Book Title: Tirthankar 17 Kunthunath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/035117/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः તીર્થંકર – ૧૭ કુંથુનાથ પરિચય” (૧૮૫ દ્વારોમાં) | પરિચય દાતા મુનિશ્રી દીપરત્નસાગર '[M.Com., M.Ed., Ph.D., કૃતમહર્ષિ 25/10/2017 બુધવાર ૨૦૭૩, કારતક સુદ ૫ તીર્થંકર પરિચય શ્રેણી-૧૭ Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-૧૭ શ્રી કુંથુનાથ દીપરત્નસાગરજી સંકલિત [ 2 ] “શ્રી કુંથુનાથ પરિચય” Page #3 -------------------------------------------------------------------------- ________________ [૧૭] ભગવંત કુંથુનાથ પરિચય ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત્ આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થંકરોની માહિતી પણ પ્રગટ કરી છે ૦ સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે 1. સોમતિભસૂરી-રચિત “સપ્તતિશતસ્થાન પ્ર” 2. “માવશ્ય” નિર્યુક્તિ, 3.“માવશ્ય” વૃત્તિ, 4. પ્રવચન સારોહાર, 5. તિોવ્નાભિય પાન, 6. “ત્રિષષ્ઠીશભાળાપુરુષ”-ચરિત્ર, 7. “ચડપન્નમહાપુરુષ”ચરિય, 8.‘સમવાય' ચતુર્થ-ગસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું. મારા 563 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્ર” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક-નિયુક્તિ, તિર્થોદ્ગાલિક પયો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે. દીપરત્નસાગરજી સંકલિત [ 3 ] “શ્રી કુંથુનાથ પરિચય” Page #4 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર-ઉલ્લેખ: અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત સ્થાનપ્રણ છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે ભગવંત ‘અજિત’ના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ ‘સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ0 સંભવ'ના ગણધરો ૧૦૨ કહ્યા પણ ‘તિર્થોદ્ધાલીક ’સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી ફુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે- પ્રવચન સારોદ્વાર-૧૪૫૨, આવશ્યકનિયુક્તીમાં ૧૪૪૮, ‘તિર્થોલાલીક’માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે. આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈ- કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત ‘અજિત’ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે. ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ'માં મેં નોંધેલ છે. કૃતિ સનમ્... મુનિ દીપરત્નસાગર દીપરત્નસાગરજી સંકલિત [ 4 ] “શ્રી કુંથુનાથ પરિચય” Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ 3 ४ J [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં કુંથુનાથ સત્તરમા ભગવંતનું નામ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ ભગવંતના ભવો કેટલા થયા? ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીના ભવો ક્યા ક્યા? પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ ડ ---તે દ્વીપના ક્ષેત્રનુ નામ ૭ ---તે ક્ષેત્રની દિશાનું નામ ८ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ ૯ ---ત્યાંની ‘નગરી'નુ નામ ૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ ત્રણ, [3] ૧. સિંહવાહન રાજા ૨. સર્વાર્થસિદ્ધ દેવ ૩. કુંથુનાથ જમ્બુદ્વીપ જમ્બુપૂર્વવિદેહ સીતાનદીની ઉત્તરે આવર્ત્તવિજય ખડ્ગીપુરી સિંહાવહ દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી કુંથુનાથ પરિચય” Page #6 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૧ ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ સંવર ૧૩ ભગવંતના ‘તીર્થંકરનામકર્મબંધ’૧.અરિહંત—વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા ૨.સિદ્ધ—વત્સલતા, ૩.પ્રવચન–વત્સલતા, ૪.ગુરુ—વત્સલતા, ૫.સ્થવિર--વત્સલતા, ૬.બહુશ્રુત--વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના અગિયાર અંગ. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાને દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી કુંથુનાથ પરિચય” Page #7 -------------------------------------------------------------------------- ________________ કૃતિકા ' [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૬ પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નુ આયુષ્ય 33 સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) | શ્રાવણ વદ ૯ ચ્યવન માસ-તિથી (ગુજરાતી) અષાઢ વદ ૯ . ૧૮ ભ૦ નું ચ્યવન નક્ષત્ર ૧૯ | ભ૦ ની ચ્યવન રાશિ વૃષભ ૨૦ ભ૦ નો ચ્યવન કાળ | મધ્યરાત્રી ૨૧ | ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે | ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન ૩.સિંહ, ૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ] ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૨૩ માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ *વિશેષ* “ગર્ભસંહરણ આ ભગવંતના ગર્ભનું સંહરણ થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો નથી ૨૬ | ભ૦ ચ્યવન થયું તે માતાનું નામ શ્રી દેવી ૨૭ આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? | કરેલો નથી દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી કુંથુનાથ પરિચય” Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] | તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૨૮ | ભ૦ ની ગર્ભસ્થિતિ ૯ માસ ૫ દિવસ ૨૯ | ભ૦ નું જન્મ નક્ષત્ર કૃતિકા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૧૪ જન્મ માસ-તિથી (ગુજરાતી) ચૈત્ર વદ ૧૪ ૩૧ ભ૦ ની જન્મ રાશિ વૃષભ ૩૨ ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં આ ભગવંતના જન્મવખતે કયો | | એક ચતુર્થીશ પલ્યોપમ ૬૬ લાખ કાળ હતો? ૮૪૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે ૩૫ | આ ભગવંત ક્યા દેશ'ની કઈ . | કુરુદેશ ‘નગરીમાં જન્મ પામ્યા? ગજપુર ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિફ ૧.અધોલોન્થી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે.... | ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે. સુગંધીજળ, કેટલી દીકુમારીઓ ક્યાંથી આવે છે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .... | ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪,પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે . અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી કુંથુનાથ પરિચય” Page #9 -------------------------------------------------------------------------- ________________ '[તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? - ૧૨ ‘કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિફર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકારપહેરાવે ૯.પ્રભૂ અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ . અને ઉદ્ધોષણા કરે ૪૨ ભ0 ના જન્મદાતા માતાનું નામ શ્રી દેવી ૪૩ ભગવંતના પિતાનું નામ સુર રાજા આ ભગવંતની જાતિ કઈ હતી? પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ માહેન્દ્ર દેવલોક ૪૪ | દીપરત્નસાગરજી સંકલિત [9] “શ્રી કુંથુનાથ પરિચય” Page #10 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૬ ભગવંતના પિતાની ગતિ માહેન્દ્ર દેવલોક ૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?] માહિતી નથી ૪૮ ભગવંતનું ગોત્ર કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ ઇક્ષ્વાકુ. છાગ (બકરો) ૫૦ ભગવંતનું લંછન ૫૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ ૬૦ ભગવંતનો વર્ણ ૬૧ ભગવંતનું રૂપ કુ(પૃથ્વી)માં રહેલ હોવાથી કુંથું ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં રત્નનો સ્તૂપ જોયો તેથી ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત ૫૫ ભગવંતનું સંઘયણ અનુત્તર વજ્રઋષભનારાચ ૫૬ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ રાક્ષસ ૫૯ ભગવંતની યોનિ ૬૨ ભગવંતનું બળ કુંથુ ફણા નથી છાગ પીત (કંચન) સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે] અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી કુંથુનાથ પરિચય” Page #11 -------------------------------------------------------------------------- ________________ '[તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૩૫ ધનુષ ૬૪ આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ ૧૨૦ આંગળ ઉપ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૮ આંગળ ૨૦ અંશ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ......................... ૬૭ ભગવંતના વિવાહ | વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ ભગવંતની રાજકુમાર અવસ્થા ૨૩ ||| હજાર વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૨૩ ||| હજાર વર્ષ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા ચક્રવર્તી રાજા ૭૨ ભગવંત કઈરીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા ૭૩ દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૫ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) વૈશાખ વદ ૫ ૭૮ દીક્ષા નક્ષત્ર કૃતિકા ૭૯ દીક્ષા રાશિ | વૃષભ ૮૦ દીક્ષા કાળી દિવસના પશ્ચિમ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ છઠ્ઠ ભક્ત દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી કુંથુનાથ પરિચય Page #12 -------------------------------------------------------------------------- ________________ e '[તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૮૨ દીક્ષા વય | પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ | વિજયા ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? | તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | ગજપુર ૮૭ દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસામ્રવન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ || | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન , મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? એક વર્ષ, બીજા મતે માવજીવ. ૯૩ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? | બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? | ચક્રપુરા ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? વ્યાઘ્રસિંહ ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ | ૧.'અહોદાન’ ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી કુંથુનાથ પરિચય” Page #13 -------------------------------------------------------------------------- ________________ '[તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ0ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ આર્ય ભૂમિ. ૧૦૨ ભ0 કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૧૬ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | ચૈત્ર સુદ ૩ કેવળજ્ઞાન માસ-તિથીગુજરાતી) ચૈત્ર સુદ ૩ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર કૃતિકા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ વૃષભ ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? ગજપુર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | સહસ્સામ્રવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? તિલક ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. (૩૫ x ૧૨= ૪૨૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાાસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, | ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૩૫ x ૧૨= ૪૨૦ ધનુષ) દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી કુંથુનાથ પરિચય” Page #14 -------------------------------------------------------------------------- ________________ હિ? [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ અરનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર | શબ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી દામિની ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક | | માહિતી અપ્રાપ્ય ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા | માહિતી અપ્રાપ્ય ૧૨૪ | | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | કુબેર ૧૨૫ આ ભ૦ ના યક્ષ ગંધર્વ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી અય્યતા ૧૨૭ આ ભ૦ ના ગણ ૩૫ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૩૫ ૧૨૯ આ ભ૦ ના સાધુઓ ૬૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૬૦,૬૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો ૧,૭૯,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૮૧,૦૦૦ ૧૩૩ ] આ ભ૦ ના કેવળીઓ ૩ ૨00 બીજા મતે ૨૨૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૩૩ ૪૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૨૫૦૦ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી કુંથુનાથ પરિચય” Page #15 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ0 ના ચૌદપૂર્વીઓ ૬૭૦ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો ૫૧૦૦ . ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૨૦૦૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૪૩,૧૫૫ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ | માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? 50,000 ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસિ. ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં. ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ | | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, દિશિક આદિ ૬ ભેદ ૧૫૧ | આ ભ૦માં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) | કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી કુંથુનાથ પરિચય” Page #16 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૭૧,૨૫૦ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૨૩,૭૫૦ વર્ષમાં ૧૬ વર્ષ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૨૩,૭૫૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનું કુલ આયુષ્ય | ૯૫,૦૦૦ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૧ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર વદ ૧ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર કૃતિકા ૧૬૬ મોક્ષગમન રાશિ વૃષભ ૧૬૭ મોક્ષગમન કાળ | રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૨૩.૩૩ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ એક ચતુર્થાશ પલ્યોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ એક દિવસ આદિ દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી કુંથુનાથ પરિચય” Page #17 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો ૧૭૭ ભ૦ માં પૂર્વે કેટલો કાળ રહ્યા? ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? પરિચય ૧૮૫ દ્વારોમાં] અસંખ્યાત કાળ સુધી. અસંખ્યાત કાળ પછી ભ. કુંથુનાથ પછી ૧૦૦૦ કરોડ વર્ષ ઓછા એક ચતુર્થાંશ પલ્યોપમ પછી ભ. અરનાથ નિર્વાણ પામ્યા .કોઈ આશ્ચર્ય થયું નથી........ ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયસ્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. કુંથ-જિન સ્વયં ચક્રવર્તી હતા કોઈ વાસુદેવ થયા નથી કોઈ બલદેવ થયા નથી સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] www.Jainelibrary.org MOBILE +91 9825967397 Email – Jainmunideepratnasagar@gmail.com દીપરત્નસાગરજી સંકલિત [ 17 ] “શ્રી કુંથુનાથ પરિચય” Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., તમહર્ષિ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં '585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત [18] “શ્રી કુંથુનાથ પરિચય”