રાજાએ પૂ. કાલિક સૂ. મ. ને તે પાંચમનું એકાસણું કરવાને માટે વિનંતિ કરી કે પંચમીએ ઇંદ્રમહત્સવમાં આગ્રહ નથી. કરે તે સારૂં” ચેથા પ્રશ્ન મારે હાજરી આપવી પડશે માટે ભા. સ. પંચમી અને પૂર્ણિમાના ક્ષય પર પૂછા, ૬ઠે સંવત્સરી રાખે. પૂ. શ્રી સંતરાવ ગ પાંચમ તિથિ તુટી હોય તો તેને તપ કઈ સેવ.cq,.પાઠને ધ્યાનમાં રાખી ૬ઠુ ન તિથિમાં કરે? અને પૂર્ણિમા તુટી હોય રાખતા ચોથ મંજુર કરી અને અ. સુ. ૧૪ તે શામાં પૂ. શ્રીએ ખુલાસો કર્યો કે, Page #6 -------------------------------------------------------------------------- ________________ ૐ પાંચમ તિથિને ક્ષય હાય ત્યારે તેના તપ પૂર્વ તિથિમાં કરાય છે. પૂર્ણિમા તુટી હોય ત્યારે તેરસ ચૌદશના કરવે. તેરસે ભૂલી જવાય તેા પડવે પણ (એટલે કે ચૌદશ પડવે ). દા. ત. આનન્દસૂરિગચ્છ પૂર્ણિમાની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ કરવામાં માનતે અને તેના આધાર રૂપે દશ્યાં વિસ્તૃતૌ તુ પ્રતિપદ્યપીતિ' પાઠના ઉપયેગ થતા ( આ પણ એક આશ્ચર્ય ગણુાય ને ? ) ખીજી બાજુ દેવસૂગચ્છનાયતિએ એ પુનમને સ્થાને એ તેરસની વૃદ્ધિના આગ્રહવાળા અન્યા. આ ખેંચતાણના અંત અણુવા ૧૮૬૯માં સુરત મુકામે લેખ કર્યો કે ૩૬ પલની ઉદ્દયાત્મક તિથિ માનવી. ત્રણ ચામાસીની પુનમના ક્ષય હેય તે મારસ તેરસ એકઠા કરવા. ખીજા માસની પુનમના ક્ષય હાય તેા પડવાના ક્ષય કરવા' આની સામે પણપૂર્ણિમા ચૌદશમાં મળેલી દેખાય છે પણ પ્રતિપદામાં દેખાતી નથી” વિ. ચર્ચા શરૂ થઈ સાથે જ પૂર્ણિમા ક્ષયે તેરસના ક્ષયના વિરાધ પણ શરૂ થયે. ત્યાર ખાદ પૂ. શ્રી સેનસૂ. મ. સામે પણ પ્રશ્નના ખડા થયા છે. જેમ કે- અગી આરસની વૃદ્ધિ હોય ત્યારે શ્રી હીરવિજય સૂરિ મહારાજના નિર્વાણ સહિમા, પૌષધઉપવાસ વિગેરે કૃત્ય, પૂર્વની કે પછીની અગીઆરસે કરવું ?' પૂ. શ્રી જણાવે છે કે, આયિકી અર્થાત્ મીજી અગી માસે શ્રી હીરવિજયસૂરિ મહારાજના નિર્વાણુ પૌષધ વિ. કરવા,’ બીજો પ્રશ્ન- રાહિણીના ઉપવાસ અને પંચમીઆદના ઉપવાસ કારણુ હોય તો જે તિથિમાં તે મળી જતી હોય તેમાં કરાય કે નહિ ?' ઉત્તરમાં પૂ. શ્રી જણાવે છે કે- કારણ હાય તો મળતી તિથિમાં કરાય અને કરાવાય એવી પ્રવૃત્તિ દેખાય છે. કારણ વિના તો ઉદય તિથિમાં જ એમ જાણવુ .' કરાય સમકાલીન શ્રી ધર્મસાગરજી . સમક્ષ પ્રશ્ન ઉભેા થયે કે ‘પુનમના ક્ષયે તમે શું કરશે ? પૂ. શ્રી એ સમાધાન આપ્યું કે ‘વાહ, તમારી વિચાર ચતુરાઈ! કારણ કે ચૌદશને દિવસે ચૌદશ પુનઃમ અને વિદ્યમાન હાવાથી પુનમની આરાધના પશુ ચૌદશ ભેગી થઈ જ જાય છે.' અઢારમી સદીમાં તિયિચર્ચાને અગેના કોઈ ખાસ ઇતિહાસ હવાનું પ્રાયઃ જાણુમાં નથી. એટલે સત્તરમી સદીની માન્યતા પ્રચલિત રહે એ સ્વાભાવિક છે. પરંતુ એગણીસમી સદીમાં તિથિવિષયક પૂ માન્ય તામાં હતી ચલી થવા માંડી, કારણ તરીકે દેવસૂરગચ્છ અને અનસુરગચ્છ એ વિભાગ અને તેથી એ વિશેષ તત્કાલીન ગાદીપતિ શ્રી પૂજ્યે ની સ્વેચ્છાપૂર્ણાંકની આજ્ઞા ખાસ કારણરૂપ લેખ ય. આમ એગણીસમી સદીના પ્રાયઃ છેલ્લા ચરણુમાં તિથિ પ્રકરણ' ના ગણેશ મંડાયા પ્રેમ કહી શકાય. ભલે સવિગ્ન સાધુએ તે વખતે હતા. વિદ્વાન અને ત્યાગી પણ હતા. જૈન સોંઘમાં પૂજનીય હતા. પણ સખ્યા કેટલી ? વિહારના ક્ષેત્રે કેટલા? જ્યારે ત્રીજી માજીએ શ્રી પૂજ્ગ્યાનું સામ્રાજ્ય હતુ. તેએ પરિગ્રહધારી અને સાધ્વાચારમાં શિવિલ સવિગ્નાને પણ શ્રી પૂજ્યેની આજ્ઞામાં રહી હતા. એ તે! હકીકત છે. સંખ્યાબળ ઘણું. ચાતુર્માસ કરવા પડતા. ધાર્મિ ક કાર્ય-માન્યતાઓમાં શ્રી પૂજ્યેાના ખેલ તે જ છેલ્લે નિર્ણય. આ પરિસ્થિતિ પ્રાયઃ વીસમી સદીના પ્રથમ ચરણ સુધી ચાલુ રહી. દા. ત. : સ. ૧૯૨૮માં ભાદ્ર સુદિ એકમે એ હતી. તે વખતના શ્રી પૂજ્ય ધરણેદ્રસૂરિએ આજ્ઞાપત્ર કાઢ્યું કે આાગામીપણામાં બે પડવા છે તેને બદલે તમ્હારે એ તેરસ કરવી.’ સામાન્ય સાધુએ અને યતિએ જ નહિ પણ શ્રી રાજનગર (અમદાવાદ) ના પ્રસિદ્ધ ચાર ઉપાશ્રયમાં રહેલા સ`વિગ્ન Page #7 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ મહાત્માઓને પણ આ વિચિત્ર હતી. પણ શ્રી સાગરજી મ. ના સમુદાયે આજ્ઞાનું પાલન કરવું પડયું. આવી તે આ વખતે પણ ઔદયિક ત્રીજને ચેાથ કાંઈક અશાસ્ત્રીય રૂઢિઓ અને વિપરીત માન્ય- ક૯પીને આરાધના કાર્યક્રમ બહાર પાડ તાઓ યતિ કાળમાં પ્રચલિત થઈ પડી અને હતા. જેની સામે શ્રી વિજયનીતિસૂરિજી પરિણામે અજ્ઞાન કારણે કુસંપનું વાતાવરણ મહારાજે એક પુસ્તિકા બહાર પાડી તેને ફેલાતું રહ્યું. સં. ૧૯૩૫ માં શ્રી પૂજ્ય વિરોધ કર્યો હતે. ધરણે કસૂરિએ ભદ્ર સ. ૨ ના ક્ષયે શ્રાવણ આ પ્રમાણે લગભગ ૪૦ વર્ષમાં ત્રણવાર વદિ ૧૩ ને ક્ષય જાહેર કર્યો. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. (પૂ. શ્રી સાગરજી મ. ના ભાદ્ર. સુ. ૫ ના ક્ષચે પૂ. સાગરજી મ. શરૂજી) એ તે સામે જાહેર કર્યું છે....... સિવાય પ્રાયઃ બધાએ ચતુર્થી અવ્યાબાધ આરાધના માર્ગે તપાગચ્છમાં કબૂલ રાખ્યા અબકે પર્યુષણમેં એકમ દુજ ભેલી કરણું.” હતો. જરૂર કેટલેક સ્થળે બીજા પંચાંગના આ રીતે સં. ૧૮૬૯થી પાછલા કાળમાં આધારે ૬ ને ક્ષય માની તેષ લીધો હતે. અને ૧૫રથી આધુનિક યુગમાં તિથિપ્રક- પણ સે વર્ષમાં ન આવેલી ભાદ. સુ. ૫ રણની શરૂઆત ગણાઈ. પણ આધુનિક યુગ બે ૧૯૯૨માં આવી અને તેથી ક્ષયને માનનારા છાપાન એટલે ઉહાપોહ માટે દેખાય. સં. પણ વૃદ્ધિમાં ટાળે ચડી ગયા. અને કહેવું ૧૯૫રમાં સૂફમચિંતક સુશ્રાવક અનુપચંદ- જોઈશે કે આ બાબતમાં અંતર્ગત મુખ્યતઃ ભાઈના શુભ પ્રયાસથી વાતાવરણ મઝેનું પૂ. નેમિસૂ. મ. હતા. પછી તે અનેક , રહ્યું. સં. ૧૯૮૧માં છપાએલ “પ્રશ્નોત્તર પ્રકારના આંદોલનો વહેતા થાય એ સ્વભારત્નચિંતામણિ' માં નીચે પ્રમાણે ઉલ્લેખ વિક છે. પણ તેને બહુ ગણનામાં લેવા ગ્ય મળે છે. 'સં. ૧૯૫૨ની સાલમાં ભાદરવા સ. ૫ સં. ૧૯૯૭ માં પૂ. બાપજીએ અમદાવાદ ને ક્ષય હતો. તે ઉપરથી અનુપભાઈએ માં પિતાને વ્યાખ્યાન સભામાં પૂછાએલ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી પ્રશ્નોના ઉત્તરમાં જણાવેલ કે “શાસ્ત્રની મહારાજને પૂછેલું... તેને જવાબ એ આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા હોય આપે કે પાંચમનો ક્ષય આ વખતે કરવું જ નહિ. ....આપણે સંમેલન (૧૯૯૦) થયું સારો છે. ત્યારબાદ જેઠ મહિનામાં શ્રીમદ્ તે વખતે આ વાત કરી હતી, પણ તે આચાર્ય મહારાજે કાળ કર્યો..... શ્રીમદ વખતે તેઆચાર્ય મહારાજશ્રી સિદ્ધિસૂરિજી છાણી ‘આ વિષય આપણા એકલા તપાગચ્છને ચોમાસુ રહ્યા હતા. તેમની પાસે સુરત, છે અને અહિં બીજા ગ છેના પણ આવેલ અમદાવાદ વગેરે ગામોના કેટલાક ભાઈઓ છે. આથી વાત પડતી મુકાઈ હતી.... આવ્યા હતા ત્યાં અનુપચંદભાઈ પણ ગએલા શાસ્ત્રની આજ્ઞા મુજબ તે બે પૂનમની બે હતા, તેઓને એ બાબતમાં સેનપ્રશ્ન હીરપ્રશ્ય વિગેરેના પુરાવા આપી તેઓનું સમાધાન કરે નહિ.” તેરસ અને પૂનમના ક્ષયે તેરસને ક્ષય થાય કર્યું. સઘળા એ પ્રમાણે કરવા સમ્મત થયા...” સં. ૧૯૯૯માં પૂ. સાગરજી મ. અને - સં. ૧૯૮૯માં ભાદરવા સુ. ૫ નો ક્ષય પૂ. રામચંદ્રસૂ. મ. વચ્ચે લવાદી શેઠવી આ હતો. અને આખા તપાગ છે ભાદરવા શદિ તિથિપ્રકરણનો અંત આણવા કસ્તુરભાઈ ૪ ના દિવસે સંવછરીપર્વની આરાધના કરી તરફથી પ્રયત્ન થશે. જેમાં પૂ. સાગરજી મ. Page #8 -------------------------------------------------------------------------- ________________ તરફથી નવ મુદ્દાઓ પૂ. રામચંદ્રસૂ. મ. તિથિ ક્ષય- વૃદ્ધિ અધિકમાસ સાથેના જોધપુરના તરફથી ૨૫ મુદ્દાઓ. બન્ને પૂજ્ય તરફથી - ચંડાશુગંડુ પંચાંગને ઉપગ કો. તેનું પોતાની માન્યતાનુસાર ખંડન પલી- જેનદિપણુ કે જેનું બીજુ નામ સિધ્ધાન્ત તાણામાં લવાદની હાજરીમાં મૌખિક ચર્ચા. ટિ પણ છે તે ઘણું કાલથી બુછિન થયું ત્યારબાદ લવાદનો નિર્ણય કબુલ રાખવા છે તેથી તેનો પ્રચાર જ નથી. આગમોને અને પૂએ લેખિત કરાર કસ્તુરભાઈને અનુસરતું જૈનટિ પણ ફરીથી ચલાવવાનું સેં . લવ દ સ કૃતભાષામાં નિર્ણય શક્ય જ ન હોવાથી શ્રી જૈન સંઘ અત્યારે અને પિતે જ તેનું ઇંગ્લીશ કરીને પણ મોકલેલ. તેને સ્વીકારી શકે તે પણ અશક્ય જ છે. કસ્તુરભાઈએ તેનું ગુજરાતી કરાવીને તે પણ - ૨. ચંડાશચંડૂ પ્રગટ કર્યો. તે લેખિત કરાર અને લવાદને ૫ ચાંગને અનુસારે તિથિઓની વૃદ્ધિ કે ક્ષય આવે ત્યારે ઉમા. આખરી નિર્ણય નીચે પ્રમાણે છે. સ્વાતિના વચનના પ્રઘોષ તરીકે પ્રસિદ્ધ કરાર – તિથિચર્ચાને અગે અમે 'क्षये पूर्वा तिथि: कार्या वृद्धौ कार्या तथोत्तरा' એ શાસ્ત્રને પચે નિશ્ચિત કરેલા અથ પ્રમાણે સુરીશ્વરજી અને આચાર્ય રામચન્દ્રસૂરિજીએ) આધાર લઈને તિથિને નિશ્ચય કરા.. જે જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા તથા તેના ૩. ઉપર બતાવેલા ઉમાસ્વાતિના વચનને સમર્થનમાં જે લખ્યું અને ખંડન માં જે લખ્યું પંચે એવા અર્થ નિર્ધાત કર્યો છે કેતે કસ્તુરભાઈ લાલભાઈ મારફત ડોકટર પી. એલ. વૈદ્યને એકલી આપવામાં આવેલ. ટિપ્પણુમાં કઈ પણ તિથિનો ક્ષય જણાય તેના ઉપર વિચાર કરી અમો બન્નેની રૂબરૂ ત્યારે ક્ષીણ તિથિની આરાધના માટે પૂર્વની ચર્ચા કરી ડો. પી. તિથિ કરવી, એટલે કે ક્ષીણ તિથિ વિષયક એલ. શૈદ્ય તેમને આરાધન પૂર્વની તિથિએ કરવું. શ્રી જૈન નિર્ણય કસ્તુરભાઈ લાલભાઈ મારફત મોકલી સંઘ આરાધના માટે ઔદવિકી તિથિની આપે તે સઘળા ઉપર અમે બને તેમજ અપેક્ષા રાખે છે. તિથિનો ક્ષય થાય ત્યારે અમારો શિષ્ય સમુદાય કેઈપણ જાતની મૌખિક અથવા લેખિત ટીકા પ્રગટ કરશે તેવી (ઔદયિકી) તિથિની અત્યત અપ્રાપ્તિ થવાથી; અપૂર્વ વિવિને કરનારા “ક્ષચે પૂર્વ નહિ અને છતાં જે કઈ કરશે તો તેને તિથિ કાર્યા” એવા શાસ્ત્ર વડે ક્ષીણ તિથિની અમારી આજ્ઞા બહાર જાહેર કરવામાં આવશે. સ્થાપના તેની પૂર્વ તિથિમાં કરાય છે. એ ૭-૩-૧૯૪૩ આનંદસાગર દ. તે રીતે ક્ષીણ તિથિ ઔર વિકી બને છે અને પાલીતાણી, વિજયરામચંદ્રસૂરિ. તેથી આરાધના માટે તે ઉપગી બને છે. એ પ્રમાણે બનને આચાર્યોએ રજુ કરેલા એટલે અષ્ટમી ક્ષીણ હોય ત્યાં તેની પૂર્વની મુદાઓની યથાશ્વ વિચાર દ્વારા અને સપ્તમીને જ આરાધના માટે અષ્ટમી કરવી. જન શાની સમાચના દ્વારા નક્કી થએલ એ પ્રમાણે ચતુર્દશીના હાથે તેની પહેલાની નિગમન અને નિર્ણય આ પ્રમાણે છે : ત્રાદશીને ચતુર્દશી તરીકે સ્વીકાર કરે અને પાક્ષિક પ્રતિક્રમણ તે તિથિએ જ કરવું. નિર્ણય - પૂર્ણિમા અને અમાવાસ્યાને ય હેય ૧. શ્રી વેતાંબર મૂર્તિપૂજક જૈનેમાંના ત્યારે, તેની પૂર્વની ચતુર્દશીને પાક્ષિક તપાગચછના ચારેય પ્રકારના જૈન સંઘે આરાધના માટે ઉપગ કરાતું હોવાથી, લૌકિક અને કેત્તર અને પ્રકારની અભિગ્રહ રૂપ તેનું તપ વગેરે શ્રી હીર. આરાધનાઓમાં અમે જણાવ્યા પ્રમાણે પ્રશ્નમાં દર્શાવેલા માર્ગે યોદશીએ કરવું Page #9 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિક અનુષ્ઠાન સાથે વિરોધ ન આવતા ણમાં આવતી તિથિઓ વૃદ્ધિ પામે ત્યારે હોય તે ચતુર્દશીએ કરવું અથવા યથારૂચિ આગલી અને આગલીની આગલી તિની પ્રતિપદાએ પણ કરવું. પાક્ષિક પ્રતિકમણ, વૃદ્ધિ ગણવાની બાબતમાં આચાર્ય શ્રી એ તિથિનિયત અવઠાન છે. તેમાં મુખ્ય સાગરાનન્દસૂરિજીએ જે પ્રમાણે અને શાસ્ત્રો તિથિ ટિપણુ પ્રમાણે આવતી દયિકી રજુ કર્યો છે તેનું પ્રામાણ્ય અને શાસ્ત્રત્વ ચતુર્દશી છે, જે થિી પૂર્ણિમા અમાવાસ્યાનો અનિદ્ધ જ રહે છે. છતવ્યવહારના બળથી અય હાય તે પણ, પાક્ષિક આરાધન મુખ્ય એવી તે સિદ્ધ થાય છે એમ જે કહેતા હોય, તે ચતુદશીએ કરવું, અને ક્ષીણ તિથિ સંબંધી જીત વ્યવહારની સાબીતી માટે જે ચાર અભિગ્રહરૂપ તપ વગેરે રૂચિ પ્રમાણે તેની અંશે લેવા જોઈએ, તે અધુરા રહેતા પહેલાં કે પછી આરાધવું. એ હવાથી છતવ્યવહાર પણ અસિદ્ધ રહે છે. પ્રમાણે ભાદ્રપદની સુદ ચતુર્થીના ક્ષયે સાંવ. આ પ્રમાણે અષ્ટમીની વૃદ્ધિ હોય, ત્યારે રિક પ્રતિક્રમણ, તેની પૂર્વની તૃતીયામાં બીજી અષ્ટમી, ચતુર્દશીની વૃદ્ધિ હોય ત્યારે ચતુર્થી તિથિને સ્થાપીને કરવું. ભાદ્રપદની બીજી ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા સુદ પંચમીનું પ્રધાન પર્વતિથિપણું જ બે દિવસે હોય ત્યારે બીજી પૂર્ણિમા અને રહ્યું નથી, તેથી તેનો ક્ષય થાય ત્યારે, તેમાં બીજી અમાવાસ્યા, ભાદ્રપદની સુદ ચતુર્થીની કરવાનો તપ વગેરે અભિગ્રહ યથારૂચિ યથાર િવૃદ્ધિ દેય ત્યારે બીજી ચતુર્થ જ ગ્રહણ પહેલાં કે પછી કરો. સાંવત્સરિક સાથે કરવી. ભાદ્રપદ સુદ પાંચમનું તે પ્રધાન વિરોધ ન આવતા હોય ભાદ્રપદ સુદ પર્વતિથિપણે જ ચહ્યું ગયું છે, એમ અમે ચતુથી એ પણ કરવો. ભાદ્રપદ સુદ પંચમીના આગળ અનૂકવાર કહી ગયા છીએ. વૃધ્ધિ ક્ષયના કારણે તૃતીયાનો ક્ષય શાસ્ત્રોથી પામલી તિથિને પલે દિવસ અધિક માસની સિદ્ધ થતે નથી. કલ્યાણકે વગેરે પણ સિદ્ધાં. પેઠે નપુંસક છે તેથી તે આરાધના માટે ગ્નમાં કહેલી તિથિએ જ કરવાનાં હોઈ તે ઉપચ ગી નથી જ, તિથિને ઉપગ ન વિષયમાં પણ આજ નિયમ લાગુ પાડ. કરાય તે તેને માટે શાસ્ત્રમાં કયાંય કશ આ અર્થ સ્વીકારતાં જે પર્વ અને અપર્વ. પ્રાયશ્ચિત્ત જોવામાં આવતું નથી. તેથી તિથિના તિથિઓનો સંકર વગેરે અને આરાધનાને તેવા અનુપગમાં દોષ જેવું કાંઈ નથી. સંકર વગેરે દે છે આચાર્ય શ્રી સાગરાનન્દ- ૫. તિથિઓની વૃદ્ધિ અને ક્ષયના સૂરિજી કરે છે, તે દોષ શામાં જણાતા વિષયમાં, તિથિઓને ફેરફાર કરવાનું નથી તેથી, અને એવા દો થાય ત્યારે - આચાઇ શ્રી સાગરાનન્દસૂરિજીએ શાસ્ત્રપ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન નહિ હોવાથી, તે સિદ્ધ તરીકે જે રજુ કર્યું છે તેને તપાગચ્છના દેષ રૂપ નથી જ. શાસ્ત્રો અનુમત થતાં નથી જ. આ વિષયમાં ૪. “1ઢ T તથોત્તર' એ શાસ્ત્રને તેમણે રજુ કરેલ જીતવ્યવહાર પણ શાસ્ત્રથી આ અર્થ છે :- ટિપ્પણમાં તિથિની વૃદ્ધિ સિધ્ધ થતા નથી. જણાય ત્યારે આરાધના વગેરે માટે પાછલી ૬. સાંવત્સરિક પ્રતિક્રમણ એ તિથિ એટલે બીજી તિથિ સ્વીકારવી. વૃદ્ધિ પામેલી નિયત આરાધના છે. તે દિપણુ પ્રમાણે તિથિ બે વાર ઉદયને સ્પર્શે છે એટલે આવતી ભાદ્રપદ સુદ ચતુથીએ આ રધવી. (તેમની કઈને ઔદયિક ગણવી એવો સંદેહ પૂ. શ્રી કાલકાચા કેઈ રાજાની વિનંતિને થએ છતે “વો વાર્યા તથોત્તર' એવા નિયમ માન આપીને, ભાદ્રપદ સુદ પંચમીએ નિયત મારા શ સ વડે પછીની તિથિનું જ થએલા તે દેશના ઈન્દ્રમહોત્સવ સાથે દવિકપણું નકકી થાય છે. લૌકિક ટિપ- વિરેાધ ન થાય તે માટે અને ષષ્ટીએ છે Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્થાપતાં શસ્ત્રવિરાધને ભય હતો તે માટે, સૂચવેલી છે તે ચોગ્ય જ છે એમ અમે તે ચતુર્થીએ સ્થાપી છે અને તપાગચ્છના માનીએ છીએ. બધાએ પણ તે જ વ્યવસ્થાને સર્વ જૈનસંઘે પણ તેને માન્ય રાખી છે. એ આશ્રય લે. રીતે જીતવ્યવહારથી સિદ્ધ થયેલી ભાદ્રપદ અંતે આ વિવાદમાં ઉતરેલા બન્ને સુદ ચતુર્થીજ સાંવત્સરિક પ્રતિક્રમણને માટે આચાચેના વિષયમાં કંઈક જરૂર જણાવવું નિયત તિથિ છે. તેને લીધે પાક્ષિક અને ચાતુર્મા જોઈએ. “વાદિ પ્રતિવાદિ' શબ્દ પ્રચંગ અને સિક પ્રતિકમણને માટે ચતુર્દશી નિયત તિથિ અર્થપ્રતિથિ શબ્દ પ્રયોગ કાંઈક પ્રજનને છે ભાદ્રપદ સુદ પંચમીનું પ્રધાન પર્વતિથિપણું ઉદેશીને જ અમે છોડી દીધું છે. તે તેમણે જ ટળી ગયું છે, તેથી તેની વૃદ્ધિ અને જરૂર ધ્યાનમાં લેવું જોઇએ. તેમાં પ્રથમ ક્ષય નિમિત્તે શાસ્ત્રથી અસિષ્ય તૃતીયાની આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી ; એમની વૃદ્ધિ કે ક્ષય ચલાવો તે કદાહ જ છે. વિદ્વતા સાવજનીન છે. વેતાંબર જૈન ૭. અષાડની પૂર્ણિમાથી આરંભીને, આગમોના સંપાદનથી તેમનું આગમ દ્વારક અથવા ચોમાસાના દિવસ એટલે અષાઢ સુદ બિરૂદ યથાર્થ જ છે; અને સંવિગ્નગીતા ચતુર્દશીથી આરંભીને, ભાદ્ર સુદ ચતુથી એવા તેઓ, તપાગચછના સાધુઓ અને સુધીમાં જે એક માસને વીસ રાત્રિની ગણના શ્રાવકે તરફથી ઘણું શ્રેષ્ઠ માન પામે છે. શાસ્ત્રોમાં જણાય છે તે પ્રાવાદ (આશ આગમોમાં કહેલા આચારની પ્રતિષ્ઠા એજ રાની ગણના જ) છે. એ જ પ્રમાણે ભાદ્રપદ મહાન પ્રજનને ઉદ્દેશીને સિદ્ધાંત ટીપને સુદ ચતુર્થીથી શરૂ કરીને કાર્તિક સુદ્ધ પ્રચાર કરવાનું તેમને અભિમત છે, પણ ચદં શી સુધીના જે નિત્તેર રાત્રિની ગણના નગમોમાં મળી આવે છે તેટલા માત્ર છે તે પણ પ્રાપવાદ છે.... પ્રાયઃ ઘણું સાધનાથી સિદ્ધાંતરિપની રચના અશક્ય સંવત્સરોમાં તેની ગણના પુરી થાય જ છે. છે અને તેનો પ્રચાર અતીવ અશક્ય છે, શ્રાવણ કે ભાદ્રપદાદિ અધિક માસ આવે એજ કારણને લઈ આ વિવાદમાં તેમનો ત્યારે તે દિનગણના શાસ્ત્રનિદિઇટ સંખ્યાને નિગ્રહ થાય છે. તપાગચ્છના અત્યારના મળતી આવતી નથી જ. તે પ્રસંગે જેને સઘળાય જેનો ચંડાશચંડ્ર પંચાંગને આધારે જેમ અધિક માસના દિવસે નથી જ ગણતા લૌકિક વ્યવહાર કરે છે. અને સિદ્ધાન્તતેમ ક્ષીણ વૃદ્ધિ તિથિએની ગણના પણ ટિળપણ ન હોવાથી લોકોત્તર આરાધના પણ તેમણે ન જ કરવી અને તેને લીધે સાંવત્સરિક તેને જ આધારે કરવી સમુચિત છે. વળ? પ્રતિક્રમણની નિયત તિથિને ન જ ફેરવવી. જીનવ્યવહારની સિદ્ધિ માટે એમણે કહેલ ૮. લૌકિક ટિપ્પણનો સ્વીકાર કરવામાં શા શાસ્ત્રાભાસ છે; તેથી જીતવ્યવહારની પવ અને અ પર્વતિથિઓને સંકર તથા અસિદ્ધિ છે. આરાધનાને સંકર વગેરે જે દોષ આચાર્ય આચાર્ય શ્રી વિરામચન્દ્રસૂરિજી પણ સાગરાનન્દસૂરિજીએ ક૯પેલા છે, તે દી સંવિસ ગીતાર્થ છે અને પ્રવચનદક્ષ છે. કારમાં કયાંય જણાતા નહિ હોવાથી તપાગચ્છના જનાને તેઓ પણ બહમાનનીય તેમજ તે દે, નિમિત્તે શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત છે જ; પોતાના દ્ધિાતનું પ્રતિપાદન એમણે * વિધાન નહિ હોવાથી, તે કપેલા દો પ્રબલ ચક્તિઓથી સમર્થિત કર્યું છે. આ ધ.. દેવું રૂપ જ નથી, એમ સિદ્ધ થાય છે. નિક એ માનેલા પંચાંગમ ની ડિલિ ‘'પ્રશ્ન વગેરે શાસ્ત્રોમાં પૂર્ણિમા વગેરેના વિગેરેના ફેરફારો ન રહી શકતા અને યે, કરવાના તપ વગેરેની જે વ્યવસ્થા શાસ્ત્રોમાં તેવા ફેરફાર કરવા માટેનાં સમ Page #11 -------------------------------------------------------------------------- ________________ ક પ્રમાણે નહિ જોતા, તેઓએ “સાર્વજનીન યંદાએ “આ પણ આગમના મળવાઈ કોઈપણ ૫ ચાંગને અધારે લૌકિકની પેઠે છે એમ પ્રતિષ્ઠા દીક્ષા આદિ સર્વ કાર્યોના લોકોત્તર વ્યવહાર ચાલે છે માટે તેને જ મુહૂર્તોમાં લોકિક ટિપણું જ પ્રમાણ કર્યું છે. સમર્થન આપવું જોઈએ. “એવી બુદ્ધિથી જ, (ર) ૧૫૬ શ્રી શ્રી વિધિ કર્તા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું પ્રતિપક્ષ પૂ. આ. શ્રી રત્નશેખર સૂ. મ. પાનું સ્વીકાર્યું અને પ્રબલ યુક્તિઓથી પિતાના મતને બળવાન કર્યો છે. ઉમાસ્વાતિના A પ્રાતઃકાળમાં પચ્ચખાણ વખતે જે વચનના પ્રોષને અંગે અધ્યાહારાદિને તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. છેડીને પર્વ અને અપર્વ તિથિઓને વિભાગ લેકમાં પણ સૂર્યોદય અનુ જારે જ દિવસ તિથિ કર્યા વિના, યથાર્થ અર્થને અનુસરવા પૂર્વક આદિનો વ્યવહાર છે. તેમણે પોતાનો મત સમર્થિત કર્યો છે તેથી ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. તેમનો અભિપ્રાય પચે સ્વીકાર્યો છે. જો કે બીજી કરવામાં આવે તે આજ્ઞાભંગ–અનવસ્થા આ વિવાદમાં તેઓને આચાર્ય શ્રી સાગરા- મિથ્યાત્વ અને વિરાધના લાગે. નસૂરિજીની સાથે વિરોધ છે, તે પણ તેમની વિદ્વત્તાન, સંવિગ્ન ગીતાર્થપણાનો, શ્રી ઉમાસ્વાતિજી મહારાજને પ્રઘાષ તેઓ પણ બહુ આદર કરે છે, તેમાં અમને આ પ્રમાણે સંભળાય છે. સંશયના જરાપણ અવકાશ નથી. ક્ષયમાં પૂર્વતિય કરવી, વૃદ્ધિમાં ઉત્તર તિથિ કરવી. શ્રી વીર પ્રભુનું નિર્વાણ પુણાથી વિક્રમના પ-ચ - વૈદ્ય શ્રી (કલ્યાણક હેકના અનુસારે કરવું. પા. ૧૫ર ૧૯૯૯માં વર્ષે, જઠ પરશુરામ શર્માની (3) સામે સે કે-શ્રી હીરપ્રશ્નોશુકલ પ્રતિપદા ગુરૂવારે પોતાના હાથની ત્તરાણિક ઉત્તરદાતા. અકબર બાદશાહ સહી. પ્રતિબંધક જગદગુરૂ આ, શ્રી હીર સૂ. મ. સામાન્ય રીતે પ્રસ્તુત પ્રકરણ સમજવા પુનમ અમાસની વૃધિમાં બીજી તિથિ જ માટે આટલો ઈતિહાસ અને હકીકત સુગમ આરાધ્ય તરીકે જાણવી. થઈ પડશે. હવે મુખ્ય મુખ્ય શાસ્ત્ર પાઠે જ્યારે ચૌદશ કે અમાવસ્યા આદિ આદિનું અવતરણું ગુજરાતી ભાષામાં અવ ક૯૫ વંચાય ત્યારે છડને તપ અમુક દિવસે લોકવાથી સત્યનું સંશોધન કરવાનું હસ્ત જ કરે તેવું દિવસનું નિયત પણું નથી. ગત થઈ શકશે. ઠીક પડે તેમ કરવો એમાં આગ્રદ્ધશે ? પા. ૪૫ _ (૧). સં. ૧૪૮૬ શ્રી પર્યુષણું સ્થિતિવિચાર”-કર્તા સહસ્ત્રાવધાની પૂ. આ. જેણે શુકલ પંચમી ઉચ્ચરેલી હોય તેણે મુખ્ય વૃત્તિથી ત્રીજથી અઠ્ઠમ કરવું જોઈએ. શ્રી મુનિસુંદરસૂરિ સેવાકારી પૂ. શ્રી હર્ષ કદાચ બીજથી કરે તો પાંચમનું એકાસણું વિ. ગણિવર. કરવા માટે ફરજીઆત નથી. કરે તે સંદર. જ્યાં જે માસ તિથિ યા નક્ષત્ર વધ્યાં હોય તે ત્યાં જ છેડી દેવાય છે એજ સર્વ (૪) સેમે ઐકે “શ્રી સેના પ્રશ્ન પ્રસિદ્ધ વ્યવહાર છે. ઉત્તરદાતા પૂ. આ. શ્રી વિજયસેન સૂ. મ. - વિષમકાલના પ્રભાવથી જેન ટિપણને ક્ષયમાં પૂર્વતિથિ કરવી જોઈએ અને વિછેટ થએલે છે... પૂર્વગીતાર્થ આચા- વૃધિમાં ઉત્તર તિથિ કરવી જોઈએ એવા Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ઉમ સ્વાતિજી વાચકના વચને પ્રામા થાય ત્યારે પ્રથમ ચૌદશને છોડી દઈ બીજી યથી વૃદ્ધિ હોય ત્યારે થોડી પણ આગલી ચૌદશ ગ્રહણ કરવી. પા. ૪ બીજી અગ્રેસના) તિથિ પ્રમ ણભૂત છે. પા. ૬૭ (૮) સં. ૧૬૯૬-૯ત્રો ક૯પસૂત્ર (૫) સં. ૧૯૧૫ શ્રી તત્ત્વતરંગિણી' સુબોધકા–કર્તા શ્રી હીરસૂ પ્રશિષ્ય મહાકર્તા મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર પાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર. કારણ કે અમારે તે આગલી કલ્યાણક ભાદરવાની વૃદ્ધિ થઈ હોય તો પ્રથમ તિથિના પૂર્વની કલ્યાણકતિથિમાં બન્નેની ભાદર અપ્રમાણ જ છે. જેમ ચોદીના વિધમાનતા હોવાથી ઈષ્ટપત્તિ જ અમારો વૃધિમાં પહેલી ચૌદશ અવગણીને બીજી જ રથી 30ા અલકાની ઉત્તર છે. પા. ૯ ચૌદશે પાક્ષિક કન્ય કરાય છે તેમ. પી 198 આગમના વિરોધ કરીને જ આચાર્ય (૮) સં. ૧૭૦૭ શ્રી ક૯પ કૌમુદિઃ પરંપરાનું ઉપાદેયપણું છે. પા. ૨૮ સંપૂર્ણ પૂર્ણ કર્તા મહોપાધ્યાય શ્રી શાંતિસાગરજી ગણિવરછે એમ કરી વૃદ્ધિ માં પૂર્વતિથિ ન લેવી. જે દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તે જે કાર્યોનું ભાદરવામાં કરવાનું વિધાન જ દિવસે તે તિથિ લેવી પ્રમાણ છે. છે તે કાર્યો ભાદરવા માસની વૃદ્ધિ થાય તે પહેલે અપ્રમાણ માસ છેડી દઈને બીજા એજ પ્રમાણે ફીણ તિથિમાં પણ આજે પ્રમાણભૂત માસ માં કરવા જોઈએ પા. ૨૧૨ મેં બે કાર્યો કર્યા ઈત્યાદિ દષ્ટાન્ત સ્વયં વિચારી લેવા. પા. ૧૮ (૧૦) સં. ૧૭૨૮ શ્રી પાલક પર્વ સાર વિચાર–પૂ. આ. શ્રી જ્ઞ ન(૬) સ. ૧૬૨૮ “શ્રી કપત્ર વિમલ સૂ. મ. કિરણાવલી વૃત્તિ-કર્તા મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર. જ્યારે પાક્ષિક વિગેરે તિથિ પડે ત્યારે પૂર્વતિથિમાં કરવું, પછીની તિથિમાં નહિ. પાફિક પ્રતિકમણ ચૌદશને દિવસે ર તેમાં તેની ગંધને પણ અભાવ હોવાથી. પા. ૩ નિયત છે. તે ચૌદમની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે પહેલી ચૌદશને તજીને બીજી ચૌદ (૧૧) સં. ૧૯૩પ હેન્ડબલ શને ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પૂ. સાગરજી મ. ચૌદશ કે અન્યતિથિની વૃદ્ધિથી સોળ દિવસ ના ગુરૂદેવ: પણુ પંદર જ ગણાય છે. એ રીતે ક્ષય થયે એથી પણ માલમ પડે છે કે જેમ છતે ચોદ દિવસ પંદર જ જાણવા. તિથિની હાનિ વૃધિ આવે છે તેમજ કરવી (૭) સં. ૧૬૭૭ “શ્રી ક૯૫દીપિકા માટે આ પર્યુષણામાં એકમ બીજ ભેગો કર્તા આ. શ્રી જગદગુરૂ હીરવિજયસૂરીશ્વરજી કરવી. પ્રશિષ્ય પંડિત પ્રવર શ્રી જયવિજ્યજી ગણિવર. (૧૨) “શ્રી વોરાગ્ય શતક –પૂ. આ. એટલા માટે અન્ય વૃદ્ધિ પામેલો માસ શ્રી. વિજપદ્મસૂ. મ. જવા દે. ભાદ્રપદની વૃધિમાં પણ પ્રથમ ભાદ - તિથિની મુખ્યતાવાળા તપમાં સૂર્યોદય રઃ પર્યુષણના કે એ માટે ચોગ્ય નથી જ, વેળાની તિથિ લેવી. તિથિને ક્ષય | ય તો અભિધિત પ્રથમ તિથિ તેના કુ માટે પહેલાની તિથિ લેવી અને વૃદ્ધિ હોય તે જેમ તે આ પ્રમાણે-પાક્ષિક પ્રતિકમણ જે બેમાં બીજી તિથિ લેવી. પા. પ૭. ચૌદશના નિયત છે. તે ચૌદશની પણ વૃધિ (૧૩) શ્રી સિદ્ધચક માસિક Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરદાતા પૂ. આ. શ્રી સાગરાનંદ સૂ. મ. પ્રશ્ન ૭૭૬ના ઉત્તરઃ– જ્યેાકિરડક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લેાકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારા મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પતિથિને ક્ષય હાય નહિ, કેમકે તેમાં અવમરાત્રિ એટલે ઘટવાવાળી તિથિએા, ખીજ, પાંચમ વગેરે ગણાવી છે. વળી જો પતિથિઓના ક્ષય ન થતા હાય તા ફાયે પૂર્વી તિથિ કાર્યો એવે શ્રી ઉમાસ્વાતીજીના પ્રઘાષ પણ હાત નહિ. પ્રશ્ન ૮૩૯ના ઉત્તર....ક્ષય અને વૃધ્ધિ પ્રસંગેા નિયત છે. પ્રશ્ન ૭૬૧ના ઉત્તર.... અર્થાત એ ચૌદશે હેાય તે પહેલી બીજી ચૌદશના પણ છઠ્ઠું થાય. એ અમાવાસ્યા હાય ! તેરસ ચૌદશના છઠ્ઠું થઈ પહેલી અમાવાસ્યાએ પારણું કરી બીજી અમાવસ્યાએ એકલે ઉપવાસ થાય. અને એ પડવા હાય તા પશુ તેરસ ચૌદશને છટ્ટ થઇ, અમ વાસ્યાએ પારણુ આવી પડેલે પડવે એકલેા ઉપવાસ થાય. ૧૩ પ્રશ્ન ૮૬૭ના ઉત્તરઃ- મૂલસૂત્રોમાં અષાઢ આદિ મહિનાના અને પડવા આદિ તિથિઆને વ્યવહાર હાવાથી પ્રથમ પણ હાર લૌકિક ટિપ્પણાને અંગે હાવા જોઈએ એમ કહી શકાય. વ્યવ વ. ૪. અઃ ૨૩ પા. ૫૩૩:- હીર પ્રશ્નમાં પૂર્ણિમા અમાવાસ્યાની વૃદ્ધિમાં ઔદવિકી શબ્દ બીજી તિથિને અંગે ગુણનિષ્પન્ન છે. બાકી સૂર્યોદય તા બન્નેમાં જડાય છે. કર્તા : પૂ. આ. શ્રી વિજયનીતિસૂ. શિષ્ય પૂ. ઉં. યાવિજયજી....હવે આ વખતે ભાદરવા સુ. ૫ ના ક્ષય છે....ભાદરવા સુદ્રી ૪.... પ્રધાન વાર્ષિકરૂપ હાવાથી તેનુ કૃત્ય પણુ ચતુથી એ કરવું જોઈએ એટલે વાર્ષિક કૃત્યમાં પાંચમીના કૃત્યને સમાવેશ થાય, આ પ્રમાણે ઇતિહાસ હકીકત શાસ્ર પાઠા આદિ માન્યતા ટીકા ટીપ્પણી સિવાય આલેખનમાં લીધી છે. જ્યારે એક પ્રશ્નના ઉકેલ એક યા બીજા કારણે ન જ આવતા હાય અને સમજપૂર્વક યા ગેરસમજથી યા અજ્ઞતાના કારણે શ્રી ચતુવિધ સ ંઘમાં વાતાવરણ પ્રશાંત ન રહી શકતું હાય, ત્યારે પ્રથમ તબક્કે સામાન્ય ભણેલ અને સામાન્ય સમજવાળી વ્યક્તિ પણ હકીકત સમજવી જ હાય, તેા તેનાથી તદ્ન દૂર ન રહી જાય, રીતે રજુ કરવાની આ પશુ એક પધ્ધતિ છે. આકી સમાધિપૂર્ણાંક શ્રી સ ંઘમાં અને જૈન ધર્મોમાં શ્રધ્ધા ધરાવતા સમાજમાં આરાધના થઈ શકે અને સાધર્મિક અને ભાતૃભાવ મન્યા રહે એવા માગે પણ છે જ. અને તે પણ શાસ્ત્રમાન્યતાને છેહ દીધા સિવાય, આ મામતમાં લેખક અવસરે (૧૪) સ. ૧૯૮૯ પયુ ષણ પત્ર ની તિથિના વિચાર અને સવત્સરી નિર્ણાય’પેાતાના વિચારે રજુ કરવા યત્નશીલ રહે જરૂર પડે આવેા પ્રસગ ૧૯૫૨ની સાલમાં બન્ય હતા. આ સમયે બહુશ્રુત પન્યાસજી ગંભીર વિજયજીને એ પત્રો તથા પૂજ્ય શ્રી રાજેન્દ્રસૂરિના પત્ર તેમાં ભાદરવા સુ. પના ક્ષય હાય ત્યારે સવત્સરી કયારે કરવી તે સબ ધે ઉહાપાડ કરી ભાદરવા સુદ્ધિ ૪ને શુક્રવારે સંવત્સરી કરવાના અભિપ્રાય આપ્યા છે. શાસ્ત્રકારે ઉદયતિથિને પ્રમાણભૂત માનેલી છે. ભાદરવા સુદિ ચેાથને દિવસે સવચ્છરી પની આ, કાલકસૂરિની આચરણા છે, અને તે ઉદયતિથિ છે, તેા તે છેાડી ભાદરવા સુદિ ત્રીજે સંવચ્છરી પ` શા આધારથી કરી શકાય ? (પા. ૬) વર્ષી, ૪. સ. ૧૯૨૦ ૫ા. ૪૫૪ ૫-તે ષણ બેસવાની તિથિ પલટે, કલ્પવાંચનાની તિથિ પલટે, તેલાધરની તિથિ પટે, પણ પાક્ષિક અને સાંવત્સરિકની તિથિઓ, જે ચૌદશ અને ચેાથ છે, તે પલટે જ નહિં. Page #14 -------------------------------------------------------------------------- ________________ એ સ્વાભાવિક છે. છતાં સમાજને તાત્કાલિક સૂરિજીના ખરેખરા અમે છીએ. પરંપરા શાંતિ અને સમાધિનો માર્ગ મળી રહે શાસ્ત્રાનુસારી ગણાય, કલ્પસૂલના ટીકાકારોએ તે માટે પૂ. આ. શ્રી રામચંદ્ર સૂ મ. ના પણ સામાચારીમાં પટ ઉલ્લેખ કર્યો છે. કેટલાક મનનીય વિચારો અમદાવાદમાં પણ સમાજના કમનસીબે સામાચારી વંચા૨૦૨૮ના માગસર માસમાં ૨જુ થએલ તી નથી ન સમજાય તે સમજવા યત્ન તે પ્રસ્તુતમાં રજુ કરી દેવા હિતાવહ માની કરી શુદ્ધ આરાધના કરો. ખોટ તજવાની, જુ કરવામાં અાવે છે : સાચું સચોટ આરાધવાની આ જ્ઞા છે, નિંદા કે ખેટે ઉહાપોહ કરવો નહિ. પહેલા તિથિ નક્કી કરીને પછી આરાધન થાય. ૧૦ તિથિ-૧૨ તિથિ કલ્યાણક અમને કેાઈ પકડ નથી. કેઇપણ નવું તિથિઓ, કેઈપણ વતની આરાધનાની પ્રમાણ લાવીને મૂકે અને સાબીત કરે શરૂઆતના દિવસાદિ માળાપરિધાનાદિ કે અમે કરીએ છીએ એ ખોટું છે તે દિવસ, પ્રથમયાત્રા યા શ્રી સંઘ યાત્રા દિવ- જાહેરમાં માફી માગી મિચ્છામિ દુકકડમ સાદિ વિચાર કરતા બધી તિથિઓ આરાધ્ય દેવા તૈયાર છું. પહેલાં પણ આ કહેવાયું બની જાય છે. છે. પણ શાસ્ત્ર ખેલવા તૈયાર નથી. બહુ મતના હિસાબે તે જૈન ધર્મ છોડવા પડે અહિંયા રોજ આવનાર પૈકીના કોઈને અગર નિગદગતિ પસંદ કરવી પડે. માટે બીજી આરાધના કરવી હોય તો તેને અલગ વિક્ષેપ ન વધે એની કાળજી જરૂર રાખવી. વ્યવસ્થા કરી આપવી જોઈએ, જેથી વિક્ષેપ લેશાદિ થાય નહિ. સમાજના કેઈ પાપોદયે શ્રી સાગરજી મહારાજશ્રી અમારા ભલા સત્યનો વિચાર કરવાની પણ તૈયારી નથી. માટે અમે માનીએ છીએ એવું લખી ગયા વધુ ને વધુ આરાધક થાય એ જ ભાવના છે. અમે બે એકલા બેસતા. મેં કહ્યું, રાખવી, જૈન દકિટનું પંચાંગ વિચછેદ પામ્યું “જુઓ સાહેબ, ૧૯૯૧ના ફકરા સિદ્ધચકછે ભલામણ કે આધાર બધા નોંધી લે. માંથી હું ટાંકુ આ પણે બનને સહી કરીએ. રહી જાય તો પાનાં પુસ્તક માંગીને નાંધી લે અને હેડી ગ બાંધીએ કે અમારા બંનેની સમજાએ સત્ય સ્વીકારે. પણ કેઇની નિંદામાં આ માન્યતા છે. પણ સ્વીકાર થશે નહિ. પડે નહિ. બરાબર સમજી લે. સાચી આરા- હું ઉપાદક નથી. મેં માગ ક ઢચે નથી. ધના કરે-કરાવે. સાચા ખેટાને વિવેક કરી- પૂ. દેવસૂરિજી જેવા મહા પ્રામાણિક મહાકરાવી, આરાધના બે તિથિની નહી પણ પુરૂષ પૂ. હીરસૂરિ મ ને ઉવેખે ? હારજીતનો એકની જ કરીએ છીએ. પ્રશ્ન નથી કેઈપણ હારે તેમાં શાસનની શેભા નથી. સત્ય સ્વીકારવામાં હાર નથી. પાંચમા આ ૨ ના જુમો અને ઉત્પાતની તમને ખબર નથી. આ પણા જેવા પૂર્વષિ અનંત ઉપકારીના વચન મળે ત્યાં સુધી હાલ તે શ સન આપણી પાસે કેવી રીતે વચનાનુસારે ચાલવાનું છે. તિથિની બાબઆવત? અન્ય મતની સાચી વાત ન સ્વીકારે તમાં જાણકાર થવાનો પ્રસંગ પછી ઉભે તે દ્વાદશાંગીની વિરાધના કરે છે, તવતરંગ થશે. ૧૦૦ થી ૧૫૦ વર્ષના ગાળામાં ( ણિ, પ્રવચન પરીક્ષા વિ માં તિથિનો ખુલાસો ત્યાગ પ્રધાન જૈન શાસ્ત્ર ભેગ પ્રધાનના છે. કેઈપણ ગાનમાં સમજાવવા તૈયાર આજ્ઞામાં આવી ગયું હતું. ત્યાગીઓને ઈ છે. તપગચ્છની પરંપરા તદન શધ્ધ છે. તેમની આજ્ઞા માં રહી તેમના પટ્ટા પ્રમાણે એમ અમારો ગર્વ અને દાવે છે. શ્રી દેવ ચોમાસુ કરવું પડતું. આ. શ્રી મુનિસુંદર Page #15 -------------------------------------------------------------------------- ________________ પશુ નહિ. આંખ સ. મ. આ બધુ ફેરવવા ઈચ્છતા. તેમના અકુદરતી દેડુાંત થયેા. પૂ. સત્ય વિ. મ. ક્રિયાધાર કરે નહિ. સવિજ્ઞ શાખા સ્થાપે નહિ અને પીળા વસ્ત્ર આય તેએ શ્રીએ-વેત-જીણુ –માને પેતને સામે રાખી સુચેગ્ય રક્ષણુ શાસનનું મારે તમને જરાએ ગરમ કરવા નથી પણ આરાધક બનાવવા છે. પ્રશ્નોત્તરીમાં ન આવ્યેા હાત તા હુ ચર્ચા કરત નહિ. (ખરેખર ઘણા અઠવાડીમા પછી પ્રશ્નોત્તરીના અનેક પ્રશ્નોના ખુલાસા પછી છેલ્લે જ આ પ્રશ્ન ચર્ચા હતા). કર્યું. પ્રશ્ન પૂ. પ્રામાણિક સાથે વાત કરવાની તૈયારી, પાઠ અને આધારે પૂર્ણાંક વાત થાય. સૌની સમક્ષ રજુ કરી-હાર થાય તા સત્ય સ્વીકારી ખાટુ છેડવુ જોઇએ. કજી સાધુના છે. એમ માની દૂર રહ્યા. જાણવા મહેનત કરી જ નહિ. એ ખરેખર દુઃખદ બીના છે. જ્યાં સુધી ગરબડની ખખર ન્હાતી ત્યાં સુધી અમે પણ કર્યુ છે, અમારા ગુરૂઓએ પણ કર્યુ છે. ૨૦૦૪ સુધી બધાએ ચેાથ સાચવી એને ૨૦૧૩માં કેમ ન સાચવી ? અમારા પૂ. ગુરૂએ કહી ગયા છે કે આ ફેરવવા ચેાગ્ય છે. શાસન અને ધર્મની વાતમાં પકડ કરતા પહેલા આધાર જોવા જોઈએ. બીજી પણ ખેાટી પર પરાએ ચાલે છે એ સુધારવાની તાકાત ન હૈાય તે ન મેાલીએ પણ સુધરેલીને ખગાડાય, છતાં શ્રી સંઘ એકત્રિત થઈ આધારા દ્વારા સુધારવા માગતા હૈાય તે પહેલું નામ માર્ લખજો. અજ્ઞાન શ્રાવક વને મારી સલાહ. ભગવાનના માર્ગને અનુસરનારને કોઇ પણ સાધુને તમે માના તેમાં વાધે નહિ, પણ સમજ્યા વિના બીજાની ટીકા-ટીપ્પણ ન કરવા. મધ્યસ્થ રહેવું. પણ સમજ્યા પછી સત્યમાં મક્કમ રહેવું. સમથ શ્રુતજ્ઞાનીએ–પ્રાવચનિકા– લાલસાવાળા બની કાઇ પ્રરૂપણા કરે, ૧૫ અને ૨૫માં ૨૪ પણ કદાચ તેવા હ્રાયત્યાં એગેડવિક નિર્જીવાઇ પમાણું –એક પશુ સત્યવાદી પ્રમાણુ. શિષ્ટ કહે તે પ્રમાણુશિષ્ટ તે કે જે રાગદ્વેષ રર્હુિત પ્રામાણિક હાય. જે પરંપરા સિદ્ધાંતનુ ખુન કરે તે પરપરા પર પરા જ નથી. આરાધના દ્વારા નિસ એજ મારા સમજાવવાના હેતુ છે. કેાઈની ગેરહાજરીમાં કેઇની વાત કવી એ મને હીક લગતુ નથી પણ અનુકંપા આવે છે. અમે ગેરમાર્ગે હાઇએ અને અમને સમજાવે, અને અનુકંપા કરે તે અમે રાજી છીએ. આટલુ બધુ હાવા છતાં–સુનિશ્ચિત હોવા છતાં કાઈ ભૂલ બતાવે તે તૈયાર છુ. એએ એમની ભૂલ સમજવા તૈયાર હોય તે સદાને માટે મારી સહી સમજવી. સુધારવા કાગળ પર જે તિથિ જે આરાધતે હોય તેના વિરાધ કરવા નદ્ધિ અને એમને સગવડ કરી આપવી, એમાં સહી કરવા તૈયાર હોય તે તે રીતે પણ સહી કરવા તૈયાર છું. આરાધના કરવી છે અન કરાવવી છે શ્રી સ'ચની શાંતિ સમાધિના આ પણ એક માર્ગ છે.' (—પૂ. રામચંદ્રસૂ. મ ના અમદાવાદના વ્યાખ્યાનમાંથી) પ્રસ્તુત પ્રકરણ આલેખન આ રીતે સૌની સમાધિ અને જાણુના શુભ હેતુથી પૂ કરાય છે. આલેખન હકીકત છે. ઉઘાડા ઇતિહાસ છે. અને સંગ્રડિત પાઠ આદિના સીધા સાદો અનુવાદ છે, છતાં કાઈ જિજ્ઞાસુને વિશેષ જાણવાની જિજ્ઞાસા હશે ત રૂબરૂ મળી શકાશે. શાંત શૈલીથી સ્પષ્ટ રીતે ગુરૂ કૃપા પૂર્વક જિજ્ઞાસા તૃપ્ત કરવા પ્રયત્ન જરૂર થશે. સૌ વાંચા-વિારા-સત્ય સમજવા પ્રયત્નશીલ અની શ્રી તુવિધ સઘમાં શાંતિ સમાધિ સુવિહિત આચરણા કરવા-કરાવવામાં ઉદ્યમશીલ અને એજ શુભાભિલાષા. સ્થાપવા અને Page #16 -------------------------------------------------------------------------- ________________ લાખાબાવળ (હાલાર) થી પ્રગટ થતું શ્રી જૈન સંઘનું ધર્મરક્ષા અને ધર્મ પ્રચાર માટેનું શાસન માન્ય માસિક છે મહાવીર શાસન વાર્ષિક લવાજમ રૂ. 5 પરદેશ રૂ. 17 અવશ્ય મંગાવે - અને ધર્મજ્ઞાન સાથે શાસન રક્ષા અને પ્રચારને લાભ મેળવે. લખ:- શ્રી મહાવીર શાસન કાર્યાલય શાકમારકેટ સામે, નિશાળ ફળી, જામનગર (સૌ.) મુદ્રક : કીરચંદ જગજીવન શેઠ શ્રી જશવતસિંહજી પ્રિન્ટીંગ વર્કસ-વઢવાણુ શહેર