________________
'[તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૩૫ ધનુષ ૬૪ આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ ૧૨૦ આંગળ ઉપ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૮ આંગળ ૨૦ અંશ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી ......................... ૬૭ ભગવંતના વિવાહ
| વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ ભગવંતની રાજકુમાર અવસ્થા ૨૩ ||| હજાર વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૨૩ ||| હજાર વર્ષ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા ચક્રવર્તી રાજા ૭૨ ભગવંત કઈરીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા ૭૩ દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૫
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) વૈશાખ વદ ૫ ૭૮ દીક્ષા નક્ષત્ર
કૃતિકા ૭૯ દીક્ષા રાશિ
| વૃષભ ૮૦ દીક્ષા કાળી
દિવસના પશ્ચિમ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ
છઠ્ઠ ભક્ત
દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી કુંથુનાથ પરિચય