Book Title: Shrutsagar Ank 2012 05 016
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba
Catalog link: https://jainqq.org/explore/525266/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૨ મે, ૨૦૧૨ वि. सं. २०१८ वेह सुह (द्वि.) खेम श्रुतभ सूचा KALAA TRAM wro Mo KULAS RECTAMCa सनग नईती petrenc ऋश्रम सकेट दे गा दो શ્રુતસાગર कैलास अवसगरे श्रुतीपासक एमाढ़ा बरहए‍। रादिना फारपत www.kobatirth.org cuk GidsC lete wwwwww जय जिनेन्द्र wwww श्रतासा ASIANA RUTACARA GRANTAMAY www म SCRAIN प्रमिला GaAswander सचदुमान For Private and Personal Use Only offi प. पू. श्रुतोद्धारक, राष्ट्रसंत आचार्यदेय श्री पद्मसागरसूरीश्वरजी म. सा. की शुभ सन्निधि में श्रीगोडीजी पार्श्वनाथ जैन मंदिर, मुंबई में धनुष्य विमोचन समारोह ११ २०१२ आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर, कोपा, गांधीनगर, गुजरात श्रीमाई श्री महावीर जैन आराधना केन्द्र, कोवा, गांधीनगर, गुजरात ५६ Acharya Shri Kailassagarsuri Gyanmandir AMAMLANGARA GRAN Monda pay अदीति sind પ્રકાશક આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર श्री महावीर बैन आराधना केन्द्र, झेजा, गांधीनगर ३८२००७ झेन नं. (०७८) २३२७५२०४, २०५, २५र ईस (०७८) २३२७५२४७ E-mail: gyanmandir@kobatirth.org Website : www.kobatirth.org Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir केटलॉग विमोचन समारोह के प्रसंग पर राष्ट्रसंत आचार्यश्री पद्मसागरसूरीश्वरजी म. सा. की विभिन्न लाक्षणिक मद्राएँ प. पू. आचार्य भगवंत को कांबली अर्पण करने के पूर्व क्षणों में संघ के अग्रणी प. पू. आचार्य भगवंत से विशिष्ट आशीर्वाद लेते हुए लोकप्रिय टीवी सिरीयल " तारक महेता का उल्टा चश्मा " के बाल कलाकार टप्पु (भव्य गांधी) For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રુતસાગર આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરનું મુખપત્ર * આશીર્વાદ * રાષ્ટ્રસંત પ. પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. * સંપાદક મંડળ * મુકેશભાઈ એન. શાહ બી. વિજય જૈન કનુભાઈ એલ. શાહ ડૉ. હેમંત કુમાર કેતન ડી. શાહ * સહાયક * વિનય મહેતા હિરેન દોશી Acharya Shri Kailassagarsuri Gyanmandir ♦ પ્રકાશક * આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૦૫, ૨૫૨ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૨૪૯ website : www.kobatirth.org · email : gyanmandir@kobatirth.org અંક નં. : ૧૬, ૨૨ મે, ૨૦૧૨, વિ.સં. ૨૦૬૮, જેઠ સુદ (દ્વિ.) એકમ * અંક-પ્રકાશન સૌજન્ય શ્રીમતી ફાલ્ગુનીબેન કમલેશભાઈ શાહ શ્રીમતી ઘનલક્ષ્મીબેન નવીનચંદ્ર શાહની પુણ્ય સ્મૃતિમાં સાંતાકુ, મુંબઈ/અમદાવાદ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મે ૨૦૧૨ ('સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય પં. હિરેન દોશી શ્રી મહાવીર જૈન આરાધના કેંદ્રના કલાતીર્થનું આછેરું આકલન દર્શનાલયમ્! જ્ઞાનાલયમ્! ચારિત્રાલયમ્! પરિસરને પાવન કરતું અને આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની યશ કલગી સમાન સ્થાન એટલ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય આ નાનકડા વિસ્તારમાં આપણી ચેતનાને ઠંડક મળે એવી કલાત્મક સામ્રગીનું પ્રદર્શન કરાયું છે દર્શનાલયમાં પ્રવેશતાં જ મનોહારી પાષાણના શિલ્પો આપણી અખંડતાની સાક્ષી પૂરે છે. આપણી શ્રદ્ધાનું બળ અને તેજ વધારે છે. આ શિલ્પો પોતાના ખોળામાં કેટલાય શ્રદ્ધાન્વિત મસ્તકોનો ભાર લઇને બેઠા છે. નિર્વિકાર ભાવની સાધના અને અલિપ્તપણાનો અભ્યાસક્રમ અહીંથી શરૂ થાય છે. આછી પીળી લાઇટના અજવાળે શોભાયમાન થતાં વિવિધ ધાતુના શિલ્પો, શ્રદ્ધાથી જેના કેટલાય ભાવિકોએ સ્પર્શ કર્યો હશે એ પ્રાચીન બારસાખો, વાતાવરણની જેમ બદલાતા લિપિના વિવિધ મરોડો અને આપણા સુધી પહોંચતા આ લિપિએ કાપેલી સફરના નક્શા સમાન લિપિ-ચાર્ટી આપણી જાણકારીનું અને આવડતનું પાણી ઉતારી દે છે. શ્રુત સંરક્ષણના ઉપાયો અને લખવાના પ્રાચીન સાધનો, તો લખેલા ગ્રંથોને રાખવા અને વાંચવા માટેની પ્રાચીન કલાત્મક મૂલ્યવાન સુંદર પોથીઓ, આપણને કાળજી અને કેળવણીનો પાઠ શીખવાડે છે. વિવિધ શૈલીમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રતો અને પ્રાચીન તાડપત્રો આ સંગ્રહાલયની શોભામાં ડોલરીયો વધારો કરે છે. અહિ પથરાયેલ કાગળ ઉપર વેરાયેલા મોતી જેવી ચિત્રણ કલાના દર્શન કરતા જ આપણે ગળગળા થઈ જઇએ છીએ. નવપદની ભાવનાને ઉજાગર કરતાં વિવિધ ગઢાજી આપણા મનને મદમસ્ત કરે છે. તો નેમનાથની જાન અને ચૌદ સ્વપ્નનું ચિત્રણ, સોનાની શાહી પૂરેલા સચિત્ર હસ્તપત્રો અને નારકી ચિત્રાવલીના દર્શન કરતાં જ ભગવાનના શાસનનો જયનાદ કરવાનું મન થયા વગર નથી રહેતું.... શત્રુંજયનો પટ્ટ અહીં સિદ્ધગિરિરાજનું સ્મરણ તાજું કરે છે તો આપણી ગળથુથીમાં પાયેલી જયણા અને અમારીના ફરમાનો વાંચતા જ આપણું હૈયું ભરાઇ જાય છે. સમવસરણમાં બિરાજમાન શંખેશ્વર દાદાને નમન કરી આગળ વધતાં ચંદન અને હાથીદાંતની કળા આપણી આંખના વિસ્મયનું પારણું કરાવે છે. તો અષ્ટપ્રવચન માતાના પનોતાપુત્ર, વસુધા વૈભવ, અને આઠે પહોર જેના અરિહંતમય હતા એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુરૂદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાની નિર્મલ છાયા અને શુભ સ્પર્શ જેના તાંતણે તાંતણે વણાઈ ગયો છે, એવા પાવન અંતિમ વસ્ત્રો અને બહુમૂલ્ય પવિત્ર સામગ્રી આપણા ચારિત્રમોહનીય કર્મને દૂર કરે છે. આવા તો કેટ-કેટલાય નિર્વિકાર અને અને પાવન આલંબનો આપણી ચેતનાને ઢંઢોળીને જગાડે છે. (અનુસંધાન પમાં પાને). - અનુકમ . લેખ ૧. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય ૨. શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, પાટણ : પરિચય ૩. હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ૪. હસ્તપ્રત વિજ્ઞાન સંબંધિત ઉપલબ્ધ ગ્રંથ ५. शास्वतजिन प्रतिमा स्तवन ६. ग्रंथ समीक्षा ७. समाचार सार લેખક ૫. હિરેન દોશી સંકલિત ડૉ. ભારતીબેન શેલત બી. વિજય જૈન, દિલાવર પી. વિહોલ पं. संजयकुमार झा डॉ. हेमंतकुमार डॉ. हेमंतकुमार જે છે ૧ બ બ હ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૧૮-જેઠ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંsiટ પાટણનો એક આછો પરિચય હસ્તપ્રત સમૃદ્ધિની દષ્ટિએ ભારત વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એક સર્વેક્ષણ મુજબ ભારતના વિવિધ પ્રકારના જ્ઞાનભંડારોમાં અંદાજિત ૪ થી ૫ મિલિયન હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. આ બધી હસ્તપ્રતો લેખનકળામાં વિવિધ માધ્યમો અને વિવિધ લિપિઓમાં લખાયેલી છે. ભારતમાં લેખનકળાનો પ્રારંભ હડપ્પા અને મોહનજોદડોની સંસ્કૃતિના વિકાસ સમયે થયેલો જોવા મળે છે. આમ છતાં, ભારતની લેખનકળાનો પ્રાચીનતમ નમૂનો અશોકના અભિલેખો (ઇ. સ. પૂર્વે ૩૨૭) માં જોવા મળે છે. જોકે આપણી પાસે પ્રાયઃ ૯-૧૦મી શતાબ્દિની લખાયેલી હસ્તપ્રતો જોવા મળે છે. આ પૂર્વેની હસ્તપ્રતો ઉપલબ્ધ ન થવા પાછળનું પ્રમુખ કારણ લેખનકળાનાં ક્ષણભંગુર સાધનોનો ઉપયોગ અને હવામાન જ જવાબદાર ગણી શકાય. આ હસ્તપ્રતોની સાચવણીમાં જૈન મુનિ ભગવંતો અને જૈન સમાજનું મોટું ઋણ આપણા પર છે. નાશ પામતી અને વેરવિખેર હસ્તપ્રતોને એકત્રિત કરી સુરક્ષા પૂરી પાડવા ઉપરાંત જર્જરિત હસ્તપ્રતોનું પુનર્લેખન કરાવવામાં જૈન શ્રેષ્ઠીઓએ મુનિ ભગવંતોની અભિલાષાને સાકાર કરવામાં જ્ઞાનયજ્ઞનું સાચવવાનું પોતાનું પ્રાથમિક કર્તવ્ય માની ઉદારતાપૂર્વક દાનગંગા વહાવી છે. જૈન સમાજ દ્વારા સ્થપાયેલા જ્ઞાનભંડારોમાં જૈન અને જૈનેતર કૃતિઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા સિવાય સમગ્ર ભારતીય વામય પૈકી જે કંઈ ઉપલબ્ધ થયું તે સાચવવા પ્રયાસ કર્યો છે. રાજસ્થાન, ગુજરાત, બિહાર, કર્ણાટક વગેરે રાજ્યોમાં જૈન જ્ઞાનભંડારોની સંખ્યા ઘણી છે. આ જૈન સમાજે પ્રાય: જ્યાં જ્યાં જૈન ગૃહસ્થોની વસતી છે ત્યાં ત્યાં જૈન ભંડાર સ્થાપેલા છે. આપણું આધુનિક સૂત્ર “ગામ ત્યાં ગ્રંથાલય'ની ભાવના જૈન સમાજે સદીઓ પૂર્વે આરંભી છે. ગુજરાતમાં નાનાં-નાનાં જૈન સમાજનો ગામડાંઓમાં પણ આ ભાવનાનાં સાકાર દર્શન થતાં જોવા મળે છે. ગુજરાતના જૈન જ્ઞાનભંડારમાં અંદાજિત ૪ લાખ જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે. આ પૈકી “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ' હસ્તપ્રત સમૃદ્ધિની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. જૈન મુનિ ભગવંત શીલગુણસૂરિના આશીર્વાદથી વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના વિ. સં. ૮૦૨માં કરી હતી. તેની શ્રી અને સમૃદ્ધિનું વર્ણન દુવાશ્રય મહાકાવ્ય, કીર્તિકૌમુદી, વસંતવિલાસ, સુકૃતસંકીર્તન, મોહરાજપરાજય તથા અનેક પ્રબંધ ગ્રંથોમાં જોવા મળે છે. હેમચંદ્રાચાર્યે દુવ્યાશ્રયમાં નોંધ્યું છે કે “અણહિલવાડ પાટણ સર્વ વિદ્યા, કળાઓમાં સર્વોત્તમ અને વિશિષ્ટ વિદ્યાધામ છે. સહસ્ત્રલિંગ તટે અનેક વિઘામઠો સ્થિત હતા. ગુજરાતના વિદ્યાપ્રેમી રાજા-મહારાજાઓ, મંત્રીશ્વરો અને અમાત્યો પોતાના અંગત ગ્રંથાલયો ધરાવતા હતા. સિદ્ધરાજ માળવાના રાજા યશોવર્માને હરાવી તેનો ભારતીભંડાગાર પાટણમાં લાવ્યો હતો અને આ જ સ્થળે સિદ્ધહેમશબ્દાનુશાસનની નકલો કરાવવા 300 લહિયાઓ રોકી તેની પ્રતો ભારતવર્ષનાં ગ્રંથાલયોમાં મોકલાવી હતી. મહારાજા કુમારપાળે ૨૧ અને વસ્તુપાલ ૩ ગ્રંથભંડારો બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. વિશળદેવ પોતાનો ભારતીભંડાગાર ધરાવતો હતો. તેની નોંધ નૈષધટીકા “સાહિત્ય વિદ્યાધરી” ની પુમ્બિકામાં જોવા મળે છે. આમ, પાટણમાં ગ્રંથભંડારોની સ્થાપનાની પ્રવૃત્તિ પ્રાચીનકાળથી જ જોવા મળે છે. જો કે કુમારપાળનો અનુગામી અજયપાળ જૈન ધર્મ વિરોધી હોવાથી તેના ત્રાસથી બચાવવા પાટણની હસ્તપ્રતો તેના મંત્રી ઉદયને જેસલમેર અને અન્યત્ર ખસેડી હોવાના ઉલ્લેખો છે. ઉપરાંત ઈ. સ. ૧૩૦૪માં કર્ણ વાઘેલાના પતન બાદ મુસ્લિમ શાસનની આ વર્તાતાં વિધર્મીઓએ ધર્મસ્થળો અને વિદ્યામઠોનો પણ નાશ કરેલો. જ્ઞાનમંદિર સ્થાપના શ્રી હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર' ની સ્થાપનાની પ્રેરણા પરમ પૂજ્ય શ્રી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, પ્રવર્તક કાંતિવિજયજી મહારાજા, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા તેના શિષ્યરત્ન આગમપ્રભાકર શ્રુત-શીલ-વારિધિ મુનિવર્ય પુણ્યવિજયજીએ જૈન સમાજને પૂરી પાડી હતી. આ મુનિ ભગવંતોની પ્રેરણાના પરિપાક રૂપે પાટણ શ્રી જૈન સંઘે આ જ્ઞાનમંદિરની સ્થાપના કરી હતી. તેનું ઉદ્ઘાટન તત્કાલીન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન વિઘાપુરુષ કનૈયાલાલ માણેકલાલ મુનશીના વરદ હસ્તે ૭ એપ્રિલ, ૧૯૩૯ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મે ૨૦૧૨ ના રોજ કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનમંદિરની સ્થાપના પૂર્વે પાટણના વિભિન્ન મહોલ્લાઓમાં (પાડાઓમાં) વ્યક્તિગત કે સાધિક માલિકીપણા હેઠળ નીચે દર્શાવાયા મુજબના ૨૦ જ્ઞાનભંડારો અસ્તિત્વ ધરાવતા હતા. શ્રી સંઘ જૈન જ્ઞાનભંડાર, શ્રી શુભવીર જૈન જ્ઞાન ભંડાર, શ્રી વાડી પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર, શ્રી સાગરગચ્છ જૈન સંઘ ભંડાર, શ્રી લીંબડી પાડા જૈન જ્ઞાનભંડાર, શ્રી માંકા મોદી જૈન જ્ઞાનભંડાર (માણેકચંદ મોદીનો ભંડાર), શ્રી લેહરુ વકીલ જૈન જ્ઞાનભંડાર (વસ્તા માણેકનો ભંડાર), શ્રી પ્રવર્તક કાંતિવિજયજી જ્ઞાનભંડાર, શ્રી હિમ્મતવિજયજી જ્ઞાનભંડાર, શ્રી તપગચ્છ જૈન જ્ઞાનભંડાર, શ્રી અદુવસી પાડા જૈન જ્ઞાનભંડાર, શ્રી માણિજ્યસૂરિ જૈન જ્ઞાનભંડાર, શ્રી ખરતરાચાર્ય શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન જ્ઞાનભંડાર, શ્રી વિજયવલ્લભસૂરિ જૈન જ્ઞાનભંડાર, શ્રી પૂર્ણિમા ગચ્છ જૈન સંઘવી પાડા જૈન જ્ઞાનભંડાર, શ્રી ખેતરવસી પાડા જૈન જ્ઞાનભંડાર, શ્રી ભાભા પાડા વિમલગચ્છ જૈન ભંડાર અને શ્રી મહાલક્ષ્મી માતાના પાડાનો ભંડાર. આ ગ્રંથોનાં દર્શન દુર્લભ હતાં! દાદા ગુરુ પ્રવર્તક કાંતિવિજયજીની નાદુરસ્ત તબિયતને લીધે મુનિ પુણ્યવિજયજીએ અહીં સતત ૧૮-૨૦ વર્ષ રોકવું પડેલું. તેમના જ પ્રયાસોને લીધે જૈન ભંડારના તાળાં ખૂલ્યાં અને હસ્તપ્રતોનો ઉપયોગ સુલભ થયો. તેમણે હસ્તપ્રતો એકત્રિત કરી કાગળ પર લખાયેલી ૧૪૭૮૯ હસ્તપ્રતોનું વર્ણનાત્મક સૂચિપત્ર બનાવ્યું, જેનું પ્રકાશન ૧૯૭૨માં થયું હતું. આ બધા જ્ઞાનભંડારોની સ્થાપના કોણે અને ક્યારે કરી તે વિષે કઈ જ માહિતી ઉપલબ્ધ નથી. અહીં સંગ્રહ પામેલી હસ્તપ્રતો પૈકી ઇ. સ. ૧૦૬૪માં લખાયેલી હસ્તપ્રત સૌથી જૂની છે. આના પરથી અનુમાન કરી શકાય કે ૧૧ મી સદીમાં અસ્તિત્વ ધરાવનાર ગ્રંથભંડારની આ પ્રત હશે. આ જ વિગત પાટણના ગ્રંથભંડારોની પ્રાચીનતા સિદ્ધ કરે છે. ઉપર દર્શાવેલા ભંડારો પૈકી ભાભાના પાડાનો અને ખેતરવસી પાડાનો ભંડાર જ્ઞાનમંદિરમાં ભળેલો નથી, જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જો કે ખેતરવસી ભંડારની તમામ હસ્તપ્રતોની ફોટોકોપી જ્ઞાનમંદિરમાં ઉપલબ્ધ છે. સ્વ. સેવંતીલાલ છોટાલાલ પટવાના પરિવારજનોએ શ્રી સંઘવીના પાડા જૈન જ્ઞાનભંડાર પૂજ્ય મુનિવર જંબુવિજયજી મહારાજની પ્રેરણાથી તા. ૧૭ જૂન ૧૯૭૬ના દિવસે જ્ઞાનમંદિરને સુપરત કર્યો. આ ભંડારમાં ૪પ૦ થી વધુ તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ છે. પ્રાચીનતાની દૃષ્ટિએ આ મૂલ્યવાન સંગ્રહ છે. જ્ઞાનમંદિરના હેતુઓ પાટણમાં સ્થિત વિવિધ સંઘો અને વ્યક્તિઓની માલિકીના ભંડોરોને એકત્રિત કરવા પાછળનો મુખ્ય આશય હસ્તપ્રતોનો સરળતાથી ઉપયોગ થાય અને તેમાં સચવાયેલું જ્ઞાન પ્રકાશમાં આવતાં સૌ લાભાન્વિત થાય તે રહ્યો છે. આ જ્ઞાનમંદિરની સ્થાપના સમયે નીચેના પ્રમુખ હેતુ નક્કી કરવામાં આવેલા. પ્રાચીન અને અપ્રાપ્ય પુસ્તકો એકત્રિત કરી તેની જાળવણી કરવી, સંશોધન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું અને આ હેતુસર સંશોધ કોને આર્થિક સહાય તથા વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ આપવી, જ્ઞાનમંદિરના ઉપયોગકર્તાઓને રહેઠાણની સગવડ માટે સ્કૉલર હૉસ્ટેલનું બાંધકામ કરવું, પરિસંવાદોનું આયોજન કરવું, હસ્તપ્રતોનું માઈક્રોફિલ્મીંગ તથા ફોટો કોપીઓ કરવી, મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતોના અનુવાદ, લિપ્તત્તરનું કાર્ય તથા પ્રકાશન પ્રવૃત્તિ હાથ ધરવી. જ્ઞાનમંદિર ભવન આ ભવન પ્રસિદ્ધ પંચાસરા જૈન મંદિરના પરિસરમાં શેઠ શ્રી હેમચંદ મોહનલાલની રૂ, ૫૧૦૦૦- ની ઉદાર સખાવતથી બાંધવામાં આવ્યું છે. આર્કિટેક્ટ તરીકે બેલ્જિયમના સ્થપિત શ્રી ગેસ્પરની સેવાઓ લેવામાં આવી હતી. આ ભવનનું બાંધકામ ૧૯૩૯માં પૂરું કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ભવન ફાયરપ્રુફ છે, તેના લોખંડના દરવાજા હવાચુસ્ત બારણાંવાળા છે. હસ્તપ્રત સમૃદ્ધિ આ જ્ઞાનમંદિરમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, હિન્દી વગેરે ભાષાની અને વિવિધ લિપિઓમાં લખાયેલી તાડપત્ર, કાગળ અને કાપડની અંદાજે ૨૪૦૦૦ હસ્તપ્રતો વિદ્યમાન છે. જેમાંની તાડપત્રીય હસ્તપ્રતોની સંખ્યા અંદાજે ૭પ૦ છે, આ હસ્તપ્રતોનું વિષય-વૈવિધ્ય પણ વિપુલ માત્રામાં જોવા મળે છે. જેમાં ધર્મ, દર્શન, કાવ્ય, નાટક, કથા સાહિત્ય, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, જ્યોતિષ, શિલ્પ, વૈદક વગેરે અને સાથેસાથે જૈન ધર્મસાહિત્ય ઉપરાંત હિંદુ અને બૌદ્ધ સાહિત્યના ગ્રંથો પણ મોટી સંખ્યામાં અહીં સચાવાયા છે. આપણા જ્ઞાનવારસાના For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮-જેઠ ૫ સંરક્ષણ અને સંવર્ધનમાં જૈન મુનિ ભગવંતોનું પ્રદાન અનન્ય છે. ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝના સંપાદનમાં પાટણની હસ્તપ્રતોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે. હસ્તપ્રતોની અન્યત્ર અલભ્યતા અને પ્રાચીનતાની દૃષ્ટિએ કમલશીલકૃત તત્ત્વસંગ્રહ, ભટ્ટ જયરાશિકૃત તત્ત્વોપલ્લવ, ધર્મકીર્તિકૃત હેતુબિન્દુટીકા, લક્ષ્મણ ભટ્ટકૃત ચુડામણિસાર, રાજશેખરકૃત કાવ્યમીમાંસા, નરનારાયણાનંદ મહાકાવ્ય, શૃંગારમંજરી, કુટ્ટનીમત, ઉક્તિવ્યક્તિ પ્રકરણ, નાચદર્પણ, વિક્રમાંકદેવચરિત, સંદેશરાશક વગેરે ઉલ્લેખનીય છે. કાપડ ઉપર લખાયેલ બે સચિત્ર પ્રતો ધર્મવિધિપ્રકરણ અને પંચતિથિદર્પણ પટ્ટ તથા તાડપત્રની લાંબામાં લાંબી હસ્તપ્રત (૮૫ સે.મી.) અહીં ઉપલબ્ધ છે. ઉપરાંત સંયાબંધ સચિત્ર હસ્તપ્રતો પૈકી કલ્પસૂત્ર, કાલિકાચાર્યથા, સિદ્ધહેમશબ્દાનુશાસન, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, આચારાંગસૂત્ર વગેરે જૈન ચિત્રકળા યા પશ્ચિમ ભારતની ચિત્રશૈલીના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ પૈકીની કેટલીક હસ્તપ્રતો સુવર્ણ અને રજતાક્ષરી છે, તો કેટલીક ચિત્રકલાના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ પૈકીની કેટલીક હસ્તપ્રતોની મૂલવણી કરતાં પંડિત અમૃતલાલ ભોજકે નોંધ્યું છે : ‘પ્રાચીન-પ્રાચીનતમ ચિત્રકલાની દૃષ્ટિએ પણ પ્રસ્તુત ભંડા૨ોમાં વિવિધ ચિત્રશૈલીવાળા અનેક ગ્રંથો છે. આમાં તાડપત્ર પર ચિત્રકલાની આગવી વિશેષતા છે. કાગળ પર લખાયેલું સચિત્ર કલ્પસૂત્ર, સચિત્ર ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે ગ્રંથોની કોઈ કોઈ પ્રતિ તો અતિ સુંદર ચિત્રકલાના નમૂનારૂપ છે. સુપાર્શ્વનાથરિત્રની સચિત્ર પ્રત ખૂબ જ મહત્ત્વનો ચિત્રકલાનો વારસો ધરાવે છે. સંપૂર્ણ ચિત્રવિભાગવાળું એક વિજ્ઞપ્તિપત્રનું ઓળિયું પણ પાટણના ભંડારમાં છે. આનો લેખવિભાગ વર્ષો પહેલાં જુદો પડી ગયેલો, તે નથી. આ વિજ્ઞપ્તિપત્રના ઓળિયામાં તે સમયના જેસલમેરના વર્ણનને ચિત્રિત કરેલું છે. સિરોહી, જોધપુર વગેરે અનેક સ્થાનોમાંથી લખાયેલાં સચિત્ર વિજ્ઞપ્તિપત્રો મળે છે. પણ જેસલમેરના ભાવોને દર્શાવતું વિજ્ઞપ્તિપત્ર તો પ્રાયઃ અન્યત્ર નથી, અથવા મારી જાણમાં નથી.' સંસ્કૃત પ્રાકૃતની હસ્તપ્રતો ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનો ભંડાર અહીં ઉપલબ્ધ છે કે જેનું સંશોધન - સંપાદન અને પ્રકાશન ગુજરાતી સાહિત્યને પુષ્ટ કરશે તેમ નિઃશંકપણે કહી શકાય. (વધુ આવતા અંકે...) (પાના રનું અનુસંધાન) ઇતિહાસે જેની નોંધ સોનેરી પાનાઓ પર કરી છે એવા પ્રતાપી પુરૂષોની શ્રદ્ધા અને સમૃદ્ધિના પુરાવાઓ અહીં પગલે પગલે પ્રકાશ પાથરે છે. આ સંગ્રહાલય જીવતું છે. અને એ બોલતું પણ છે. એ આજે પણ એના દર્શનાર્થે આવનારને પોતાના ભવ્ય ભૂતકાળનું અમર સંગીત સંભળાવે છે. અહીં ભારતીય સંસ્કૃતિ અને કળાનો સમન્વય થયો છે. અહીં કળા અને કૌશલ્યના દર્શનનો આનંદ તમને ફરી ફરી જોવા આકર્ષે છે. કલા અને કારીગિરી કાચની પેલે પારથી આપણી અંદર વસી જતાં હોય એવો અનુભવ થાય છે. અહિં સમ્રાટ્ સંપ્રતિના સંભારણા છે તો મહારાજા કુમારપાળની શ્રદ્ધાનો વૈભવ આપણા સંતાપને ઠારી દે છે. આપણા મૂળની અને આપણા કુળની સુગંધ અહિં ફેલાયેલી છે કોઇ કલાકારની કારીગરી છે તો કોઇ કારીગરની કલા આપણી આંખને શાતા આપે છે અરિસાની જેમ મ્યુઝીયમ એ જોવાની ચીજ નથી પણ મ્યુઝીયમમાં જઇને આપણામાં કશુંક ખૂટતું હોય, બરાબર ન હોય એને બરોબર કરવાનું આ પવિત્ર સ્થાન છે. આ દર્શનાલય દર્શન શુદ્ધિનું પ્રધાન અંગ છે. અહિં સંગ્રહિત કલાત્મક સામગ્રીના દર્શન આપણા દિલને રાજી રાજી કરી દે છે. આ સ્થળ જોવા કે જાણવાનું નથી પણ માણવાનું છે. પધારો! અહિં આનંદ અને પ્રસન્નાતાનો પારાવાર ઉછળે છે. આપણી પોતાની ઓળખને તાજી કરાવતું એક વિશિષ્ટ સંગ્રહાલય એટલે સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય... આપણા ભવ્ય ભૂતકાળના વારસાથી આપણા વર્તમાનને સમૃદ્ધ કરતું સંગ્રહાલય એટલે સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય... સમયને સથવારે આપણા હાથમાંથી જે કાંઇ સરકી ગયું છે તેને ફરી પામવાનો શુભ અવસર એટલે સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય... સંસ્કાર સંસ્કૃતિ અને શ્રદ્ધાની મહેંક જ્યાં ચોતરફ વાય છે તે સુંદર ઉપવન એટલે સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય... For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મે ૨૦૧૨ હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ડૉ. ભારતીબહેન શેલત (ગતાંકથી આગળ ગુજરાતી લિપિ : ગુજરાતમાં પ્રાદેશિક લિપિનું વિશિષ્ટ સ્વરુપ ઘડાયું, જે ગુજરાતી લિપિ તરીકે ઓળખાય છે. એના મરોડનો આરંભ ઇ.સ.ની ૧પમી સદીથી જોવા મળે છે. સળંગ શિરોરેખા તરીકે પહેલાં એક આખી લીટી દોરી એની નીચે અક્ષરો લખવાની પરિપાટી પ્રચલિત થઇ. શીઘ્રલેખન માટે અક્ષરોને વધુ વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. આથી ઘણા અક્ષરોના ઉપલા ડાબા છેડાને અને નીચલા જમણા છેડાને ગોળ મરોડવાળા બનાવાયો. એનો ઉત્તરી મરોડ શિરોરેખા વિના સળંગ કલમેં “અ” ઘડાયો. એનું સ્વતંત્ર સ્વરૂપ લુપ્ત થયું. “એ”, “ઐ', “ઓ,” અને “' એ ચારે અક્ષરોને “અ”માં તે તે સ્વરમાત્રા ઉમેરી સાધિત કરવામાં આવ્યા. સંયુક્તાક્ષરોને ઘણા પૂર્વગ અક્ષરોની જમણી ઉભી રેખાનો લોપ કરી એની સાથે અનુગ અક્ષર જોડાયો છે, એ જેમ કે ખ્ય, ધ્ય. ચ્છ, ષ્ય દમ, ન્ય,સ, ખ્ય,, ટ્સ, લ્થ વ્ય, મ અને સ્ત, બાકીના અક્ષરોમાં કેટલાકમાં પૂર્વગ અક્ષરોનું સંકુચિત સ્વરૂપ પ્રયોજાયું; જેમ કે “ક', જવ' વગેરે, અનુગ ય માં ડાબા પાંખને છેડે ચાંચ પૂર્વગ અક્ષરોમાં કેટલાકમાં પ્રર્વાગ અક્ષર જોડવામાં આવ્યો જેમ કે ‘ટ’ કેટલાકમાં સંયુક્તક્ષરો નાગરી ઢબે લખાય છે. જેમકે દ્ધ મ, ઘ, શ્વ, ભ, હ્ય વગેરે. કેટલાકમાં પૂર્વગ અક્ષરોને હલત્ત દર્શાવવો પડે છે; જેમ કે, છવ, ટવ, દબ, કત,હવ વગેરે આરંભમાં ગુજરાતી લિપિને 'વાણિશાઇ' કે મહાજન લિપિ કહેતા. ગુજરાતી ગ્રંથલેખનનો આરંભ ઇ.સ.ની ૧૫મી સદીથી થયો. નાગરી લિપિના અક્ષર ઝડપથી લખવા માટે મહારાષ્ટ્રમાં કેટલાક સુધારા કરવામાં આવેલા. એમાં નાની નાની શિરોરેખાને બદલે લાંબી લીટી દોરી એક કે વધુ શબ્દ સળંગ કલમેં લખાતા. આ લિપિને “માંડી” લિપિ કહે બ્રિાહ્મીનાં પ્રાદેશિક રૂપાંતરો બે શૈલીમાં થયો : ૧. ઉત્તરી અને ૨. દક્ષિણી ઉત્તર ભારતમાં ૪થી સદીમાં ગુપ્ત લિપિ પ્રયોજાતી. સમય જતાં એમાંથી ભિન્ન સ્વરૂપ ઘડાયું, જેને કુટિલ લિપિ કહે છે. આ લિપિ ઉત્તર ભારતમાં ઇ.સ. ૬ઠ્ઠી થી ૯મી સદી સુધી પ્રચલિત હતી. આ સમય દરમિયાન ગુજરાત અને દખ્ખણમાં ઉત્તરી શૈલી પ્રચલિત થઇ. ૧૦મી સદીથી કાશ્મીરમાં કુટિલ લિપિનું જે જુદું સ્વરૂપ વિકસ્યું તે “શારદા” લિપિનું કહેવાઇ જમ્મુ અને ઉત્તર પંજાબમાં ઠાકરી લિપિ પ્રયોજાય છે. એ શારદા લિપિનું વળાંકદાર ઠાકરી રૂપાંતર છે. જમ્મુ પ્રદેશમાં એનું ડોગરી સ્વરૂપ અને ચંબા પ્રદેશમાં ચમિયાલી સ્વરૂપ પ્રચલિત પંજાબના શીખ ધર્મના ગ્રંથોના શદ્ધ લેખન માટે ત્યાંની પ્રાચીન “લંડા” નામે મહાજની લિપિમાં પરિવર્તન કરી, ગુરુ ગોવિંદસિંહે (૧૬મી સદી) “ગુરુમુખી’ લિપિ ઘડી. બિહારમાં કાયસ્થ લોકોએ નાગરી લિપિને ઝડપી લખાય તેવું સ્વરૂપ પ્રયોજ્યું જે કંથી લિપિ કહેવાય છે. એના સામન્ય લક્ષણ ગુજરાતી લિપિનાં લક્ષણોને મળતા આવે છે. સમય જતાં આદ્ય નાગરી લિપિનું ભિન્ન રૂપાંતર થતાં બંગાળી, મૈથિલી નેપાળી વગેરે લિપિઓ, ઘડાઇ. મૈથિલી એ બંગાળીનું રૂપાંતર છે. ઉડીસા પ્રદેશમાં ઉડિયા લિપિ પ્રયોજાઇ છે. બંગાળી લિપિ બંગાળ, આસામ, બિહાર, નેપાળ અને ઓરિસ્સાના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રયોજાઇ છે. હાલ આ લિપિ બંગાળ અને ઓરિસ્સાના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રયોજાઇ છે. હાલ આ લિપિ બંગાળ અને આસામમાં પ્રચલિત છે. મિથિલા પ્રદેશના બ્રાહ્મણો સંસ્કૃત ગ્રંથ લખવા મૈથિલી લિપિ પ્રયોજતા, ઉડિયા લિપિ પ્રાચીન બંગાળીમાંથી ઉદભવી છે. સળંગ કલમે લખાય For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૧૮-જેઠ તેવા મરોડ તથા ગોળઇદાર શિરોરેખાને લઇને આ લિપિના અક્ષર ઘણા વિલક્ષણ લાગે છે. પ્રાચીન તેલુગુ-કન્નડ લિપિમાં સમય જતાં અક્ષરોની ગોળાઇ વધવા લાગી અને ઝડપી લખવાના લીધે અક્ષરોના મરડ બદલાતા ગયા અને એમાંથી વર્તમાન તેલુગુ-કન્નડ લિપિઓ વિકસી. તેલુગુ લિપિ - તેલુગુ લિપિ આંધ્ર પ્રદેશમાં અને આસપાસના ભાગમાં પ્રચલિત છે. એમાં અ થી ઔ સુધીના સ્વરો માટે સ્વતંત્ર ચિહ્ન છે. અ અને ઓ નાં હસ્વ-દીર્ધ એમ બે ચિહ્ન પ્રચલિત છે. ઉ અને ઊ ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. એમાં નાગરી લિપિની જેમ આડી શિરોરેખા હોતી નથી. કન્નડલિપિ : કન્નડ લિપિ કર્ણાટક લિપિ છે. હાલ માયસોર રાજ્ય અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એના ધણા અક્ષર તેલુગુ લિપિના અક્ષરો જેવા છે. સ્વર માત્રાઓમાં એ અને ઓ ના હસ્વ-દીર્ધ એવા બે મરોડ મળે છે. ગ્રંથ લિપિ : જે પ્રદેશમાં તમિલ લિપિ પ્રચલિત છે ત્યાં ગ્રંથો લખવા માટે તેલુગ કાનડી લિપિને મળતી એક ખાસ લિપિ વિકસી, એને ગ્રંથ લિપિ કહે છે. સમય જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી તથા આડી રેખાઓને વળાંકદાર બનાવવાથી ને ઘણા અક્ષરોમાં શરૂઆતમાં, વચ્ચે કે અંતે ગાંઠ જેવો આકાર આપવાથી આ લિપિ વર્તમાન તેલુગુ અને કાનડી લિપિઓથી ઘણી વિલક્ષણ બની ગઈ. એમાં ઓનુ સ્વતંત્ર ચિહ્ન છે. અને ઓમાં હસ્વ-દીર્થના ભેદ નથી, ઇ ની માત્રા જમણી બાજુએ જોડાય છે, એ ની માત્રા ડાબી બાજુએ જોડાય છે. એ માટે એવી બે માત્રાઓ ડાબી બાજુએ ઉમેરાય છે. તમિળ લિપિ : તમિળનાડુ પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત થઇ. તેના લેખ ઇ.સ ની ૭મી સદીથી મળે છે આ લિપિનું ત્વરિત રૂપ વટેળg લિપિ છે. તમિળ લિપિના ઘણા અક્ષર ગ્રંથલિપિના અક્ષર સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે. દ્રવિડ ભાષાઓની લિપિઓમાં હસ્વ-દીર્ઘ, એ તથા ઓ નો ભેદ તમિળ લિપિમાં શરૂ થેયલો જણાય છે. ૨ ક આ અને તઇની માત્રા અક્ષરની જમણી બાજુએ ઈ ની માત્રા અક્ષરની ઉપર અને એ તથા એ ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે ઓ.માં આ ની માત્રા જમણી બાજુએ અને એ ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. મલયાલમ લિપિ : કેરલ રાજ્યમાં મલયાલમ લિપિ પ્રચલિત છે. આ લિપિ ગ્રંથ લિપિનું વળાંકદાર રૂપાંતર છે. આ લિપિમાં સંસ્કૃત ગ્રંથો પણ લખાય છે. આ લિપિમાં એ તથા ઓ માં હસ્વ-દીર્ધનો ભેદ રહેલો છે. રકકઆ, તઇ અને, ઈની માત્રા અક્ષરની જમણી બાજુએ અને એ ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. તુબુ લિપિ : - દક્ષિણ કન્નડ પ્રદેશમાં સંસ્કૃત ગ્રંથો લખવા માટે વપરાતી તળુ લિપિ મલયાલમ લિપિનું થોડા ફેરફારવાળું રૂપ આમ મૌર્યકાલીન બ્રાહ્મી લિપિનું જુદા જુદા પ્રદેશોમાં રૂપાંતર થતાં ભારતની વર્તમાન લિપિઓ ઘડાઈ. દ્રવિડ ભાષાઓનું કુળ ભારતીય આર્ય ભાષાઓના કુળથી તદન ભિન્ન હોવા છતાં એ બંને કુળોની ભાષાઓ માટે પ્રયોજાતી બધી લિપિઓ એક જ બ્રાહ્મી લિપિ કુળની છે. (સમાપ્ત) For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મે ૨૦૧૨ હસ્તપ્રત વિજ્ઞાન સંબંધિત ઉપલબ્ધ ગ્રંથ શું તમને હસ્તપ્રતની સંરચના, સંરક્ષણ, પુનર્સ્થાપન, સંપાદન, સંશોધન વગેરે વિષયોમાં રસ છે? રુચિ છે? તો નીચેના પુસ્તકોનું અધ્યયન-સ્વાધ્યાય તમને ચોક્કસ ઉપયોગી નિવડશે. (સંકલન : બી. વિજય, સહયોગ : દિલાવર વિહોલ) ગ્રંથ નામ | પ્રકા. વર્ષ | પૃષ્ઠ લેખક/સંપાદક | પ્રકાશક કિંમત ભટ્ટ ૧} હસ્તપ્રતોને આધારે ઈ. ૧૯૮૭ | ૩૬ ] ડૉ. હરિવલ્લભ પ્રાકૃત વિદ્યામંડળ, ૫.૦૦ 'પાઠસંપાદન ભાયાણી અમદાવાદ ૨ હસ્તપ્રતોને આધારે ઈ. ૨૦૦ | | પ૦ ડૉ. હરિવલ્લભ લાલભાઈ દલપતભાઈ 33.00 પાઠસંપાદન ભાયાણી ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ૩ હસ્તપ્રતવિદ્યા અને ઈ. ૨૦૦૧ | ૨૦૨| ડૉ. નિરંજના ગુજરાત વિદ્યાપીઠ, ૧૨૫૦ આગમાહિત્ય સંશોધન વોરા અમદાવાદ અને સંપાદન ૪|હસ્તપ્રતવિજ્ઞાન તથા પુરવણી | ઈ. ૨૦૦૬ | ૨૫| પ્ર. જયન્ત એ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, | ૨00.00 ઠાકર અમદાવાદ પસંસ્કૃત પાડુલિપિઓ અને 1 ઈ. ૨૦૦૪ | ૨૫૦ પ્રો. વસંતકુમાર સરસ્વતી પુસ્તક ભંડાર, ૬૦.૦૦ સમીક્ષિત પાઠસંપાદન-વિજ્ઞાન. ભટ અમદાવાદ પ્રાચીન લેખનકલા અને તેના | ઈ. ૨૦૦૭ મુનિશ્રી પૂણ્યવિજયજી લાલભાઈ દલપતભાઈ ૨૦.00 સાધનો ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ પ્રાચીન ભારતમાં ગ્રંથલેખન | ઈ. ૧૯૯૦ ૩૩૦| ચંદ્રકાંતા હરીશભાઈ ! ઈલા રાજુભાઈ ભટ્ટ, ૧૨૦૦૦ લેખાપન સંગ્રહણ અને અમદાવાદ સંરક્ષણ | ગુજરાતીની મધ્યકાલીન સંસ્કૃત | ઈ. ૨૦૦૭ | ૧૬૦| ડૉ. મનીષા ભટ્ટ ધ્રુવિલ મનીષા ભટ્ટ, | ૧૦૦.૦૦ હસ્તપ્રતોની પ્રશસ્તિઓ અને અમદાવાદ પુષ્મિકાઓનું તલસ્પર્શી અધ્યયન ૯િ] કાગળના દફતરોની સાચવણી | ઈ. ૧૯૮૯ | ૧૩૦ બિંદુવાસિની. ગુજરાત વિદ્યાપીઠ, | ૧૦૫.૦૦ રજનીકાંત અમદાવાદ hવ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ | ઈ.૨૦૧૦ 1 ૧૫૨ પુણ્યવિજયજી મુનિ શ્રતરત્નાકર, અમદાવાદ, ||૨૫૦.૦૦ અને લેખનકલા જ્ઞાનાંજલિ વિ.૨૦૨૫ પ૯૬ રતિલાલ દેસાઈ સાગરગચ્છ જૈન ઉપા.,વડોદરા ૧૫.૦૦ | हस्तलिपि विज्ञान ई. १९९७ || ૧૬૮ बालकृष्ण मिश्र विद्या विहार. दिल्ली ૧૫૦,૦૦ १३] ब्राह्मीलिपि का उद्भव ई. १९९८ | ठाकुरप्रसाद शर्मा रामानंद विद्याभवन, ૨૫૦.૦૦ और विकास दिल्ली | प्राचीन लेखनकला और ૨૮ | ડૉ. ઉત્તમસિંહ लालभाई दलपतभाई ૫૦.૦૦ उसके साधन भारतीय संस्कृति विद्यामंदिर, अहमदाबाद ५ पुस्तकों, पाण्डुलिपियों तथा ई. २००१ ।२६० | ओ. पी. अग्रवाल संदीप प्रकाशन, दिल्ली ૧૬૦૦,૦૦ कागजी प्रलेखों का संरक्षण १६ ताडपत्र पांडुलिपि बघायें ई.२००६ १६ | अनुपम शाह इंडियन काउन्सिल ऑफ कन्जर्वेशन एंड रिसर्च इन्स्टी .. लखनऊ ७ कागज के ग्रंथ बचायें રું. ૨૦૦૧ ) ૧૬ | ડૉ. મમતા નિક चार्ल्स वालेस इन्सटीट्युट फार कन्जर्वेशन एंड रिसर्च, लखनऊ ૦ o For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮-જેઠ ક ગ્રંથ નામ પ્રકા, વર્ષ | પૃષ્ઠ | લેખક/સંપાદક પ્રકાશક કિંમત भारतीय प्राचीन लिपिमाला રૃ. ૧૬૭૧ . ૧૫૮૪ |२३० | गौरीशंकर ही. ओझा | मुन्शीराम मनोहरलाल पब्लि. प्राईवेट लि.,दिल्ली ૧૨૮ જીવર . ફા सज्जान प्रेस, उदयपुर ૧૩૩ | જીરjર ટી. કોટ્ટા | इंडियन प्रेस, वाराणसी ૧૬ રરર . ગોલા | માત १९ प्राचीन लिपिमाला अशोक की धर्मलिपियाँ पाठ संपादन के बारे में कुछ 3.૦૦ तथ्य VARIOUS READINGS OF ૧૫૦ અજ્ઞાત MANUSCRIPTS 'PALM LEAR AND OTHER |ઈ, ૧૯૯૫ [૩૫૦]DR.A.PANDU- PONDICHERRY ૩00.00 MANUSCRIPTS IN INDIAN RANGAN UNIVERSITY. LANGUAGES PONDICHERRY MANUSCRIPTS IN THE ઈ. ૧૮૮૩ F. MAX MULLER CLARENDON PRESS, BODLEIAN & OTHER OXFORD LIBRARIES MANUSCRIPTOLOGY ઈ. ૨૦૦૨ ૩૦૦ જયંત પી. ઠાકર ORIENTAL INSTITUTE, ૨૪૦.૦૦ AND TEXT CRITICISM VADODRA MANUSCRIPTOLOGY ઈ. ૨૦૦૭૩૫૦ શ્રીકૃષ્ણારાજ ઓડેયર PARIMAL PUB.. ૪પ૦.૦૦ AN ENTRANCE DELHI MANUSCRIPT AND . ૨૦૧૦ |૩૨૦ |SUBODH GOPAL KAVERI BOOKS, ૧૫૦૦.૦૦ MANUSCRIPTOLOGY NANDI NEW DELHI IN INDIA 28 JAIN ILLUMINATED ઈ. ૧૯૭૦ ૧૨ | PHILLIPS CARBON BLACK ૧૯૭૦ MANUSCRIPTs LTD., CALCUTTA CALENDAR 19 INTRODUCTION TO ઈ. ૧૯૯૬ | ૨૭૫SHIVAGANESHA | શારદા પબ્લિશિંગ પ૦૦. MANUSCRIPTOLOGY MURTHY હાઉસ, દિલ્લી INDIC MANUSCRIPTS UNITED STATES GOV. AND PAINTING PRINTING PRESS INDIAN MANUSCRIPT ઈ. ૨૦૦૪ ૨૫૦ NATIONAL MISSION 1 ૧૯૯૫.00 TRADITION FOR MANUSCRIPTS. DILHI be|ASPECTS OF MANUSCRIPTઈ. ૨૦૦૭/૨૩૦ ડિૉ.મુકુંદલાલજી ભારતીય કલા ૪૦૦.૦૦ STUDIES વાડકર પ્રકાશન, દિલ્લી CONSERVATION OF - ઈ. ૨૦૧૧ [૧૭૦| આગમ કલા /૧૫૦૦.૦૦ MANUSCRIPTS પ્રકારાન, દિલ્લી 14 MANUSCRIPTOLOGY ઈિ, ૨૦૦૭|૩૬૦] એસ. જગન્નાથ પરિમલ પ્રકાશન, ૪૫૦.૦૦ AN ENTRANCE દિલ્લી MANUSCRIPT AND MANU- ઈ. ૨૦૧૦ [ ૩૨૦ સુબોધ ગોપાલ કાવેરી બુક્સ, ૧૫૦૦.૦૦ SCRIPTOLOGY IN INDIA નંદી દિલ્લી 36 INDIAN PALEOGRAPHY ઈ. ૧૯૮૦ [૧૩૮ GEORGE BUHLER ORIENTAL BOOKS REPRINT CORPORATION, DILHI 37 KRITI RAKSHANA 128 NEHA PALIWAL NATIONAL MISSION (BIO-MONTHLY MAGAZINE FOR MANUSCRIPTS, NEW DELHI ઈ. ૧૯૩૯ ૨૦ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ Gan || शास्वतजिनप्रतिमा स्तवन // दिन कबीर पत्रिक माइस या 12 आमटव लिंगायत ast विमात्रातिपदि Majroocha हिंदी बादाम Plsson कावास salaam प्रा www.kobatirth.org मिक विद्यामादर 01124 वादा 100 डाहर काहनिमि नदीम दिन . 9 दाह म का ६ दिनद ४लनक उ ।। भले मिंडु ।। सयल जिणेसर पय नमी, पछइ निजगुरु सार रे । सासतां जिणवर जिनप्रतिमा स्तवसु नाम संभार रे देव देवी तिहाँ मिलइं, आणी हरष अपार रे । हास्य राग टालइ तिहां, आशातन परिहार रे । आंचली। १२५२४००६०।००६० का दे ल For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir " सात कोडि लक्ख बहुत्तरि ७७२००००० एतलां जिणहर मान रे । भवनपति सुरमांहि कह्यां तिहुं वारे सवि जाण रे वाणवंतर जोइस तिहां, जिणहर असंख विसाल रे । जिनप्रतिमा तिहां असंख वली हुं बांदउ त्रिणकाल रे ऊर्ध्वलोक सुरमांहि सवे, जिणहरनउ परिमाण रे । सहस सताणू श्रेवीस लाख चउरासी जाण रे।।८४९७०२३ दीप नंदीसर आठमउ, तिहां जिणहर बावन ५२ सार रे। चउ ४ चर कुंडल रुचक तिहां, ए सठि ६० छइ चउबार रे कुलगुरु पर्वत तीस ३० तिहां, दस १० कुरुषेत्रि पमाण रे । मेरुवने चेई असीई ८०, असी ८० भद्रसाल पमुहाण रे गजदंता तिहां बीस २० चेई, जिणहर असीइ ८० वखारि रे । च्यार ४ प्रसाद मनुष्य नगे नग ४ इखुकार वियार रे दिग्गयगिरि चालीस ४० घेई असीइ ८० द्रहे जिणठाण रे । कंचणकिरि इकसहस १०००, तिहां जिणहर संखमाण रे पं. संजयकुमार झा वैदेदीलशांत भूषण s emai ।।9।। ||२ || देव० ।। ||३|| देव० ।। ॥४॥ देव० ।। 1141129011 ||६|| देव० ।। ।।७।। देव० ।। મે ૨૦૧૨ ||८|| देव० ।। Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०७८- गंगाप्रमुख महानदी, सतरि ७० थुणि प्रासाद रे। दीर्घ वैताढ्य पर्वत तिहां, सतरिसउ १७० प्रासाद रे ||९|| देव०।। त्रिणसई असीइ ३८० कुड तिहां, पीस २० जंगम गिरि जाण रे। पांच ५ मेरुनी चूलिका, जिणहर पांच ५ पमाण रे ||90 देव०।। सई इग्यार सतरि ११७० अधिकां, जंबू प्रमुख तरु सार रे। वट्ट वेयड्ढे वीस २० चेई, थुणितां भवनउ पार रे ||११|| देव०।। सोहम ईसान सुरतणी, इंद्राणी वरनारि रे। अष्टम द्वीपई राजधानी तिहां, जिणहर सोल १६ संभार रे ।।१२।। देव०।। ज्योतिषी व्यंतर टालि करि, त्रिभुवन जिणहर मान रे। लाख सतावन आठ कोडि, दुइसई ब्यासी मान रे ।।१३।। देव०।। ज्योतिषी व्यंतर ठाम विना, त्रिभुवन प्रतिमा मान रे। कोडि बैतालीस पनरसय, लाख अट्ठावन मान रे ।।१४।। देव०।। सहस छत्रीस वली प्रतिमा ऊपरि, असीइ १५४२५८३६०८० प्रमाण रे। अहनिसि भक्त वांदस्यउ, जिम पामउ कल्याण रे ||१५|| देव०॥ भरतमहाराजकारी, अष्टापदि प्रासाद रे। गिरिनार आबू सेजेजई, भूमि ऊपरि प्रासाद रे ||१६|| देव०।। राजगृही वैभारगिरइ, विपुल उदयगिरि सार रे। एह प्रमुख संमेतगिरि, जिणहर वांदउ सार रे ।।१७।। देव०॥ तपगच्छनायक सिरगुरू, श्रीविजयदानगणधार रे । तासु सीस हर्षसागर, पभणइ पीठ मझारि रे ।।१८ ।। देव०।। सासत जिणहर जिनप्रतिमा, स्तवन भणइ नरनारि रे। देवमनुष्य सुख अनुभवी, पछइ सिवसुख सार रे ||१९।। देव०।। इति श्री शास्वतजिनप्रतिमा स्तवन ।। सरलार्थ-सभी जिनवरों के चरण में वंदनकर पुनः सद्गुरु को भली भाँति प्रणाम करके शारवतजिन प्रतिमाओं का वर्णनपूर्वक स्तवन करूँगा1१। हास्य, राग टालकर आशातनारहित होकर अपार हर्षोल्लासपूर्वक देवदेवी वहाँ मिलने आते हैं।२। भवनपति देवताओं से कहते हैं कि सात करोड़ बहत्तर लाख परिमाण में जिनगृह का मान है जो सभी जानते हैं। वहाँ वाण, व्यंतर सहित असंख्य प्रमाण में जिनगृह हैं, असंख्य जिनप्रतिमाएँ वहाँ विद्यमान हैं. मैं उन्हें तीनों काल में (भावपूर्वक) वंदन करता हूँ।३। ऊर्ध्वलोक में चौरासी लाख सत्तानवे हजार तेवीस (८४९७०२३) संख्यात्मक जिनप्रासाद हैं।४। आठवें नंदीश्वरद्वीप में बावन जिनचैत्य हैं. चौबारे (चौतरफा, चतुर्मुख) जिनप्रासाद के अन्तर्गत एक चैत्य में एकसौ चौबीस, इस प्रकार चार कुंडल चार रूचक मिलकर १२४४६०%D७४४० जिनबिंब जानने योग्य है ५। वहाँ कुलगिरि नामक तीस पर्वत जो दस कुरुक्षेत्र प्रमाण विशाल है. भद्रसालप्रमुख पर्वत के ऊपर अरसी जिनचैत्य हैं।६ । गजदंत नामक पर्वत पर २० चैत्य, वक्षस्कार पर ८० जिनगृह, वहाँ चारों दिशाओं के चार प्रासाद मनुष्योत्तरपर्वतस्थित जिनप्रतिमा व इक्षुकारगिरि स्थित चार चैत्यों में कुल ४८० जिनबिंबों को मैं प्रणाम करता हूँ।७। दिग्गजगिरि पर चालीस चैत्य, द्रहों में कुल ८० जिनस्थान, कंचनगिरि में एक हजार चैत्य तथा इन चैत्यों में कुल संखप्रमाण जिनबिंबों को (भावपूर्वक) वंदन करता हूँ।८ । गंगा आदि ७० प्रमुख नदियाँ, इतने (७०) ही जिनप्रासाद तथा दीर्घवैताढ्य पर्वत पर कुल १७० संख्याप्रमाण जिनप्रासादस्थित जिनप्रतिमाओं को हर्षपूर्वक नमस्कार करता हूँ।९ । वहाँ ३८० जलकुंड प्रत्येक कुंड प्रति एक जिनचैत्य तथा प्रत्येक जिनचैत्य में १२० जिनबिंब, नैषधादि २० जंगमपर्वत व इतने प्रमाण में ही जिनप्रासाद हैं. एक प्रासाद में १२० जिनबिंब हैं. इस प्रकार १२०x२०-२४०० जिनबिंब, मेरुपर्वत की ५ चूलिकाएँ, इसी प्रमाण में जिनचैत्यस्थित जिनप्रतिमाओं को (भक्तिपूर्वक) नमन करता हूँ।१०। ११७० संख्या प्रमाण जंबू आदि प्रमुख वृक्ष जितने जिनप्रासाद तथा २० वृत्त वैताढ्य प्रमाण For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મે ૨૦૧૨ ૧૨ जिनचैत्यों में विराजमान जिनबिम्बों को स्तवन करने से भवपार होता है | ११ | इन्द्राणी सहित सौधर्मेन्द्र ईशानेन्द्र की राजधानी नंदीश्वरद्वीपस्थित दक्षिण व उत्तर में क्रमशः ८३८३१६ जिनप्रासाद में विराजमान जिनप्रतिमाओं को नमस्कार हो । १२ ज्योतिष तथा व्यंतर को छोड़कर त्रिभुवन में जिनचैत्यमान कुल ८५७००२८२ हुआ | १३ | ज्योतिष व व्यंतर स्थान के बिना त्रिभुवन की प्रतिमा का मान कुल १५४२५८३६०८० (पंद्रहसी बयालीस करोड, अट्ठावन लाख, छत्तीस हजार अस्सी) संख्याप्रमाण जिनप्रतिमाओं को निशिदिन भक्त वंदना करें, जिससे कल्याण प्राप्त होता है । १४-१५ । भरत महाराजा कारित अष्टापद, गिरिनार, आबू, शत्रुंजय, राजगृह, वैभारगिरि, विपुलगिरि, उदयगिरि तथा समेतशिखर स्थित सभी जिनप्रतिमाओं को भावपूर्वक वंदना करता ।१६-१७। तपगच्छ नायक श्रीविजयदानसूरि के शिष्य हर्षसागर ने शास्वत जिनप्रासाद, जिनप्रतिमा का स्तवन बनाया. जो नरनारी इस स्तवन को पढ़ेगा यह देवमनुष्य का सुख अनुभव कर अन्त में मोक्षसुख को प्राप्त करेगा. हस्तप्रत परिचय संभवतः हस्तप्रत की यह कृति अप्रकाशित हे प्रतिलेखन पुष्पिका का उल्लेख नहीं है. लेखन संवत का भी उल्लेख नहीं है. लेकिन प्रत की लिखावट के आधार पर प्रतीत होता है कि लेखन समय वि.सं. १८वीं सदी का होना चाहिये, लिखावट सुंदर व सुवाच्य है. शुद्धतापूर्वक लिखा गया है. इससे प्रतीत होता है कि किसी विद्वान साधुभगवंत ने कर्मनिर्जरा के शमन हेतु तथा जिनभक्ति व श्रुतमक्ति में अपनी अटूट श्रद्धापूर्वक यह लेखन कार्य किया है. सांख्यिक शब्दों की स्पष्टता के लिये अंकवाले शब्द के पास या पंक्ति के अंत में अंकमय संख्या दी गयी है. आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिरगत श्री देवर्द्धिगणि क्षमाश्रमण हस्तप्रत भांडागार में इस कृति की दो प्रतें हैं, उनमें से संपादन हेतु इस प्रत का चयन किया गया है. इसकी प्राथमिक जानकारी इस प्रकार है T हरतप्रत संख्या ४९९५२ प्रतनाम शास्यतजिनप्रतिमा स्तवन प्रत प्रकार छुटे पत्र पूर्णता संपूर्ण, पत्रांक१. प्रत की लंबाई- २५.५० से.मी. व चौड़ाई- ११.५० से. मी., प्रत पंक्ति ११ प्रत्येक पंक्त्यक्षर संख्या ५०, लेखन संवत्- वि.सं. १८वी अनुमानित प्रत की स्थिति मध्यम प्रत की लाक्षणिकता- फुल्लिका मध्य-वापी-खाली, पार्श्व रेखा - कालाउ प्रत की भौतिक दशा - किनारी अधिक उपयोग के कारण खंडित है, पानी से विवर्ण, कीटाणुकृत छिद्र - अल्प मात्रा में, लिपि - जैनदेवनागरी व लेखन पदार्थ कागज. Acharya Shri Kailassagarsuri Gyanmandir कृति परिचय - कृतिनाम- शाश्वतजिनप्रतिमा स्तवन कर्तानाम - मुनि श्रीहर्षसागर, कर्ता के गुरु का नामविजयदानसूरि गच्छाधिपति गुरु का समय- वि. १६०२ गच्छ-तपागच्छ, कर्ता का अनुमानित समय-वि. १७वी. कृति का स्वरूप मूल भाषा मारुगुर्जर, कृति प्रकार पय गाथा २०. · कृति का आदिवाक्य सयल जिणेसर पय नमि पछइ निज गुरु सार रे हर्षसागर० पछइ सीवसुख सार रे कृति का अंतवाक्य कृति के संदर्भ में कृति की भाषा सरल व रोचक है. मध्यकाल की गुजराती भाषा है, जिसे पढ़ते ही सामान्य देशी भाषा के ज्ञाता भी इसका अर्थ समझ सकते हैं, पाठ पढते ही भाषा की प्राचीनता स्पष्ट हो जाती है. कृति प्रकार स्तवन होने से गेय है. इसके साथ ही शास्वतजिन प्रतिमाओं के स्मरण व चैत्यवंदनादि हेतु यह रचना उपयोगी है. शत्रुंजय, समेतशिखर, राजगृह, वैभार, आबू, गिरनार आदि शाश्वततीर्थों की वंदना भी शामिल है. इसे पढते व गाते हुए पाठकों के मन में शास्वत जिनप्रतिमा व तीर्थों के प्रति अटूट श्रद्धा बढती है. हस्व / दीर्घ इ-ईकार व एकार मात्रा की जगह 'इकार', 'ओकार' मात्रावाले शब्दों में 'ओकार' की जगह 'उकार' इस प्रकार पाठ मिलते हैं, जो प्रायः मध्यकालीन गुजराती भाषा में पाए जाते हैं. इन भाषाओं के प्रयोग खरतरगच्छीय मेरुसुंदर रचित शीलोपदेशमाला - बालावबोध आदि ग्रंथों में मिलते हैं. लगभग वि.सं. १४वीं से १६वीं के बीच बोली जानेवाली भाषा प्रतीत होती है. " - For Private and Personal Use Only शास्वतजिन प्रतिमा संबंधी उपलब्ध रचना आचार्य देवेन्द्रसूरि रचित प्राकृत भाषाबद्ध शास्वतचेत्य स्तद तथा चत्तारिअट्ठदसदोयजिन स्तवन है. इसमें शास्वतजिनप्रतिमास्थान, प्रतिष्ठापक, प्रतिमाओं की संख्या आदि का सुंदर वर्णन है. उपा. विनयविजयजी रचित प्राकृत में परिपाटी चतुर्दशक ( चत्तारिअट्ठदसदोयगाथा स्तोत्र ) इसके बाद खरतरगच्छीय उपाध्याय समय सुंदरगणि रचित मारुगुर्जर भाषामय शारवती चैत्यप्रतिमा स्तवन है. अलमिति विस्तरेण सुज्ञेसु किं बहुना Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०७८-४ ग्रंथ समीक्षा डॉ. हेमन्त कुमार ग्रंथ नाम - जैन पूजा साहित्य लेखक - डॉ. फाल्गुनी झवेरी प्रकाशक - श्री मुंबई जैन युवक संघ आवृत्ति - प्रथम प्रकाशन वर्ष . २०१२ सुश्राविका डॉ. फाल्गुनीबेन झवेरी द्वारा लिखित जैन पूजा साहित्य नामक ग्रंथ में लेखिका ने जिनभक्ति व पूजा-अर्चना से संबंधित विषयों को संकलित कर गागर में सागर भर दिया है. श्री चतुर्विध संघ में आवश्यक क्रियाओं में जिनपूजा का विशिष्ट महत्त्व है. विभिन्न कालों में विभिन्न जैनाचायों द्वारा अनेक भारतीय भाषाओं में जिनपूजा की रचनाएँ की गई हैं, जो आज सुमधुर संगीत के साथ जन-जन के लिये भक्तिगंगा बनकर मन को पावन कर रही हैं तथा आध्यात्मिक मार्ग में बहूपयोगी हैं. पी-एच. डी. की उपाधि हेतु तैयार किया गया गुजराती भाषाबद्ध यह शोधप्रबंध पाँच प्रकरणों एवं दो परिशिष्टों में विभक्त है. शोधप्रबंध में संकलित विषय लेखिका की जिनभक्ति की गहराईयों का परिचय कराते हैं. समय-समय पर विभिन्न भाषाओं एवं कर्ताओं द्वारा रचित पूजाओं का परिचयात्मक सामग्री जहाँ एक ओर वाचकों को भक्ति की गंगालहरी में डुबकियाँ लगाने में आनन्ददायक सिद्ध होगा तो दूसरी ओर खूब परिश्रम एवं संशोधनपरक तथ्यों से युक्त यह कृति अन्य शोधप्रबंधों की तरह विश्वविद्यालय के ग्रंथालयों की शोभामात्र न बनकर जैन व प्राच्यविद्या के क्षेत्र में शोध करनेवालों के लिये मार्गदर्शिका का कार्य भी करेगी. डॉ. झवेरी ने जिनपूजा की ऐतिहासिकता एवं आध्यात्मिकता को एक सूत्र में बांधने का कार्य बड़ी ही कुशलतापूर्वक किया है, जो वीतराग प्रभु के प्रति उनकी प्रबल भक्तिभाव का परिचायक है. प्रस्तुत ग्रंथ में जिनपूजा के विषयों को बड़ी ही सरल भाषा और प्रखर शैली में प्रस्तुत किया गया है, जिसमें न केवल भक्तिभाव बल्कि जैन दार्शनिक तथ्यों व तीर्थंकरों का सर्वांगीण परिचयात्मक विषयों का समावेश भी होता है, ___ जिनपूजा का क्षेत्र अत्यन्त विशाल एवं समृद्ध है. उनसे संबंधित सूचनाओं के विस्तृत संकलन का कार्य अपने आप में समुद्रमंथन जैसा है. यह कार्य वही कर सकता है, जिसे जिनेंद्रभक्ति एवं जैनधर्म में गहरी पैठ हो तथा संगीत से प्रेम हो. संसार की असारता को समझाने एवं हृदय में अलौकिक आध्यात्मिकता का भाव उत्पन्न करने के उद्देश्य से पूज्य श्रमण भगवंतों ने तत्कालीन जनभाषा में जैनतत्त्व-दर्शन एवं वीतराग परमात्मा का वर्णन विभिन्न पूजाओं के माध्यम से किया है, जिसमें संगीत की मधुरता का सम्मिश्रण होने से वे सभी पद जन-जन के लिये गेय हुए और भक्त के मन में सीधा असरकारक सिद्ध होते गये. प्रस्तुत शोधग्रंथ में प्राचीन मध्यकालीन व अर्वाचीन भक्त कवियों के द्वारा रचित पूजा काव्यों की रमणीयता. विशिष्टता व काव्यात्मकता का सुंदर परिचय दिया गया है. पूजा काव्यों में प्रयुक्त उपमाओं, दृष्टांतों, रूपकों, श्लेष शब्दानुप्रास, अन्त्यानुप्रास, वर्णानुप्रास आदि विविध अलंकारों के सुंदर प्रयोग, साहित्यिक कौशल्य आदि पर भी प्रकाश डाला गया है. रांगीत-नृत्य तथा गीतों में प्रवाहित भाववाहिता, सादृश्यता व चित्रात्मकता की मनोरम झाँकी का भी वर्णन किया गया है. विक्रम की प्रथम सदी से ईक्कीसवीं सदी के मध्य प्राप्त होने वाले भाषा के स्वरूप, धार्मिक, सामाजिक व राजकीय व्यवस्था, रीति-रिवाज व आचार-विचार आदि का भी प्रभाव इन पूजा काव्यों में देखने को मिलता है. पूजा में आने वाले विविध परिबलों पर सम्यक रूप से प्रकाश डाला गया है. पैंतालीस आगम की पूजा शुद्धरूप से ज्ञानमार्ग की पूजा है तो नवतत्त्व की पूजा में जैनधर्म के हार्द स्याद्वाद का निरूपण किया गया है. चौंसठ प्रकारी पूजा कर्मसिद्धांत जैसे विशाल गुह्य तथा गहन सिद्धांतबोध को दर्शाती है, तो यशोविजयजी कृत पूजाष्टक में अद्भुत रूप से प्रत्येक वस्तु विकल्पों से प्रारंभ कर निर्विकल्प आत्मस्वभाव तक पहुँचने का प्रयत्न किया गया है. अंत में पूजा से प्राप्त होने वाले मनोवैज्ञानिक प्रभाव, सामाजिक चेतना तथा मानव कल्याण की भावना को बड़े ही प्रभावक ढंग से प्ररूपित कि । गया है. इसके साथ ही पूजा के बाधक व घातक परिबलों तथा अर्वाचीन जिनपूजा पद्धति में व्याप्त विकृतियों पर भी प्रकाश डाला गया है. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ મે ૨૦૧૨ कैलास श्रुतसागर ग्रंथसूचि का विमोचन कैलास श्रुतसागर ग्रंथसुचि खंड ९ से १२ का विमोचन दिनांक २१ अप्रैल, २०१२ को गोडीजी पार्श्वनाथ जैन मंदिर, मुंबई के द्विशताब्दी महा-महोत्सव के शभ अवसर पर राष्ट्रसंत आचार्य श्री पर राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब की शुभ सन्निधि में भव्य समारोह पूर्वक किया गया. इस मंगलमय अवसर पर अनेक पूज्य साधुसाध्वीजी भगवंत एवं देश के विभिन्न भागों से आये श्रीमान व विद्वान उपस्थित थे. गुरुवंदना के पश्चात् सरस्वती वंदना की गई. श्री महावीर जैन आराधना केन्द्र, कोबा के प्रमुख श्री सुधीरभाई महेता ने उपस्थित महानुभावों का स्वागत करते हुए कहा कि पूज्य राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब की प्रेरणा से निर्मित श्री महावीर जैन आराधना केन्द्र आज जैन समाज के लिए गौरव रूप श्रुत सेवा प्रदान कर रहा है. ज्ञानमन्दिर में संग्रहित हस्तलिखित ग्रन्थों की सूक्ष्मतम व अत्यन्त उपयोगी सूचनाओं से परिपूर्ण सूचीपत्र के ९ से १२ तक चार खंडों को एक साथ प्रकाशित कर श्रीसंघ के समक्ष प्रस्तुत करते हुए मैं अपार हर्ष की अनुभूति कर रहा हूँ. हमें पूर्ण विश्वास है कि गोडीजी पार्श्वनाथ प्रभु की कृपा और पूज्य आचार्यश्री का आशीर्वाद हम पर इसी तरह बना रहेगा तथा हमारे ट्रस्टीगण एवं कार्यकर्तागण और अधिक तीव्रगति से कार्य को पूर्णता प्रदान करने में सक्षम हो पाएँगे. थरत्ल चतुष्टय के विमोचन व श्रुतभक्ति के इस ऐतिहासिक शुभ प्रसंग पर देश भर से आये विद्वानों एवं श्रीमानों का बहुमान श्री महावीर जैन आराधना केन्द्र, कोबा एवं श्री गोडीजी मंदिर, मुंबई के ट्रस्टीगण द्वारा श्रीफल, शाल एवं स्मृतिचिन्ह (MOMENTO) प्रदान कर किया गया. उपस्थित महानुभावों में श्री संवेगभाई लालभाई, श्री रसिकभाई एम. धारीवाल, श्री दिनेशचंदजी बोथरा, श्री अजितचंदजी बोथरा, श्री सोनाचंदजी वैद, श्री गौरवभाई शाह, श्री सुधीरभाई महेता, श्री चंद्रप्रकाशजी अग्रवाल, श्री श्रीयकभाई, श्री प्रेमलभाई कापडिया, श्री गोडीजी मैनेजिंग कमिटी के ट्रस्टीगण, श्री सुरेशभाई दलाल, श्री चीमनभाई पालीताणाकर, श्रीमती जयवंतीबहन महेता, श्री वेणु गोपाल धूत आदि महानुभावों का बहुमान किया गया. इस अवसर पर ज्ञानमंदिर कोबा के कार्यकर्ताओं एवं मुंबई के श्री वसंतभाई आदि पंडितजी का भी बहुमान किया गया. कैलास श्रुतसागर ग्रंथसूचि के चारों खंडों का विमोचन परम गुरुभक्त श्री रविचंदजी बोथरा के भाई श्री दिनेशचंदजी बोथरा, सुपुत्र श्री अजितचंदजी बोथरा एवं श्री सोनाचंदजी वैद के करकमलों द्वारा संपन्न हुआ. चारों खंडों में खंड ९ के प्रकाशन में श्री आणंदजी कल्याणजी ट्रस्ट, अहमदाबाद, खंड १० के प्रकाशन में श्री भवानीपुर जैन श्वेतांबर संघ, कोलकाता, खंड ११ के प्रकाशन में श्रीमती तारादेवी हरखचंदजी कांकरिया परिवार, कोलकाता तथा खंड १२ के प्रकाशन में श्री सांताक्रुज जैन तपगच्छ संघ, मुंबई का सहयोग प्राप्त हुआ. __ पूज्य पंन्यासप्रवर श्री देवेंद्रसागरजी म. सा. ने अपने आशीर्वचन में श्रुत संवर्द्धन-संरक्षण के महान कार्यों की सराहना करते हुए कहा कि वास्तव में श्रुत सेवा ही जिन सेवा है. पूज्य मुनिराज श्री विमलसागरजी म. सा. ने विमोचन समारोह के संचालन में सहयोग करते हुए अपने आशीर्वचन में कोबा ज्ञानमंदिर की विशिष्टताओं का परिचय दिया तथा कहा कि आज कोबा ज्ञानभंडार भारत के समृद्ध ग्रंथालयों में अग्रगण्य है. यहाँ की वाचक सेवा को देखकर विद्वान चकित रह जाते हैं. मैं आपसे केवल इतना ही कहूँगा कि लक्ष्मी और सरस्वती दोनों एक दूसरे के पूरक हैं, इसलिए दोनों की भक्ति समान रूप से करें. जब तक आप सरस्वती की आराधना करते रहेंगे, तबतक वीतराग परमात्मा द्वारा प्रतिपादित श्रुतज्ञान समाज को नई दिशा प्रदान करता रहेगा. पूज्य आचार्य भगवंत श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब ने अपने मंगल प्रवचन में कहा कि कोबा में जिनशासन को समर्पित संस्था के निर्माण में मेरे पुज्य गुरुदेव आचार्य श्री कैलाससागरसूरिजी महाराज की प्रेरणा For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ वि.सं.२०५८-४४ एवं आशीर्वाद रहा है. पूज्य मुनि श्री पुण्यविजयजी की प्रेरणा मुझे हस्तलिखित ग्रंथों के संकलन का कार्य करने में सहायक बना रहा. संस्था के निर्माण हेतु सुश्रावक दानवीर शेठ श्री रसिकभाई शाह ने गांधीनगर - अहमदाबाद राजमार्ग पर स्थित कोबा की अपनी बहुमूल्य जमीन उपलब्ध कराने की सहर्ष अनुमति प्रदान की. यहाँ भव्य जिनालय एवं विशाल ज्ञानमंदिर का निर्माण कराकर भारत भर की यात्रा में मुझे जहाँ भी हस्तलिखित ग्रंथ या पुरातात्विक सामग्रियाँ मिलती गईं, मैं उन्हें कोबा में भेजता गया. समाज के सहयोग से इनके संरक्षण- संवर्द्धन की सुंदर व्यवस्था की गई है. पूज्य आचार्यश्री ने अपने प्रवचन में आगे कहा कि इस कार्य में मेरे शिष्य प्रशिष्यों ने बहुत श्रम किया है. मुनिश्री निर्वाणसागरजी महाराज एवं पंन्यास श्री अजयसागरजी महाराज का नाम लेते हुए कहा कि इनका कुशल मार्गदर्शन एवं श्रीसंघों का उदारतापूर्ण सहयोग प्राप्त नहीं हुआ होता तो हमारा स्वप्न पूर्ण नहीं हो पाता. पूज्य आचार्य भगवंत की प्रेरणा से कैलास श्रुतसागर ग्रंथसूचि के आगे के खंडों के प्रकाशन में विशेष सहयोग करने के लिये श्री संवेगभाई लालभाई, श्री रसिकलाल धारीवाल, श्री रमेशभाई लुंकड, श्री गोडीजी महाराज जैन टेम्पल ट्रस्ट, श्री चंद्रप्रकाश अग्रवाल, बावन जिनालय भायंदर ह. श्री सुरेशभाई शाह, श्री देवीचंदजी विकासकुमार चोपडा, शांतिलाल लल्लुभाई शाह ह श्री भरतभाई आदि प्रमुख महानुभावों ने उदारता पूर्वक स्वीकृति और अनुदान प्रदान किया. - पूज्य आचार्यभगवंत के मंगल आशीर्वचन के पश्चात उपस्थित महानुभावों को धन्यवाद ज्ञापित किया गया एवं कार्यक्रम की समाप्ति की घोषणा की गई. गोडीजी महाराज जैनमंदिर द्विशताब्दी महामहोत्सव संपन्न राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. की गौरवशाली शुभ सन्निधि में मनाया गया श्री गोडीजी जैन मंदिर मुंबई का गौरव पर्व संपूर्ण भारतवर्ष के जैन मंदिरों में गौरवरूप गोडीजी पार्श्वनाथ जैन मंदिर, पायधुनी, मुंबई का ऐतिहासिक द्विशताब्दी महामहोत्सव गौरव पर्व दिनांक १५/०४/२०१२ से ०२/०५/ २०१२ तक अनेक धार्मिक एवं सांस्कृतिक कार्यक्रमों के साथ पूर्ण धार्मिक वातावरण में मनाया गया. १८ दिवसीय ऐतिहासिक महामहोत्सव परम पूज्य राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब की गौरवशाली शुभ सान्निध्य में विविध धार्मिक अनुष्ठानों एवं पूजनोत्सव के साथ सम्पन्न हुआ. २०० वर्ष पूर्व पायधुनी में निर्मित श्री गोडीजी जैन मंदिर के निर्माण में जैन शासन को समर्पित श्रेष्ठीवर्य श्री मोती शाह का अतुलनीय योगदान रहा था. विशेष प्रकार की लकड़ियों से निर्मित मंदिर आज जीर्णोद्वार होते-होते श्वेत संगमरमर पत्थर के भव्य एवं विशाल जिनालय के रूप में परिवर्तित हो चुका है. तीन मंजिले मंदिर में अनेक मनमोहक व नयनरम्य प्रतिमाएँ विराजमान हैं, जो हृदय में वैराग्य भाव जागृत करते हैं. यहाँ का विशाल उपाश्रय देश भर के उपाश्रयों में प्रमुख है. श्री गोडीजी ट्रस्ट द्वारा अनेक सामाजिक कार्यों का सुचारु रूप से संचालन किया जाता है. श्री गोडीजी जैन मंदिर ट्रस्ट मुंबई महानगर के श्रीसंघों में अग्रणी है. अनेक प्रतिमाओं से सुशोभित जिनालय का द्विशताब्दी महामहोत्सव मुंबई महानगर के लिये ऐतिहासिक घटना रूप बनी रहेगी. " इस पावन अवसर पर परम पूज्य राष्ट्रसंत आचार्यदेव श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब के शिष्यप्रशिष्यों में मुख्यतः पूज्य पंन्यास श्री देवेंद्रसागरजी म. सा. पूज्य पंन्यास श्री हेमचंद्रसागरजी म. सा., पूज्य गणिवर्य श्री प्रशांतसागरजी म. सा. पूज्य मुनिवर श्री विमलसागरजी म. सा. आदि ठाणा की मंगलकारी उपस्थिति रही. इस कार्यक्रम में मुंबई में उपस्थित अनेक पूज्य साधु-साध्वीजी म. सा. भी पधारे देश के विभिन्न भागों से अनेक श्रीमान विद्वानों ने उपस्थित होकर इस कार्यक्रम की शोभा बढ़ाई. For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir મે ૨૦૧૨ द्विशताब्दी महामहोत्सव की प्रांजल स्मृति में श्री गोडीजी जैन मंदिर के द्वितीय तल पर स्वतंत्र गर्भगृह में गौरव पर्व वैभव रूप मरगज रत्न का नीलवर्णीय श्री विश्वमंगल नवग्रह पार्श्वनाथ प्रभुजी की प्रतिभा की अंजनशलाका विधि राष्ट्रसंत आचार्यदेव श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब के करकमलों से की गई. यह प्रतिमा नवग्रह एवं नवग्रह के स्वामी तीर्थंकरों से परिवेष्टित, सरस्वती एवं लक्ष्मी से सुशोभित विशाल कलात्मक परिकर युक्त है. साथ ही पार्श्वनाथ स्वामी के गणधर शुभंस्वामी की नयनरम्य प्रतिमा की भी प्रतिष्ठा की गई. दर्शन करते ही मन में वैराग्य भाव जागृत करने वाली यह प्रतिमा श्वेत संगमरमर निर्मित है. Shri Mahavir Jain Aradhana Kendra ૧૭ www.kobatirth.org श्री गोडीजी पार्श्वनाथ जैन मंदिर के ऐतिहासिक महोत्सव की स्मृति में डाक टिकट का लोकार्पण दिनांक १७ अप्रैल २०१२ को डाक तार विभाग भारत सरकार द्वारा किया गया. श्री महावीर जैन आराधना केन्द्र, कोबा स्थित आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर के हस्तप्रतों की ग्रंथसूचि खंड ९ से १२ एवं ज्ञानमंदिर का मुखपत्र श्रुतसागर मासिक पत्रिका का विमोचन दिनांक २१ अप्रील २०१२ को भव्य समारोह पूर्वक किया गया. श्री गोडीजी पार्श्वनाथ मंदिर पर पूज्य मुनिश्री विमलसागरजी म. सा. द्वारा लिखित दो पुस्तिकाओं का विमोचन किया गया. इस पावन अवसर पर श्री गोडीजी पार्श्वनाथ जैन मंदिर का स्मृतिगंथ भी प्रकाशित किया गया. गौरव पर्व के प्रथम दिवस से ही श्री गोडीजी पार्श्वनाथ प्रभु की नयनरम्य अंगरचना एवं विभिन्न रंग-बिरंगे पुष्पों व दीपमालिकाओं से इस विशाल जिनालय की मनमोहक सजावट की जाती रही. ऐतिहासिक गौरव पर्व के मंगल प्रसंग पर निकली शासन प्रभावक भव्य रथयात्रा में हजारों श्रद्धालुओं ने सम्मिलित होकर पुण्य लाभ अर्जित किया. गोडीजी पायधुनी के आस-पास के मुहल्लों में रहने वाले लगभग १०००० अन्य धर्मावलम्बी परिवारों के घर मीठाई का वितरण श्रीसंघ द्वारा किया गया. इस पावन गौरव पर्व के अवसर पर उपस्थित श्रद्धालुओं के लिये अल्पाहार एवं भोजन की सुंदर व्यवस्था श्री गोडीजी ट्रस्ट की ओर से मुम्बादेवी ग्राउन्ड में की गई थी. इस अवसर पर आयोजित सभी कार्यक्रमों ने संपूर्ण महानगर को एक सूत्र में बाँधने का कार्य किया. जिसके प्रेरणास्रोत थे जैन एकता के प्रबल प्रेरक परम पूज्य राष्ट्रसंत आचार्य भगवंत श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब. १८ दिवसीय गौरव पर्व का यह ऐतिहासिक महामहोत्सव पूर्ण धार्मिक वातावरण में हर्षोल्लास पूर्वक मनाया गया. श्री गोडीजी पार्श्वनाथ प्रभु की असीम कृपा व परम पूज्य आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. का आशीर्वाद रूप भक्तिगंगा में चतुर्विध संघ भावविभोर होकर डुबकियाँ लगाता रहा और पायधुनी का पावन क्षेत्र विशाल जनसमूह से आप्लावित होता रहा. परम पूज्य राष्ट्रसंत आचार्यदेव श्री पद्मसागरसूरीश्वरजी म. सा. का मंगल प्रवेश त्रिवेणी संगम कोबातीर्थ पर दिनांक- २१ जून २०१२ आषाढ, शुक्ल-२ को अपने शिष्य परिवार सहित चातुर्मास हेतु पधार रहे हैं. कोवा ट्रस्ट की ओर से पूज्यश्री के प्रवेशोत्सव के अवसर पर विभिन्न धार्मिक कार्यक्रमों का आयोजन किया गया है. ज्ञातव्य है कि चातुर्मास अवधि में पूज्य राष्ट्रसंत द्वारा प्रत्येक रविवार को विभिन्न विषयों पर धर्म देशना देंगे. सभी साधर्मिक बंधुओं से निवेदन है कि इस अवसर पर उपस्थित होकर पुण्य अर्जन करें. For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir केटलॉग विमोचन समारोह की झलकियाँ केटलॉग विमोचन समारोह प्रसंग के प्रारंभ में श्रृतदेवी माँ सरस्वती के चरणों में ज्ञानदीप का प्रज्वलन करते हुए अग्रणी महानुभाव केटलॉग विमोचन समारोह प्रसंग पर उपस्थित विशाल जन समुदाय एवं संध अग्रणी केटलॉग विमोचन समारोह में उपस्थित आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर, कोबा के ट्रस्टी एवं कार्यकर्ता गण श्रुतसागर (विमोचन समारोह विशेषांक)। को संघार्पण करते हुए जैन संघ के अग्रणी, श्रुतोपासक पंडितवर्य श्री वसंतभाई दोशी एवं अन्य महानुभाव केटलॉग विमोचन के लाभार्थी श्री बोथरा परिवार की ओर से प्रदत्त राशि ग्रहण करते हए श्री सुधीरभाई महेता, प्रमुख - श्री महावीर जैन आराधना केन्द्र, कोबा एवं अन्य अग्रणी. For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कैलास श्रुतसागर ग्रंथरन चतुष्टय का संघार्पण पूज्य आचार्य भगवंत को ग्रंथरत्न अर्पण करते हुए टोरेन्ट परिवार एवं श्री महावीर जैन आराधना केन्द्र, कोबा के प्रमुख श्री सुधीरभाई महेता एवं आनंदजी कल्याणजी पेढी के प्रमुख श्री संवेगभाई लालभाई पूज्य आचार्य भगवंत को ग्रंथरत्न अर्पण करते हुए बोथरा परिवार के सदस्य श्री दिनेशचंदजी बोथरा, श्री अजीतचंदजी बोथरा (सुपुत्र श्री रवीचंदजी बोथरा) एवं श्री सोनाचंदजी वैद कैलास श्रुतसागर ग्रंथरत्न भाग 9, 10, 11 एवं 12 का संघार्पण करते हुए विविध अग्रणी महानुभाव पूज्य आचार्य भगवंत को ग्रंथरत्न अर्पण करते हुए श्रीपालरास के विरल प्रकाशक श्री प्रेमलभाई कापडीया पूज्य आचार्य भगवंत को ग्रंथरत्न अर्पण करते हुए डायमंड किंग श्री भरतभाई शाह तथा गुजराती भाषा के मूर्धन्य कवि एवं विवेचक श्री सुरेशभाई दलाल BOOK POST अंक प्रकाशन सौजन्य : श्रीमती फाल्गुनीबेन कमलेशभाई शाह मातुश्री श्रीमती धनलक्ष्मीबेन नवीनचंद्र शाह की पुण्य स्मृति में सांताक्रुझ, मुंबई / अहमदाबाद For Private and Personal Use Only