SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ''તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ | | ૩૦૦ ૧૩૭ | આ ભ0 ના વૈક્રિયલબ્ધિધરો | ૭૦૦ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ | ૪૦૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૧૦,૦૮૯ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૮૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૧૪,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા પાંચ મહાવ્રત ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્વ, ચુત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? પાંચ:- રાઈ, દેવસિ, પષ્મી, ચૌમાસી, સંવત્સરી ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | મૂલ-ગુણમાં ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? | આવેલક્ય, ઔદશિક આદિ દશ ભેદે ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? હોતો નથી ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન | દુખે કરીને બોધ પામે ૧૫૨ ષડાવયક (પ્રતિક્રમણ). સદા ઉભયકાલ કરે ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | જડ અને વક્ર ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે | અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ | શ્વેત વર્ણના વસ્ત્રો દીપરત્નસાગરજી સંકલિત | 15] “શ્રી વર્ધમાન પરિચય”
SR No.035124
Book TitleTirthankar 24 Vardhaman Swami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size391 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy