________________
શાલ
' [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ0ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ છ માસ ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ | ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૨ વર્ષ ૬ માસ ૧૫ દિવસ ૧૦૩ | કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) વૈશાખ સુદ ૧૦
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) વૈશાખ સુદ ૧૦ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર
ઉત્તરાફાલ્ગની ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
કન્યા ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પશ્ચિમ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? જંભિકાગ્રામની બહાર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? ઋજુવાલિકા નદીને કિનારે ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
૭ x ૧૨=૮૪ હાથ = ૨૧ ધનુષ ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છ8 ભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯,
છાઢસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૭ x ૧૨=૮૪ હાથ = ૨૧ ધનુષ +
શાલવૃક્ષ ૧૧ ધનુષ = ૩૨ ધનુષ
દીપરત્નસાગરજી સંકલિત | 13] “શ્રી વર્ધમાન પરિચય”