Book Title: Mahavir Janmotsav
Author(s): Darshanvijay
Publisher: Maneklal Harakhchand Shah
Catalog link: https://jainqq.org/explore/034948/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 5A2A૦૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kvanatumaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ 53 ગીર સ૦ ૨૪૫૦ વીર ન્યતી. ke ચા એ છે &ત્ત, સનિ હશે નવિજ્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, kwanatumaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ચારિથ સિરિઝ ૫૦ ૨ શ્રા મહાવીર જન્મોત્સવ. કર્યાં, મુનિ દન વિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સાયક વેરાવળ નીવાસી વિસા ઓસવાળી શા. હરખચંદ રૂપચંદના સુપુત્ર માણેક્ષાલભાઈ. પાલીતાણા-શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ મળે શા. અમરચંદ બહેચરદાસે છાપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ नमो जगत्पूज्य यशोविजयवाचकवराय શ્રી મહાવીર જન્મોત્સવ. ( જન્મકાંડ. ) સ્થલ-સ્વર્ગ લાક, મૃત્યુલેક કાલ ચાથા આરાના અંતભાગ મગલાચરણુ. Mar પરમ પુરૂષ મહાવીર જ્ઞાનવીર ધ્યાનવીર તાનવીર દાનવીર, બાલવીર ચેાગીવીર વીર નામ ધાર. સુખવીર દુખવીર શાંતિવીર કાંતિવીર, યશેાવીર ધીરવીર જાણા સિધાર. શત્રુવીર મિત્રવીર જાપવીર પુણ્યવીર, સર્વ કાર્ય સાધ્ય ચેાગ, વીરજી શ્રીકાર. ગામવીર સ્થાનવીર દેશવીર વેશવીર, રાજવીર પ્રેમવી૨ વીરતા પ્રચાર. વિશ્વહિત ધારવીર વિશ્વજીવ શૂરવીર, શિવલક્ષ્મી સ્વામિવીર વીર ભરતાર. પ્રવેશ નૈ. ૧ ૨ 3 ૫ સ્પટલ—વર્ગ કાલ—ચૈત્રમાસ-પર્યદિન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સર્યને જન્મદાત્રી દિશા એક છે, અનેક નથી, માતા સિંહ જન્મતી; વીર માતા અલ્પ છે, કાંકરાથી પણ બીજી અધિક વિષય પુતલીઓ, Ø પાડશે ઢાળી અણઘડ સેનીના આકર્ષક સિંહના સાંપડયા ઝુલશે જેમાં, સાત ગુણ ગ્રાહી બાલુડા જગ . માતને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, સહસ્રશઃ દંપતી યુગ્મને, પણ અમારી જંખનામાં છે એમ, શરનર જાગશે જગવશે જગતને. પામશે પ્રિયપાઠ શીખવશે સંતપાઠ, મધુબંસી સુરમાં ફેલાવશે પ્રેમ, પાપ; દોડવશે, જેડશે પુણ્ય પંથમાં, આધકાર ફેડીને સ્વજ્ઞાન પ્રભાવથી - આ જંખનામાં કેટલાક દિવસ ચાલ્યા ગયા છે. એક દિવસે ઇતનું સિંહાસન પે છે. જે –( સ્વગત ) શું થયે કંપપાત, કે શું કે શત્રુજાત, નહીં નહીં– મારી સામે એક જગાવનાર નવી ઇમારા અરિમાલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ તે શું અશુભ ચિન્ટ છે ? નાના તેમ નથી, હજી આગલ જે અવષિના ઓજસથી; આઘે કેટલે ! કુલાચાર કહે છે. વિશાલ વ. * ક્ષત્રિય કુંડમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં તીર્યકરને જન્મ થયાનું અવધિજ્ઞાનથી જ છે અને વદે છે - અહે આને વિશ્વમાં પુરય જાગ્ય છે, વાયુ સુંદર વહે છે, નકમાં પણ જગજગાટ થયે, ગ્રહો દશા પેલે છે. પાપ આખું સિંહાસનમાં, ત્યાં પણ પુણય પેખીને, નાડું દૂર દૂર દૂર, સિંહાસન હસે છે ખેલે છે. દેખીએ પુણયનર, પણ હવે મારે ફાઇનો નિભાવ ર પ્રજાક જે કરવા લાયક છે તે જ આચરવાનું છે. * દંડાધિપતિ હરિણગણીને - બોલાવે છે• છે કઈ વચન લેનાર દેવસૂત પતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ બિપી ફરમાવે. સેવક પાલશે, ઈંદ્રની સીલી આણ; - એમ ઉત્તર આપતે હરિ ગમેષી પાસે આવી નમન કરે છે અને બે હાથ જોડી ઈની આજ્ઞા સાંભળે છે. * વગાડ વગાડ મંગલ ઘંટ, વગાડ વગાહ સુઘાષા ઘંટ કર આહ્વાન દેવનું, થરથરાવ રજ રેણુ સૂક્ષ્મ. પુણ્યાચાર પાંગર, કરાવ બલ પરિચય; ધ્રુજે સિંહાસન ઘંટ દેવલોકના, ઈદ્ર પરિકર તૈયાર થાય. આજે ઉત્સવ છે, આનંદ છે, આનંદ છે, મંગલવેળા છે મંગલ શબ્દ પાઠવ, જન્મોત્સવ છે જગત્પતિને. વગાડ, વગાડ, મંગલ ઘંટ. - હરિશુગમેલીવ ઇદ્રની આજ્ઞા પાળવા તે યાર થાય છે. + . Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ प्रवेश २ जो સ્થલ–જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરના * રાજમહેલ. કાલ-ચૈત્ર શુદિ ૧૩ ની મધ્ય રાત્રિ. (સિદ્ધાર્થ રાજાની પત્નિ ત્રિશલા ક્ષત્રિયાણ રાજપુત્રને જન્મ આપે છે અને દાસી અગા શીમાં જઈ આકાશમાં દષ્ટિ નાખે છે. ત્રિરા દાસી ? રાણી – જી ! આ-અ વી પણ જોઉં છું, ગગનમાં છે સિતારે ઉગતે ! માતા પિતાના બાળક પ્રત્યે આંગળી ચીંધી દાસીને કહે છે. એ રિરાછા– અરે આ પૂર્વ દિશાને સૂર્ય ઉગે છે. શરદના ચંદ્ર જે અમૃત વરસતે; તેજમાં કેટલાય તારા છુપાશે, છુપા હશે. કેટલાય દેવ આવશે, મજે, આકાશ ગર્ભનિયમને વિકાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bwrwatumaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ મગઢ વાત ફેલાવ, સુંદર:સમય છે. નથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ, ઢાય ક્યાંથી રૂપ આપું તેને – ખાલ રાજપુત્રને દેખી દાસી ખુશી થાય છે. મહા યાતે મનુષ્ય કે દેવ ! અરે અંતે મનુષ્યદેહ ધારી છે, ધ્રુવના દેવ, રાજાના રાજા; મારા ખાલુડા હૈયાના હાર, જા કહે ત રા ખાવી દને, ૐખાડ તારી દાન શક્તિ વાનકી જગત્રયીનુ ખલ–જેની; જાગ્યા છે રૂપ રૂપના અખાર, શણગાર જે વર્ણનમાં મકરધ્વજ, નહી તેા એકલા લાગશે તેપણુ, તાવડીના તલીયા જેવા, ઉપમામાં જા—જલદી જા. તારી ત્રિશત— નારી મા? રાજ હેરો રાજ મહેલમાં, નિદ્રાના વમલમાં; સુંદર સ્વપ્ન સૃષ્ટિમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ કહું તમાશ કે તેને ? લાવીશ ભારોભાર દાન, બા ! જાઉ છું હમણાં... विमला (સ્વગત) આહા ! શું આનંદ છે ? છું એકલી બની અનેક, આકાશ અને પ્રદેશો જેમ અહા કે છંદર ગંધવાહ છે. પણ આ શું? * એક જાતિને તીણે સ્વર સાંભળે છે ને એ શું છે ! તે તપાસવા મિાન રહે છે. ? કરા રૂ નો. સ્ય–ગગન મંડલમાં આગમન. – ( દિકુમારીકાનું મંડલ તિર્યર લેકમાંથી, નીકળી ગગન માગે થઈ ક્ષત્રિય કુંડમાં આવે છે. ) જણાવે છે નક્ષત્રગતિ, ગત રાત્રિના જ્ઞાનને, પાઇનલી ઉષ્ણુતાના માનને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ શુભ શકુનો જીનજન્મ સ્થાનને, બેલે બેલ સાહેલી, મંગલ સંદેશા પાઠવ્યા.” दिक्कुमारिका મંગલ સંદેશા મેલ્યાં છે જાગ્ય જગતનું નૂર, ઉભું બ્રહ્માંડનું શર, ચાલે સાહેલી રંગ હાલવા છે વાધ્યાં પુણ્ય અંકુર, જાગ્યે ધર્મ એ ધુર, વીર વધાવે દીલ ધારીયે | ઉગ્યે કનકને સૂર, ફાર્યો ક૫હેલર. મંગલ સંદેશા નોતર્યા છે = દિકકુમારીઓ ત્રિશલાના મહેલમાં આવે છે. વિવિધ રંગી શોભા-ભક્તિ કરે છે. પછી કેલના ત્રણ ઘર બનાવે છે અને રાજપુત્ર સાથે ત્રિશલા ક્ષત્રિયાણીને એક કેલિગ્રહમાં લઈ જઈ મર્દન કરે છે. : दिक्कुमारिका સ્વર્ગ ગંગા પણ આવીયા છે લેવા દર્શન સુખ, લહી વારિનું રૂપ દુલભ દેહ અમૂલે અહીં અને સેવી અનુપ, કાં કેર સ્વરૂપ, મંગલ સંદેશા નોતર્યો છે . આદર્શન ખુબ માંજતા, દેખાય ઍહસ્વરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, wewnatumaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ -૯ મર્દ નથી તેને, અમે બનીયે સિદ્ધ સ્વરૂપ, મંગલ સંદેશા મોકલ્યા છે - બીજા કેલિગ્રહમાં બન્નેને લઈ જઈ સ્નાન કરાવે છે. : સિંચ સિંચે છન તરૂને પ્રકટાવશે ધમાં અંકુરા પ્રેમના ને-લાવશે હર્ષનાં ફલ. ભાવિ વિશ્વ વાડીમાં સૈયારાં શેકના પણ ન્યારાને ન્યારા વાડ્યાં પ્રેમ અંકુર મંગલ સંદેશા મોકલ્યા છે ( ત્રીજા કેલિગૃહમાં બનેને અલંકાર છે અને આ આભૂષણે રાજપુત્રને ચોગ્ય છે, એમ નિશ્ચય કરે છે. ) રોગ્યને એગ્ય મળે છે. દેવેન્દ્ર પૂજ્યને ન ભૂતનાથને ધતુરા ન ટકે કેયલ લીંબની ડાલીએ એપે હાડકાને હાર સ્મશાન વાસીને કણેર હનુમાનને કડા શેધે છે છાણ મૂર્તિને દૈવી ભૂષણ તલસે વીરને, કેયુર કુંડલ મુકુટ હાર,. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ દીપે હે દેહ ૫) ચોગ્ય મેળાપને પાંગર્યા. ત્રિશલારાણુને તથા બાલ પ્રભુને આ ભૂષ થી અલંકારી તેના મૂલ સ્થાને મૂકે છે અને સર્વ સંગાથે રાસ લે છેઃ दिक्कुमारिका જ માતને સૂત તે જ્યાં લગે ચંદને સૂર છે વીર ભક્તિલીન પ્રાણયા, લહે સુખ ભરપૂર છે બાલે..................... રાસ લહા સહુ સાથમાં છે બાજે સુંદર તુર. મીઠ, બંસીને સૂર ભવચક્રમાં ફરવું મટે છે ફેર ફુદડી કુરૂર, નમે નાથ હજૂર વત્ય એ વીર વધામણ છે - સવે દિકુમારિકાઓ આનંદથી રાસ રમીને જાય છે ઃ કનક છે. સાલ–દ્રભુવન. કાલ–મૃત્યુલોકની મધ્યરાત્રી, ( ઈ સુષા ઘંટા દ્વારા જીનના જન્મને જાહેર કરે છે અને વપરિકરને આજ્ઞા કરે છે) સ્વસ્વ પદસ્થ દેવવૃન્દ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ આજે મારું સિંહાસન ચાલે છે. વિઘુદિપકના તેલને પ્રેરે છે વિકૃત પવન, પાતાલ કલશાના નીરને લે છે ઉદ્ધત સમીરણ. નથી તેમ આ સિંહાસનને, તે પ્રજાવતો ઉષ્ણતાના યોગે પારે ઉચે નીચે થાય છે નથી કોઈ પ્રેરક, કર્મના યેગે જીવ, નથી કોઈ કર્તા જીન જન્મ યોગે સિંહાસન થર થર છે. નથી કે પ્રજાવનાર, ભડવીરને હાથ લીંબુ દેખી જીભની પેઠે, સિંહાસનનું તાંડવ નૃત્ય. સિંહાસનને સત્કાર, જગાવે છે નુરમાં આલ્હાદ; થાઓ તૈયાર, ફરકે છે જય વજા અનિલોત્સવમાં. વીર જન્મ કલ્યાણકની, છે અમોઘ આજ્ઞા લેપશે, ને ડા” પણના દરીયા, - દેવે જીન જન્મને જાણે છે અને સવગત ચિતવે છે એ देवहन्द તૈયાર છે તલસતા આત્મા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આત્માને ભેટવા; નથી તુમ આજ્ઞા અમોલી, પણ છે ભવવારિણું ભકિત. અને તેથી આ......પણ, નીચે જવામાં ઉચ્ચ ગમન છે; નીચે રહેલી નમ્રતા છે ઉંચી, પગ તેથી પૂજાય છે. તૈયાર છે ચેતન, પીછાણ છે પવિત્રાત્માની ચાલે– છે. આજ રીતે દરેક દેવકના ઈકોને પરિ વાર અને મહર્થિક દેવતાએ ભક્તિથી ઈની આજ્ઞાથી કે કૌતુકથી પોતપોતાના વિમાન દ્વારા જંબુદ્વીપમાં આવે છે અને મેરૂ પર્વત ઉપર જાય છે: प्रवेश ५ मो. સ્થલ-ક્ષત્રિયકુંડ અને મેરૂનો માર્ગ કાલ-જીના જન્મ પછીને સમય. - સાધમેન્દ્ર ત્રિશલારાણીના શયન મંદિરમાં આવે છે અને જીનમાતાને નમી બાલ પ્રભુને નમે છે તથા સ્તવે છે કે જગત નમું, વયેત નમું અતિ પ્રેમ ભર્યો, એતપ્રેત નમું . Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ નેહથી શિરથી, પદમાં પ્રણમું વેગ અલખ થયે, મુજનેય નમું છે જગજ્ઞાન શીરે. વિધુમાન મુખે, વીજળી ચમકે, બિબ ઓછપરે, જલકાટ ચકે, તુજ નૈનનમેં, જગત નમું વરાત નમું , = રાજ કુટુંબને અવસ્થાપિની નિદ્રા આપી બાલપ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જવા માટે પ્રભુ પાસે આજ્ઞા માગે છે. ક ફરમાન ચતું, ગુરૂભક્તિ કરું, ધરૂં આપને, ભવસમુદ્ર તરં; વરૂ જ્ઞાન ધ્યાન, તુમનેજ સ્મરું. જગન્યાત નમું, વરજાત નમું | ઈદ્ર વીરના મૂલદેહને ભકિતપૂર્વક હાથમાં ગ્રહણ કરે છે અને તેને સ્થાને નવું બનાવટી બાલકનું બીબ મૂકે છે પછી ઇ% પોતાના પાંચ રૂપ કરે છે. + एक रूप નર્યો અને પંજ, કરે ધરું હું : એમ કહી પ્રભુને બે હાથમાં ત્યે છે ધરી ચામરે વીંછ8 મેક્ષ સેતુ : એમ કહી બે બાજુ રહી ચામર ઢાલે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwafumaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ જો – જગ તાપની, શાંતિનો છત્ર હેતુ, : એમ કહી છત્ર લઈ પાછલ ચાલે છે : पांचमुं रूप ધરૂં વજ હું જ્ઞાની, પિછાન કેતુ છે - વજી લઈ આગળ ઉલાળે છે ? ધ - અહો ક૫ ફલ્ય, અમ ભાગ્ય તણે, અમ શેક વિદ્વેષ, સંસાર કર્યો છે વીર અક્ષરદેહને, એગ મા, જગત નમું, વરાત નમું છે * પાંચે રૂપ આગળ ચાલે છે : पाछलो छत्रधारी इन्द्र અહ વાધારી, ગણું ભાગ્યધણી; મધ્ય દેહ ભેદી, ચહું આંખ જીણું છે एक चामरधारक ચહું આંખની ઝાંખ હું કર્ણ ભણી. લઘુ ત્રાંસ ગ્રહી, જગન્મેત નમું છે भागलो वज्रधारि इन्द्र નહીં નેન ત્રીજું કેમ હું નીરખું; પરને મહા ભાગ્યધણું પરખું છે बीजो चामरधारक હું તે દર્શન પામી અતિ હરખું; Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ જગત નમું, વરાત નડ્યું. • આ પ્રમાણે વિનેદે કરતાં હતાં પાંચ રૂ૫ મેરૂ ઉપર આવે છે કે સ્થલ–મેરૂ પર્વતની શિલા (અતિ પાંડુક બલાસન) કાલ–રાત્રીને ત્રીજો પહેર. * પ્રભુને સિંહાસન પર સ્થાપી ઈદ્ર વિગેરે દરેક દેવતાઓ વિવિધ રૂપે ક્રમસર જલથી ભરેલા વિશાલ અભિષેક કલશ વડે કરીને બાલપ્રભુને સ્નાન કરાવે છે : – ધુઓ મેલ. જીબો પ્રભુને કે આપણે ? તે તે નિમવું છે. श्रीजो છે એને ને જાય આપણે; ખાય જનેતા ને પોષાય બાલક. + ઈદ્ર મનમાં શકે છે. - જ-( સ્વગત) અરે આ બાલક, પાણીથી અપરિચિત ધાવણ પણ નહીંધાવેલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉછરતા કુમલા સ્તન ૫ર ભ્રૂણ જેવા, માત્ર દેહધારી મનુષ્ય; થ્રુ સહી શકશે ? તે લાલ ભરેલા, ભાદરવાના મેઘ પટલ જેવા, ઉંચા તે ઉંચા; પર્વત શા દીપડા, વિધવિધ રંગી, ચમકતા સુરકરમાં. સંખ્યામાં કરાડી, અભિષેકના દિવ્ય લશાની; પ્રચંડ જલ પ્રવાહને, સમુદ્રના વેગને. વજા જેવા પાપને; આ બાલક તા માત્ર માનવી. इन्द्र — + ઇંદ્ર સ્મા પ્રમાણે વિચારે છે, એટલામાં મેરૂપવત કપે છે દેવગણમાં ક્રોષ અને શય વ્યાપે છે : આ થ્રુ સમૃદ્ધ સુર શાશ્વતા મેરૂ અચલ છે; વર્ણવ્યા છે શુદ્ધ વેઢે, ક્ષુદ્ર વેદ પુરાણમાં. ન ચઢે કદાપિ કાપથીયે ઈન્દ્રના, છે વિતર’ગી જલષીએ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭ યુ ભૂકંપ ? કે પાપીની પાપ પ્રવૃત્તિ. इन्द्र : મવધિજ્ઞાનથી પેાતાને સંશય પડયાની ભૂલ લક્ષમાં આવતાં ઈ‘દ્ર નમ્રતાથી ક્ષમા યાચે છે. - ક્ષમા આપે, નથી ઈંદ્રનું હાર્દ કપટ; નથી ભાન દેવરાજને, ઈંદ્ર પદમાં અજ્ઞાનતા બેઠેલી, પવનથી પાતળું જ્ઞાન, નથી વિકટ, કાંઇ જ્ઞાનીને; ફેક્યાં સંશય વાદળાં જ્યાતિ પ્રગટાવીને. અજ્ઞાનરજ ઉડી ગઈ, ભૂલ સમજ્યું દેવપતિ; મહાન પદ હેલ નથી, સેવાના વ્હાવા, અને મનના નિગ્રહ. વિવેક વિકલતા વિષ્ણુસારે સેવા લ. सेवाधर्मः परम गहना योगीनामप्यगम्यः ॥ સમજ્યા નીતિ મમ, આપ સમર્થ છે; વાનકી છે જન્ત્રયીનું અલ જેની, ક્ષમા આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ એકવાર અનેકવાર, મોહન મયા કુમારીના; માણી અર્ધો ભુલેલાને, દેવરાજને દેવેન્દ્ર પૂજ્ય - ઈ દેવે પ્રત્યે કહે છે કે નાચે છે મેરૂ, પ્રભુ પદસ્પર્શનથી; હાં નાચ બાપુ, નાચ, દેવે તમે પણ નાચે. આજે આનંદોત્સવ છે, અવસર્પણિ કાલનો અંતિમ; જમેન્સવ છે, ગાવે. બજાવે, નાચે. - અભિષેક થઈ રહેતાં ચંદન પૂજા કરે છે, પછી દેવે આઠ મંગલ, મંગલ દીવે આરતિ વિગરે કરી ભક્તિપૂર્વક વાજીંત્ર સાથે સ્તુતિ કરે છે. : ६४ इंद्र तथा देववृन्द તરણ તારણ હાર પુરૂષોત્તમ, ! કાંકરે કાંકરે રત્ન પ્રકટાવશે સાંબેલાને ફલ, પ્રકાશી કેવલ દીપક. અંધાને અજવાલશો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ રુખશે શીષના ખડખડ નીજના, જેમ સપ્તયા મ’જરી પત્ર, માણુ છે ઈંદ્રની, ન તાડશે; ધ્રુવ દાનવ કિન્નર કે નર. + એમ કહી માલકના સ્મગુઢામાં અમૃત મૂકે છે. ઈંદ્રાદિક સર્વ દેવા ન દીશ્વર દ્વિપ જાય છે + प्रवेश ७ भा. સ્થૂલ—ક્ષત્રિયકુંડ, કાલ પ્રાત:કાલ - દાસી હાંફ્તી હાંફતી સિદ્ધાર્થ રાજા પાસે દોડી જાય છે અને પુત્ર જન્મની વધા મણી આપે છે. + તાલી— કહાવ્યુ છે પૂર્વાશાએ, સખિ કુકડાની સાથમાં; ધ્રુજે સદેશા રાયને, સુણ સુણ રાજસ્. ત્રિશલાના મોંગલમય સદેશ; વ્હાણાં વાયા છે; આસો છે જગના અધા, સૂર્ય પ્રકટયા છે કુલ આધાર, ત્રિશલાદેવીથી, કરાવા શાંતિપાઠ; દ્વીપાવા માનદદીન, ઉત્સવની ધુનમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૧ એવા છે રાજ રાણીના વેણ ઉત્થાપશે ન દેવી વેણ, નરનાથ, ! વાવજે ક્ષેત્રમાં ધન, બંદીવાનેને છેડશો, ઉત્સવાનિલે ફરકાવજે જયધ્વજ. - દાસીને દાન લઈ સિદ્ધાર્થ રાજા આનંદ મહોત્સવ કરે છે. નગરમાં અમારી પટાં વગડાવે છે અને પ્રજા રાજાને મુબારકબાદી આપે છે ? मजावर्ग પરમત છે, હૈયાત જ્યાં લગી વિશ્વમાં, ગીરિગહરાના ગહન ભાવ અવગાહત આત્મ બેલે ત્યાંસુધી રાજકુમાર, પ્રજાના પ્રેમ પારણે ન્યાયના દેરથી સદા ઝુલે રાજકુમાર સૂર્ય કિરણ પેઠે જીવન જીવનને ખીલવશે પોતે, એ બાલકુમાર જય હો સિદ્ધાર્થો ગજની દેહમાં, જ્ઞાનમાં, શક્તિનાં, ધર્મમાં અમર બને બાલ કુમાર. - બારમે દિવસે જ્ઞાતિ ભોજન કરાવીસિતા થે રાજા કહે છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨ सिद्धार्थराजा રાજબાલના લક્ષણે છે વર્ધમાન, ગર્ભમાં આવ્યું ત્યારથી. અમો બન્યા છીએ, રાજ્યથી વર્ધમાન, ધનથી ધાન્યથી સુખસમૃદ્ધિથી માટે મુજ બાલુડો. છે જ્ઞાત કુલ ઊજાવનાર, કુલકંકણુ વર્ધમાન. જગવત્સલ દેવપ્રિય જ્ઞાન બલે વર્ધમાન. કર્મદલ ચરવામાં આનું અખંડ નામ છે વર્ધમાન ! વર્ધમાન ! ! વર્ધમાન ! ! ! : જ્ઞ તુ કુટુંબ આનંદથી ઘેર જાય છે અને વધમાન કુમાર બીજના ચંદ્રની કલાની પેઠે વૃદ્ધિ પામે છે. ભવિષ્યમાં સ્વાત્મ પ્રભાવથી “મહાવીર એવા નામને પ્રાપ્ત કરે છે કે सत्यजखना યુગાનુયુગ મહાવીર શાસન અને વર્ધમાન इति महावीर जन्मोत्सव समाप्त. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ સુદ અતિથિ પાત્ર ” જે તમને સ્વામી ભક્તિ તરફ અપૂર્વ પ્રેમ હાય, કેળવણી જેવા અગત્યના ક્ષેત્ર તરફ અભિરૂચિ પ્રગટતી હાય, સદ્કમાણી ના સદ્વ્યય કરવા હાય, સુસ્થાને દાન કરવું હાય, બાળબ્રહ્યચારીઓની શુભાશિષ મેળવવી હોય. તો પધારો. અને તપાસા, બાળ બ્રહ્મચારીઓથી વિભૂષિત જુનું અને જાણીતુ જ્ઞાનભુવન શ્રી ચોવિજયજી જૈન ગુરૂકુલ પાલીતાણા (કાઠીયાવાડ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, k@warna tumaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ થશi ભાવનગ૨ , Raહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com