________________
થતિ
'[તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૨૮ | | ભ0 ની ગર્ભસ્થિતિ
૯ માસ ૭ દિવસ ૨૯ | ભ૦ નું જન્મ નક્ષત્ર
ઉત્તરા ફાલ્ગની ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) | ચૈત્ર સુદ ૧૩
જન્મ માસ-તિથી (ગુજરાતી) ચૈત્ર સુદ ૧૩ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ
કન્યા ૩૨ ભ૦ નો જન્મ કાળ
મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના અંત ભાગમાં ૩૪ આ ભગવંતના જન્મ વખતે કયો | ૩૫૩ વર્ષ, સાડા આઠ માસ ચોથા કાળ હતો?
આરો બાકી રહ્યો ત્યારે
૩૮ |
૩૫ | આ ભગવંત ક્યા દેશની કઈ પૂર્વ દેશ ૩૬ ‘નગરીમાં જન્મ પામ્યા? | કુડપુરા
ભગવંતના જન્મ સમયે ૫૬ દિક ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે.... ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .............. ૩.પૂર્વસ્યકથી ૮ આવે, દર્પણ ધરે ..................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે
૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે
અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી વર્ધમાન પરિચય”