Book Title: Tirthankar 24 Vardhaman Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/035124/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स: पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः તીર્થંકર – ૨૪ વર્ધમાન પરિચય” (૧૮૫ દ્વારોમાં) પરિચય દાતા મુનિશ્રી દીપરત્નસાગર [M.Com., M.Ed., Ph.D., ઋતમff 25/10/2017 બુધવાર ૨૦૭૩, કારતક સુદ ૫ તીર્થંકર પરિચય શ્રેણી-૨૪ દીપરત્નસાગરજી સંકલિત [1] “શ્રી વર્ધમાન પરિચય” Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-૨૪ શ્રી વર્ધમાન દીપરત્નસાગરજી સંકલિત [ 2 ] “શ્રી વર્ધમાન પરિચય” Page #3 -------------------------------------------------------------------------- ________________ [૨૪] ભગવંત વર્ધમાન પરિચય ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૪મા તીર્થંકર શ્રી વર્ધમાન સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે • સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિભસૂરી-રત “સપ્તતિશતસ્થાન ઘર” 2. “આવશ્ય" નિર્યુક્તિ, 3.“Mાવચ” વૃત્તિ, 4. પ્રવચન સારોહાર, 5. તિસ્થાનિય પર્ફUT, 6. “ત્રિષષ્ઠીશભાવાપુરુષ”—રિત્ર, 7. “વરૂ૫ન્નમહાપુરુષ'વરિય, 8.‘સમવાર વતુર્થ-સાસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે. ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું. મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્રકરણ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પયગ્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે. દીપરત્નસાગરજી સંકલિત [૩] “શ્રી વર્ધમાન પરિચય” Page #4 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર-ઉલ્લેખ: અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત થાનકવેરા છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે ભગવંત ‘અજિતના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ૦ ‘સંભવના ગણધરો ૧૦૨ કહ્યા પણ તિર્થોદ્રાલીક સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે. પ્રવચન સારોદ્ધાર-૧૪૫૨, આવશ્યકનિર્યુંક્તીમાં ૧૪૪૮, તિર્થોદ્રાલીક'માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે. આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈને કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત અજિત'ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના પ૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે. ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગમાં નોંધેલ છે. ...તિ મમ્... મુનિ દીપરત્નસાગર દીપરત્નસાગરજી સંકલિત [ 4 ] “શ્રી વર્ધમાન પરિચય” Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪ | '[તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં) ભગવંતનું નામ વર્ધમાન ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | ચોવીસમો ભગવંતના ભવો કેટલા થયા? | ૨૭ (* ૨૬), [સત્તાવીસ/છવ્વીસ] ભગવંતના સમ્યક્ત પ્રાપ્તિ ૧.નયસાર | ૧૫.બ્રહ્મકલ્પદેવ પછીના ભવો ક્યા ક્યા? ૨.સૌધર્મે દેવ | ૧૬.વિશ્વભૂતિ ૩.મરિચિ ૧૭.મહાશુકે દેવ ૪.બ્રહ્મકલ્પ દેવ | ૧૮.ત્રિપૃષ્ઠવાસુદેવ પ.કૌશિક બ્રાહ્મણ ૧૯.સાતમી નરકે ૬.પુષ્પ બ્રાહ્મણ ૨૦. સિંહ ૭.સૌધર્મે દેવ ૨૧.ચોથી નરકે ૮.અગ્નિદ્યોત | ૨૨.*મનુષ્ય ૯.ઈશાને દેવ ૨૩.પ્રિય મિત્ર ૧૦.અગ્નિભૂતિ ચક્રવર્તી ૧૧.સનકુમારદેવ ૨૪.મહાશુકે દેવ ૧૨.ભારદ્વાજ | ૨૫.નંદનરાજર્ષિ ૧૩.માહેન્દ્રદેવ ૨૬.પ્રાણતે દેવ ૧૪.સ્થાવરવિપ્ર ૨૭. વર્ધમાન * આ ભવ આવશયકમાં નોંધ્યો નથી પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ જબૂદીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ જખ્ખ ભરત ---તે ક્ષેત્રની દિશાનું નામ મેરુપર્વતની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ જખ્ખ ભરત ---ત્યાંની નગરીનું નામ અહિચ્છત્રા ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | નંદન દીપરત્નસાગરજી સંકલિત [5 ] “શ્રી વર્ધમાન પરિચય” Page #6 -------------------------------------------------------------------------- ________________ '[તીર્થકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧ | ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું | માંડલિક રાજા ૧૨ || ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ પોટિલાચાર્ય ભગવંતના “તીર્થંકર નામકર્મબંધ’ | ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... | ૨.સિદ્ધ–વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) | ૪.ગુરુ–વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થંકર પ.સ્થવિરા-વત્સલતા, નામકર્મ બાંધ્યું. ૬.બહુશ્રુત-વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રત | | અગિયાર અંગ. ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા | પ્રાણત દેવલોકે ૧૪ | Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૧ , [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૬. પૂર્વભવે સ્વર્ગમાં ભ0 નુ આયુષ્ય | ૨૦ સાગરોપમ ૧૭ | ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય). | અષાઢ સુદ ૬ ચ્યવન માસ-તિથી (ગુજરાતી) અષાઢ સુદ ૬ ભ૦ નું ચ્યવન નક્ષત્ર ઉત્તરાફાલ્ગની ૧૯ ભ૦ ની ચ્યવન રાશિ કન્યા ૨૦ ભ૦ નો ચ્યવન કાળ મધ્ય-રાત્રી ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે | ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન | ૩.સિંહ, ૪.લક્ષ્મી, [[*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન | ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ] ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક ૨૩ | માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ | *વિશેષ* “ગર્ભસંહરણ” આ ભગવંતના ગર્ભનું સંહરણ થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો નથી ૨૬ | ભ૦ ચ્યવન થયું તે માતાનું નામ | દેવાનંદા બ્રાહ્મણી ૨૭] આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? | કરેલો નથી દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી વર્ધમાન પરિચય Page #8 -------------------------------------------------------------------------- ________________ થતિ '[તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૨૮ | | ભ0 ની ગર્ભસ્થિતિ ૯ માસ ૭ દિવસ ૨૯ | ભ૦ નું જન્મ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) | ચૈત્ર સુદ ૧૩ જન્મ માસ-તિથી (ગુજરાતી) ચૈત્ર સુદ ૧૩ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ કન્યા ૩૨ ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના અંત ભાગમાં ૩૪ આ ભગવંતના જન્મ વખતે કયો | ૩૫૩ વર્ષ, સાડા આઠ માસ ચોથા કાળ હતો? આરો બાકી રહ્યો ત્યારે ૩૮ | ૩૫ | આ ભગવંત ક્યા દેશની કઈ પૂર્વ દેશ ૩૬ ‘નગરીમાં જન્મ પામ્યા? | કુડપુરા ભગવંતના જન્મ સમયે ૫૬ દિક ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે.... ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .............. ૩.પૂર્વસ્યકથી ૮ આવે, દર્પણ ધરે ..................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે ૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી વર્ધમાન પરિચય” Page #9 -------------------------------------------------------------------------- ________________ '[તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? - ૧૨ ‘કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ | ભગવંતના જન્મ સમયે આવેલા | ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા | ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે | ૮. પ્રભૂને અલંકારપહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે ૪૨ ભ૦ ના જન્મદાતા માતાનું નામ | ત્રિશલા દેવી ૪૩ | ભગવંતના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા ४४ આ ભગવંતની જાતિ કઈ હતી? | પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ | માહેન્દ્ર દેવલોક T માં દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી વર્ધમાન પરિચય Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪૬ , [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના પિતાની ગતિ | | માહેન્દ્ર દેવલોક ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો? મહાવીર, વીર ૪૮ | ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ | ભગવંતનો વંશ | ઇસ્યાકુ. ૫૦ | ભગવંતનું લંછન ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ જ્ઞાનાદિ વૃદ્ધિ કર્તા હોવાથી વર્ધમાન પ૨ ભગવંતના નામનો વિશેષ અર્થ | પિતાનું ઘર ગર્ભના પ્રભાવે ધનઆદિ વડે વૃદ્ધિ પામ્યું તેથી વર્ધમાન સિંહ --------- ૫૩ ] | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ માનવ ૫૯ | ભગવંતની યોનિ મહિષ ૬૦ ભગવંતનો વર્ણ પીત (સુવર્ણ) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી વર્ધમાન પરિચય” Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬૪ | અ ૬૫ | [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ કારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૭ હાથ આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ ૧૨૦ આંગળ પ્રમાણાંગુલ વડે ભ0 ની ઉચાઈ | ૨૧ અંશ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ | અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ | ભગવંતની (રાજjકુમાર અવસ્થા | 30 વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | | રાજ્ય કરેલ નથી ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | રાજા થયેલ જ નથી ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) માગસર વદ ૧૦ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) કારતક વદ ૧૦ ૭૮ | દીક્ષા નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની ૭૯ દીક્ષા રાશિ કન્યા ૮૦ દીક્ષા કાળ દિવસના પશ્ચિમ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ છઠ્ઠ ભક્ત ૭૩ وق દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી વર્ધમાન પરિચય” Page #12 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૮૨ દીક્ષા વય પ્રથમ વયમાં દીક્ષા, રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? ૮૭ દીક્ષા લીધી તે વન કયું હતું? ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? ૯૩ ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ | ૯૬ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ દિવ્ય ચંદ્રપ્રભા | એકલા તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં કુંડપુર જ્ઞાતખંડવન અશોક વૃક્ષ પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) મન:પર્યવજ્ઞાન ઇન્દ્રે પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ પરમાન્ન (ખીર) બીજા દિવસે. કોલ્લાગ બહુલ બ્રાહ્મણ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિયુક્તિ ૩૩૪) ૧.’અહોદાન' ઉદ્ઘોષણા ૨.દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. દીપરત્નસાગરજી સંકલિત [ 12 ] “શ્રી વર્ધમાન પરિચય” Page #13 -------------------------------------------------------------------------- ________________ શાલ ' [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ0ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ છ માસ ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ | ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૨ વર્ષ ૬ માસ ૧૫ દિવસ ૧૦૩ | કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) વૈશાખ સુદ ૧૦ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) વૈશાખ સુદ ૧૦ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર ઉત્તરાફાલ્ગની ૧૦૫ કેવળજ્ઞાન રાશિ કન્યા ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પશ્ચિમ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? જંભિકાગ્રામની બહાર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? ઋજુવાલિકા નદીને કિનારે ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. ૭ x ૧૨=૮૪ હાથ = ૨૧ ધનુષ ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છ8 ભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાઢસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૭ x ૧૨=૮૪ હાથ = ૨૧ ધનુષ + શાલવૃક્ષ ૧૧ ધનુષ = ૩૨ ધનુષ દીપરત્નસાગરજી સંકલિત | 13] “શ્રી વર્ધમાન પરિચય” Page #14 -------------------------------------------------------------------------- ________________ 'તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? બીજા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ ....નાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર | ઇન્દ્રભૂતિ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી ચંદનબાલા ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક શંખ ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા | સુલતા ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | શ્રેણિક ૧૨૫ | આ ભ૦ ના યક્ષ માતંગ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી સિદ્ધાયિકા ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ ૧૪,000 ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૩ ૬,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો ૧,૫૯,૦૦૦ ૧૩૨ | આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૧૮,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૭૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૫૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૩૦૦ ૧૧ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી વર્ધમાન પરિચય” Page #15 -------------------------------------------------------------------------- ________________ ''તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ | | ૩૦૦ ૧૩૭ | આ ભ0 ના વૈક્રિયલબ્ધિધરો | ૭૦૦ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ | ૪૦૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૧૦,૦૮૯ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૮૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૧૪,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા પાંચ મહાવ્રત ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્વ, ચુત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? પાંચ:- રાઈ, દેવસિ, પષ્મી, ચૌમાસી, સંવત્સરી ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | મૂલ-ગુણમાં ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? | આવેલક્ય, ઔદશિક આદિ દશ ભેદે ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? હોતો નથી ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન | દુખે કરીને બોધ પામે ૧૫૨ ષડાવયક (પ્રતિક્રમણ). સદા ઉભયકાલ કરે ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | જડ અને વક્ર ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે | અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ | શ્વેત વર્ણના વસ્ત્રો દીપરત્નસાગરજી સંકલિત | 15] “શ્રી વર્ધમાન પરિચય” Page #16 -------------------------------------------------------------------------- ________________ ' [તીર્થકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ | નિશ્ચિત માપ મુજબના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળ | 30 વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૪૨વર્ષમાં ૧૨ાાવર્ષ, ૧૫ દિનઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૪૨ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | ૭૨ વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યાં ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે સિદ્ધિગતિ). ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ). ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | કારતક વદ અમાસ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | આસો વદ અમાસ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર સ્વાતિ ૧૬૬ મોક્ષગમન રાશિ તુલા ૧૬૭ મોક્ષગમન કાળ રાત્રીના પાછલા ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | અપાપાપુરી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન પર્યકઆસન ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૪.૬૭ હાથ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ છ૪ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં કોઈ સાથે નહીં ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? | ચોથા આરાના અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ | ૩ વર્ષ અને સાડા આઠ માસ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | ત્રણ પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | ચાર વર્ષ પછી દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી વર્ધમાન પરિચય” Page #17 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? ૧૦૦૦ વર્ષ સુધી ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? ૨૦,૦૦૦ વર્ષ ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.વર્ધમાન આ ચોવીસીના છેલ્લા તીર્થકર થયા તેથી પછી કોઈ ભગ વંતનું અંતર ગણવાનું રહેતું નથી ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? ૧.ગર્ભ-અપહાર, ૨.કેવળજ્ઞાનોત્પત્તિ પછી ઉપસર્ગ, ૩ ચમરેંદ્ર ઉત્પાત, ૪.સૂર્ય-ચંદ્રનું મૂળ વિમાને આવવું ૫.અભાવિત પર્ષદા ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ વાસુદેવ થયા નથી ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? | કોઈ બલદેવ થયા નથી ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનેંદ્ર અઝમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગમહિષી, ૬ ધરણંદ્ર અગમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયસ્ત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક - મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email - Jainmunideepratnasagar@gmail.com દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી વર્ધમાન પરિચય Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., મુતમcર્ષ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં 585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત | 18] “શ્રી વર્ધમાન પરિચય”