________________
૩૪ ]
| તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૨૮ | ભ૦ ની ગર્ભસ્થિતિ
૯ માસ ૫ દિવસ ૨૯ | ભ૦ નું જન્મ નક્ષત્ર
કૃતિકા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૧૪
જન્મ માસ-તિથી (ગુજરાતી) ચૈત્ર વદ ૧૪ ૩૧ ભ૦ ની જન્મ રાશિ
વૃષભ ૩૨ ભ૦ નો જન્મ કાળ
મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં
આ ભગવંતના જન્મવખતે કયો | | એક ચતુર્થીશ પલ્યોપમ ૬૬ લાખ કાળ હતો?
૮૪૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો
બાકી રહ્યો ત્યારે ૩૫ | આ ભગવંત ક્યા દેશ'ની કઈ . | કુરુદેશ
‘નગરીમાં જન્મ પામ્યા? ગજપુર ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિફ ૧.અધોલોન્થી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે
[ભગવંતનો જન્મ થાય ત્યારે.... | ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે. સુગંધીજળ, કેટલી દીકુમારીઓ ક્યાંથી આવે છે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .... | ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪,પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે
પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી કુંથુનાથ પરિચય”