Page #1
--------------------------------------------------------------------------
________________ कृत्स्नकर्म यो मोक्षः" ) Bk સંગ7 શાન સંસ્7 ન તે/ જ્ઞાનાવરણીય સ્થતિ અનજા જ્ઞાન/અનn | M અવનિ, atore SHT કનૈનાવર oyee) oleh GRU JOUR Shine PDevel by ( belove ST lis8 leshers 5રામel es diarre ' તાથી ગતિ હસ્ય. -પ.પૂ.મૃદ્ધિwi૪ શ્રી અટ્ટાણuઘટયહૂજી મહાઈજી
Page #2
--------------------------------------------------------------------------
________________ શ્રી વીરસવામિને નમ: ક પક શ્રી વૃદ્ધિ-ધર્મભક્તિસૂરી સદગુરુ નમ: - કર્મ તણી ગતિ ન્યારી... : વ્યાખ્યાતા : પ. પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ [ રાષ્ટ્રભાષા રન-વધી ] * [ સાહિત્ય રત્ન-પ્રયાગ ] વિ, સં. 2038 ઈ. સ. 1982 શેઠ ને. મે. વાડી ઉપાશ્રય-ગેપીપુરા-સુરતનગર પૂજ્યશ્રીના ચાતુર્માસ દરમ્યાન ચાલેલ દર રવિવારીય કર્મ વિષયક સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળા-કર્મ તણ ગતિ ન્યારી”.. પ્રવચન શ્રેણિની સંકલિત પુસ્તિકા
Page #3
--------------------------------------------------------------------------
________________ પુસ્તક : “કમ તણું ગતિ ન્યારી”. સચિત્ર જાહેર વ્યાખ્યાનમાલા-“કર્મ તણી ગતિ ન્યારી' ની સંકલિત પુસ્તિકા * વ્યાખ્યાતા : 5. પૂમુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ * અવતરણકાર ? કપિલરાય નાનાલાલ ઠાકર * પ્રથમ આવૃત્તિ-૨૦૦૦ પ્રતિ * વિ. સં. 2038. ઈ. સ. 1882. વર સં. 2508 પડતર કિંમત રૂા. 25=00 વેચાણ મૂલ્ય : રૂા. 20=00 * પ્રાપ્તિ સ્થાન : શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર 39, વસંત વિલાસ 2 જે માળે, ગેપાલ નિવાસ 2 જે માળે, છે. ડી. ડી. સાઠે માર્ગ, વી. પી. રેડ, પ્રાર્થના સમાજ, | ૧૩૩-પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૪. | મુંબઈ-૪૦૦૦૦૨. શ્રી મહાવીર જૈન સાધર્મિક કલ્યાણ કેન્દ્ર રમણ સ્મૃતિ' જે માળે, ર૩૫-વિ. પી. રેડ, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૦૪. * મુદ્રક : મહાવીર પ્રિન્ટર્સ, ૧૦/ર૭૦ ગાંધીચેક, સુરત.
Page #4
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા... ' વિષય 133 જે પ્રકાશકીય નિવેદન * પ્રસ્તાવના *** *** * સૌજન્ય દાતાઓની નામાવલી * અવતરણકારનું નિવેદન * વ્યાખ્યાન નં- 1 સંસારચક્ર અને આત્માનું પરિભ્રમણ-૧ 2 વ્યાખ્યાન .- 2 સંસારચક્ર અને આત્માનું પરિભ્રમણ-૨ વ્યાખ્યાન - 3 કર્મસત્તાનું અસ્તિત્વ મક વ્યાખ્યાન નં- 4 જ્ઞાન અને જ્ઞાનાવરણીય કર્મ ... એક વ્યાખ્યાન - 5 જૈન દર્શનમાં જ્ઞાનનું સ્વરૂપ ... * વ્યાખ્યાન નં- 6 આત્મગુણ-જ્ઞાન-દર્શનનું સ્વરૂપ .. * વ્યાખ્યાન - 7 સમ્યગ દર્શનનું પ્રગટીકરણ .. * વ્યાખ્યાન નં- 8 વિષય + કષાય = સંસાર ... એક વ્યાખ્યાન નં.- 9 દુઃખ-દારિદ્રયાદિનું કારણ અંતરાય કર્મ * વ્યાખ્યાન નં.-૧૦ શરીર રચના અને નામકર્મ ... * વ્યાખ્યાન નં-૧૧ અદ્ભુત શરીર-રચના અને નામકર્મ * વ્યાખ્યાન નં.–૧૨ ઉચ્ચનીચના ભેદ અને ગોત્રકમ * વ્યાખ્યાન નં-૧૩ સુખ-દુઃખનું કારણ–વેદનીયકર્મ... એક વ્યાખ્યાન ન–૧૪ જન્મ-મરણ અને આયુષ્યકર્મ .. * વ્યાખ્યાન નં.-૧૫ આયુષ્યકર્મનું સ્પષ્ટ સ્વરૂપ .. * વ્યાખ્યાન નં.–૧૬ સવ્વપાવપણુસણ-મોક્ષનું સ્વરૂપ 161 193 229 257 283 329 357 389 417 457
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રકાશક સંસ્થાની કલમે.. પ. પૂ. ગુરુદેવ શ્રી અણુવિજ્યજી મહારાજ સાહેબ મુંબઈ નગરીમાં ધર્મપ્રભાવના કરતા યશસ્વી–સાદગાર ચાતુમસો કરી સર્વ પ્રથમ ગુજરાતની ધરતી ઉપર પધાર્યા. વલસાડ નગરે આંખ, હૃદય તથા દંત ચિકિત્સાથે શ્રી મહાવીર નેત્રયજ્ઞ શિબિર”, હદય ચિકિત્સા શિબિર તથા દંતયજ્ઞ શિબિરે યોજવામાં આવી. જેમાં લગભગ ૩૭પ આંખનાં ઓપરેશન કરવામાં આવ્યાં. આ સાથે સાથે શ્રી મહાવીર શિક્ષણ શિબિર” પણ પૂજ્યશ્રીની નિશ્રામાં નઈ. ઘણુ યુવાનોએ સુંદર અભ્યાસ કર્યો. વલસાડથી વિહાર કરી પૂજ્યશ્રીએ સુરતની ધરતી ઉપર પદાર્પણ કર્યું. ગુરુદેવની વાણી સુસ્ત શહેરમાં ગૂંજતી થઈ. ભાવિકે શ્રવણાર્થે ઊમટવા માંડ્યા. શેઠ ને. મે. વાડી ઉપાશ્રય-ગોપીપુરામાં પૂજ્યશ્રીને ચાતુર્માસ પ્રવેશ થયે. ચાતુર્માસિક 16 રવિવારીય શ્રી મહાવીર જૈન શિક્ષણ-શિબિરનું આયેાજન શ્રી ગેપીપુરા જૈન સંઘે કર્યું. સમસ્ત સુરતના શ્રી સંઘે સારો એ સાથ અને સહકાર આપ્યો. લગભગ 1100 યુવાને આ શિબિરમાં જોડાયા..અને જ્ઞાનામૃત મા ની વાત ચરિતાર્થ કરી. - દર રવિવારે 9-30 થી 12-30 શિબિર બાદ બપોરે 12-30 થી 2-30 વિવિધ દાતાઓ તરફથી શિબિરાર્થીઓની “સાધર્મિક ભક્તિ” રાખવામાં આવતી હતી. આ ભગીરથ કાર્યની ઉત્તમ વ્યવસ્થા કરવા બલ ઉત્સાહી યુવાન વિનોદભાઈ બાબુલાલ શાહ તથા નવીનભાઈ ઝવેરીને અમે હાર્દિક આભાર માનીએ છીએ. - દર રવિવારે બપોરે ર-૩૦ થી 4-00 સકલ શ્રી ચતુર્વિધ સંઘ માટે " સચિત્ર જાહેર વ્યાખ્યાનમાલા” યોજવામાં આવી. જેમાં પૂજ્યશ્રીએ “કર્મ તણું ગતિ ન્યારી.” આ મુખ્ય વિષય ઉપર વ્યાખ્યાનમાળા શરૂ
Page #6
--------------------------------------------------------------------------
________________ કરી. જૈનધર્મમાં સર્વજ્ઞ ભગવતે સમજાવેલ કર્મનું સ્વરૂપ સરળ અને રચક ભાષામાં દષ્ટાંત સાથે આઠ કર્મનું સ્વરૂપ સમજાવવાનું પૂજ્યશ્રીએ આ વ્યાખ્યાનમાલામાં શરૂ કર્યું. અદ્ભુત અને સચેટ કર્મનું શાસ્ત્રીય સ્વરૂપ સાંભળવા જનતા ચારે તરફથી ઊમટવા માંડી. આવાં અણમોલ વ્યાખ્યાને છપાવી પ્રસિદ્ધ કરવાની માંગને સંતોષવા શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર” અમારી સંસ્થાએ બીડું ઝડપ્યું. અને શ્રી સુરત સંધના ઉદાર મુરબી દાનવીર શ્રેષ્ઠીઓના (જેમની યાદી આગળ આપેલી છે) સાથ અને સહકારના ઉદાર સૌજન્યથી દર રવિવારે પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી.આ સુંદર સહકાર આપે તે બદલ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજ્યશ્રીના ચાલુ વ્યાખ્યાનમાં બેસીને શ્રી કપિલરાય નાનાલાલ ઠાકુરે ઝડપભેર પ્રવચને ઉતારી આપ્યાં ...તેમણે સુંદર અવતરણ કર્યું તે બદલ તેમને આભાર માનીએ છીએ. ' આ પુસ્તિકાઓના શુદ્ધીકરણ માટે વિશેષ ઝીણવટભરી દષ્ટિથી પિતાના સમયને જે બેગ સુરતના જૈન સંઘના જાણીતા અને માનીતા પંડિતજી શ્રી ગુણવંતલાલ જેચંદભાઈ ઠારે આવે છે તે બદલ તેમને પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અને દર રવિવારે ઠીક સમયસર દરેક વ્યાખ્યાનની પુસ્તિકાઓ છપાવીને પ્રસિદ્ધ કરવા બદલ શ્રી મહાવીર પ્રિન્ટર્સવાલા દિનેશભાઈ શાહને આભાર પણ અવશ્ય માનીએ છીએ. તેમજ નેમુભાઈ વાડી પાઠશાળાના અજય, નિકેશ, અનિલ, જિગ્નેશ વગેરે વિદ્યાથીઓએ પુસ્તિકાના વિતરણનું કાર્ય સંભાળી જે ઉત્તમ સાથે આપ્યો છે તે બદલ તેમને પણ જરૂર યાદ કરીએ છીએ. તથા વિદભાઈ બાબુલાલ શાહ અને જિતેન્દ્ર ચીનુભાઈ શાહે સર્વ વ્યવસ્થા માટે જે સાથ આપે છે તે બદલ તેમને પણ આભાર.
Page #7
--------------------------------------------------------------------------
________________ પૂજ્યશ્રીના “કર્મતણી ગતિ ન્યારી...” વિષયક વ્યાખ્યાનની પુસ્તિકા તે જ રવિવારે તાત્કાલિક મુંબઈ પહોંચતી હતી એટલું જ નહીં.. પરંતુ અમે ગૌરવ છે એ વાતને લઈએ છીએ કે આ પુસ્તિકાઓ અમેરિકા-આફ્રિકા વગેરે પરદેશની ધરતી ઉપર પણ પહોંચી ગઈ છે. સૂરત તથા મુંબઈ, અમદાવાદ, વલસાડ, મદ્રાસ, કલકત્તા... આદિ અનેક શહેરોમાં તેમ જ પૂજ્ય સાધુ-સાધ્વીઓમાં પણ ચારે તરફ આ પુસ્તિકાઓ પહોંચી છે એ જ આની ચાહના અને પ્રસિદ્ધિ પ્રગટ કરે છે. - પૂ. હરીશભદ્રવિજ્યજી મ. દ્વારા પ્રકાશિત સચિત્ર નવતત્વ પુસ્તિકામાંથી કેટલાક ચિત્રો લીધા તે માટે તેમને ઉપકાર. અંતમાં “ર્મતણી ગતિ ન્યારી " સચિત્ર જાહેર વ્યાખ્યાનમાલાની સંકલિત પુસ્તિકા કર્મનું ગહન સ્વરૂપ સમજાવવામાં ઉપયોગી નીવડે. કર્મનું સ્વરૂપ સમજી ભવીરૂ–પાપભીરૂ બની સર્વ જીવે કર્મક્ષય-નિર્જરાને માર્ગ સ્વીકારે, ધર્મ પંથે વળે તે આ પુસ્તિકા પ્રકાશિત કરવાને અમારે આ નાને પ્રવાસ સફળ નીવડશે. એ જ અંતરેચ્છા આ સુદ 10, દશહરા વિજયાદશમી, સં. 2038 તા. 27-10-1982. પ્રાર્થના સમાજ, મુંબઈ. શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટી મંડળ
Page #8
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના સમસ્ત વિશ્વના વિશાલ ધરાતલ ઉપર સિંહાવકન કરતા અનેક પ્રકારની વિષમતા, વિવિધતા અને વિચિત્રતા નજરે પડે છે. એક, રાજા તે બીજે રંક, એક ગવર્નર તે બીજો તવંગર, એક અમીર તે બીજે ગરીબ, એક સુખી તે બીજે દુઃખી, એક સજજન તે બીજો દુર્જન... વગેરે અનેક પ્રકારની વિષમતા અને વિચિત્રતાની અજાયબીઓથી ભરેલે આ સંસાર છે. એક જ છોડમાં રમણીય ગુલાબ પણ છે અને અણીદાર કાંટા પણ છે. એક પથ્થર કાળો છે તે બીજે પથ્થર હીર તરીકે લાખમાં ખપે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય મનુષ્ય સુધી ચારે ગતિમાં સર્વત્ર આ વિષમતા પ્રસરેલી છે. એનું એક કારણ છે–“કર્મસત્તા”. કદાચ કોઈ આને કિસ્મત, કેઈ ભાગ્ય, કોઈ નશીબ, કોઈ કુદરત, કોઈ પ્રકૃતિ અલગ–અલગ નામથી સંબોધતા હશે. ભલે ગમે તે નામે કહે પરતુ કર્મ સત્તા માન્યા વગર છૂટકો નથી. નળ અને દમયંતી જેવા પતિ-પત્નીને 14 વર્ષને વિગ સહન કરે પડ્યો. મહાસતી અંજના અને પવનને 22 વર્ષને વિયેગ બહુ આકરો લાગે. રાજ્યાભિષેકના મુહૂર્ત મર્યાદાપુરુષોત્તમ રામચંદ્રજીને 14 વર્ષ માટે વનવાસ જવું પડ્યું. મહાસતી સીતાજીની પણ અગ્નિપરીક્ષા થઈ, પરમાત્મા મહાવીર જેવાને પણ કાનમાં ખીલા ઠોકાયા, ગોશાલાએ તેજલેશ્યા મૂકી...અરે! સાધુ મરીને ચંડકૌશિક સાપ થયા, અરે ! સાધ્વી મરીને ગોળી થઈ. આ બધાને ઉત્તર એક જ વાકય આપે છે-“કર્મ તણું ગતિ ન્યારી...”. ઘાંચીના બળદની જેમ જીવ અનાદિ–અનન્તકાળથી કર્મના અજબ ચકરાવામાં પરિભ્રમણ કરી રહ્યો છે-“કર્મ નચાવે તિમ હી નાચત...” માણુ જેવી સતી કોઢીયા પતિ સાથે પાણીને પણ સુખી થઈ, મહારાણી થઈ; શ્રીપાલ મહારાજા બને. જ્યારે મયણની બહેન સુરસુંદરીને પિતાએ ધામધૂમથી રાજકુમાર સાથે પરણાવી છતાં પણ જંગલમાં લૂઈ ગઈ,
Page #9
--------------------------------------------------------------------------
________________ બજારમાં વેચાઈ, વેશ્યા તરીકે જીવવું પડ્યું, નાટક કરીને પેટ ભરવું પડ્યું. ચંદનબાળા જેવીની શું દશા થઈ ? તે પણ કમસત્તાને આભારી છે. - કર્મ સત્તાનું એક હથ્થુ સામ્રાજ્ય નથી કેઈ ઈશ્વર, ઉપરવાળે, કે નથી કોઈ માલિક, જે જીવોને કર્મનાં સારાં-નરસાં ફળ આપતે હોય, છતાં પણ કર્મસત્તાનું એક હથ્થુ સામ્રાજ્ય સંપૂર્ણ વિશ્વ ઉપર પથરાયેલું છે, એની સાંકળ એટલી મોટી અને મજબૂત છે કે એના સકંજામાંથી મેટા માંધાતા રાજાઓ પણ બાકાત નથી. જગતના સૂક્ષ્મથી ભૂલ સર્વ જીવો કર્મસત્તાની પકડમાં બંધાયેલા છે. ડૉ. એલેકઝાંડર કેનને " હિટિક-ટ્રાન્સ” ના અનેક પ્રયોગ મનુષ્ય ઉપર કરીને પિતાના પુસ્તક “ધી પેવર વધીન” માં નેધ્યા છે અને એ સ્પષ્ટ કર્યું છે કે પૂર્વજન્મમાં આચરેલ શુભા-શુભ પ્રવૃત્તિના બદલામાં લોકો આ જન્મમાં એવા બન્યા છે. હકીકતમાં છે આ જન્મમાં જે સારું-નરસું પામ્યા છે તે ગત જન્મ(પૂર્વજન્મ)નું જ પરિણામ છે. જેમ પરીક્ષામાં પાસ-નાપાસ થવાનું પરિણામ આવે છે, તે જ પ્રમાણે સારા-નરસાનું પરિણામ પણ કરેલા કર્મને કારણે મળે છે. દુઃખી-દરિદ્ર, ભૂખ્યા-તરસ્યા, પીડિત મનુષ્યને જોઈને શું આપણે એ નિષ્કર્ષ નથી કાઢી શક્તા કે આ જીવે એવાં જ ભારે કર્મ બાંધ્યાં હશે, એવું જ કર્યું હશે, બીજાને ત્રાસ–પીડા પમાડી હશે, બીજાને ખાવાપીવા નહીં દીધું હોય, છતી શક્તિએ દાન-પુણ્ય નહીં કર્યું હોય.... જેના પરિણામે આજે એમને આ દુઃખે ભોગવવાં પડે છે. ' Law of Cause and effect. વાવે તેવું લણે અને કરે તેવું પામે : કર્મસત્તાને આ એક અફર નિયમ છે. માનવી કદાચ ગમે તેવા એકાંત-નિર્જન છૂપા પ્રદેશમાં પાપ કરે અને ભલે કોઈ દેખે કે ન દેખે, પણ તેનું પાપ તેના કપાળે લખાઈ જ જાય છે. માટે જ કહ્યું છે કે–“મનુષ્ય અને પિતા યં હૈ !આપણું ભાવિ આપણું હાથમાં
Page #10
--------------------------------------------------------------------------
________________ છે, આપણે ધારીએ એવું ઘડી શકીએ છીએ. સુખી થવું હોય તે સારી દાન-પુણ્યની પ્રવૃત્તિ કરીને શુભકર્મ બાંધીને સારું ભાગ્ય ઘડે, અથવા દુઃખી થવું હોય તે હિંસા-જૂઠ-ચેરી, દુરાચાર, વ્યાભિચાર આદિ ખરાબ પ્રવૃત્તિ કરીને ખરાબ ભાવિ ઘડીએ અને પરિણામે દુઃખી થઈએ. પણ સંસારમાં દુઃખ કોઈને ગમતું નથી, સહુને સુખ જ જોઈએ છે, સુખી થવું છે; છતાં આશ્ચર્ય તે એ વાતનું છે કે જે પ્રવૃત્તિ તે ખરાબ પાપની કરે છે અને છતાં સુખી થવાની આશા રાખવી ખરેખર એ નરી મૂર્ખતા જ છે. કેરી વાવશો તે કેરી ખાવા મળશે, અને કાંટા વાવશે તે કાંટો. પણુ કાંટા વાવીને કેરી મેળવવાની આશા કયાંથી રખાય? કર્મસત્તાને આ સિદ્ધાન્ત એક દિવસ વૈજ્ઞાનિકને સમજાશે કે-જે શસ્ત્ર આપણે બીજા સામે છોડીએ છીએ તે સામેવાળાને તે વાગશે અથવા નહીં પણ વાગે પરંતુ જે વૃત્તિથી છેડાયું છે તે પાછું આવીને છોડનારને જ ઘાયલ કરશે. ગોશાલાએ છોડેલી તેજેલેણ્યા શાલાને જ ભરખી ગઈ. શાસ્ત્રમાં એવા કથાનકો આવે છે કે “અરે! તારા હાથ કપાઈ ગયા હતા” એમ માએ કહ્યું ત્યારે પુત્રે કહ્યું, “અરે! તને શું કેઈએ શૂળીએ ચઢાવી હતી ?" બસ, એવી શ્યામાં આ શબ્દો બેલાઈ તે ગયા... પરંતુ જ્યારે આગામી ભવે એ કર્મ ઉદયમાં આવ્યું ત્યારે બીજાને બેલેલું પિતાને ભેગવવું પડ્યું. જેને આપણે The law of action and Reaction" કહીએ છીએ તે જ આ કર્મસિદ્ધાન્ત છે. માટે જ્ઞાનીઓ કહે છે કે સુખ જોઈતું હોય તે પહેલાં બીજાને આપે. દુઃખ ટાળવું હોય તે પહેલાં બીજાનું ટાળે.. અધ્યાત્મની નિશાળમાં કર્મસિદ્ધાન્તને આ પાઠ આપણે શીખીએ અને આચરીએ તે અવશ્ય સુખી થઈએ, આપણે તે શું, આખો સંસાર સુખી થઈ જાય; કોઈ દુઃખી જ ન રહે. પરંતુ કમનશીબી એ છે કે આ સિદ્ધાન્ત આજે ઊંધો ચાલે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________ લાઈફ રીડીંઝ”માં એડગર કેસીએ લેકના પૂર્વજન્મના વિચાર વર્તન અને વ્યવહારના આધારે જે આગાહીઓ કરી છે તે ખરેખર સાચી પૂરવાર થઈ છે. એટલે કેસીને વધારે શ્રદ્ધા તે એ વાતની થઈ છે કે પૂર્વજન્મમાં આચરેલ પ્રવૃત્તિ આ જન્મના પરિણામેનું પ્રબલ કારણ છે. (અર્થાત કર્મસત્તા) આવા વિચારોથી પશ્ચિમનું જગત કર્મના સચોટ અને સાચા સિદ્ધાન્તને માનવા આકર્ષાયું છે. પરા મનોવિજ્ઞાન (Pera psychology) ના અનેક પ્રયોગોએ વિદેશમાં કર્મ અને પુનર્જન્મમાં વિશ્વાસ કરાવવાનું પુલ બાંધ્યું છે. - જેમ તિષશાસ્ત્ર એ માત્ર કોઈ એક ધર્મ કે પંથનું નથી... તેમ કર્મશાસ્ત્ર માત્ર જેનેનું જ છે એમ નથી. હકીક્તમાં તે સર્વ જીવમાત્રને લાગુ પડે છે, પરંતુ બીજા સર્વ દર્શન કરતાં આટલા ઊંડાણથી અને અતિ સૂક્ષ્મતાથી જે કોઈએ ગહન વિચાર કર્યો હોય તો તે એક માત્ર જૈનધર્મે જ કર્યો છે. કર્મસિદ્ધાન્ત તે જ્યોતિષશાસ્ત્રની જેમ સર્ચલાઈટ ફેંકીને જીવોને સાવધાન કરે છે. ભાવિમાં નરકગતિ, દુઃખ વગેરે દેખાડીને ચેતવે છે કે ભયંકર પાપકર્મોથી બચો. પાપ કરશે તે દુઃખી થશે, અને ધર્મ કરશે તે સુખી થશે. કર્મશાસ્ત્ર જોતિષશાસ્ત્ર કરતાં પણ વધારે સચોટ છે, સાચું છે, અને વિશ્વસનીય છે. અફર નિયમવાળું છે, માટે જ્ઞાનીઓ કહે છે કે–દેવ-ગુરુ-ધર્મ ઉપર જેવી શ્રદ્ધા રાખે છે તેવી જ કર્મસિદ્ધાન્ત ઉપર પણ રાખે, કારણ કે આ કર્મસિદ્ધાન્ત પણ સર્વસ એવા અનંત જ્ઞાનીઓએ જ પ્રરૂપેલે છે. કર્મને ન્યાય એ સાચે ન્યાય હોય છે. કર્મ કયારે ય કેઈને પણ અન્યાય કરતું જ નથી. કર્મના સિદ્ધાન્તમાં ભેળસેળ-કે લાંચરૂશ્વત અંશમાત્ર પણ ચાલતી જ નથી. સાફ ઈન્સાફ આ કર્મસિદ્ધાન્ત આપે છે. કર્મ બંધ નહીં, પણ હવે કર્મક્ષય... કર્મ વિજ્ઞાને આત્માને ઓળખાવે, સંસાર ઓળખાવ્ય, ક્ષયના અંતે મક્ષ બતાવ્ય, આત્માનું શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપ સમજાવ્યું, કમથી લેપાયેલ
Page #12
--------------------------------------------------------------------------
________________ 11 ખરડાયેલ એવા આત્માને વિશુદ્ધિને-મુક્તિને માર્ગ દેખાડીને આત્મવિકાસ (Soul Evolution theory) ને પંથ બતાવ્યું. આત્મા વિકાસ સાધી પિતાનું અંતિમ ધ્યેયમેક્ષ સાથે એ જ લક્ષ આ કર્મસિદ્ધાન્ત સમજાવે છે. કર્મતણી ગતિ ન્યારી. ને પ્રાદુર્ભાવ– ભયંકર કપરા કલિકાળના પાંચમા આરામાં સમય ખૂબ બદલાઈ ગયા છે. જગતમાં સર્વત્ર હિંસા-જૂઠ-ચેરી, કલેશ-કષાય, વિષય-કષાયનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, પરમાત્માનું સ્થાન પૈસાએ લઈ લીધું છે. પૈસે માનવને લાસ્થાન બની ગયો છે, સર્વસ્વ બની ગયો છે. જોકે પાપથી અચકાતા નથી. પાપને ભય અને ભવને ભય ઓછો થઈ ગયો છે... ચાતુર્માસ માટે મુંબઈથી સુરત તરફ મારું પ્રયાણ થયું. માર્ગમાં કઈ દિવ્ય દૈવી સંકેતની જેમ “ક” તણું ગતિ ન્યારી " આ જ શબ્દો 2-4 વાર સ્મૃતિપટલ ઉપર આવ્યા, અને અને મનમાં નિર્ણય કર્યો, “કમ તણી ગતિ ન્યારી...”ને જ કેન્દ્રસ્થાને મૂળભૂત વિષય બનાવીને પરિધિ ઉપર ચાલવું અને ચાતુર્માસિક રવિવારીય સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળા આ વિષય ઉપર યોજાઈ. વીતરાગ શાસનના કર્મવિજ્ઞાનના સાચા સચોટ સિદ્ધાન્ત સમજાવવા યથાશક્ય પ્રયત્ન કર્યો. જેથી સર્વ આત્માને પાપને આંચકો લાગે આત્મ-પ્રદેશમાં ખરેખર ધરતીકંપ થાય...આંદોલન જાગે, જેથી આત્મા પાપભીરુ બને, ભવભીરૂ બને..અને પાપને મા છેડે, ભવ–પરંપરા ઓછી કરે.. સંસાર પરિમિત કરીને વહેલે આત્મકલ્યાણ સાધે. सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं / उभयं पि जाणइ सोच्चा, जं सेयं तं समायरे // –કલ્યાણને માર્ગ પણ જાણી લેજો, અને પાપને માર્ગ પણ જાણી લેજે; અને માર્ગો સારી રીતે જાણી લીધા પછી જે શ્રેયસ્કર હોય તેને આચરજો.
Page #13
--------------------------------------------------------------------------
________________ આ “કમ તણું ગતિ ન્યારી...” જાહેર વ્યાખ્યાન શ્રેણીની સંકલિત પુસ્તિકાને પ્રાદુર્ભાવ વ્યાખ્યાન નિત્તે થે છે, ચાતુર્માસિક 16 રવીવારીય “શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિરમાં થશે છે. આ પુસ્તિકામાં કર્મને સિદ્ધાન્ત સમજાવવા અંગુલિ નિશ માત્ર કર્યો છે. જિજ્ઞાસુએ રુચિ જગાડીને વિશેષ વિવિધ શાસ્ત્રોમાંથી જાણી લેવું. અને ઉત્તરોત્તર કર્મને સંસાર ઓળખી, કર્મબંધના માર્ગને ત્યાગ કરી, કર્મક્ષયના માર્ગે ચઢી, આત્માને સ્વગુણની પ્રાપ્તિના રોપાનો ચઢાવી અનન્તના ધામે પહોંચાડ..... . | સર્વ યાત્રિ અનન્તના ધામમાં પહોંચવાની યાત્રા સફળ કરે એ જ શુભેચ્છા. વિજ્યાદશમી, ગોપીપુરા, સુરત, મુનિ અરુણવિજય તા. 27-10-1982, સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળામાં “ક તણી ગતિ ન્યારી..”માં શાસ્ત્રાનુસારી કર્મસિદ્ધાન્ત સમજાવવા, પ્રભુકૃપાએ યત્કિંચિત્ પ્રયત્ન કરતા મતિ ભ્રમથી કઈ ભૂલ કે દોષ રહી ને હેય તે તે બદલ અંતઃકરણપૂર્વક .. મિચ્છામિ દુકકો...... સાશે ક્ષમા માગું છું.
Page #14
--------------------------------------------------------------------------
________________ * શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્રના પ્રેરક...... શ્રી મહાવીર જૈન સાધર્મિક કલ્યાણ કેન્દ્રના પ્રેરક......... શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિરના સુકાની..... “કમ તણી ગતિ ન્યારી’’ ... ના વ્યાખ્યાતા......... - પ. પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ [ રાષ્ટ્રભાષા રત્ન-વર્ધા, સાહિત્ય રત્ન-પ્રયાગ ]
Page #15
--------------------------------------------------------------------------
_
Page #16
--------------------------------------------------------------------------
________________ જેમના ઉદાર સૌજન્યથી...... વ્યાખ્યાનની પુસ્તિકાઓ છપાઈઃ :... શુભ નામાવલી ... - વ્યા. નં. 1 અને ૨-શેઠશ્રી ફૂલચંદભાઈ જેકીશનદાસ વખારીયા વ્યા. નં. ૩-ગં. સ્વ. મફતબેન ઉત્તમલાલ ચેલજીભાઈ પેથાણી વ્યા. નં. 4, 5 અને 6 ત્રણ પુસ્તિકા- શેઠશ્રી સુરચંદભાઈ ખુમચંદભાઈ શાહ વ્યા. નં. ૭-શેઠશ્રી અમુલખભાઈ પ્રેમચંદ શાહ . વ્યા. નં. ૮-શેઠશ્રી અમૃતલાલ ચુનીલાલ માલણવાલા વ્યા નં. ૯-શેઠશ્રી કચરાલાલ લાલચંદ શાહ વ્યા. નં. ૧૦-શેઠશ્રી અમૃતલાલ ગોવર્ધનદાસ ભરવાડા વ્યા. નં. ૧૧-સ્વ-સૂરચંદભાઈ પાનાચંદ ઝવેરીની પુણ્યસ્મૃતિમાં અશ્વિન મહેતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વ્યા. નં. ૧૨-શેઠશ્રી જયંતિલાલ મફતલાલ શાહ ખીમતવાલા - તથા શેઠશ્રી ચંદુલાલ કચરાલાલ શાહ વ્યા, નં. ૧૩-શેઠશ્રી મેહનલાલ પરસોત્તમદાસ શાહ તથા શેઠશ્રી શાન્તિલાલ કચરાભાઈ શાહ વ્યા. નં. ૧૪-શેઠશ્રી જિતેન્દ્ર ચીમનલાલ શાહ માલણવાલા - તથા શેઠશ્રી રસિકલાલ ભીખાલાલ મેરખીયા વ્યા. નં. ૧પ-સ્થ જયકેરબેન કાન્તિલાલ શાહ ભાલુંશનાવાલા તથા શ્રીમતી લીલાવતીબેન મેહનલાલ શાહ પાલણપુરવાળા વ્યા. નં. 16 શેઠશ્રી કેશવલાલ મેહનલાલ શાહ તથા શેઠશ્રી કકલભાઈ હકમચંદ શાહ આપ સર્વેને સંસ્થા હાર્દિક આભાર માને છે...
Page #17
--------------------------------------------------------------------------
________________ અવતરણકારનું નમ્ર નિવેદન... વિશ્વના વિવિધ ધર્મોમાં જૈનદર્શન એના કર્મ-વિજ્ઞાનના અદ્ભુત સિદ્ધતિને કારણે આગવું સ્થાન ધરાવે છે, પરંતુ કર્મ-વિજ્ઞાનને સિદ્ધાંત એટલે અટપટે અને કઠિન છે કે તત્ત્વ કેવળ પુસ્તકવાચનથી પામી શકાતું નથી. આથી જ એ દુર્બોધ તત્ત્વને પામવાની અભિલાષાવાળાએ જૈનદર્શનના કર્મવિજ્ઞાનના સિદ્ધાંતને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ઊંડે અભ્યાસ કર્યો હોય તેમ જ આધુનિક વિજ્ઞાનના કેટલાક પાસાંઓ સાથે સમન્વય સાધીને એ તનું પ્રતિપાદન કરી શકે એવા ગુરુની પાસે જ વિનીત ભાવે આ સિદ્ધાંતનું પરિશીલન કરીને એ તત્ત્વને પામવું પડે ગાનુગ કહે કે જે કહો તે સુરતને આ લાભ અનાયાસે 5. પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજે આ વર્ષના ચાતુર્માસ દરમિયાન ચોજાયેલ પ્રતિ રવિવારની “કમ તણી ગતિ ન્યારી...” નામક 16 વ્યાખ્યાનની વ્યાખ્યાનમાળા દ્વારા આપે. અને એને લાભ સમય મેળવીને જે જે જિજ્ઞાસુએ મેળવ્ય એમને મન આ એક ચિરસ્મરણીય પ્રસંગ બની ગયો છે. પૂજ્ય મહારાજશ્રી જૈનદર્શનના કર્મવિજ્ઞાનના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં જ્યારે પ્રવર્તમાનકાલીન વ્યવહારજ્ઞાન, વિવિધ પ્રકારના શ્રુતજ્ઞાને અને વૈજ્ઞાનિક સિદ્ધાંત દ્વારા તેમ જ એને અનુરૂપ દ્રષ્ટાતિ દ્વારા પ્રતિપાદન કરતા ત્યારે એમની એ વ્યાખ્યાનવાણીને પ્રવાહ અખ્ખલિત રીતે વહેતે જ રહે એવું સૌને લાગતું હતું. પ. પૂ. મહારાજશ્રીએ વ્યાખ્યાન વાણી દ્વારા વહેવડાવેલી શ્રુતજ્ઞાનની ગંગાની પુનિત ધારાઓને ઝીલી લઈ અવતરણ રૂપે રજૂ કરવાની અનેરી તક મને સાંપડી એને હું મારું પરમ સૌભાગ્ય સમજું છું.' સંસારચક્ર, આત્મા, આત્માનું ભવભ્રમણ, આત્માની ઉપર પથરાયેલ ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મબંધનાં આવરણો વગેરેનું ઊંડાણથી નિલેષણ
Page #18
--------------------------------------------------------------------------
________________ કરી જ્યારે મહારાજશ્રી આપણી સમક્ષ મૂક્તા ત્યારે વિખરાયેલ મતીની સુથતિ પ્રમાણબદ્ધ માળાનું સ્વરૂપ રજૂ થતું. મારે વિનમ્રભાવે એ હકીકતને સ્વીકાર કરે જ જોઈએ કે મારા અવતરણ પછી સવિશેષ પણું અથાક શ્રમ લઈને તૈયાર કરેલ આ વ્યાખ્યાનમાળાની પુસ્તિકાઓએ દૂર દૂર બેઠેલા અનેક જિજ્ઞાસુઓને એક ઉચ્ચ કોટિનું કર્મસિદ્ધાંતનું જ્ઞાન પૂરું પાડ્યું છે. હવે એ એક પુસ્તકરૂપે પ્રગટ થાય છે ત્યારે સુસંકલિત સમગ્ર વ્યાખ્યાનમાળા જિજ્ઞાસુઓને પ્રાપ્ત થશે. ત્યારે એ પુસ્તક પ. પૂ. મહારાજશ્રીની આદરપૂર્ણ સ્મૃતિનું સાધન બની રહેશે અને એ ગ્રંથને સુરતમાં જ થયેલ આવિષ્કાર એ સુરત, સુરતને જૈન સમાજ અને સૌ કોઈના માટે એક મહાન ગૌરવ બની રહેશે. શાંત, પ્રસન્નમુદ્રા ધરાવતા, મધુરવાણુથી જીવ માત્ર પ્રત્યે નિર્વ્યાજ પ્રેમ વહાવી રહેલા જ્ઞાનવારિધિ સમ પ. પૂ. મહારાજશ્રીને સાદર વંદન કરી ના સુરતનું ઇચ્છું છું. વિજ્યાદશમી, સુરત. : અવતરણકાર કપિલરાય નાનાલાલ ઠાકુર
Page #19
--------------------------------------------------------------------------
________________ પ. પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ -: ની શુભ નિશ્રામાં :શ્રી મહાવીર વિદ્યાથીં કલ્યાણ કેન્દ્ર વિવિધ સ્થળે જેલી શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર _ગ્રિષ્માવકાશકાલીન શિબિરે ] (1) 1979 માં સર્વોદય પાર્શ્વનાથ જૈન મંદિર, માથેરાન નગરે. (2) મે-૧૯૮૦ માં શ્રી આદિનાથ સંસાયટી, પુના-સતારા રેડ, પુના, (3) મે-૧૯૮૧ માં શ્રી વર્ધમાન આરાધના ભવન, ગોકુળનગર, ભીવંડી. (4) મે-૧૯૮૨ માં શ્રી મહાવીર સ્વામી જૈન દહેરાસર, વલસાડ, UF D ચાતુર્માસિક 16 રવિવારીય શિબિર 0 (1) 1978 માં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન દેરાસર, પાટી, મુંબઈ (2) ૧૯૮૦માં શ્રી આરાધના ભવન, ગોવાલીયા ટેંક, મુંબઈ (3) 1981 માં શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર, પ્રાર્થનાસમાજ, મુંબઈ (4) 1982 માં શેઠ ને. મે. વાડી ઉપાશ્રય, ગોપીપુરા, સુરત,
Page #20
--------------------------------------------------------------------------
________________ - જૈનદર્શનના અભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા રણ શ્રી ગોપીપુશ-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ] . " સ જાહે૪ વ્યાખ્યાનમાયા | મુખ્ય વિષયવાથીશGિળ્યાચ.. 'પ્રવક્તો-પ૫.મુBLદાઝ ALM. ટ્ટdજયજી મહાઝા ' (રાષ્ટ્રભાષા૨-વર્ધા,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીય શ્રી મહાવીર શિક્ષણ શિબિર ? સંચાલકઃશ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) છે અષાઢ સુદ 7 વ્યાખ્યાન પહેલું| રવિ તા. 27-6-82 વિષય: સંસારચક્ર અને આત્માનું પરિભ્રમણ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીરસ્વામી ફરમાવે છે કે અનાદિ અનંત આ સંસારમાં જીવનું પરિભ્રમણ અવિરતપણે ચાલુ જ છે. જીવનું જન્મમરણનું ચકકર અટક્યું નથી. મૃત્યુથી આપણે મરીએ છીએ કે આપણાથી મૃત્યુ મરે છે? મૃત્યુથી આપણે કરીએ છીએ કે મૃત્યુ આપણાથી ડરે છે? મૃત્યુથી આપણે મરતા તે નથી જ એટલે મૃત્યુથી ડરવાનું હોય જ નહીં, છતાંય મૃત્યુથી આપણે કરીએ છીએ. જે કે મૃત્યુથી ડરવું ન જ જોઈએ એમ છતાં ડરીએ એમાંય વાંધો નથી.
Page #21
--------------------------------------------------------------------------
________________ : 2. મૃત્યુથી મરીએ છીએ એવું આપણે માનીએ છીએ માટે મૃત્યુથી ડરીએ છીએ, પણ ચેતન આત્મા અજરઅમર છે, એ મરતું જ નથી. આમ માનવી જન્મ-મરણથી ડરતે રહેશે અને મરતે રહેશે તે સંસારથી છૂટી નહીં શકે. માનવીએ મૃત્યુને મારવાનું છે. મૃત્યુને મારવું એ જ નિર્વાણ. મૃત્યુને મારવું એ જ એક્ષ. . પરનુ અશુને મારવાની આપણી કઈ તૈયારી નથી. મૃત્યુને સત્કારવાની આપણી કેઈ તૈયારી નથી. આપણને મૃત્યુને એટલે બધે ડર લાગે છે કે અંધારામાં પણ સર્પાકારે પડેલ દેરડાને જોઈને સર્પ માની ચીસ પડાઈ જાય છે. - આ મૃત્યુ છે શું? મરે છે કેણુ? મહાપુરુષે કહે છે કે મૃત્યુ છે. આત્મા અને જીવ એક જ છે. આત્માને પર્યાય એટલે બીજું નામ જીવ છે. મૃત્યુ એટલે દેહ અને આત્માને વિયેગ. જન્મ એટલે દેડ અને આત્માને સંગ. જ્યારે દેહનું અસ્તિત્વ રહેતું નથી ત્યારે પણ એક તવ કાયમ રહે છે. તે જ આત્મા છે. તે પછી મરે છે કે શું? આપણે એમ કહીએ છીએ કે દેહ મરે છે. આત્મા અજર-અમ ૨છે. જે આત્મા અજર-અમર છે એની પ્રતીતિ થાય તે પછી મૃત્યુથી ડરવાની જરૂર શું? ' .. મૃત્યુને ભય જ દૂર થઈ જાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________ પરંતુ માનવી મૃત્યુથી ગભરાય છે. કેમકે મૃત્યુ ક્યારે આવશે એ નક્કી નથી. અને એથી એ સંસારના વ્યવહાર પૂરા કરવામાં રપ રહે છે. . પરંતુ આ જગતમાં મૃત્યુ પામનાર કઈ પણ વ્યક્તિ પિતાના વ્યવહાર પૂરા કરીને ગઈ નથી. . - મૃત્યુ આવીને ઊભું રહે ત્યારે પણ કંઈ કહેતું નથી કે ‘હું મરવા માટે તૈયાર છું.” * - - આજને માનવી તે યમરાજને મૃત્યુને) કહે કે અરેરે! તમે વહેલા આવી ગયા? હજુ તે મારે ઘણાં કામ બાકી છે. દીકરી પરણાવવાની છે, દીકરાને વિદેશ મેકલવાને છે બે દુકાને ખેલવાની છે. - ૧૮ર ને માનવી તે શક્ય હોય તે મૃત્યુને પણ No admission without permission નું બેડું બતાવે ! કહે કે, એપેઈન્ટમેન્ટ લઈને તે આવવું જોઈએ? સંસારના માનવી બધાને એપોઈન્ટમેન્ટ આપે : પણ યમરાજ આગળ એની એપોઈન્ટમેન્ટ ચાલતી નથી. આપણે મૃત્યુથી કેટલા ગભરાઈએ છીએ! મૃત્યુથી ગભરાવાનું છે? ' જૈન મૃત્યુથી ગભરાય? જેને કર્મોના નિયમ અને . ગતિનું જ્ઞાન છે તે મૃત્યુથી ડરે ? જો કે મૃત્યુને ભય છે તે પણ આપણા માટે સારે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________ મૃત્યુને જે ભય છે, એમાં જે અનિશ્ચિતતા છે, એ કદાચ આપણા માટે સારાં છે. કેમકે મૃત્યુના ભયથી પણ ઘણા લેકે સારા માર્ગ-ધર્મના માર્ગે વળે છે. મૃત્યુ એટલે દેહ અને આત્માને વિયેગ. આત્માના વિગ પછી, મૃત દેહને એક દિવસ રાખે કે બે દિવસ રાખે એમાં પુનઃ આત્મા નહીં આવે, મૃત્યુ પછી જ માત્ર બે ચાર સમયમાં જ જીવ અન્ય જન્મ ધારણ કરી લે છે. 48 કલાક સુધી રાખ્યા પછી એ મડદાને તમે બાળી આવે ત્યાં સુધીમાં તે કદાચ એ જીવના બે-ત્રણ ભવ પણ થઈ ગયા હોય. સંસાર અને ચક એ બે શબ્દ છે. સંસારના ચક્રમાં ફસાયેલાં બધાં ચક્રમ જ છે. જે જીવને સાચે માર્ગ મળ્યો નથી, સાચી દિશા સાંપડી નથી તે આ ચક્કરમાં અટવાઈ ગયે. સંસારરૂપી ચકરડું છે. અને એ જ ચકરડું તમારા વેપારમાં પણ આવ્યું છે. મેળામાં ચકકર ફરતું ચકરડું હોય છે ને? : એ બાળકને બહુ ગમે છે. ' નાનું બાળક એમાં ખોવાઈ જાય છે. નાના બાળકને સ્લેટ પિન આપે તે એ પણ
Page #24
--------------------------------------------------------------------------
________________ પહેલાં સ્લેટમાં ચકરડું કાઢશે. ચકરડું ગજબનું છે. * એ ચક્રમાં પણ તવજ્ઞાનનું મૂળ છે. માનવી વિચાર કરે તે પેલા નાના બાળકે સ્લેટમાં દેરેલા ચકરડામાંથી ય તત્ત્વજ્ઞાન પામે. તત્વજ્ઞાન સંસારમાં કયાં નથી? બધે જ છે? પરંતુ વિચાર કરીએ તે મળે. બાળકે દરેલા ચકરડામાં કેવી દાર્શનિકતા છે તે વિચાર કરીએ તે જ જણાય. આંખ મિચીને સાંભળીએ તે પણ ચાલે. કેમકે એથી સુંદર આત્મનિરીક્ષણ થશે. અને એવું , આત્મનિરીક્ષણ એ અધ્યાત્મમાર્ગનું પ્રથમ - 1 પાન છે. પ્રવેશ છે. અધ્યાત્મમાર્ગમાં આપણે કેમ પ્રવેશ નથી એ વિચારીએ તે તરત જ જણાશે કે આત્મનિરીક્ષણ થતું નથી, ચિત્ર સ્થિર નથી. માળામાં વિચાર આવે છે, પેઢીને વિચાર આવે છે. ઘરના અને છોકરાંને વિચાર આવે છે. એટલે માળા ગણતા નથી. સાહેબ! માળા ગણવા બેસું છું તે જાતજાતના વિચાર આવે છે, એના કરતાં ગાદીએ બેસું તે સારા વિચાર આવે.
Page #25
--------------------------------------------------------------------------
________________ અરે ભાઈ ! એમ માળા છોડી દેવાય ? કરો નાપાસ થયે પરંતુ તે નિશાળે જતે હશે તે આ વર્ષે નહિ તે બીજે વર્ષે પાસ થશે. પણ એને શાળામાંથી ઉઠાડી જ લે તે પાસ થવાની શક્યતા જ નથી. એ કેઈ કાળે પાસ થવાનું નથી. માટે માળા ગણતા રહેવી પડશે. - મનની સ્થિરતા લાવવી પડશે. માળા ગણવાનું છોડી દેવાથી કંઈ વળવાનું નથી, તમે જીવને પૂછે કે હે જીવ! છેડવા જેવું તે છેડ્યું છે? આત્મનિરીક્ષણની એક પ્રક્રિયા છે. હું કયાં છું? હું કહું છું? હું કે શું? અધ્યાત્મજીવનના આ ત્રણ પ્રશ્નો છે. માનવીએ આ પ્રશ્નોને વિચાર કરી આત્મનિરીક્ષણ કરવું જોઈએ, - પણ માનવીને આત્મનિરીક્ષણ કરવાનું કહેવામાં આવે ત્યારે એ અહીંની બેંક બેલેન્સનું નિરીક્ષણ કરે છે! સ્વીટ્ઝરલેન્ડની બેંક બેલેન્સનું નિરીક્ષણ કરે છે!! એ ઉપલા ત્રણ પ્રશ્નોના પરિપ્રેક્ષ્યમાં આત્મનિરીક્ષણ નથી કરતે. એક ભાઈ મારી પાસે આવ્યા, મેં એમને કહ્યું: તમને જોઈને મને થાય છે કે તમને વહેલામાં વહેલી તકે સંયમ આપી દઉં. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું હતું તેમ મેં એને કહ્યું કે
Page #26
--------------------------------------------------------------------------
________________ સમય” માત્રને પ્રમાદ કરીશ નહીં. પિલા ભાઈ કહે, સાહેબ! મને 48 કલાકનો સમય આપે. પહેલાં હું કાલે જ પ્લેનમાં સ્વીટ્ઝરલેન્ડ જઈ ત્યાંની બેંકમાંની મૂડી પત્નીના નામ પર કરી આવું પછી આપની વાત પર વિચાર કરું. આજે કેઈને કહીએ કે 48 કલાક પછી તમારું મૃત્યુ છે. એટલે સમય આપીએ તે પણ 48 કલાક પછી પણ મરવા માટે કોઈ તૈયાર નથી. ઘણને મૃત્યુ આવ્યું ને લઈ ગયું 5 કરેડ કે 25 કરોડ મૂકીને ગયાં. કરેહ મૂકીને રેડ પર જ ગયાં ને?! તમે કયાં મરે છે? કયારે મરે છે? તેને વિચાર ન કરે પણ કેવી રીતે મરે છે એને વિચાર કરે. કેમ કે કેવી રીતે કરે છે એ જ મહત્ત્વનું છે. સંસાર, પરિભ્રમણ અને આત્મા આ ત્રણેય પરસ્પર સંકળાયેલા છે. એમાં આમાં મુખ્ય છે. આત્મા ન હતા તે સંસાર ન હોત. પરિભ્રમણ ન હતા તે સંસાર ન હેત. સંસાર છે તે પરિભ્રમણ છે અને પરિભ્રમણ છે તે સંસાર છે. આત્મા પર જ બધે આધાર છે. જડ છે, પરંતુ એની કઈ અસર નથી. આમ છતાં, આપણુ પર જડની પકડ એટલી બધી જબરી છે કે
Page #27
--------------------------------------------------------------------------
________________ આપણે જીવ એમાંથી છૂટતે નથી. આપણે કદી વિચાર્યું કે, સંસાર છોડવાને ભાવ કેમ જાગતું નથી ? " સંસાર છેડવાને વિચાર કેમ આવતું નથી ? એ પહેલાં આપણે સંસારને ઓળખે છે ખરો ? સમજે છે ખરો? પરિભ્રમણ, આત્મા અને સંસારના ચકને વિચાર કર્યો છે ખરો? આ બધે વિચાર કરીએ ત્યારે કેવળ આપણે આપણે જ વિચાર કરવાને છે. બીજાને વિચાર કરવાને નથી. અહીં પરિભ્રમણને અર્થ જુદે છે. પરિભ્રમણ કોનું છે કેણ કરે છે? જડ પરિભ્રમણ નથી કરી શકતું જડ 14 રાજલકના તળીયેથી ઉપર સિદ્ધશિલા સુધી પહોંચી જાય પણ જડને મેક્ષ ન કહેવાય. મેક્ષ જડને નહીં, ચેતનનો થાય છે. * * આપણે આપણું મૂળ શોધવું જોઈએ. એનો વિચાર કરીશું તે પ્રશ્ન થશે કે આત્મા આ કેવી રીતે? ક્યાંથી આવ્યું? કે બનાવ્યું ? ' જૈન તત્વજ્ઞાનમાં સંસારને કઈ કર્તાહર્તા નથી.
Page #28
--------------------------------------------------------------------------
________________ પરંતુ એ પ્રશ્ન થાય કે દેખાય છે તે સંસારને પણ કઈ કર્તા તે હશે ને? હકીકતમાં નથી. છતાં માની લઈએ કે હશે. પરંતુ જીવને કેસે બનાવ્યું? આજનું વિજ્ઞાન પણ હજી લેહીનું ટીપું પણ બનાવી શક્યું નથી. બનાવી શક્યું હેત તે રક્તદાન Blood Donation ની જરૂર જ ન રહેત ને? ડાયાબીટીસના દર્દીને Insuline ઈસ્યુલીનના ઇંજેકશન અપાય છે તે પણ વિજ્ઞાન બનાવી શકાયું નથી. એ પણ બીજા જીવની ગ્રંથિમાંથી લઈને અપાય છે. અર્વાચીન વિજ્ઞાન માનવશરીરનું એક પણ અવયવ બનાવી શક્યું નથી. અરે ! આ “આરસ પત્થર પણ કઈ ફેકટરીમાં બનાવી શકાતું નથી.' એના જેવું બનાવી શકાતું હશે પણ એ તે નહીં જ. આ લાકડું પણ કઈ બનાવી શકતું નથી. કેમકે શક્ય જ નથી. આજે તે ઠીક પણ, લાખ વર્ષ પછી પણ વિજ્ઞાન એ નહીં બનાવી શકે. જીવસૃષ્ટિ જ એવી ગજબની વિચિત્ર છે કે કઈ બીજું એ બનાવી શકતું નથી. એમ આત્મા પણ કઈ બનાવી શકતું નથી. ઘણું કહે છે કે શીરે બનાવ એમાં ?
Page #29
--------------------------------------------------------------------------
________________ લેટ, ઘી, પાણી અને સાકર ભેગાં કરે એટલે શીર. તપેલીમાં આ ચારેય ચીજે ભેગી કરે. થાય શીરે? એની પણ નેખી પ્રક્રિયા છે. શીર તે શું? ઘણોને ખીચુ બનાવતાં પણ નથી આવડતું. આપણે સંસાર બનાવવાને નથી. આપણે સૃષ્ટા નથી, દ્રષ્ટા છીએ. પાણીના પ્રવાહમાં, ધસમસતા પૂરમાં હું ક્યાં છું? તે મારે જેવું છે. “પ્રમત્ત બાવચારોપvi f " –તસ્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ ભગવંતે આ વ્યાખ્યા આપી છે. દેહ અને આત્માને વિયેગ એ જ મૃત્યુ. પરંતુ દેહ અને આત્માને વિયાગ કરાવવું એજ હિંસા. ઈરિયાવહીમાં જે દશ પ્રકારની હિંસા બતાવી છે એ દશમા પ્રકારની જીવવિરાધના છે. જીવને જીવનથી છેડાવે એ વિરાધના. દેહ છોડીને આપણે જોયું છે? દેહ આપણે છેડ્યો છે. એ ભૂતકાળ હતું. તે પછી આપણું મૂળ છે ક્યાં? મૂળભૂત રીતે કેઈએ જીવ બનાવ્યું નથી તે પછી છવું આ ક્યાંથી? એ પ્રશ્ન ઊઠે છે. આપણે જાણીએ છીએ કે બટાકામાં અનંતા જીવ છે. ધન્ય છે વીતરાગ ભગવાનને કે જેમણે કેવળજ્ઞાનથી
Page #30
--------------------------------------------------------------------------
________________ 11 આ બધું જાણે આપણને જણાવ્યું. એક નાનકડા બટાકામાં અનંતા જીવ! તે આપણું મૂળ સ્થાન ક્યાં છે? મરઘી પહેલી કે ઈંડુ? બીજ પહેલું કે ઝાડ? આ સ્થિતિને આપણે અનવસ્થા કહીએ છીએ. " વિરાટ બ્રહ્માંડનું સ્વરૂપ સંસાર અનંત છે. એને ભૂતકાળ ગજબને છે. આ અનંતામાં આપણે ક્યાં? આપણું મૂળભૂત સ્થાન ક્યાં? વિરાટ બ્રહ્માંડ છે. એમાં કીડીના પગ જેટલું કાકાશ છે. બાકીના બ્રહ્માંડમાં કેઈપણ પ્રકારની જીવ કે અજીવ સૃષ્ટિ નથી.. એને આપણે અનંત આકાશ કહ્યું. પિલું કીડીના પગ જેટલું લેકાકાશ કે જ્યાં સર્વ પ્રકારના લેકની વસ્તી છે. જ્યારે બાકીનું અકાકાશ જે અનંત છે. આપણે કાકાશને વિચાર કરીશું તે એ 14 રાજલક પ્રમાણુનું છે. નિગદનું સ્વરૂપ એમાં ઠાંસી ઠાંસીને જીવ ભર્યા છે. * કાજળની ડબ્બીમાં જેમ કાજલના કણને
Page #31
--------------------------------------------------------------------------
________________ 12 ઠાંસી ઠાંસીને ભરીએ એ રીતે ભય છે! એ કાકાશમાં પણ અસંખ્યાત શાળા છે. એ ગેળામાં રહેલા ને નિગદ કહેવામાં આવે છે. એ પ્રત્યેક ગેળામાં અનંતા જીવ ભરેલા છે. આ અસંખ્યાત ગેળામાંથી એક શાળાના અનંતમા ભાગના જ છે આજ સુધી મેક્ષે ગયા છે. જી હજી એક જ ગેળામાંથી બહાર આવ્યા છે. સિદ્ધ પરમાત્માને અનન્ત ઉપકાર એ ગળામાંથી નીકળેલે એક જીવ જ્યારે મેક્ષમાં જાય છે. ત્યારે જ નિગેદમાંથી બીજે એક જીવ બહાર આવી શકે છે. જીવને મેક્ષમાં જતાં એક “સમય” જેટલે જ વખત લાગે. સમય” એટલે આંખના પલકારામાં અસંખ્ય “સમય” થાય છે. એમાંના “એક સમયમાં જ જીવ મેક્ષે પહોંચી જાય. જ્યારે સંસારમાં આવનાર જીવને કેટલું ફરવું પડે છે? એની શી અવસ્થા હશે? એ બધું તપાસે. કેમકે આપણે સૌ એ જ પેલા નિગદના ગળામાંથી આવ્યા છીએ. આ નિગોદમાથી આપણને જન્મ આપનાર સિદ્ધ ભગવંત છે. અને એથી જ આપણે , નમો સિદ્ધાળ કહીએ છીએ. કેમકે આપણને નિદમાંથી બહાર કાઢવા માટે કેઈકને કઈ સિદ્ધ ભગવંત મોક્ષે ગયા. પણ આપણે એ નથી જાણતા કે આપણું ટાઈમે
Page #32
--------------------------------------------------------------------------
________________ 13 વ્યક્તિગત ક્યા સિદ્ધ ભગવંત મેક્ષે ગયા હશે? ભગવાનને પણ પૂછવામાં આવે તે એ કહે કે આ ગાળામાં અનંતા જીવે છે. મેક્ષમાં પણ અનંતા જ ગયા છે. અને એથી નિગેદમાંથી જન્મ આપનાર સિદ્ધ ભગવંત આપણી માતા છે. હવે જ વિચાર કરવા જેવું છે. કાકાશમાં જે અસંખ્યાત ગળા છે તેમાંથી કયા ગળામાંથી આપણે આવ્યા? કેટલા ગેળા ખાલી થયા? હજુ તે એક જ ગેળામાંના અનંતમા ભાગમાંથી આપણે બહાર આવ્યા. છતાં રાજી થવા જેવું છે કે એમાં આપણે નંબર લાગી ગયે છે.. જૈન જીવવિજ્ઞાનની દષ્ટિએ આત્માના પ્રકાર નથી. દેહના પ્રકાર પ્રમાણે જીવને વિચાર કરવાને છે. જીવના ચાર પ્રકાર છે. દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય. નરકમાં રહેતાં જીવ નારકી કહેવાય. એ નરક કરતાં પણ નિમેદની સ્થિતિ અત્યંત ભયંકર છે. અનતાને ભેગા રહેવા માટે શરીર એક જ ત્યાંની સ્થિતિની અપેક્ષાએ તમે બધા આ સભામાં બેઠા છે
Page #33
--------------------------------------------------------------------------
________________ તે તે બહુ સારી સુખદ રીતે બેઠેલા ગણવ. તિર્યંચ ગતિ પણ કેટલી વ્યાપક છે? એમાં પશુપક્ષીની અનેક ગતિ છે. (1) એક ઈન્દ્રિયવાળા, (2) બે ઈન્દ્રિયવાળા, (3) ત્રણ ઈન્દ્રિયવાળા, (4) ચાર ઈન્દ્રિયવાળા અને (5) પંચેન્દ્રિય. . એકેન્દ્રિય એટલે માત્ર સ્પર્શેન્દ્રિયવાળા જ જીવ. એમાં પણ પાછા પ્રકાર પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસપતિકાય. વનસ્પતિકાય કેટલા? પ્રતિક્રમણમાં સાત લાખના સૂત્રમાં આપણે બોલીએ છીએદશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય. એમાં ય પાછા પ્રત્યેક અને સાધારણ સાધારણ એટલે અનંતકાય. સાધારણમાં પણ બે પ્રકાર બાદર અને સૂમ. બાદર એટલે ધૂળ....કાંદા બટાકા વગેરે. સૂક્ષ્મ-સાધારણ એટલે આંખે દેખાય નહીં તે નિગે. નિગોદમાંથી બહાર નીકળ્યા પછી આવી અનંત જીવસૃષ્ટિના ચક્કરમાં ફરતા ફરતા છેલે આ માનવજન્મ મળ્યો.
Page #34
--------------------------------------------------------------------------
________________ નિગદમાં જીવન પ્રકાર નિગેદમાંથી જીવ બહાર કેવી રીતે નીકળે છે? નિગોદમાં બે પ્રકારના જીવ છે, એક અવ્યવહાર રાશિના અને બીજા વ્યવહાર રાશિના. અવ્યવહાર રાશિવાળા જીવ નિગોદમાંથી જે હજુ સુધી બહાર નીકળ્યા નથી તે. નિગદના ગળામાંથી બહાર નીકળી સંસારમાં પરિભ્રમણ કરી જે પાછા ગાળામાં આવ્યા છે તે વ્યવહારરાશિવાળા જીવ. તમને નવાઈ લાગશે કે જીવ નિગોદમાંથી એક વાર નીકળ્યા પછી પાછો જાય! પરંતુ અવ્યવહારરાશિવાળા જીવને એક સગવડ છે કે જે સંસારમાંને કેઈ એક જીવ મેક્ષે જાય તે એને નિગદમાંથી બહાર નીકળવાની તક રહે છે. પરંતુ વ્યવહારરાશિ નિગેટવાળા જીવને આવી તક ફરીથી મળતી નથી. ત્યાં કેટલે કાળ રહેવું પડે તેને ખ્યાલ ન આવી શકે. પરંતુ જીવના નિગદમાં જ મૂળભૂત ત્રણ પ્રકાર છે. એ ત્રણમાં અભવ્ય, ભવ્ય અને જાતિ ભવ્ય સમાવેશ થાય છે, આ ભેદ મૂળમાં જ છે. જેમ એક જ છોડ પરના મગમાં એક કેરડું હોય અને બીજો સીઝે એ હેય. કેરડું ગમે તે કરે પણ સીઝે નહીં. આ ત્રણ પ્રકારમાં ભવ્ય ભાગ્યશાળી જીવ છે.
Page #35
--------------------------------------------------------------------------
________________ એ મેક્ષમાં જઈ શકે છે. જ્યારે બીજા સંસારમાં પરિભ્રમણ કરે છે. પરિભ્રમણના બે પ્રકાર છે. એક, કેન્દ્રીય બિંદુની આસપાસના પૂર્ણ વર્તુળ જેવા અને બીજા ગેળ ગૂંચળાં જેવાં Circle and Spiral જેવા પહેલા પૂર્ણ વર્તુળમાં છેડે ક્યાં છે એ ખબર જ ન પડે. જ્યારે બીજા ગૂંચળાવાળા વર્તુળના બે છેડા ક્યારેય મળતા જ નથી. આ પરિભ્રમણ પણ ગજબનું છે. અનંત કાળ સુધી ચાલ્યા કરે. મહાપુરુષોએ એને માટે અનંત પુગલપરાવર્તન કાળ શબ્દ વાપર્યો છે. જેનશાસનની કાળગણનાની થીયરી અદ્ભુત છે. એની જોડ જગતમાં નથી. કોઈ કહેશે કે “પ્રકાશવર્ષ ની (Light year ની) ગણના વર્તમાન વિજ્ઞાને કરી છે છતાં? હા. એ જૈનધર્મની Time Theary કાળગણના ખાનગી નથી. જાહેર છે, જે બીજા કેઈ પાસે નથી. જીવ અનંતકાળ સુધી પરિભ્રમણ કરે છે. જીવ નિગદમાંથી બહાર આવ્યા પછી સૂક્ષ્મમાંથી બાદર. પ્રત્યેક વનસ્પતિકાય વગેરેમાંનું ભ્રમણ જાણવા છતાં માનવી પાપ કરતાં અટકો નથી.
Page #36
--------------------------------------------------------------------------
________________ 17 એનાં પાપકર્મ ચાલ્યા જ કરે છે. જન્મમરણનું ચક્ર પણ ચાલ્યા જ કરે છે. પૃથ્વીકાય પૃથ્વીકાયમાં પથ્થરની સ્થિતિ કેવી! એ જીવની સ્વકાય સ્થિતિ પણ કેટલી લાંબી! એ પથ્થરમાં પણ જાતજાતના અને ભાતભાતના પથ્થર ! દરિયાને પથ્થર અને મીઠું પણ બને, અને એમાં પણ કંઈક અકામ નિર્જરા કરી હોય અને શુભ નામકર્મ બાંધ્યું હોય તે સારા સ્વરૂપે આવે સુરતના હીરાબજારમાં. એકેન્દ્રિયમાં પણ સારી ચામડીવાળો ચળકત પથ્થર એ હીરે. પણ હીરે આવે એટલે એની ચામડી ઘસી નાંખવામાં આવે એને કાપીને છેલી નાંખવામાં આવે. પછી એને વીંટી, બુટ્ટી, હાર કે જડમાં જડીને કાન, નાક, આંગળીએ અને ગળામાં પહેરીને માનવી શભા કરતા નીકળે. મનુષ્ય મરે તે એનું સ્થાન સ્મશાનમાં પણ આ એકેન્દ્રિય મરે તે એ ભાગ્યશાળી કે તમારા જેવાનાં અંગે પર સ્થાન પામે. એ એકેનિદ્રય તમારી ખાતર મરે છે કે એની ખાતર તમે મરે છે? પૃથ્વીકાયમાં એ પછી તે માટી, પાર, ધાતુ, વગેરે પણ બને. ધાતુય એકેન્દ્રિય. ખાણમાંથી ખાદી અનેક આરંભ-સમારંભ પછી ગાળીને સોનું બનાવાય. એ સેનાને ભેગું કરાય અને શરીર પર કિલે દેઢ કિલો જેટલું લાદવામાં આવે !
Page #37
--------------------------------------------------------------------------
________________ 18 P = હાથ, પગ, કમર, ગળું એ બધા અંગને શણગારાય! મહાપુરુષને, તમને જોઈને દયા આવે છે. એકેન્દ્રિયના મડદાને લઈને ફરનારે અને એ મડદાનું પ્રદર્શન કરનારે માનવ કે અજ્ઞાની અને પામર છે. અપૂકાય ઝાકળ, કુવા, તળાવ, વરસાદ, નદી અને દરિયાનું પાણી. કેટલાં પ્રકારનાં પાણી ? પૃથ્વી પર પાણી ત્રણ ભાગ. એટલે પૃથ્વી કરતાં ત્રણગણું પાણી. પાણી તે ઠીક પરંતુ એમાં અમુકાય જીવ કેટલા? અસંખ્ય જીવ પાણીને એક બિંદુમાં ! અગ્નિકાય અગ્નિકાયમાં લાઈટ, લાઈટર વગેરે. સીગરેટ સળગાવવી હોય એટલે ચપ દઈને લાઈટરની ચાંપ દબાય અને ક્યાંય ને કયાંયથી જીવને સળગવું તે પડે. અને જેવી સીગરેટ સળગી રહી કે તરત લાઈટર બંધ. એ અગ્નિકાય જીવનું જન્મ અને મણ પણ કેટલું ટૂંકું! એને જન્મ આપવા માનવા તૈયાર અને મારવા માટે પણ માનવા તૈયાર ! તમારા શેખની એક મિનિટમાં કે વિનાશ! એક કાયના નહીં, છ એ છ કાયના જીવ મરે છે. સીગરેટને કાગળ પૃથ્વીકાયમાંથી બને, એમાં ભેજ હેય જ એટલે અપકાય. સળગાવે એટલે અગ્નિકાય.
Page #38
--------------------------------------------------------------------------
________________ ધુમાડે ખેંચે એમાં વાયુકાયના જીવ મરે. સીગરેટમાં ભરેલે તમાકુ વનસ્પતિકાય. અંદર જે નાના છે કે કંથવા હેય તે ત્રસકાય. આમ તમે છ એ છ કાય જીવને કચ્ચરઘાણ કરી નાખ્યું. આનું પરિણામ? તમે મારો છે તે જ તમને મારનાર થાય. અને એથી જ ગતિનું ચક્ર ચાલ્યા જ કરે. વાયુકાય કેટલી કેટલી જાતની હવા. ઠંડી, સૂકી, ગુલાબી. ઘરમાં ચાંપ દબાવી કે પંખો ચાલુ, તમને થડી હાશ થઈ પણ તમે કેટલા વાયુકાય જીવને વિનાશ કર્યો? જીવ કેટલીય નિજેર કરે ત્યારે પરિણામે એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિય ગતિ જીવને પ્રાપ્ત થાય. બેઈન્દ્રિયમાં સુખડી ને ગળપણ ખાધાં, પિટમાં કરમિયાં થયાં. છે. ને ડેઝ લીધે. કેટલાંય, રીંગવર્મ, બ્રેડ વર્મ, ટેપ વર્મને નાશ થયે?! અહીંથી મરીને એ જીવ વરસાદમાં અળશિયે થયે. રસ્તા પર ગયે. તમારી ગાડીનું પૈડું આવી એનો કચ્ચરઘાણ કરી ગયું. એમાંથી વળી શંખેલે થયે. જીવને કેઈ ને કઈ દેહ ધારણ કરવું જ પડે છે. સંસારમાં કઈ જીવ દેહ ધારણ કર્યા વિના કેઈ કાળે રહી શકતો નથી અને હેતે નથી.
Page #39
--------------------------------------------------------------------------
________________ દેહ વિનાની જીવની સ્થિતિ એ જ મોક્ષ વણું ઇન્દ્રિય ગજબની અકામ નિજેરાના પરિણામે જીવ ત્રણ ઇન્દ્રિયમાં આવ્યા. ત્રણ ઈન્દ્રિયમાં કીડી, મંકોડે, જ, ઇયળ, ધનેડા વિગેરેના ભ કરે છે. ચાર ઇન્દ્રિય ચૌરેન્દ્રિયમાં આવી જીવ માખી, મચ્છર, ભમરે, તીડ વગેરેના ભો કરે છે. પંચેન્દ્રિય એ પછી જીવ વધુ નિર્જરા કરીને પંચેન્દ્રિય ગતિ પ્રાપ્ત કરે. જેમ તેમ કરીને મરઘીને જન્મ ધારણ કરે તે એ જન્મે એ પહેલાં જ એનાં ઇંડાને ભેગ લેવાય! કહેવાય કે વેજીટેરિયન ઇંડા છે !! કેઈકના જીવને તમે શા માટે ભાગ લે છે? વેજીટેરિયન હોય તે શાકભાજીની જેમ જમીન પર ઉગાડેને? કેટલાંક ઇંડાને “નિજીવ કહે છે! હવે તે લેકે “જેન ઈંડુ' કહેતાં પણ અચકાશે નહીં. જીવ અને આત્માના સંગ વિના ઇંડો પરનું સફેદ કેચલું થઈ શકે જ નહીં. એલું સફેદ કેચલું પણ બનાવી આપે ને? : આ મરઘીના પાલને માટે પણ વિદ્યુત પ્રકાશ અને માછલીને પાવડર જોઈએ!!
Page #40
--------------------------------------------------------------------------
________________ જેમ જેમ માનવી બુદ્ધિશાળી બને છે તેમ તેમ તે વધુ વિનાશના માર્ગો પહેચે છે. આ હિંસાને વ્યાપક બનાવવા માટે સરકારે પિલટ્રી ફર્મોને કરમુક્ત કર્યા છે. આપણું ડેકટરને એમાં જ પ્રોટીન અને કેલેરી દેખાય છે! અડદની દાળ, ચણા અને મગફળીમાં જેટલી કેલેરી અને પ્રોટીન છે તેટલાં એમાં નથી. આ બધાં ભયંકર પાપોનાં પરિણામ આપણે જાણતા નથી. કેવળી ભગવંત તે બધું જ જાણે છે. ગુરુ-શિષ્યને પ્રસંગ એક ગુરુ હતા. એમના બે શિષ્ય હતા. બેમાંથી વારસદાર કોને બનાવ એ કેયડે હતે. પરીક્ષા કરવા ગુરુએ બંને શિને એક એક કબૂતર આપી કહ્યું કે આ કબૂતરને કેઈન જેતું હોય એવા સ્થળે મારીને આવે. એક શિષ્ય વિચાર્યું કે આ કયું મોટું કામ છે. એ તે ગયે એક ઓરડામાં. બારણું કર્યું બંધ અને કબૂતરની ડેક મરડી નાંખી. . ગુરુજી પાસે આવીને કહે, મેં આપે પેલું કાર્ય કર્યું. ગાદીને અધિકારી હું છું માટે મને આપે. ગુરુજીએ કહ્યું કે બીજાને આવવા તે દે. બીજે શિષ્ય જંગલમાં ઝાડ નીચે ગયે અને જે કબૂતરની ગરદન મરડવા જાય છે ત્યાં ઉપરથી કાગડાએ કા, કા, ફ, કરી મૂક્યું. શિર્થે કબૂતરને ન માર્યું. કારણ? કાગડો તે જુએ છે ને? એક ડુંગરની ગુફામાં ગયા તે ત્યાં પણ કંઈક અવાજ સંભળા.
Page #41
--------------------------------------------------------------------------
________________ ત્યાં પણ કબૂતરને ન માર્યું કેમકે કઈક લેતું હતું. કઈ બંધ સ્થાનમાં ગયે, કે જ્યાં એકાંત હતું. અહીં એકાંત છે. નિરાંતે કબૂતરને મારી શકાશે. કઈ જ જોતું નથી. તમે કહે છે ને કે એકાંત પાપ કરાવનાર છે. ગીઓ પણ એકાંત ઈચ્છે છે. એકાંત, રોગી અને ભોગી બંનેને ગમે. . પેલા શિષ્ય વિચાર્યું કે ગુરુજીએ કહ્યું છે કે કઈ જોતું ન હોય ત્યાં કબૂતરને માર જે. અહીં હું તે જોઉં છું ને? . . પણ હું આંખ બંધ કરી દઉં તે?એમ વિચારી એણે આંખ બંધ કરી. અજાણતા કે આંખ બંધ કરીને ઝેર પીધું હોય તે એની અસર થાય ખરી કે નહીં? ઝેર કહે છે કે તારા માટે હું ભલે અજાણું છું. પરંતુ મારા માટે તું અજાયે નથી. એકાંતમાં કે અજાણતા કરેલ હોય છતાં પાપકર્મ તે બંધાય જ છે. શિચે આંખ બંધ કરી. છતાં એને લાગે છે કે , " હજુ કેઈક જોઈ રહ્યું છે. ઉપરવાળો–ભગવાન જુએ છે. કઈ ભલે ન જોતું હોય પરંતુ કેવળજ્ઞાની ભગવંત તે બધું જ જોઈ શકે છે. જુએ છે. આવો વિચાર કદી પણ આવે તે પા૫ ૫ર કા૫ મુકાઈ જાય. પણ તમારે ત્યાં પાપ પર કાપ આવ્યું નથી. ‘ઘરખર્ચમાં કાપ અર્થે નથી.. : - ગમે તે થાય આટલું દૂધ તે આવશે જ. .
Page #42
--------------------------------------------------------------------------
________________ છે ? ગમે તેટલી મોંઘવારી હેય પણ ઘરખર્ચમાં કાપ મુકાય નહીં. જે જોઈએ તે લાવવું જ પડે. પેલા શિષ્યને હવે થયું કે એવું કેઈ સ્થાન નથી કે જ્યાં કઈ જોતું ન હોય. એ પાછે ગુરુજી પાસે આવ્યું અને કબૂતરને ઉડાડી મૂક્યું. વડ ગુરુજીને કહ્યું કે ગુરુદેવ! મારે ગાદી જોઈતી નથી. એવી કઈ જગ્યા નથી કે જ્યાં કોઈ જોતું ન હોય. એથી મેં કબૂતર માયું નથી, એને જીવતું છોડી દીધું છે. આપણું જૈનશાસનમાં ભગવાનને ભય નથી, ભવને ભય છે, પાપને ભય છે. જેને પાપને ભય લાગ્યો, ભવનો ભય લાગે તે જીવ પામી ગયે. હું તમને સૌને પૂછું છું. - જવાબ આપવો હોય તે આપજે. તમને પાપનો ભય છે? કે પાપ કરતાં પકડાવાને ભય છે? સભાઃ પાપ કરતાં પકડાવાને ભય છે. જે માનવીને પાપનો ભય હોત તે બીજી વાર પાપ કર્યું ન હત. કેઈ જોતું નથી એટલે પાપ કરીએ, તે પણ પાપની અસર તે થાય જ' *
Page #43
--------------------------------------------------------------------------
________________ પુર સૌજન્ય છે શેઠશ્રી ફૂલચંદભાઈ જેકીશનદાસ વખારીયા નવાપુરા, સુરત, જમહાપોર, શાળ ક્રિયાભ્યાં મોક્ષ ઈસા વિધાયાવિક્રયે? જ રા. રપ૦ - પ્રકાશક :- શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર -: સંચાલિત - શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન - કાર્યાલય તથા પ્રાપ્તિસ્થાન :39, વસંત વિલાસ, બીજે માળે, 133, ગેપાલ નિવાસ, ડો. ડી. ડી. સાઠે માર્ગ, બીજે માળે, વી.પી. રેડ, પ્રાર્થના સમાજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪. મુંબઈ-૪૦૦ 002. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
Page #44
--------------------------------------------------------------------------
________________ 25 જૈનદર્શનના અલત કર્મવિજ્ઞાનના સિદ્ધાન્તાન સમજ્યા છે શ્રી ગોપીપુશ-સુરતે ચાતુર્માસ દરમ્યાન દર રવિવારેં આયોજિત ' shares artણ્યાગામના મુખ્યવિષયકમાણીગલિજ્જાર.. પ્રવક્તોપપર્યાદાશ્રીઅટ્ટાપજયજી મહાજાજ * (રાષ્ટ્રભાષા૨સ્ન-વ,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીય શ્રી મહાવીર શિક્ષણ શિબિe - સંચાલકઃશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ). અષાઢ સુદ દ્વિ, 13 વ્યાખ્યાન બીજુ ! રવિ તા. 4-82 વિષય : સંસારચક્ર અને આત્માનું પરિભ્રમણ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર સ્વામી ફરમાવે છે કે અનાદિ અનંત આ સંસારમાં જીવનું પરિભ્રમણ ચાલુ જ છે. જીવ ચારે ગતિમાં ગયો અને પાંચેય જાતિમાં જન્મ્યો. એ જ્યાં ગમે ત્યાં એક જ પ્રકારની ઘણી મહેનત કરી એણે મહેનત ઘણી કરી પણ કેવળ સુખ મેળવવાની અને દુઃખ ટાળવાની. જીવ એકેન્દ્રિય, બેઈન્દ્રિય કે પંચેન્દ્રિયમાં જનમ્યા હોય પણ એની મહેનત એક જ. સુખ કેમ મળે અને દુઃખ કેમ ટળે એની જ સતત મહેનત. કીડી જે જીવ પણ સાકરની કણ મેળવવા કેટલી મહેનત કરે ?
Page #45
--------------------------------------------------------------------------
________________ મળ્યા પછી પણ તરત ખાવા નથી બેસતી. તમેય દુકાનને ગલ્લો લઈ જઈને કેકને સેંપવાનાને? પછી એ તમને કહે કે તમારે જોઈએ તેટલા મારી પાસેથી માગી લેજેકેવી પરાધીનતા ! એમ કીડી પણ કણ મટી હેય, ઉપડતી ન હોય તે પણ બીજી કીડીઓની સહાયથી ઊંચકીને દર ભેગી કરે અને પછી નિરાંતે ખાય. સખને માટે જ આ મહેનત છે ને? સુખી થઈ ગયેલા હેય તેય મહેનત કરે ! ભેગા મળે ત્યારે કહે કે હું સુખી છું. બે અબજ પડ્યા છે. હવે તે હું બેત્રણ કલાક જ ધંધે કરું છું. ગમે તેટલું મળે પણ એમને સુખ, શાંતિ અને સંતોષ મળતાં નથી. તેય પાછા અમારી “સુખસાતા” પૂછે ! સુખસાતા” અમારી પૂછવાની કે તમારી?! સાધુએ તે સુખ છેડ્યું છે. સાધુએ જે છોડયું છે તે મેળવવાની તમારી મહેનત છે. સાધુને કઈ ચિંતા નથી. મેળવવાની મહેનત નથી. કેમકે સાધુએ તે બધું છોડયું છે. પરંતુ તમે સૌ સાધુએ જે છેવું એની પાછળ પડયા છે. જીવન નાસભાગ ચાલુ છે, દોડધામ ચાલુ જ છે. જન્મમરણના ચકરાવાનું પરિભ્રમણ પણ ચાલુ જ છે. આ કોણ કરે છે? કોણ કરાવે છે? એ પરિભ્રમણ કરાવનાર શક્તિ શું છે? એ આપણે શેધવું છે. જાણવું છે. વ્યવહારમાં લેકે કહે છે કે : ' કિસ્મત, ભાગ્ય, ઉપરવાળો. પણ મૂળ સત્તા કોણ છે?
Page #46
--------------------------------------------------------------------------
________________ 27 એ આપણે જેવું છે? જીવ સંસારમાં કેવી રીતે કરે છે ? જીવ સંસારમાં ચાર ગતિમાં પરિભ્રમણું કરે છે ને? દેરાસરમાં UF સાથિયે કાઢે છે ને? એને હેતુ અને લક્ષ જુદા છે. જિનશાસનમાં કઈ પણ કિયા હેતુ વિનાની વ્યથ નથી. ભગવાનના જન્મથી માંડી નિર્વાણ સુધીની કિયા. ભગવાનની જળપૂજાથી માંડી દયાન સુધીની ક્રિયા. એ સર્વમાં અદ્ભત રહસ્ય છે. ઘણુ લકે હેતુ સમજ્યા ન હોય કે હેતુ સમજવાને કદી પ્રયત્ન જ કર્યો ન હોય તે એમ કહે કે “એમાં શું છે? હું એમાં માનતા નથી.” સમજ્યા વિનાની તમારી માન્યતાથી કાંઈ થવાનું નથી. તમારી માન્યતા તમારા માટે જ રહેવાની, બીજા માટે નહીં ! કાળ, સમય, Time, અનંતકાળ. જૈનશાસનની કાળગણના અનંત પુગલપરાવર્ત કાળની છે. આ જીવે એટલે કાળ નિગોદમાં કાઢ્યો. જ્ઞાની ભગવંતે કહ્યું છે કે નિગોદમાં માત્ર આંખના પલકારામાં સાડાસત્તર જન્મ-મરણ થાય છે. જન્મ-મરણની અકથ્ય વેદના કહેવાનો કઈ અર્થ જ નથી. જ્ઞાની ભગવંત કહી શકે પરંતુ એ વેદના તે અનુભવે જ જાણું શકાય. તમે 104 10 ની રૂમમાં દસ જણ રહેતા હો તે અકળાવ ને ? પછી જાવ ને ફલેટમાં ? પણ 10x10 ની રૂમમાં 10 ને બદલે એક કે હજારને ખડકવામાં આવે છે? શ્વાસ લેવાની પણ
Page #47
--------------------------------------------------------------------------
________________ 28 જ્યાં તકલીફ છે ત્યાં કેટકેટલી વેદના હશે? નિગેદમાં તે એક જ ગોળામાં અનંતાએ સાથે રહેવાનું એક જ સાથે શ્વાસ લેવાને, એકી સાથે આહાર લેવાને, એકી સાથે જ જન્મ અને મરણ ! અનંત પુગલ પરાવર્તાકાળ થઈ ગયે. હજુ નિદને એક ગોળ પણ ખાલી થ નથી. એવાં અનંતા ગેળા ક્યારે ખાલી થશે. એની ગણતરી મૂકી જેજે. . પણ જીવ નિગોદમાંથી બહાર નીકળ્યા પછી આ બધી નિગોદની વેદના ભૂલી ગયે. જીવની, નિગદમાં પાછા જવાની તે તૈયારી નથી ને? એવા ભયંકર પાપના આરંભ-સમારંભ તે નથી? આવા જીવ પાછા જ્ઞાની ભગવંતેને ગતિ પૂછવા જાય છે! જ્ઞાની ભગવંત કહે છે, “તું તારે વિચાર કર. જેવું કાર્ય કર્યું હશે તેવું પરિણામ મળવાનું છે.” કેઈ સંબંધી મરે છે ત્યારે તમે છાપામાં છપાવે છે ને? ". સ્વર્ગવાસી થયા છે.” બધાં જ સ્વર્ગવાસ લખે. કેઈ નરકવાસ લખતું જ નથી. પિતાની મૃત્યુ વખતે પુત્ર પત્ર લખે તેમાં લખે છે ને કે મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગવાસ પામ્યા છે.” એ કાગળ વેવાઈને પણ લખાય ને? વેવાઈ જવાબ આપે છે ને? “આપના પિતાશ્રી સ્વર્ગવાસી થયા એ બહુ છેટું થયું? વેવાઈ કહે છે કે, “હું બધું જાણું છું. રાત્રે 12 વાગે કઈ હોટલમાં ખાતા તેય હું જાણું છું. છતાં ય તમારા પિતા સ્વર્ગમાં જાય? બધાને સ્વર્ગમાં જવાનું ! બીજી કઈ ગતિ જ નથી?
Page #48
--------------------------------------------------------------------------
________________ તમે તમારા દીકરાને કહેતા જવાના છે કે બેટા મારા મૃત્યુ પછી પત્ર લખે તેમાં લખજે કે, “મારા પિતા નરકવાસી થયા છે? પણ તમને બધાને સ્વર્ગની એટલે સુખની ગતિ ગમે છે. માટે સ્વર્ગવાસ લખો છો અને ઇચછા છે. તમે માનો છો કે દેવગતિ ઉત્તમ! એમાં ય ચાર પ્રકાર, ભવનપતિ, વ્યંત, તિષ અને વિમાનિક દેવગતિમાં ય વ્યંતર ગતિ પામ્યા છે? વ્યંતરમાં ભૂત, પ્રેત, ડાકણ થયાં તે? એ કદી વિચાર્યું નથી. પણ તમને લખવું તે “સ્વર્ગવાસ જ ગમે. પણ સંસારમાં એનો રોકડે જ જવાબ મળી જાય છે. જીવ આશા લઈને જીવે છે. . દીકરાના લખવાથી સ્વર્ગવાસ મળે? તમારી ગતિ પણ દીકરાના હાથમાં ?? કેટલાક લેકે માને છે કે પુત્ર શ્રાદ્ધ કરે અને પિંડદાન આપે તે જીવ એક લેકમાંથી બીજા લેકમાં એમ કમશઃ મોક્ષે જાય અને પુત્ર શ્રાદ્ધ ન કરે તે અવગતિ થાય. બાપની ગતિ પણ દીકરાના હાથમાં છે?! અને પુત્ર ન હોય તે વ્યક્તિ મરે તો? મgઝચ નિરિત ! સાંભળ્યું છે ને? અને પુત્ર ન હોય એટલે તમે લેકે દોડે બાપજી પાસે. દોરા, ધાગા મંત્ર તંત્ર માટે. બાપજી કંઈક કરે. પુત્ર થાય એમ કરે. જીવ નીકળે છે અને ફરે છે, પિતાના . રાગદ્વેષના કારણે જે કર્મો કર્યા તે પ્રમાણે.
Page #49
--------------------------------------------------------------------------
________________ 30 અગ્નિશમ અને ગુણસેનનું ચરિત્ર જાણે છે ને? નવ ભવને એમને સંસાર. એમાં એ બંનેએ પતિ-પત્ની, પુત્ર-પિતા, સાસુ-વહુ બધા ભવ કર્યા. જીવને ચાર ગતિના ગમનાગમનના પણ નિયમે છે. એ પ્રમાણે જ જીવની ગતિ થાય છે. આ ચાર ગતિ છે દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય. જીવ પિતે કઈ ગતિમાં જશે એ માટે એ પિતે જ કારણભૂત છે. પરંતુ એ આ ચાર ગતિમાં જ જાય. પાંચમી કેઈ ગતિ છે જ નહીં. જિનદર્શન વિધિમાં પણ કમ ગેઠળે છે એમાં પ્રથમ પ્રદક્ષિણ છે. પ્રદક્ષિણ પ્રથમ શા માટે? પ્રદક્ષિણના દુહામાં બેલાય છે કે કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહીં પાર; તે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણ દઉં ત્રણ વાર. પ્રદક્ષિણા દેતાં થકા, ભવ-ભાવઠ દૂર પલાય; પ્રદક્ષિણે તે કારણે, ભાવિકજન ચિત્ત લાય.” એમ બેલીને ત્રણ પ્રદક્ષિણા કરે છે ને? તમે એવી ભાવુના ભાવે છે કે હું આ સંસારના ચકમાં ઘણું ફર્યો, રખડ્યો. આ પરિભ્રમણ બતાવવા , સાથિયા છે. એમાં પણ ઘડિયાળના કાંટાની જેમ ગતિ કરનારા સાથિયા પણ આવે છે. પણ આપણે વિચારવાનું છે કે ફરવાનું છે કે ને? ફરે છે જીવ. જડને રખડવાનું નથી. મેળામાં ચકરડું ખાલી ફરતું નથી. એમાં કઈ બેસે તે એ ફરે છે. ચાર ગતિમાં પણ દરેકમાં જીવન ઘણું ભેદે છે. 303 ભેદ. મનુષ્ય - દેવ–૧૯૮ ભેદ 48 ભેદ, તિર્યંચ - - નરક–૧૪ ભેદ
Page #50
--------------------------------------------------------------------------
________________ 31 જીવના કુલ ભેદ પ૬૩ છે જીવને આટલા પ્રકારમાં જ ફરવાનું દેવગતિમાંથી જીવ નરકમાં જઈ શકતા નથી. દેવગતિમાંથી જીવ મનુષ્ય કે તિર્યંચગતિમાં જાય. તિર્યંચ અને મનુષ્યમાંથી નરકમાં જાય. ગમે ત્યાં જાય ત્યાં ભવ તે છે જ. એક ભવ પૂરે થાય કે બીજો ભવ છે જ. ૨.મનુષ્યનું ચારે ગતિમાં ગમન ૩.તિર્યંન્વનું ચાટૅગતિમાં ગમન I ૧.ચાર ગતિ મનુષ્ય દેવ , તિયેન્ગ નરક જ દેવનું બે ગતિમાં ગમન પ.નરકનું બે ગતિમાં ગમન. આપણે મડદું એક દિવસ પણ રાખીએ છીએ? કહ્યું છે ને? કા કાઢે રે સૌ કહે, જાણે જન્મ્યા જ નહોતે.” જીવ દેવગતિમાંથી નીકળે તે ક્યાં જાય?
Page #51
--------------------------------------------------------------------------
________________ 32 દેવગતિમાંથી નીકળેલા જીવની બે જ ગતિ તિર્યંચ અને મનુષ્ય. નરકગતિમાંથી નીકળેલા જીવની પણ બે જ ગતિ. તિર્યંચ અને મનુષ્ય. તે પ્રશ્ન એ થાય છે કે દેવગતિમાંના અને નારકી ગતિમાંથી નીકળેલા બધા જ જીવ શું મનુષ્ય જ બનવાના ? ના, એવું નથી. એમાંથી 99 ટકા તિર્યંચગતિમાં જાય છે, લાખ કરોડે જીવમાંથી એક છવ મનુષ્યભવમાં આવે. એમ કરતાં કરતાં જીવ રખડ્યા જ કરે. દેવગતિ, નરકગતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિ. મનુષ્ય માટે જવાનું ચારેય ગતિમાં. તિય અને માટે પણ જવાનું ચારેય ગતિમાં. તિર્યંચ દેવલેકમાં પણ જાય! ચંડકૌશિકને આત્મા સમજી ગયે, મનને વાળી લીધું. 15 દિવસનું અનશન લઈ કમ ખપાવવા બેઠે. ખૂબ સમતા રાખી પિતાના પાપનું પશ્ચાત્તાપપૂર્વક પ્રાયશ્ચિત્ત કરી આઠમા દેવલેકે ગયે, સાતમી નરકનો અધિકારી જીવ આઠમા દેવલોકમાં પહોંચી ગયે. આ સામાન્ય વાત નથી. એક સાપ જે લાકડામાં બળતું હતું. કમઠ પંચાગ્નિ તપ કરી રહ્યો હતે. - ભગવાન પાર્શ્વકુમારે સૈનિકોને નવકાર સંભળાવવાનું કહ્યું. નવકાર સાંભળી સમાધિમાં મૃત્યુ પામેલ સાપ નાગરાજ ધરણેન્દ્ર થયે. શ્રેણિક મહારાજા ભગવાનના દર્શને જતા હતા તે વરઘોડામાં જોડાવા દેકે આવ્યું હતું ને?
Page #52
--------------------------------------------------------------------------
________________ 33 દેડકાના મનમાં ભગવાનના દર્શનની ભાવના હતી. એ તળાવમાંથી બહાર નીકળ્યો. રસ્તા પર આવ્યા. મહારાજા શ્રેણિકના સૈનિકે પણ ધર્મના પરિણામવાળા હતા. એમને થયું કે આ બિચારે દેડકે ક્યાંક ઘેડાના પગ નીચે કચડાઈ જશે. એટલે ઊંચકીને એને તળાવમાં મૂકી આવે છે. દેડકે પાછો આવે છે. સૈનિકે પુનઃ તળાવમાં મૂકી આવે છે. આમ ત્રણ વાર થયું. સિનિકો કંટાળ્યા. ચેથીવાર દેડકે તળાવમાંથી કૂદીને ભગવાનના દર્શનની ભાવના સાથે બહાર આવ્યું કે તરત જ ઘેડાના પગની એડી નીચે કચડાઈ ગયે. એ દેવગતિમાં ગયે. કહ્યું છે ને ? दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनं / दर्शनं स्वर्गसोपान, दर्शनं मोक्षसाधनं // શ્રેણિક મહારાજા ભગવાનના સમવસરણમાં જતા હતા, તે પહેલાં દેડકે મરીને તિર્યંચમાંથી સ્થળે પહોંચ્યો ! સ્વર્ગમાં આપણું મનુષ્યજન્મ જેવી સાડા નવ મહિનાની ગર્ભાવસ્થાની વ્યવસ્થા નથી. સ્વર્ગનો જન્મ ઉપપાત જન્મ કહેવાય. સ્વર્ગમાં જન્મતાં જ એ અહીંના 16 વર્ષના રાજકુમાર જે હેય. ત્યાં તો તરત જ એને ઈન્ટરવ્યુ લેવા. સ્વર્ગના દેવદેવીઓ દેડકાના જીવને પૂછે કે : તમે કેમ આવ્યા છે ? તમે શું કર્યું હતું કે અહીં આવ્યા ? સ્વર્ગમાં જન્મતાં જ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય, એટલે દેડકાના જીવને આ વિચારતાં અવધિજ્ઞાન થયું. પૂર્વજન્મનું મરણ થયું. પિતે દેડક હતા અને ભગવાનના દર્શનની ભાવના હતી. એ વાત પૂછનારને કહી એટલે દુર્દશંકદેવ બની થયે.
Page #53
--------------------------------------------------------------------------
________________ 34 અને એ ત્યાંથી ભગવાનના સમવસરણમાં દર્શનાર્થે આવ્યો. હજુ શ્રેણિક મહારાજાને વરઘેડે તે આવ્યું નથી. તે પહેલાં એક તિર્યંચ દેડકાની ગતિ કેવી થઈ?! અને અહીં બાપ મરે તે કહેવાય કે રહેવા દે હજી દીકરે વિદેશથી આવ્યું નથી. મદ્રાસથી દીકરી આવી રહી છે. એ આવે ત્યાં સુધી મડદાને રાખી મૂકે. પરંતુ તમે મડદાને 72 કલાક રાખી મૂકયું. એટલામાં એ જીવે કેટકેટલાય ભવ પણ કરી નાંખ્યા હોય. ત્રણ દિવસમાં તે ત્રણ ભવ પણ થઈ જાય. વિચાર કરે તે જ ખ્યાલ આવે એવી વાત છે. નરક સારી કે નિગેદ?. ચૌદ રાજલક અસંખ્ય નિગોદના ગોળા Re 1.acs . : - 4 = iii 1 નિગદનો ગોળ અનન્તા જીવો 496 - 9 1 મે 1 00 , 4 50. 1ht:- . ;pter' * e 1 આવક , t , , tt * 0646 : : Twi ' 'જs:, : 36'' .6 1 *, - * ** , " :.' 8 " ,* , deg : 'ક' * છે.* * o ' 1 ' E r . * '' છે 9M . B tiri 9 કે , oth - હું 0 , , s * * * * * * '' , * * * 3 v કે '' '' 8 , , , , * * * 6 ' 1) , સંસારનું પરિભ્રમણ કેટલું વિચિત્ર છે! નિગદમાંથી જીવ નીકળ્યા પછી જુદી જુદી ગતિમાં
Page #54
--------------------------------------------------------------------------
________________ 35 ભ્રમણ કર્યા પછી પંચેન્દ્રિયમાં અને એમાં પણ મનુષ્યભવ પામે. એ પછી પાપ કરીને એ જીવ પુનઃ નિગોદમાં પણ જાય. તમને થશે કે અનંતા ભવ કરીને મનુષ્યજન્મ પામી પછી પાછા નિગોદમાં કેમ જાય? પરંતુ જેવાં પાપકર્મ કર્યા હોય એ પ્રમાણે નિગાદમાં જવું પડે. નરક સારી કે નિદ? નરક તે સાત છે પણ નિગદ એક જ. નરક કરતાં અનંતગણું વેદના નિગોદમાં છે. પણ એમાંથી એ જીવને પાછા નીકળવાને કઈ ચાન્સ ખરો? જીવને ફરવાનું જ ગમે છે. સંસ્કાર જ એવા છે. રવિવાર છે. એટલે ફરવા જવાનું ને? ચૌદસ હોય તેય પ્રતિક્રમણ પડતું મૂકીને ફરવા જવાનું ને? જે મહારાજ પાસે ગયા તો, ઘરમાં જ ઝઘડે. ઘરવાળી કહે, આખે દિવસ મહારાજ પાસે જવાનું હોય તે પરણવાની જરૂર શી હતી? તમારી ઈચ્છા હોય કે ન હોય પણ ફરવા જવા અને પિકચર જોવા માટે તે હાથ જોડીને હા પાડવી જ પડે! નિગોદમાં અવ્યવહારરાશિયા અને બીજા વ્યવહારરાશિયા જીવ છે. હવે એ બેમાંથી યે જીવ નિગોદની બહાર નીકળે? દર છમહિને એક આત્મા તે મેક્ષે જવાનું જ છે. એટલે છ મહિને એક જીવને નિગોદમાંથી બહાર નીકળવાની તક મળે ખરી. પણ તે તક અવ્યવહારરાશિવાળા જીવને જ મળે.
Page #55
--------------------------------------------------------------------------
________________ પર આરોહણ - aઈક્ઝિસિંહ સાંપ તરડ સિટી ધનેડો સાવ સાહરણ 1 }ઈ નરક નોળીયો/કાગડો કfભમણેfબગડો+રી કોયલ) gs fપોપટ વ્યંતરકલચર તણે નરક જીવાદ.faણીfમગર 7 ક્વાણા ગાય નરક મનુષ્ય જય હજી 'નરકfથતા ઈયળ નરમમનુષ્ય હંસ III સર્વ ચિત્તો શ્રી ગેડો રૂસ્ત્રી મોકગમન સાવનજિલચચલોટવલોક માછલીએકેરિ મગ૨પૃથ્વી પર જૂ 'ચરમાવર્તમાં અળસીયેનરકમાં હીરો સાવ. ભવ્યાત્માનો પ્રવેશ / કરાયસિંહ રત્ન ગાજર રક મોતી કુળ દિયગાય લેઈવિ પૃથ્વી જો ઈયળલ્ગળો, એક લીક +પાશે પડી દેવલોકમાંકડ સોનું જ મનુષ્ય/ડીડી આરસ, મારી વાતુ
Page #56
--------------------------------------------------------------------------
________________ Lam Inored konsultatet POCJHct cicut lost. Teavit bome તેઅળસીને અજયએ કાચબોવિજળી વને કીડી અલકાપડો કુવામાં+એક્તિ જૂ Villeta cit : RIIC વન 4 Iclot. fuisi Lપહેલાવàછ ઓસ બકરી-વન બાદ૨ {બલાડી પણવતાલ શhપાલિક Bii કદી ઝાકળસર્પ ૫સાવા થી ક્લેરા 19ણુકાપસિંહ fie fuતંગીયુe વાદળનારકી 3યકાપસિંહ લસણ-ચેમિનુષ્ય વરાળીયેવાલ પ્રત્યેકઝાણસઑતિષ : 19: સ્તર વંટોળીય નરક જળઝીટd Eાય. અગ્નિકાપ-અનાર્ય અંગોલિકલ-ગેડો +જ્વાલા મનુષ્યfમ મનણ પાડો જ્ઞાતિએન્ટિકોડો નરક ભૂતપ્રેત “જ મનુણકાગશે, Bichinney J જ, olfgષ્ય, . I Lane 51% દેવલાલા વFકરીમમંકોડો+હાથી ફકીર Imo sustentotheront જાણો 'કલાવ 1,વન.ડીડી કાનાતક | પ્રત્યેકવન-સાવા. રૂઈયા ધ્યેતરસિંહ Sઈ કબૂતર - fકોયલ/ 8- 17STC - - of I bozaic
Page #57
--------------------------------------------------------------------------
________________ 38 બાકી નિગેદમાંથી નીકળી ભવભ્રમણ કરી પાપ કરી પુનઃ નિગેદમાં પાછા ફરેલા વ્યવહારરાશિવાળા નિગદીઆ જીવની ગજબની અકામ નિર્જરા અને ભવિતવ્યતા હોય તે જ એ બહાર નીકળી શકે. બાકી, ત્યાંથી બહાર કાઢવાની બીજા કઈ મહેનત કરે નહીં. તમે કેમ પાછા આવ્યા? આવ્યા તે ભલે આવ્યા. રહે અહીં નિરાંતે. અરે! નરકમાં ય ન ગમે તેને નિગદમાં ક્યાંથી ગમે? પરંતુ નિગદમાંથી તે નીકળવાની ઈચ્છા હોય તેય નીકળાય નહીં. પરંતુ ધારે કે મહાપ્રયત્ન નીકળી શક્યા, તે એને બધું ફરી એકડે એકથી ભમવાનું બધી જ ગતિમાં રખડવાનું. સાત વિષયની પરીક્ષા આપનાર છમાં પાસ થાય તે તેને બીજે વર્ષે એક જ વિષયની પરીક્ષા આપવાની જોગવાઈ હોય છે એવું અહીં નથી. મને મુંબઈમાં એક ભાઈ કહેઃ સાહેબ! 19 વાર સી. એ. ની પરીક્ષામાં નાપાસ થયે છું. હવે આ ૨૦મી વાર પાસ થાઉં એ વાસક્ષેપ નાંખે ને ? મેં કહ્યું : પહેલાં તે તને ધન્યવાદ આપવાના છે કે તું 19 વાર પરીક્ષામાં બેઠે. એટલે પાસ થવાની ઈચ્છા છે. બાકી બીજે તે કંટાળી જાય અને પરીક્ષામાં બેસવાનું છોડી જ દે. એટલે નિગેદમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ છેડી દે છે? પણ ત્યાં ગમે તેવું જ નથી. આ જગતમાં કઈ જાતિ, કુલ, ક્ષેત્ર કે ઉત્પત્તિસ્થાન એવું નથી કે જ્યાં અનંતીવાર જન્મમરણ થયાં ન હેય. એક બે વાર નહીં, અનંતીવાર ! એક અસત્ ક૯પનાએ જીવને ભૂતકાળના અનન્તા ભાની ગણતરી કરીએ.
Page #58
--------------------------------------------------------------------------
________________ 39 કઈ જીવ જે કેવલજ્ઞાની ભગવંતને પૂછે : “હે ભગવંત ! મારા અત્યાર સુધીમાં કેટલા ભ થયા હશે? ભગવંત કહે : કયા ભવે? નિદના ગળામાંના? કે પછી નિગદના ગળામાંથી બહાર નીકળ્યા પછીને ? નિગોદમાં તે આ જીવે એક આંખના પલકારામાં 173 ભ કર્યા. એટલે નિગોદમાંના અનન્તાભની ગણતરી તે શી રીતે થાય.” પેલે જીવ કહે : “ના પ્રભુ! નિગદમાંથી બહાર નીકળ્યા પછી આજસુધીમાં કેટલા ભવ થયા ?" અસત ક૯૫નાએ એક દષ્ટાંતથી સમજીએ. એક કેવલજ્ઞાની મહાત્મા હાય, રાવણને જેમ દશ મેઢાં હતાં... તેમ તેમને એક હજાર મેઢાં હોય. દરેક મહામાં હજાર જીભ હેય. તે કેટલી જીભ થઈ? એક જીભે એક સેકંડમાં 1 ભવ કહે....માત્ર નામનિદેશ જ કરે. એક જીભે 1 ભવ.તે હજાર મેઢાં . અને દરેક મેઢે હજાર જીભ.. તે 1 સેકડે કેટલા ભવ કહે? એક સેકંડે આટલા બધા ભવ ?...તે એક મિનિટના કેટલા ?... એક કલાકના કેટલા? એક દિવસમાં કેટલા ભવ કહે? એક અઠવાડિયામાં કેટલા? એક મહિનામાં એક વર્ષમાં કેટલા કહે ? સે વર્ષમાં કેટલા કહે? : આવી રીતે નામનિર્દેશ માત્ર કરતાં કરતાં Non-stop એક હજાર વરસ સુધી જે કહેતા જ જાય તે કેટલા ભ કહેવાયા? એટલું જ નહીં કેવલજ્ઞાની ભગવંત કહે: “એક હજાર વર્ષનું મારું આયુષ્ય પૂરું થાય...અને તુરંત બીજા કેવલજ્ઞાની કહેવાની શરૂઆત કરે. અને તે પણ Non-stop કહેતા જ રહે! તેમનું પણ આયુષ્ય એક હજાર વર્ષનું પૂરું થઈ જાય. આવી રીતે આવા એક હજાર કેવલજ્ઞાનીઓ એક જીવના ભો
Page #59
--------------------------------------------------------------------------
________________ 40 કહેતા જ જાય.” પિલે જીવ કહે: “પણ હે ભગવંત! કેટલા ભ કહેવાયા અને હજી કેટલા બાકી છે?’ જ્ઞાની ભગવંતે કહ્યું—સાંભળ! આમ તે સંખ્યામાં કહેવાય તેમ નથી, દષ્ટાંતથી કલ્પના આપું છું. આ અનન્ત બ્રહ્માંડમાં તીવ્હલેક છે. તીચ્છકમાં અસંખ્યદ્વીપ સમુદ્રો છે. પહેલો નંબુદ્વીપ-૧ લાખ યેાજનના વિસ્તારવાળે... બીજે લવણસમુદ્ર-૨ લાખ યેાજનના વિસ્તારવાળે.... ત્રીજે ધાતકીખંડ દીપ-૪ લાખ એજનના વિસ્તારવાળો... ચેથી કાલેદધિ સમુદ્ર-૮ લાખ એજનના વિસ્તારવાળે... પાંચમે પુષ્કરવર દ્વીપ-૧૬ લાખ યેજનના વિસ્તારવાળે. ...આ પ્રમાણે એક દ્વીપ એક સમુદ્ર...એમ જોતાં છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્ય એજનના વિસ્તારવાળે છે. કલ્પના કરો! કેટલો વિશાળ, કેટલા અગાધ, અને કેટલું પાણી હશે.. એહ ખૂબ અગાધ...ઘણે વિશાળ...ખૂબ ઊંડે .. અને પાછું તે...ગજબનું... હ ભગવંત...આગળ! એવા વિશાલ સમુદ્ર કાંઠે એક ચકલે પાણી પીવા આવે... એ ચકલાએ સમુદ્ર કાંઠેથી થોડું પાણી પીધું. ચકલાએ કેટલું પાણી પીધું? સાવ ડું. અને પીધે જ રાખે તે આખા સમુદ્રનું પાણી હજી પીવાનું બાકી છે ને? હા ભગવન્! પણ મારી ભવ સંખ્યાની વાત તે કરે. બસ- ચકલાએ જેટલું પાણું પીધું તેટલા તારા ભવે કહ્યા અને હજી જેટલું પાણી પીવાનું બાકી છે તેટલા
Page #60
--------------------------------------------------------------------------
________________ 41 તારા ભ હજ કહેવાના બાકી છે. ઓહ હે...! અરેરે.. હે ભગવંત! કેટલા ભવે...? કઈ પાર જ નથી, અને આ તે હજી ભૂતકાળને ભ! ભવિષ્યની તે વાત જ નથી કરી! બસ... બસ... વિચાર કરતાં પણ કંપારી છૂટે... ચક્કર આવે. આવા અનંત સંસારમાં જીવ પરિભ્રમણ કરી જ રહ્યો છે. હજી કઈ અંત આવ્યો નથી.” પૂજ્યશ્રી શાન્તિસૂરિ મહારાજ જીવવિચાર પ્રકરણમાં જણાવે છે કે.. एवं अणोरपारे, संसारे सायरम्मि भीमंमि / पत्तो अणंतखुत्तो, जीवहिं अपत्तधम्मे हिं // -દુખે કરીને પાર પામી શકાય એવા ભયંકર સંસારસમુદ્રમાં જીવ અનંતી વાર પડ્યો... ખૂ... કારણ કે જીવ જિન ધર્મ પ્રાપ્ત ન કરી શક્યું. અપ્રાપ્તજિન ધર્મના કારણે જીવનું અનંત સંસારમાં પરિભ્રમણ થતું રહ્યું ! પણ હવે તે ચેતવું છે કે નહીં! શું વિચાર છે? જિનધર્મની આરાધના વિના કેઈ છૂટકે જ નથી. પ્રભુની આજ્ઞાનુસાર ધર્મારાધના કરી કર્મક્ષય કરે જ છૂટકે. હે આત્મન્ ! ભલે સંસાર અનાદિ-અનંત છે. પણ તું પણું અનંત શક્તિશાલી ચેતન છે.. તારી અનંત શક્તિ તું જે ફેરવે તે શું ન કરી શકે? પરંતુ શક્તિ પાપના ભાગે કર્મબંધ માટે નથી ફેરવવી, જન્મજનમના જના પાપકર્મોના જે થર આત્મા ઉપર જામેલા છે તેને ક્ષય-નાશ કરવામાં ફેરવ... “Havigબારને લક્ષ રાખી ધર્માર ધના કરવાની છે.
Page #61
--------------------------------------------------------------------------
________________ કર તદષ્ટિથી થે વિચાર કરીએજે જે ભવિ જીવ છે, તે તે મેક્ષે જશે.. કે જે જે મેક્ષે જશે, તે ભવિ જીવ જ છે? નહીં સમજાયજરા વિચાર કરીએ, બીજો દાખલો લઈએ જે જે માણસ છે, તે તે મરે છે કે..... જે જે મરે છે, તે તે માણસ છે? આ તકથી તે એમ સમજાય છે કે, જે જે માણસ છે, તે તે અવશ્ય મરવાને જ કારણ કે માનવ માત્ર મરણધીન છેEvery man is a mortal, પરન્તુ જે જે મરે છે, તે તે માણસ પણ હોય તેમ જ પશુ પણ હોય. તે જ પ્રમાણે– જે જે મેક્ષે ગયા અને જશે તે તે ભવિ ચોક્કસ પરંતુ જે જે ભવિ જીવ છે, તે મેક્ષે જશે જ એવું નહીં. ઘણું જીવે અનન્તકાળ સુધી પરિભ્રમણ કરતા જ રહેશે. પરન્તુ શરમાવર્તમાં પ્રવેશ કરી... ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિએ ઘટાડી માત્ર અંતઃ કડાકડી સાગરોપમની કરી . યથાપ્રવૃત્તિકરણઅપૂર્વકરણ. અને અનિવૃત્તિકરણની પ્રક્રિયામાં રાગદ્વેષની ગ્રન્થિ ભેદવામાં અપૂર્વશક્તિ જે જીવ ફેરવે અને અનન્તાનુબંધી સપ્તકને જીવ ક્ષય કરે અને સમ્યકત્વ પામે તે અવશ્ય મુક્તિ.. જે જે સમ્યફલ્હી, તે તે અવશ્ય મેક્ષે જવાને જન્મ અને તે જ પ્રમાણે જે જે મેક્ષે જવાને, તે તે અવશ્ય સમ્યકત્વી જ આ દષ્ટિએ સમ્યકત્વને કેટલે અનન્ત ઉપકાર... .
Page #62
--------------------------------------------------------------------------
________________ 43. કે જે દિવસે સમ્યક્ત્વ થાય તે જ દિવસે જીવને મોક્ષ પણ નક્કી થઈ જાય છે. આ સમ્યત્વનું મહાન ફળ .. હવે મેક્ષ જવા માટે ફક્ત અર્ધપુદ્ગલપરાવર્ત કાળ જ બાકી રહ્યો. અનંત પુગલ પરાવર્તમાંથી માત્ર અર્ધ પુદ્ગલપરાવર્ત ઉપર આવ્યો. અર્ધપગલપરાવર્તમાં ભલેને અસંખ્ય ભ થાય પરંતુ એટલા જ કાળમાં મેક્ષ તે અવશ્ય કેસ. ધન્ય છે પ્રભુ તુજ શાસન ! બલિહારી જાઉં પ્રભુ તારી. नमोऽस्तु तस्मै तव शासनाय च / તંદુલીયા મલ્યની વાત યાદ છે ને? મગરમચ્છની આંખની પાંપણના ખૂણામાં એક નાના ચેખાના દાણા જે તંદુલી ભરાઈ ગયે. એનું આયુષ્ય ફક્ત અંતમુહૂર્તનું. મગરમચ્છ જ્યારે પાણી પીએ ત્યારે એની સાથે અનેક માછલાં પણ એને મુખમાં જાય. પરંતુ એ મુખ બંધ કરે ત્યારે દાંતના પિલાણમાંથી ઘણું નાનાં માછલાં સરકીને બહાર જતા રહે. આ જોઈને પિલે તંદુલીયે મત્સ્ય વિચારે છે કે આ મગરમચ્છને કઈ ગતાગમ નથી. આ બધાં નાનાં માછલાં બહાર નીકળી જાય છે. એને ઠેકાણે હું હોત તે એક પણ માછલાને મુખમાંથી બહાર જવા ન દેત. એનું પરિણામ કેવું? તિર્યંચ ગતિમાંથી સીધે સાતમી નરકે ગયે. તમે બધા બોલે છે ને કે તારે ઠેકાણે જે હું હેત તે.... માનવી ભલે ક૯પનાના ઉડાણમાં શેખચલ્લીની જેમ ગમે તે. વિચાર કરે પરંતુ એ વિચાર પ્રમાણે જ પાપકર્મ બંધાય છે. જે ભેગવવું પડે છે.
Page #63
--------------------------------------------------------------------------
________________ ભગવાન મહાવીર સ્વામી 27 ભવમાં 2 વાર નરકે ગયા. ૧૮મા ભવમાં પાપકર્મ કરી ૧૯મા ભાવમાં કમી નરકે ગયા. ૨૦માં ભાવમાં સિંહને ભવ પામ્યા. એ ભવમાં પટને ખાતર હિંસા કરવી પડી. ૨૧માં ભવમાં ફરી 4 થી નરકે ગયા. ૪થી નરકમાંથી નીકળી રરમા ભવે વિમલ રાજકુમાર બન્યા. આ તે ભગવાનના સમ્યક્ત્વ પામ્યા પછીના ર૭ ભવની વાત છે. એ પહેલાં તે અનંતા ભવ થઈ ગયા. ભગવાન જેવા ભગવાનને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પણ બબે વાર નરકગતિ પ્રાપ્ત થઈ તે આપણે કઈ વાડીના મૂળ ? આમ છતાં ઘણું કહે છે કે તે નરકે ગયે નથી, જવાને નથી ? કેટલાક ની પરીક્ષા નિગોદમાંથી નીકળ્યા પછી જીવ તિર્યંચ-જળચર કે પછી ખેચરમાં કાગડે બને તે શું એ ઘઉં ચણું ખાય? ના, એ માંસ જ ખાય. જીવની હિંસકવૃત્તિ રહે જ છે. ગમે તેટલી ભૂખ લાગે પણ સિહ-વાઘ, ઘાસમાં જ રહે છતાં તણખલું પણ ન ખાય. હાથી ઘાસ જ ખાય કાગડે ને કબૂતરના ભેદ છે. એથી જ કબૂતરને ચણ નંખાય છે ને? જીની પરીક્ષા કરે. તે જણાશે કે ડુકકર જેટલી, બરફી નહીં ખાય. એને તે માત્ર વિષ્ટામાં જ રસ. ગધેડો સાકરવાળા દૂધપાક ન ખાય. અને તમને દૂધમાં સાકર ન મળે તે ન ચાલે. જીવ તિર્યંચમાં પિપટ, કબૂતર, ચકલી, કેયલ બને પણ ત્યાંથી એકેન્દ્રિયમાં પણ જઈને પડે.
Page #64
--------------------------------------------------------------------------
________________ પાણી, પૃથ્વીકાય વગેરેમાં જન્મે. પંચેન્દ્રિયમાં મનુષ્યમાં જમ્યા પછી જીવનું પતન થાય તે ક્યાં સુધી થાય એને કઈ છેડે નથી. ૨૫મા માળ પરથી લીફટ પકડ ગુમાવી ને સરકી તે ? આપણે ગયા ને? એમાં વળી એક પગ બહાર અને એક પગ લીફટમાં હોય ને લીફટ ચાલુ થઈ જાય છે? તમને ઊંચે લઈ જનાર ઉપર જ પહોંચાડી દે ને ? ભગવાન ગૌતમસ્વામીને કહે છે કે મનુષ્યજન્મમાં આવેલા જીવને ભયંકર મેહનીયકર્મને ઉદય હાય અને સાથે પ્રબળ અજ્ઞાનને પણ ઉદય હોય તે જીવ સીધે એકેન્દ્રિયમાં પડે. ચંચળ અને ચપળ મર્કટને મદિર પાઈ હેય તે? મનુષ્યનું પણ એવું જ છે. ' જીવ પાપકર્મ કરે તે એને એકેન્દ્રિયમાં કેટલીય વાર જવું પડશે. બે ભાઈ હતા. પિતાના ભાવિ ભવ અંગે કેવળજ્ઞાની ભગવંતને પૂછે છે. નાના તથા મોટાભાઈએ પિતાના ભાવિ ભવ અંગે પૂછતાં કેવળજ્ઞાની ભગવંતે કહ્યું : નાનાએ વિચાર્યું કે સાત જ ભવ છે ને?! આંબેલ, ઉપવાસ, ષિા, પ્રતિકમણ હમણાં શા સારુ? બધાં જ પાપ કરવા માંડ્યાં. જ્યારે મેટે ભાઈ ધર્મના માર્ગે વળી ગયે. વર્ષો વીતી ગયાં. કેવળજ્ઞાની ભગવંત પુનઃ પધાર્યા.
Page #65
--------------------------------------------------------------------------
________________ નાના ભાઈએ પૂછ્યું મહારાજ ! અમારા બેના ભવ તે તમે કહ્યા પણ અમારામાંથી પહેલું મે ક્ષે કણ જશે? ભગવંતે કહ્યું : અસંખ્યાત ભવવાળે. નાને ભાઈ કહેઃ મને પહેલાં કીધું હેત તે? ભગવંતે કહ્યું : તું તે સાત જ ભવ કરવાનો છે ને ? પણ એક એક જન્મ ઉત્કૃષ્ટ-મોટા આયુષ્યવાળા ભોદાખલા તરીકેસાતમી નરકને ઉત્કૃષ્ટ આયુષ્યકાળ 33 સાગરોપમને. પિલા મોટાભાઈના અસંખ્યાત ભવ. અને તેમાં પણ ચારેય ગતિમાં ભટકવાનું. પરંતુ તારા સાત ભવના કાળમાં તે આ મોટે ભાઈ નાના-નાના અસંખ્ય ભવે કરી નાખશે. પાણીના ટીપામાં અસંખ્ય જીવ કે જેનું આયુષ્ય માત્રા અંતમુહૂર્ત જેટલું. મરૂભૂમિને આત્મા મેલે ગયે જ્યારે કમઠને આત્મા તે હજી પણ સંસારમાં રખડે છે. ભગવાન પર ઉપસર્ગ કરનાર સંગમદેવને જીવ પણ હજુ સંસારમાં જ રખડે છે. સંસારમાં પરિભ્રમણનું ચક્ર ગજબનું છે. તિર્યંચમાં અહિંસક જન્મ મળે તે ગાય, ઘેડે, હાથી, ઊંટ, બકરી, કબૂતર, બળદ પણ બને. માણસ મૈત્રી કરે છે તે પણ અહિંસક તિર્યંચ સાથે જ. હિંસક સાથે મૈત્રી નથી કરતે. સિંહ સાથે મૈત્રી કરે છે? અહિંસક ભવમાંથી પુનઃ મનુષ્યભવ પણ મળે. મનુષ્યને જીવ પણ નિગદમાં જાય અને ત્યાં તે પાછું એકડે એકથી ઘૂંટવાનું. આ રીતે અનંત કાળ વીતે છે.
Page #66
--------------------------------------------------------------------------
________________ 47 એકડા વિનાના મીંડાની કિમત કેટલી? પણ એકડા ઉપરના મીંડાની કિંમત દશગણી. આવર્ત એક ચક જીવે આવા અનંત આવર્ત કર્યા છે. એટલે જ અનંત પુદ્ગલપરાવર્ત કાળ ગણાય છે. એમાં ચરમાવત છેલ્લું ગણાય. જીવ એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં જાય. મનુષ્યભવ પણ પામે, માર્ગાનુસારી બને ધર્મને અનુસરવાની પૂર્વભૂમિકા સર્જાય. એ ફકીર બને, બાવો બને. એમ કરતાં આગળ વધતાં એની ભવિતવ્યતાને કારણે એને સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં એને અર્ધપુદ્ગલપરાવર્ત કાળ બાકી રહે. એ આત્માને દેવ, ગુરુ અને ધર્મ પર શ્રદ્ધા જાગે. ધર્મને અનુસરવાની વૃત્તિ જાગે. એ આત્મા મોક્ષે ગયે નથી પણ મેક્ષ નકકી થઈ ગયે. અર્ધપગલપરાવર્ત કાળ પછી જીવ મેક્ષે જવાને. આમ છતાં ભવચક ફરે છે કેમ? એનું મૂળ કારણ શું? એનું કારણ આપણે શેધવાનું છે. કિમત, ભાગ્ય એ શું છે? કેણ છે? ભાગ્યવિધાતા, લખ્યા લેખ લલાટે એવું બધું કઈ કંઈ કહે, કેઈ કંઈ કહે, કેઈ ઉપરવાળે બેઠે છે એમ કહે પણ આપણે મંથન કરીને એનું મૂળ શોધવું છે. જીવ શા કારણે રખડવા તૈયાર થાય છે? એ કઈ પ્રબળ શક્તિ છે? તેને શેધવા આવતા રવિવારે ફરીથી... કર્મ તણું ગતિ ન્યારી.
Page #67
--------------------------------------------------------------------------
________________ T સૌજન્ય થR શેઠશ્રી ફલચંદભાઈ જેકીશનદાસ વખારીયા નવાપુરા, સુરત, US SET AFTIR જ્ઞાળક્રિયાભ્યાં મોસા વિધાયાવિક્તા -: પ્રકાશક :- શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર - સંચાલિત - શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન - કાર્યાલય તથા પ્રાપ્તિસ્થાન - 39, વસંત વિલાસ, બીજે માળે, 133, ગેટપાલ નિવાસ, ડો. ડી. ડી. સાઠે માર્ગ બીજે માળે, વી. પી. રેડ, પ્રાર્થના સમાજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪. મુંબઈ-૪૦૦ 002. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
Page #68
--------------------------------------------------------------------------
________________ s ર. જૈનદર્શનના અદ્દભુત વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા પણ 'શ્રી ગૌપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત 'sıત્ર જાહેઝ વ્યાખ્યાકામાતા મુખ્યવિષયકમાણીશGિળ્યા. 'પ્રવક્તીપપ સ્મbદાજશ્રી.પ્રકૃષ્ણવજયજી મહારાજ ' હાષ્ટ્રભાષા૨ન-વવ સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીય શ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલક શ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) અષાઢ વદ 5 | વ્યાખ્યાન ત્રીજુ રવિ તા. 11-82 વિષય: કર્મસત્તાનું અસ્તિત્વ વ્યાખ્યાતા : ૫.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી ફરમાવે છે કે અનાદિ અનંત આ સંસારમાં સ્વયં પિતે કરેલા કર્મને કારણે જીવનું પરિભ્રમણ ચાલુ જ છે. સંસાર પરિભ્રમણ કરાવે છે કે આપણે પરિભ્રમણ કરીએ છીએ? પરિભ્રમણની ક્રિયા કેણ કરે છે? પરિભ્રમણનું કાર્ય કરનાર કેશુ? જડ કંઈ સંસારમાં રખડત નથી. જડને કઈ સંસાર જ નથી.
Page #69
--------------------------------------------------------------------------
________________ 50 જડથી આપણે બંધાયા કે આપણાથી જડ બંધાયે? આપણને જડની જરૂર કે જડને આપણી જરૂર ? તમને પૈસાની જરૂર કે પૈસાને તમારી જરૂર? કેણુ તેના માટે? કેની જરૂર કેને? વિચારીને જવાબ આપજે. સભા : આપણને જડની જરૂર આપણને જડની જરૂર ન હતી તે આપણે એની પાછળ પડત જ નહીં ને? નોટ જડ છે. એના પર આંકડા લખ્યા હેય 100, 1000, 100000 ના પણ એ નોટને પૈસાને આનંદ થતું નથી. અને તમે . ? આત્મામાં જ કર્તા અને ભક્તાભાવ છે. તમને એ નેટ મળતાં આનંદ થાય છે. આપણને જ જડની જરૂર લાગે છે. અંતમાં જડ કર્તા નથી, સાધન માત્ર રહે છે. જીવ જ એ જડને ઉપભેગ કરે છે. આત્મા સ્વયં શક્તિશાળી છે, એ જ જડને ઉપયોગ કરે છે. આત્મા જ સ્વયં કર્તા છે, ભક્તા છે. સંસારનું પરિભ્રમણ ગજબનું ભયંકર છે. એ ચક્કરમાંથી હજી આપણે નીકળ્યા નથી. જન્મ-મરણનું એ ચક ચાલ્યા જ કરે છે. આજે જેને પ્રેમ કરે, કાલે તેના પર દ્વેષ કરે! આજે ગમે, તે કાલે ન ગમે. એક યુવાન કેકની પાછળ પાગલ થયેલ. ત્રણ ત્રણ વર્ષની મહેનત કરી પરણી ગયા. પંદર દિવસ પછી એક દિવસ મેટરમાં ફરવા ગયા.
Page #70
--------------------------------------------------------------------------
________________ પ૧ મેટરને અકસ્માત નડ્યો. બારીના કાચ પત્નીને આખાય મેઢા પર પિસી ગયા. હોસ્પિટલમાં દાખલ કરી. ઓપરેશન કર્યું. મેઢા પર વાગેલ કાચની સંખ્યાબંધ કરશે ડેકટરે કાઢી. એક પણ રહી જવા ન પામી. લાસ્ટિક સર્જરીથી મે હું લગભગ પૂર્વવત્ બનાવી દેવાયું. ડૉકટર કહેઃ આ બાઈ પુણ્યશાળી લાગે છે. આંખને કેઈ ઈજા થઈ નથી અને સંપૂર્ણ રીતે બધું , સારું થઈ ગયું છે. પંદર દિવસ પછી ડૉકટરે બાઈને હેસ્પિટલમાંથી રજા આપવાની તૈયારી બતાવી. યુવતી સંપૂર્ણ રીતે સારી થઈ ગઈ હતી. -પણ યુવાનનું મન જરા કચવાઈ ગયું હતું. ' . પૈસા ખવડાવી ઝેરનું ઇંજેકશન અપાવી દીધું ! આ એ જ છે કરી કે જેની પાછળ યુવાન પાગલ થઈને ભટકતા હતા. બાપાએ એની સાથે ના પાડી ત્યારે એ છોકરી ખાતર મરવા તૈયાર થયું હતું, એ જ યુવાન આજે એને મારવા તૈયાર થયે! કેઈકે પૂછ્યું, ત્યારે યુવાને કહ્યું કે હવે બગડેલું મેઢું મને ગમે એમ નથી ! - ગઈ કાલ સુધી જે મેટું ગમતું હતું એ આજે ગમતું નથી! જીવ રાગદ્વેષના ચક્કરમાં પડીને એવાં પાપકર્મ કરે છે કે એ રાગદ્વેષ કેટલાય ભવ સુધી ચાલ્યા જ કરે.
Page #71
--------------------------------------------------------------------------
________________ પર મરભૂતિ અને કમઠ એ બે સગા ભાઈઓમાં 10 ભવની વેરપરંપરા સજાઈ એક બીજાને જુએ છે ને વેર જાગે છે, તીર ઉપાડે છે. સંસારનું સ્વરૂપ જ સંસારમાં આજ રાગદ્વેષ ચાલ્યા જ કરે છે. સંસાર તે ઊકળતા ચરુ છે. સંસારમાં કઈ જીવ રાગદ્વેષ વિનાને નથી. આ સંસારમાં રાગદ્વેષ અને જન્મમરણનું ચક ચ લ્યા જ કરે. આનું જ નામ ચક્ર. એવું તે કયું પ્રબળ કારણ છે કે સંસારમાં કે સુખી છે, તે કઈ દુઃખી છે. સંસારમાં વિષમતા, વિચિત્રતા અને વિવિધતા છે. વિષમતા સંસારમાં ક્યાં નથી? . એક જ માતાના ચાર પુત્ર સરખાં છે? કેઈ સુખી છે, તે કઈ દુઃખી છે. કઈ અમીર છે, તે કઈ ગરીબ છે. કઈ બુદ્ધિશાળી છે, તે કઈ બુધ્ધ છે. કઈ રાજા છે, તે કઈ રંક છે, પણ આ વિષમતાનું કારણ શું? એનું કારણ શોધવા મહેનત કરે, વિચાર તે બંધ કરે છે પણ વિચાર-વિચારમાં ફેર છે. * - કેઈ કહે છે કે “લખ્યા લેખ લલાટે.. જરા વિચાર કરે કે લેખ લખ્યાં ? લખ્યા વળી ઉપરવાળાએ, એમ પણ કઈ કડે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________ 53 રામ ઝરૂખે બેઠકે, સબકા મુજરા લેતા જૈસી જિનકી કરની, પૈસા ઉનક દેત.” ઉપરવાળે પણ કહે છે ને કે જેવાં કર્મ તેવાં ફળ. ઉપરવાળે એટલે શું? ઉપરવાળાને ત્રણ હાથ, 10 મેઢાં, ચાર કાન, ચાર આંખ છે? જ્યાં માનવીની બુદ્ધિ ન ચાલે, ત્યાં હવાલે નાખે ઉપરવાળાને નામે શું માનવી કાંઈ જ કરતા નથી? શું એના હાથમાં કંઈ જ નથી ? તમે તે કહે છે કે, સાહેબ! શું મહેનત કરી છે ! શું પરસે પાડ્યો છે! ત્યારે માંડ લાખને સેદે થયે છે. સાહેબ શું વાંચ્યું છે! કેફી ને ચા પીને ઉજાગરા કરીને આખી રાત વાંચ્યું છે ત્યારે 86 ટકા માર્ક આવ્યા છે !' સાહેબ ! શું સખત મજુરી કરી છે ! કેટલા પથ્થર ફેક્યા ! ત્યારે સાંજે રૂા. 10 મજૂરી મળી છે. માનવી પણ કે છે ? પાસ થયે તે, સફળ થયે તે, લાભ થયે તે....કહે સાહેબ! શું મહેનત કરી હતી ! અને નુકસાન જાય તે, નાપાસ થાય તે ઉપરવાળાને નામે!. માનવીએ શું બુદ્ધિ ચલાવી છે! ફાયદો થાય છે તે કહે, મારી મહેનત નુકસાન થયું તે કહે, ઉપરવાળે જાણે અરે! જવાબદારી આપવી જ હોય તે લાભ-નુકસાન, સુખ-દુઃખ, પાસ-નાપાસ બંનેની જવાબદારી ઉપરવાળા પર નાંખો ને ? કહે છે : ગઈ કાલે જ પરણ્ય, પણ
Page #73
--------------------------------------------------------------------------
________________ 54 ઉપરવાળાની ઈચ્છા નહોતી એટલે ઊપડી ગઈ! ઘરડાં કહે : ઉપરવાળે બહેરે છે! સાંભળતું નથી, અમને ઉપાડી લેતે નથી. છોકરો સાંભળતું નથી, વહ પાણીને પ્યાલય આપતી નથી, વાર્ધકના ઉંબરે પણ આ જવાબ ! ઘડપણમાં પણ સુખ હોય તે જીવવું ગમે છે ! ઘડપણમાં દુઃખ આવે એટલે મરવું ગમે છે! ઉપરવાળે કેમ લઈ જતે નથી? એમ કહે છે. પણ ઉપરવાળે હોય તે ને લઈ જાય ! જેવાં કર્મ કર્યા હોય તેવાં ફળ ભેગવવાં જ પડે. એકને ત્યાં લાખ હેાય અને બીજાને ત્યાં દાંતે ઘસવા રાખ પણ ન હોય! પુનાને એક પ્રસંગ છે. એક ગરીબ ચીથરેહાલ કંઈક માગતે હતે. મેં કહ્યુંઃ અમે સાધુ, અમારી પાસે શું હૈય! પેલો કહે, મહારાજ! કંઈક તે આપે ! એટલામાં એક ભાઈ આવ્યા, કહે : સાહેબ ! આને ઓળખે છે? હાઈકોર્ટના જજને આ ભાઈ છે! વિચાર કરે. આમ કેમ? આમાં દેષ કોને આપશે? ઉકેલ શોધવાને છે; ઉકેલ ન શોધાય તે, બધું ય ધર્મઆરાધન લક્ષવિહોણું બની જાય. શું ઉપરવાળો તમારા સુખદુખનું કારણ છે? એક જડ મેલીંગ મશીન છે. એમાં ય ભરાવી પાવડર નાખે અને દબાવે તે એક સરખાં પ્યાલા, બટન, થાળો બહાર નીકળે છે ને?
Page #74
--------------------------------------------------------------------------
________________ - 55 એમાં લેશમાત્ર ફરક નહીં ને? ઉપરવાળા કરતાં તે આ જડ મશીન સારું ને? ઉપરવાળા સર્જનમાં એકસરખું કાંઈ નહીં ! કેઈને સુખ અને કઈને દુઃખ. ભગવાન એટલે શું? બાઈબલ કહે છે, “ભગવાન ! તારું નામ જ દયા,” 'God thou name is mercy.' કયા ધર્મે પિતાના ભગવાનને દયાળુ કહ્યો નથી? ઈસ્લામ પણ રહીમ અને રહેમાન કહે છે. રહીમ એટલે શું? તમે દયાળુ કહો કે રહીમ કહો, ભગવાનના દિલમાં કર્યું હોત તે એકને સુખી ને બીજાને દુઃખી બનાવત શા માટે? પણ સંસારમાં સૌ સુખી અને દુઃખી દેખાય છે ને? એટલે ભગવાન સંસારને કર્તા નથી. - જે એ નથી તે સંસારને કર્તા છે કોણ? કઈ કહે છે કે મારા ભાગ્યમાં લખ્યું છે. ' પણ વિચાર કર કે તારું ભાગ્ય લખ્યું કોણે? ભગવાનને દેષ ન અપાય. ભગવાનને દોષ દે એ મિથ્યાત્વ. માનવ સુખદુઃખનું કારણ ભગવાનને માથે નાંખે છે. એ બરાબર નથી. આપણે જ આપણું ભાગ્યના વિધાતા છીએ. Man himself is a creator of his own fortune. આપણાં કર્યો આપણે જ ભેગવવાનાં છે. ' ' નારદ જંગલમાં નીકળે છે ત્યાં વાલ્મિકી લૂંટારે એને લુટે છે. નારદ કહે: ભાઈ! મારી પાસે છે શું કે તું મને લૂંટે છે?!
Page #75
--------------------------------------------------------------------------
________________ પ૬ - પણ તું વિચાર કર કે લૂંટીને જે પાપકર્મ તું બાંધે છે તેનું દુઃખ ભેગવવાને અવસર આવશે ત્યારે કોણ ભગવશે? - વાલિમકી કહે કેમ ! મારી પત્ની છે, બાળકે છે એમના માટે તે હું આ લંટને બંધ કરું છું. તમે જેના માટે કમાઓ છો? પિટ ભરવા માટે કમાઓ છો?' હજુ સુધી એટલું મળ્યું નથી? તમે તે એક ટેલિફિનમાં વાત કરીને સે પતાવે તે બે લાખ કમાઈ જાઓને? પણ તમને પેટ જ ભરવાની ચિંતા નથી; તમને તે પટારા ભરવાની ચિંતા છે ! આશ્ચર્યની વાત છે. ગમે તે કરે પણ આ પિટ ભરાય એવું નથી. કાણાંવાળી કેઠી શી રીતે ભરી શકાય? માનવીની સંજ્ઞા અને લાલસા એવી છે કે હું જ બધું મેળવી લઉં. પણ હે જીવ! કેઈને બધું મળ્યું નથી અને મળવાનું પણ નથી. માનવી સુખદુઃખની કલપનામાં રાચ્યા કરે. કેઈ કહે છે કે કુદરત. It is creature. પણ છે શું એ કુદરત? કઈક એવી પ્રબળ શક્તિ છે ! ' જે ધક્કો મારીને આપણને ચલાવે છે, જેના કારણે આપણે ચાલવાનું છે. કેટલાક તાજગી મેળવવા સીગરેટ ફૂંકે છે. ચાને ડેઝ ચઢાવે છે; તે કેઈક વળી કંઈ જુદું જ પીએ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________ પ૭ કહે છે કે એથી શક્તિ મળે છે! શું આ શરીર એજીન જેવું છે? એજીનમાં કેલસ ને પાણી નાંખીએ અને ધુમાડે નીકળે એટલે ચાલે. તમારે ય ધુમાડો નીકળે એટલે શક્તિ આવે ?! એક નગરવાસીને ત્યાં ગામડેથી મહેમાન આવેલ. રાત્રે અંધારાને સમય. નગરવાસી પથારીમાં ય સિગરેટ સળગાવીને ધુમાડા કાઢે. ગ્રામજનને થયું, આ ગાદલામાંથી ધુમાડા નીકળે છે ! આગ લાગી લાગે છે. એ તે ઊડ્યો, પાણીનું માટલું લાવીને રેડ્યું પેલા ધુમાડા પર. નગરવાસી ‘હાં હાં કરતે ઊભું થઈ ગયે... અરે ! આ શું કર્યું? ગ્રામજન કહે : ધુમાડે નીકળતું હતું એટલે આગ ઠારું છું. એ કઈ શક્તિ છે જે આપણને ચલાવે છે? કેઈક શક્તિ છે તે ખરી જ, નહીંતર સંસારમાં સુખદુઃખની આવી વિષમતા ન હતા. ભગવાન મહાવીરસ્વામીના સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીના 27 ભવના જીવન પર નજર નાંખે. એ પહેલાંના તે અનંતા ભંવ, એની તે વાત જ ન થાય. પણ 27 ભવ પર નજર નાંખીશું તે જણાશે કે ભગવાન પણ ઓછા દુ:ખી થયા નથી ! બબ્બે વાર નરકે ગયા છે. ભગવાનના કાનમાં પણ ખીલા ઠેકાયા છે. એનું કારણ શું? કારણ તે હોય જ, કેઈને કેઈ નિમિત્ત તે નીકળે જ.. દૂધ પીધું ને ઝાડા થયા. એમાં દૂધ નિમિત્ત છે.
Page #77
--------------------------------------------------------------------------
________________ 58 કઈ તિષને નિમિત્ત બનાવે છે શનિની પનોતી છે. સાડા સાત વર્ષ એમ જ જવાના. ભદ્રબાહુસ્વામીએ કલ્પસૂત્રમાં નિમિત્તશાસ્ત્ર વર્ણવ્યું છે. નિમિત્તશાસ્ત્રના આઠ ભેદ વર્ણવ્યા છે. જે નિમિત્ત શોધવા જશે તે : બિલાડી આડી ઊતરી, સાપ દેખાયે. | ગમે તે કહે, પણ આ નિમિત્ત પણ કર્મનું સૂચક છે. ભગવાને ૧૮માં કૃષ્ણ વાસુદેવના ભવમાં શિયાપાલિકાના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું તેના પરિણામે ૧ભા ભવે 9મી નરકે જવું પડયું ને? ન્યાય સૌના માટે સર. કાયદો સૌના માટે સમાન સુપ્રિમ કોર્ટ કદાચ અન્યાય કરી શકે પણ કર્મમાં ન્યાય સૌના માટે સરખે. નરકમાં જાઓ અને પરમાધામીને તમે કહે કે હું સુરતથી આવું છું. આ, લે મૂકી હીરા, મને છોડ. પણ એ છેડે ખરો ? કર્મને ન્યાય સરખે. દેવલેકમાં દેવની મેજડીમાં જડેલા એક હિરાની તેલે પૃથ્વી પરને કેઈ હીરો આવી શકે એમ નથી. ભલેને એ પૃથ્વી પર સુપર ડીલક્ષ હોય ! જો મોજડીમાં જડેલે હીરે આવે છે તે મુકુટમાં જડેલા હીરા કેવા હશે? માનતુંગસૂરિ મહારાજે ભક્તામર સ્તંત્રમાં સુંદર ઉપમા આપી છે કે મરત્તામર-ઝર-મસ્જિ-મન-કમमुद्योतकं दलित-पापतमो वितानं / सम्यक् प्रणम्य जिनपादयुग युगादावालम्बनं भवजले पततां जनानाम् /
Page #78
--------------------------------------------------------------------------
________________ દેવતાઓ ભગવાનના ચરણમાં વંદે છે. તે વખતે એમના... મુકુટનાં રત્નોની પ્રભા ભગવાનના પગના નખ પર પડી, એસબી, ન પરાવર્તિત કિરણે પુન: દેવતાઓની ઉપર પડે છે એ જોઈને. દેવતાઓ કહે છે કે અમારાં પાપને ઓગાળી નાંખવા માટે જ પડે છે. ભગવાનના ચરણકમળની સેવા અને એનું દર્શન આ સંસારમાં ડૂબતા પ્રાણી માટે પરમ આલંબનરૂપ છે. પંચ પરમેષ્ઠીને નમસ્કાર શા માટે? Raviagrળ એટલે સર્વ પાપકર્મોનો ક્ષય માટે જ, કઈ બીજા કારણ માટે નહીં. તમે જે બીજુ કેઈ કારણ મૂકશે તે નવકાર તે રહેશે જ પણ આપણે ડૂબી જઈશું. ભગવાન મહાવીરસ્વામીને જીવન ત્રીજા મરિચીના ભાવમાં બે જ શબ્દો એવા બેલ્યા, જેથી સમ્યકત્વ ચાલ્યું ગયું. ભરત ચક્રવર્તીએ કહ્યું કે તમે વાસુદેવ થશે, ચક્રવર્તી થશે અને અંતિમ તીર્થંકર પણ થશે. ભગવાનને થયું કે હું વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થકર થઈશ. એવું અભિમાનમાં બોલ્યા. તમને કઈ કહે કે તમે રાષ્ટ્રપતિ થવાના. અને એવું સ્વપ્ન પણ આવે તે ગાંડા થઈ જાઓ ને? પાચનશક્તિ હોય એટલું જ અભિમાન હોવું જોઈએ. વધુ પડતું અનિષ્ટ સજે, કેમ કે અભિમાન ભયંકર છે. મરિચીના ભવમાં બાંધેલ કર્મ 15 ભવ સુધી ઉદયમાં રહ્યું. નીચ ગેત્રમાં જન્મ લેવું પડે. 15 ભવ પછી એને ઉદય ઝાંખો પડે, કમ નાશ નોતું પામ્યું.
Page #79
--------------------------------------------------------------------------
________________ 60 26 મા ભવે દશમા દેવલેકમાં 20 સાગરોપમનું આયુષ્ય પૂરું કરી, ભગવાન ત્યાંથી એવી રહ્યા હતા ત્યારે પુનઃ એ કર્મ ઉદયમાં આવ્યું અને કર્મે દિશા બદલી. કર્મે ત્રિશલાના બદલે દેવાંગનાની કુક્ષિમાં નાખ્યા; જ્યાં 82 દિવસ રહેવું પડયું. આથી કઈ પ્રબળ શક્તિ છે ખરી, જે આટલા ભયંકર સંસારનું કારણ છે. જે એની મેનેજમેન્ટ કરે છે. જે એનું એડમિનિસ્ટ્રેશન ચલાવે છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ એ દરેક પિતપોતાના સ્વભાવ પ્રમાણે ચાલ્યા જ કરે. દરિયાની નીચે કેઈએ પંખા મૂક્યા છે કે જેથી મજા ઉત્પન્ન થાય છે. આ હિમાલયના એવરેસ્ટ પર કઈ પવનચક્કી નથી જે ત્યાંથી પવન ફેકે છે અને અહીં આવે છે. આ બધા માટે ઉપરવાળે કે ઈશ્વર જ કારણભૂત છે, એમ માનવું પણ નથી. –તે પછી આ શક્તિ છે શું? એવી કઈ શક્તિ જરૂર છે કે જે આપણે જ ઊભી કરી છે, આપણે જ બાંધી છે. એ નચાવે તેમ આપણે નાચવું પડે છે. કર્મ નચાવે છે તેમ નાચીએ છીએ. ઈશ્વર, કિસ્મત, ભગવાન, કુદરત ગમે તે કહે નામ બદલવાથી ચાલવાનું નથી. ' વેદાંતના સૂત્રે પણ કહે છે કે જેણે જેવું કર્યું તેવું તે પામે છે. બાર મહિના વાંચ્યા વિના પરીક્ષામાં બેઠા. પછી ઉત્તરપથીમાં શું લખે?
Page #80
--------------------------------------------------------------------------
________________ 61 ગમે તે થોડું લખ્યું અને ડી નોટ ટાંકણી મારીને મૂકી. 24a avj : Sir, Please.... ઘેર આવીને એ હેશિયાર વિદ્યાથી શું કહે છે? ચાર સપ્લીમેન્ટરી ભરી છે ! આજે તે પરીક્ષામાં બેઠે જ ન હોય તે પાસ થાય છે, અને પરીક્ષામાં બેઠેલે હોશિયાર નાપાસ થાય છે! આવું જ બધું ચાલે છે. આપણે આપણે વિચાર કરે પડશે. બ્રહ્માએ જુદી જુદી ગતિવાળા પ્રાણી કેમ સર્યા. ' બ્રહ્માજી કહે છે કે જેનાં જેવાં કર્મ તે પ્રમાણે ગતિ. જે કર્મ પ્રમાણે ગતિ હોય તે બ્રહ્માજીની જરૂર શી? તે પછી આપણું સુખદુઃખનું કારણ છે કેણુ? વિવિધતા રશિયામાં સામ્યવાદ છે, સર્વ સમાન છે? જરા એમને પૂછે તે તેઓ કહેશે કે તમારા જેટલું સુખી કેઈ નથી. અને અમારા જેટલું દુઃખી કેઈ નથી. અમારે તે ગજબનું દુઃખ; એક જાતની પરતંત્રતા છે. ત્યાં કઈ સરખું નથી. . કોઈ કાળે સર્વ સરખાં થયાં નથી અને થવાનાં નથી. બધે કર્મને સિદ્ધાંત જ લાગે કર્મની વ્યાખ્યા સૂત્રમાં અપાઈ છે એ અપરિવર્તિત વ્યાખ્યા છે. જે એક જ શ્લેકમાં બતાવી છે. किरइ जीएण हेउहिं जेणं तो भन्नए कम्मं / ' આમને એક એક અક્ષર અમૂલ્ય છે. ' એમાં જણાવ્યું છે કે,
Page #81
--------------------------------------------------------------------------
________________ દિર જીવ વડે હેતુપૂર્વક કરાય તે કર્મ કહેવાય છે કર્તા કોણ? જીવ. ક્રિયા તે કરનાર જ કરે ને? કરનાર ક્રિયા હેતુપૂર્વક કરે ને? કર્તા, કિયા અને હેતુપૂર્વક એ ત્રણ શબ્દમાંથી એક પણ શબ્દ કાઢી નાંખી શકાય એમ નથી. જીવ શબ્દ કાઢી નાંખીએ તે કેણ કરે છે કિયા? જીવ વિના ક્રિયા કોણ કરે? કર્તા ન હોય તે ક્રિયા કેવી ?, એટલે કર્તા તે કઈને કઈ હોય જ અને કર્મ કર્તાને જ બંધાય. કર્મ કેને બંધાય? જીવને કે જડને? કર્મ એટલે શું? જે કાંઈ કરે તે કર્મ? ના, હેતુપૂર્વક કરો તે કર્મ. જીવ હેતુપૂર્વક જ કર્મ કરે છે. ચપુ કે છરીના સાધનથી ખૂની ખૂન પણ કરી શકે, જ્યારે ડોકટર એ જ છરીથી કાપ મૂકી પથરીનું ઓપરેશન કરી દરદીને જીવતદાન આપી શકે છે. ચપુ વાપરવાની ક્રિયા સરખી છે, પણ હેતુમાં ફરક છે. હેતુ બદલાતાં કમ બદલાય છે.. ડોકટરનું કર્મ એ પુણ્યકર્મ છે. ખૂનીનું કર્મ એ પાપકર્મ છે.. ઘરમાં શેઠ અને નેકર બંનેય શાક સમારતા હોય તે ક્રિયા સરખી છે.
Page #82
--------------------------------------------------------------------------
________________ પણ શેઠ શાક સમારશે તે જયણપૂર્વક સમારશે, જ્યારે નેકર નિર્વસ પરિણામવાળો છે. એ જાણપૂર્વક નહિ સમારે. પરિણામે શેઠને પાપ પાંચ ટકા જ્યારે કરને 5 ટકા. કિયાના જ ભેદ છે. શુભ અને અશુભ. ' વાચિક કિયા, જેવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, ' સુંઘવાની ક્રિયા, શરીરની ક્રિયા, હાથની ક્રિયા. તમે પણ નરકના પરમાધામને કહે કે મેં નથી ખાધું. મેં નથી પીધું, * એ તે મારા મેઢાએ ખાધું હતું અને પીધું હતું. કિયાના બેજ પ્રકાર. શુભ અને અશુભ. અથવા કહીએ કે એક પુણ્યવંતી, બીજી પાપકારી. અથવા કહે કે એક ધર્મ અને બીજી અધમે. કર્મ કરનાર જીવ છે. પણ એમાં હેતુ શોધવો જોઈએ. ' જગતમાં જાતજાતના હેતુ છે. પણ એ બધા રાગ અને દ્વેષમાંથી જ પરિણમે છે માટે મૂળ રાગ અને દ્વેષ એ બે જ હેતુ. કાલે જાપાનથી ઘડિયાળ લાવ્યા ત્યારે રાગને કારણે કેટલે હર્ષ હતું. અને આજે ચોરાઈ ગઈ તે... કોણે લીધી છે? હું એની ખબર લઈ નાંખીશ? જેવા જેવી કરીશ. આ બંને પ્રકારના હેતુથી કર્મ બંધાય. શંખ અને કલાવતીના ભામાં રાગને હેતુ,
Page #83
--------------------------------------------------------------------------
________________ મરુભૂતિ અને કમઠના ભવમાં છેષને હેતુ અગ્નિશર્મા અને ગુણસેનના ભામાં વૈષને હેતુ, નેમિકમાર અને રાજુલના ભેમાં રાગનો હેતુ આ રાગ અને દ્વેષ શું સ્વભાવ છે? ના. स्वस्य भाव इति स्वभाव: / પિતાને આત્માને ભાવ તે જ સ્વભાવ વિચાર કરે કે શું મારે સ્વભાવ રાગ, દ્વેષને છે? શું મારે સ્વભાવ ક્રોધ, માયા, માન અને મેહને છે? પાણીને સ્વભાવ શીતળતા છે. પાણીને ગમે તેટલું ગરમ કરીએ પણ એ ઠંડું જ થઈ જશે. ગરમી તે અગ્નિના કારણે છે. તમે ઊંઘમાં કઈ સાથે ઝઘડે છે? તમે થાંભલા સાથે ઝઘડો છે? નહીં ને? માનવી નિમિત્ત મળે તે જ ઝઘડે. સમસ્ત વિશ્વમાં મૂળભૂત દ્રવ્ય (પદાર્થો માત્ર બે જ છે 1 ચેતન (જીવ) | 2 જડ ( જીવ) ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય ધ 2 દેશ 3 પ્રદેશ 4 પરમાણુ
Page #84
--------------------------------------------------------------------------
________________ જીવ–અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર, તપ, વીર્ય, ઉપગ, સુખ દુઃખાદિ સંવેદનાશીલ ચેતનદ્રવ્ય-આત્મા. અજીવ-જ્ઞાન-દર્શન-સુખ દુઃખાદિરહિત વર્ણ –ગંધ-રસ- સ્પર્ધાદિયુક્ત અચેતન અજીવ દ્રવ્ય-જડ. ધર્માસ્તિકાય–૧૪ રાજકમાં વ્યાપેલ ગતિ સહાયક એવું - અરૂપી દ્રવ્યો અધમસ્તિકાય-૧૪ રાજકમાં વ્યાપેલ સ્થિતિ સહાયક એવું અરૂપી દ્રવ્ય. આકાશાસ્તિકાય–જીવાજીવાદિ દ્રા માટે આધારભૂત, અચ્છાશ આપનાર અરૂપી દ્રવ્ય. કાળ–નાના-મેટા-નવા-જૂના ઈત્યાદિ પરિવર્તનલક્ષણવાળું દ્રવ્ય. પગલાસ્તિકાય–જ્ઞાનાદિગુણરહિત વર્ણ–ગંધ-રસ-પર્શાદિ ગુણધર્મયુક્ત રૂપી જડ દ્રવ્ય અજીવને એક ભેદ. અષ્ટ મહાવર્ગણા સમસ્ત 14 રાજકના અનંત બ્રહ્માંડમાં ઠાંસીઠાંસીને ભરેલી અત્યંત સૂક્ષમ સ્વરૂપે ડબ્બીમાં મેશની જેમ વ્યાપેલી આવી આઠ મહાવર્ગણુઓ છે. વર્ગણ શબ્દનો અર્થ છે પુગલ-પરમાણુઓને જ, સમૂહ આ અષ્ટ મહાવણઓ ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષમ છે. " બધી જડ ગલાત્મક છે. જીવ તેમને ગ્રહણ કરી ઉપગ કરે છે. * દારિક મનુષ્ય-તિર્યંચને ઔદારિક શરીર બનાવવા યોગ્ય એવા પુદ્ગલ પરમાણુના સમૂહને ઔદારિક વર્ગણ કહેવામાં આવે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________ - અષ્ટ મહાવર્ગણા ities deਖ ਦਫ ਦ ਕਰ ਲu escue eux ਮੋਰ 4/ આત્મા * વૈક્રિય–દેવ-નારકાદિને વૈક્રિય શરીરની રચનામાં ઉપયોગી : મહાવણ. . * આહારક-૧૪ પૂર્વધારી મુનિઓને આહારક શરીર બનાવવા ગ્ય વર્ગણું. * તૈજસ–આત્મા સાથે રહેતું સૂક્ષ્મ તેજસ શરીર બનાવવા - એગ્ય વર્ગણ. * કામણ–આત્મા સાથે આશ્રવ પછી કર્મરૂપે બંધાતી વર્ગણું તે કામણ વર્ગ : - * શ્વાસોચ્છવાસ–દરેક જીને શ્વાસોચ્છવાસ લેવા ગ્ય પુદ્ગલ-પરમાણુને .
Page #86
--------------------------------------------------------------------------
________________ * ભાષા–જીને બોલવા માટે લેવામાં આવતા પુદ્ગલ પરમાણુના જથ્થા સ્વરૂપ—તે ભાષા વગણ. * મનજીને વિચાર કરવા માટે બનાવવામાં આવતું મન - તે મને વર્ગણાના પુદ્ગલેને જથ્થ. આવી અષ્ટ મહાવર્ગ જે સમગ્ર 14 રાજલકમાં ઠાંસી-ઠાંસીને ભરેલી છે, તેને ઉપગ દરેક સંસારી જીવને કરવો પડે છે. તેમાં જેમ કાર્પણ વગણ છે ' તે કાર્મણ વર્ગણાના પુદ્ગલે જીવ પિતાના રોગ-દ્વેષાદિ ભાવે કરી આકર્ષે છે. અને તે જ આત્મા સાથે સંકળાઈને કમ બને છે. તે કર્મ ક્ષીર–નીરવત્ આત્મા સાથે એકમેક બની જાય છે. જીવ કાર્મણવર્ગણાને ખેંચે છે 549 V રા વિસમી સદીનું વિકસતું વિજ્ઞાન આજે અણુયુગ તરીકે ઓળખાય છે. Nuclear Energy, Atomic Energyના પ્રગે ચાલે છે. જેને જૈન શાસ્ત્રો સ્કંધ કહે છે તેને વિજ્ઞાન Molecule તરીકે ઓળખે છે અને જેને જૈન શાસે અવિભાજય, અછેદ્ય, અભેદ્ય, અકાટય, અદાહ્ય એવા ગુણયુક્ત પરમાણુ (અણુ) કહે છે તેને Modern Science આધુનિક વિજ્ઞાન Atom કહેવા પ્રયત્ન કરે છે.
Page #87
--------------------------------------------------------------------------
________________ પરતુ વિજ્ઞાનની માન્યતાઓ પરિવર્તનશીલ છે– પહેલાં અણુ Atom અવિભાજય ઓળખાતું હતું. પરંતુ આજે Atom ને Blast કરવામાં આવે છે. Nuclear Energy, Atom Energy | 2017122 Callahi ચાલે છે. આજે અણુયુગમાં ઘણા દેશોએ “અણુ વિસ્ફોટના ધડાકાઓ કર્યા છે–એટલે Atom ને Blast કર્યો. જૈન ધર્મના સિદ્ધાન્ત અફર-શાશ્વત છે. માતાની કુક્ષિમાં આવીને જીવ વર્ગણાઓ ગ્રહણ કરે છે અને શરીરાદિ બનાવે છે. શ્વાસોચ્છવાસ લેવા માટે શ્વાસે વીસ વર્ગણ અને બોલવા માટે ભાષાવર્ગણ લેવી પડે છે. સંપૂર્ણ શ્વાસ કાઢી નાંખીને કેઈ બેલી શકતું નથી. એક શબ્દ પણ નહીં બોલાય. આકાશમાંથી ભાષાવર્ગણોને ગ્રહણ કરી એને પિંડ બનાવાય છે. જીવ પિતાની ફરતે પડેલી કાર્મણ વર્ગણાને રાગદ્વેષ વડે આવે છે. પરિણામે આત્મા ઉપર એક જાતનું આવરણ થાય છે. આત્મા ઉપર બનેલું આ આવરણ જ કર્મના નામે ઓળખાય છે. સિદ્ધ પરમાત્માની આજુબાજુ પણ કામણ વર્ગણ તે છે; પરંતુ તેઓ રાગ-દ્વેષથી મુક્ત વીતરાગ છે, અચલ સ્થિર છે. એટલે તેમને એક પણ કર્મ બંધાતું નથી. પ્રશ્ન : કમે તમને બાંધે છે કે તમે કમને બાંધે છે ?
Page #88
--------------------------------------------------------------------------
________________ 69 ગમે તે હે પણ કમ ચુંટાડનાર કેશુ? આપણે ભાષાને વ્યવહાર કે કરીએ છીએ? બસમાં બેસીને જતા હે તે કહે કે મારું સ્ટેપ આવી ગયું. ટ્રેનમાં જતા હે તે કહે છે કે મારું સ્ટેશન આવી ગયું છે. ગાડીમાં જતા હે ત્યારે કહે છે કે મારું ગામ આવી ગયું છે. પણ આ ભાષાના ઉપગ ઉપર થડે વિચાર કરે શું આ પ્રયોગ સાચો છે? સ્ટેશન આવ્યું કે તમે આવ્યા? ગામ આવ્યું કે તમે આવ્યા? કેણ આવ્યું? બસ સ્ટોપ આવી ગયું કે તમે બસ સ્ટેપ પાસે આવી ગયા ? એક યુવાન વિજળીના થાંભલાને વળગીને ઊભે છે અને બૂમ પાડે છે...બચાવો, છેઠા..અરે કેઈ બચાવે.. રસ્તે જતા લેકેને થયું કંઈક જરૂર હશે. એમાંથી બે રાહદારીએ કિશોરને છોડાવવા પ્રયત્ન કર્યો. એકે એક હાથ પકડ્યો, બીજાએ બીજે. બંને છોડાવવા માટે હાથ ખેચે છેકિશોર જેમ જેમ ખેંચાય છે તેમ તેમ વધુ ને વધુ જેરથી વળગી રહે છે. આથી પેલા રાહદારી સમજી ગયા કે આ જાણજોઈને રમત કરે છે. એક રાહદારીએ બે થપ્પડ લગાવી દીધી. પિલા કિશેરે થાંભલે છોડી દીધે. આપણું પણ આવું જ ને?
Page #89
--------------------------------------------------------------------------
________________ તમે કમને બાંધે છે કે કર્મ તમને બાંધે છે? સંસારમાંથી નીકળવું હોય તે પકડીને બેસે તે ચાલે? ભગવાન પણ નહીં છોડાવે અને ગુરુ પણ નહીં છોડાવે. બચવું હોય તે જાતે જ છોડવું પડશે. તમારે હાથે જ સંસાર છેડે પડશે. નહીંતર એમાં પડેલે જીવ બહાર નીકળી શકતું નથી. આત્મા પર કર્મને લેપ જામી ગયું છે. માનવી પિતે જ પિતાના કર્મને કર્તા અને ભક્તા છે. વાલ્મિકીએ નારદને કહ્યું કે જેમને માટે પાપ કરું છું તે સૌ પાપમાં ભાગીદાર થશે. નારદે કહ્યું ન થાય. તારે જ બધાં પાપ ભેગવવાં પડશે. વાલ્મિકી કહે હું પૂછી આવું. નારદ હા ! પૂછી આવ. હું અહીં જ ઊભું છું જેમના માટે તમે પાપ કરે છે તે તમને ચેમ્પી “ના” સંભળાવે તે. શીરેપૂરી હું ખાઉં અને મારે તમે ખાઓ એમ જ ને? માલ ખાય જીભ અને માર ખાય ગાલ. પરિવર્તન માટે પત્નીને જવાબ જોઈએ? કોઈએ પત્નીને પૂછયું છે? સમજાવ્યું છે? નહીં. માટે જ આપણે જ્યાં છીએ ત્યાં છીએ. ભલે તમે ન બદલાયા પણ હવે બદલાયા વિના ચાલવાનું નથી, બદલાયા વિના છૂટકે નથી.
Page #90
--------------------------------------------------------------------------
________________ 71 | આત્માના આઠ ગુણ અને તેના આવક -આઠ કૉ-- ) કો આયુષ્યકમ ન વિનાયકમ્પ અક્ષયસ્થિતિ Halon (12 અનન્ત શાન ) POHO 3 અનન્તયારિ છે. અગુરુલઘુ Yર અનામી 6 અના કીય કમ નામ કમ - એ (1) અનન્તજ્ઞાન આત્માના આઠ પ્રકારના ગુણ છે. એ ગુણ પર આવરણ આવે એટલે ઢાંકણ આવે તે પ્રકારનું આવરણય કર્મ કહેવાય. આત્માને પ્રથમ ગુણ અનંતજ્ઞાન. જ્ઞાન જડમાં નથી. સ્વયં આત્મા જ એવી પ્રવૃત્તિ કરે છે. લાઈટ પર કપડાનું આવરણ હોય તે પ્રકાશ ઝાખે થઈ જાય. પૂઠું કે પતરાનું આવરણ હોય તે તદન દેખાય નહીં. આત્મા તે અનંતજ્ઞાનને માલિક છે પણ સંસારમાં કેટલાક બુદ્ધિશાળી અને કેટલાક બુધ્ધ દેખાય છે ને?
Page #91
--------------------------------------------------------------------------
________________ રંગની તરતમતાના પ્રકાર કેટલા? એટલા જ ભેદ જ્ઞાનાવરણના. - એક જ વર્ગમાં શિક્ષક સરખું જ શીખવે પણ હોંશિયાર વિદ્યાર્થી તરત ગ્રહણ કરી લે. જ્યારે બુદધુ.....? આમ જ્ઞાનના ગુણને ઢાંકનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનને પ્રકાશ સર્વત્ર છે. આ જગતમાં જ્ઞાન વિનાને કેઈ જ નથી , (2) અનંત દર્શન આત્માની જવાની શક્તિ અનંત છે. જાણવું અને જોવું એ બંને કર્મ જીવનાં છે. જે જાણે છે તે જુએ છે. જે જાતે નથી તે જેતે નથી. અહીં ઊંઘના કારણે કંઈ ન જાણી શકાય તે તે દર્શનાવરણય કર્મને ઉદય. ભગવાન મહાવીરસ્વામીએ સાડાબાર વર્ષ સુધી ઊંઘ જ લીધી નહતી. અપપ્રમાદની બે ઘડીની નિદ્રા જ માત્ર (3) અનંત ચારિત્ર આત્માને ત્રીજો ગુણ અનંત ચારિત્ર, અવ્યાબાધ સ્વરૂપ. રાગને કારણે એનું આકર્ષણ એ ગુણ પર આવરણ આવતાં મેહનીય કર્મ. (4) અનંત શક્તિ આત્મામાં અનંત શક્તિ છે. ભગવાન મહાવીરસ્વામી જમ્યા ત્યારે એમને દેવતાએ મેરુ પર્વત પર અભિષેક માટે લઈ ગયા. ત્યારે ઈન્દ્રને શંકા ગઈ કે બાળસ્વરૂપ ભગવાન આ અભિષેક કેવી રીતે સહન કરી શકશે. અને ભગવાન મહાવીરસ્વામીએ પિતાને પગ પૃથ્વીને અડકાડ્યો એટલે એક લાખ યેાજનવાળે મેરુ પર્વત ખળભળી ઊઠ્યો, પથ્થરે પડવા લાગ્યા. . આ જોઈને ઈન્દ્ર વિચારમાં પડી ગયે કે આ
Page #92
--------------------------------------------------------------------------
________________ 73 સમયે આ ઉપદ્રવ કોણે કર્યો હશે. ઈન્ડે તરત જ અવધિજ્ઞાનને ઉપયોગ કરી જોયું તે જણાયું કે આ તે પિતાના મનની શંકાને જવાબ છે. એટલે તરત જ એણે ભગવાન મહાવીરસ્વામીની ક્ષમા યાચી. આત્માની અનંત શક્તિને વિચાર કરે, બહારની શક્તિને નહીં. હેસ્પિટલમાં પડ્યા છે, પગથી માથા સુધી પ્લાસ્ટર હેય, પડખું ફરવા માટે ય કેઈની સહાય લેતા છે અને એવામાં આગ લાગે તે? બારીમાંથી કૂદકે મારે ને? ત્યારે એ શક્તિ ક્યાંથી આવે છે? આત્માની શક્તિ જેનાથી ઢંકાય તે અંતરાય ક. (5) અનામી ગુણ અમે અનામી છે, અરૂપી છે. આત્માને નામ નથી, તમારે બધાં નામ છે. માનવી મૃત્યુ પામે ત્યારે “જીવ ગયે એમ કેમ બેલીએ છીએ? આત્માનું નામ નથી, એ અનામી છે માટે ને? અહીં સંસારમાં આવ્યા પછી નામ ધારણ કર્યા. એના પર આવરણ તે નામકર્મ કહેવાય. ' (6) અગુરુલઘુ આત્માને બીજે ગુણ વજન વિહીનતા છે. આત્મા નાને કે માટે નથી. છતાં સંસારના વ્યવહારમાં તમે કહે છે ને કે એ બહુ મોટા માણસ છે, એમને આગળ બેસવા દે. એમને હાથ બહુ મોટો. આત્માના આ ગુણે પર આવરણને કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે નાના મેટા જ્ઞાતિભેદ બન્યા, આ આવરણને કારણે બંધાયું તે ગોત્રકમ.
Page #93
--------------------------------------------------------------------------
________________ 74 (7) અનંત સુખ આત્મા અનંત સુખને માલિક છે, જડ નહીં. . ચેતનવંત દેહ પર અત્તર લગાડે તે એને હર્ષ થાય પણ મૃતદેહ પર લગાડે છે? સુખને અનુભવ આત્મા જ કરી શકે છે. માથું દુખે છે ત્યારે ઘણું કહે છે કે ચા પીએ એટલે માથું ઊતરે છે. સંડાસ સાફ આવે છે. અનંત સુખ પરના આવરણથી બંધાયેલ કર્મ તે વેદનીયકર્મ, બહારના તુચ્છ પદાર્થોથી સુખ થતું નથી. (8) અક્ષયસ્થિતિ આત્માને છેલ્લે ગુણ અક્ષયસ્થિતિ છે. આત્મા ક્ષીણ થતું નથી. એ તે કાયમ એક જ સ્થિતિમાં રહે છે. એને આ દેહમાં રહેવું પડે છે. એ જેલ છે. આ અક્ષયસ્થિતિ પરના આવરણને કારણે આયુષ્યકર્મ બંધાય. કેઈનું 75 વર્ષનું, તે કેઈનું પ૦ નું, કેઈનું 25 નું, તે કેઈનું બે ઘડીનું. એ આયુષ્ય ભેગવવા તૈયાર રહેવાનું જ. જીવ માત્રની આ સ્થિતિ છે. કર્મની ગતિ ન્યારી છે. कृतं कर्म अवश्यमेव भोक्तव्यम् / વામિકી ઘરે પૂછીને આવ્યા. પત્ની બાળકેએ પાપના ભાગીદાર થવાની સાફ ના સંભળાવી. વાલ્મિકીએ ડાકુપણું છોડયું. સાધુ બન્યો. રામાયણ જેવો મહાન ગ્રંથ બનાવી અમર બની ગયે. માનવે પિતાની કરણ બદલવી જ પડશે. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन / –ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને જણાવતા કહે છે કે હે અર્જુન! આ કર્મ કરવાને જ તારે અધિકાર છે. ફલની ચિંતા તું કરીશ નહીં. ફલ તે મારા હાથમાં છે.
Page #94
--------------------------------------------------------------------------
________________ આ વાતથી કર્મ શબ્દ ગીતામાં જુદા અર્થમાં છે. જૈન ધર્મમાં કર્મ શબ્દ કરેલા શુભ-અશુભ-પુણ્ય-પાપના અર્થમાં વપરાય છે. કાર્ય કારણભાવ સંબંધ જેમ માટી અને ઘડે, ધુમાડો અને અગ્નિ આદિની વચ્ચે કાર્ય–કારણભાવ સંબંધ છે. તેવી જ રીતે સુખ-દુઃખાદિ ભાવે જે દેખાય છે. તે તે કાર્ય સ્વરૂપ છે. તે પછી તેને કારણ તરીકે કોને ઓળખશું? કારણ વિના તે કાર્યનું નિર્માણ થતું જ નથી. સુખ-દુઃખાદિ કાર્યભાવે છે તે તેના જ કારણ સ્વરૂપે શુભાશુભ પ્રવૃત્તિ-પુણ્ય-પાપ—અથવા ધર્મ-અધર્મની પ્રવૃત્તિને જ કારણ માનવાનું પરમાત્માએ ફરમાવ્યું છે. સંસારમાં સુખ અને સુખી, દુઃખ અને દુઃખી, શ્રીમંત અને શ્રીમંતાઈ ગરીબ અને ગરીબી, શત્રુ અને શત્રુતા, જ્ઞાન અને જ્ઞાની, ધન અને દાની, રાગ અને રાગી, દ્વેષ અને દેશી આ બધા ગુણદોષ અને વ્યક્તિની વચ્ચે જે સંબંધ છે. તેમાં પણ જે શુભાશુભની તરતમતા છે તે કર્મના ફળની જ અવસ્થા છે. વિના કમેં એક સુખી અને બીજે દુઃખી, એક રાજા અને બીજે રંક, એક અમીર અને બીજે ગરીબ, એક જ્ઞાની અને બીજે અજ્ઞાની, એક દાની અને બીજે કંજુસ. આ બધી વિષમતા સંસારમાં સંભવે જ નહીં. જીવ સ્વયં પિતાના શુભાશુભ કર્મને કર્તા છે અને સ્વયં પિતે જ પિતાના કર્મના ફળને ભક્તા પણ છે. સંaragri ...સર્વેના સર્વ પાપકર્મો ક્ષય પામે એ જ પ્રભુ ચરણે અભ્યર્થના.
Page #95
--------------------------------------------------------------------------
________________ DB સૌજન્ય થR ગં. સ્વ. મફતબેન ઉત્તમલાલ ચેલજીભાઈ પેથાણુ–સુરત. તરફથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. #gવારા at 512 જમહાપS જ્ઞાન ક્રિયાભ્યાં મેહસાવિધાયાવિત્તિયેT - પ્રકાશક :શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર -: સંચાલિત :- શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન - કાર્યાલય તથા પ્રાપ્તિસ્થાન - 39, વસંત વિલાસ, બીજે માળે, 133, ગોપાલ નિવાસ, ડે. ડી. ડી. સાઠે માર્ગ, ' બીજે માળે, . વી. પી. રોડ, પ્રાર્થના સમાજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪ , મુંબઈ-૪૦૦ 002.. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
Page #96
--------------------------------------------------------------------------
________________ ઉન નંના અલત કર્મવિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવાનો . શ્રી ગૌપીપર-ઝરત ચાતુર્માસ દરમ્યાન દ૨ રવિવારે આયોજિમ છે , આંધzજાહેઝ વ્યાખ્યાકાસાણા મુખ્યવિધ્યારીગતિશ્યાયન 'પ્રવક્તાપ, મુદDY Augવજયજી મહાદm. જ ( હાલારન-વાં સાહિત્યરત્ન-પ્રયાગ, 'ચાતુર્માસિક ૨વિવારીયશ્રી મહાવીર શિક્ષણ શિબિર કરે સંચાલક શ્રી મહાવીર વિધાથ કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) અષાઢ વદ ૧ર | વ્યાખ્યાન ચોથું રવિ તા. 18-7-82 વિષય : જ્ઞાન અને જ્ઞાનાવરણીય કર્મ વ્યાખ્યાતા : ૫.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકર ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીરસ્વામી ફરમાવે છે કે અનાદિ અનંત આ સંસારમાં જીવ પાપની પરંપરામાં અટવાયા જ કરે છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે ભગવંત! એવું ક્યું પ્રબળ કારણ છે કે જેથી જીવ પાપની પાછળ ખેંચાય છે? ભગવંતે કહ્યું : “૩નri [ મ માં " અજ્ઞાન એ જ મહાભયંકર કારણ છે. એને કારણે જ જીવ કેટલાંક પાપ કર્યા કરે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________ 78 અજ્ઞાન એ જ બધા પાપનું મૂળ છે. જગતમાં કેટલાક જ જ્ઞાની છે. જ્યારે કેટલાક અજ્ઞાની. અજ્ઞાની એટલે અલપઝાની જીવ જ્ઞાની બનવા ઇરછે છે કે ? જ્ઞાની જીવ અજ્ઞાની બનવા ઇરછે છે? દ્રવ્યના મુખ્ય બે જ ભેદ–જડ અને ચેતન. જીવને જ જ્ઞાન હોય છે, જડને હેતું નથી. જીવમાં જ જ્ઞાનદર્શનાત્મક ચેતનાશક્તિ છે. જરા કલ્પના કરો કે જે જગતમાં જ્ઞાન જ ન હોત તો? આપણે કહીએ છીએ ને કે હે કે મતિમિરના ! જ્ઞાનવાન જીવ જ વિચાર કરી શકે છે. પણ બધા એક સરખે વિચાર કરી શક્તા નથી. બધાની બુદ્ધિ એક સરખી ચાલતી નથી. ઇન્દ્રભૂતિ જેવા વેદવિદ્યાના પારંગામી મહા વિદ્વાનને પણ.. વિઝન ઘન gવ તે મૂતેભ્યઃ સરથાય ! तान्येव विनश्यति, न प्रेत्यसंशास्ति // ' વેિદના આ શ્લેકમાં શંકા થઈ, અને “ર” અક્ષરને અર્થ બીજી બાજુ લગાડ્યો. "" અક્ષર ક્યાં મૂકે જોઈએ એવી શંકામાંથી ન” અક્ષર બેટી રીતે લગાડ્યો અને મેટે અનર્થ થઈ ગયે. બસ, ત્યારથી શંકા મનમાં ઘર કરી ગઈ કે-“આત્મા જેવી કે વસ્તુ છે જ નહીં.” વાણીના વ્યવહારમાં જેમ અર્થ છે તેમ અનર્થ પણ છે. ‘વિષયને લાવજે, તેને બદલે માત્રા "" ના ઉમેરાથી વિષા’ નામની કન્યા આપવાને અનર્થ સર્જાયે. એ જ રીતે “ચિંતા અને ચિતા,” “શસ્ત્ર અને શાસ્ત્રમાં પણ ફરક થોડે જ છે. “શસ્ત્ર અતિ ખતરનાક, “શાસ્ત્ર પરમ ઉપકારી. શાસ્ત્રને આપણું પર મહાન ઉપકાર છે. જીવ જે શાસ્ત્રાનુસારી મતિવાળો બને, તે તરી જાય.
Page #98
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનની કિંમત કેટલી? બે જ જણ તરે. એક જ્ઞાની અને બીજો જ્ઞાનીની નિશ્રામાં રહેનાર. ટ્રેનમાં તમે જાઓ છે. પણ તમે તમારી જિંદગી ટ્રેનના ડ્રાઈવરને ભરોસે છોડે છે ને? વિમાનમાં જાઓ છે ત્યારે તમે વીમે ઉતરાવેલ હોય પણ પાયલેટને ભરેસા પર જિદગી છોડે છે ને? તમે એમનામાં શ્રદ્ધા મૂકી છે. કેમકે ડ્રાઈવર અને પાયલેટમાં ટ્રેન અને વિમાન ચલાવવાનું જ્ઞાન છે. ટ્રેનમાં અકસ્માતે થાય છે. હમણું જ મુંબઈમાં વિમાની અકસ્માત સજા. વિમાન તૂટી પડે છે, છતાં વિમાની અકસ્માતમાંથી રાજા રામન્ના જ કેમ બચી ગયે? એ વ્યક્તિ પર આપણે કે મદાર બાંધ્યું છે. એ અણુવિજ્ઞાની હતા, એ બુદ્ધિશાળી હતા માટે એની કિંમત દસગણું મુકાઈને? બુદ્ધિશાળીની જ તમારે ત્યાં કિંમત છે ને? બુદ્ધિ પણ પાછી કેવી? Sharp-તીર્ણ. ' પણ એવું કેઈ Sharpner નથી કે જેના પર ઘસતાં બુદ્ધિ તીક્ષણ થાય. બે મલ્લ-કુસ્તીબાજે લડે છે ક્યારેક, પણ શરીરને રેજ વ્યાયામથી સજજ રાખે છે ને? એક દિવસ પણ શરીરની Excercise છોડતું નથી. મુક્કાબાજ પણ નિયમિત ઘરમાં રેતીના કોથળા સાથે મુક્કાબાજી કર્યા જ કરે છે ને? અને કરાટે માટે કેટકેટલી મહેનત કરાય છે! પરંતુ કેઈને કદી બુદ્ધિની કસરત-વ્યાયામ કરવાને વિચાર આવ્યા? કઈ ગાથા ગેખવાને, શ્લોક યાદ કરવાને, ચિંતન કરવાને, સારું વાંચવાને, સારું લખવાને, કદી પ્રયત્ન કર્યો? શાળીની જ સગીરાની અને અક્તિ પર થતાં બુદ્ધિની લડે છે. એક દિવસ અમે
Page #99
--------------------------------------------------------------------------
________________ લેખકને જે સારું સર્જન કરતા ન આવડે તે એને હજાર લકને ગેરરસ્તે દોરવાનું મહાપાપ લાગે. લેખક શૃંગારિક લેખન કરીને, માનસિક ગલગલિયાં કરાવે, એવી વાતે લખીને યુવાને રવાડે ચઢાવે. આવા વાંચનથી યુવાન ગાડે થાય, નાચવા લાગે, બારણું બંધ કરી શૃંગારિક વાર્તા-નવલકથા વાંચે. એનું જીવન બરબાદ થઈ જાય. એને એમાંથી શું મળે છે? એ લખાણમાંથી જીવનના કલ્યાણ માટે . . એક પંક્તિ પણ મળતી નથી. શાસ્ત્ર-પ્રતની કિંમત કોને સમજાય? એક બ્રાહ્મણ હતે. એનાં કુળદેવી આશાપુરી માતા પાસે ગયે, દેવીની ભક્તિ કરી દેવી પ્રગટ થયાં. બ્રાહ્મણે કહ્યું કે મા, કંઈક આપે, મારી સ્થિતિ અતિદરિદ્ર છે. દેવી કહેઃ હે બ્રાહ્મણ! તારા ભાગ્યમાં કશું નથી, હું શું આપું?” આપનાર પણું નસીબ જોઈને આપે છે. બ્રાહ્મણ કહે “મા કંઈક તે આપ.” બહુ આજીજી કરી, ત્યારે દેવીએ માંડ માંડ એક પિથી આપી અને કહ્યું કે આ પોથીને તું રૂપિયા પાંચમાં વેચજે. બ્રાહ્મણ કહેઃ “દેવી! તે પછી 500 રૂપિયા જ આપ ને? ' દેવી કહે: “ના, તારા નસીબમાં જ નથી” ઘરની પસ્તીના ચાર આઠ આના જ આવે ને? સારા ગ્રંથે પણ ઘરમાં રાખવા ગમતા નથી કેમકે તમારું ફરનીચર બગાડે છે, શેભા રૂપ નથી લાગતા. દુકાનમાં 10 લાખનું. ફરનીચર બનાવે ત્યાં હિસાબના ચેપડા શોભારૂપ; પણ ઘરમાં સારા ગ્રંથો નહીં. છાપાવાળાને વેચી જ દેવાના. પછી ભલેને રૂપિયે કે બારઆને કિલે વેચાય!
Page #100
--------------------------------------------------------------------------
________________ કલ્પના કરો કે સારા ગ્રંથની છે કિંમત? છાપાવાળા પાસેથી જાય એ કુટપાથ પર. ક્યારેક કોઈને એની કિમત સમજાય અને લેવા Uછે તે કુટપાથનો વેચનારે ય પાંચ રૂપિયાની કિંમતવાળી પાંચઆનામાં લીધેલી પડીને રૂા. 50 માગશે. એ જાણે છે કે આ પુસ્તક ખરીદનારને ઉપાગી છે. એ તે પાંચડા પર માત્ર મીડું જ ચઢાવે ! ઝવેરી હોય તે જ ઝવેરાતની કિંમત કરે. જ્ઞાની હેય તે જ જ્ઞાનની કિંમત આંકે. અજ્ઞાનીને તે “ભેંસ આગળ ભાગવત.” કઈ જ્ઞાની મહાત્મા શોધવા જાઓ તે ય આજે શેધ્યા જડતા નથી. પેલે બ્રાહ્મણ નગરમાં ફરે છે પિથી વેચવા માટે કહે છે કે જે આપવું હોય તે આપ પણ પાંચસેથી ઓછું નહીં. કઈ કંઈ બોલે છે, કઈ કંઈ કહે છે, પણ કઈ ખરીદતું નથી. બ્રાહ્મણના મનમાં એમ છે કે કંઈક તે લેશે. દેવીએ ખરી કરી! બ્રાહ્મણ જ્યાં વેચવા જાય છે ત્યાંથી જાકારો મળે છે. “ના ભાઈ ના, રવાના થા. પ૦૦ તે અપાતા હશે!” આજે તે કઈ સારા ગ્રંથની કિંમત રૂા. પ૦૦ રાખી હોય તે લેકે શું કહેશે? “સાહેબ! આ ગ્રંથ તે પ્રભાવનામાં મફત આપ જોઈએ. બધાને મફતનું જોઈએ છે. બ્રાહ્મણની પિથીની કઈ કિંમત કરતું નથી. આમ ને આમ મહિને વીતી ગયે. કેઈ લેતું નથી. હવે કરવું શું? છેવટે એક દિવસે બીજા નગરમાં ગયે. ત્યાં એક દુકાને એક યુવાન વણિકપુત્ર બેઠે હતું. તેણે બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું? પોથીની કિંમત આટલી બધી કેમ?” બ્રાહ્મણે બધી વાત કરી. દેવીએ પિથી આપી છે, અને પાંચમાં વેચવાની કહી છે . એટલે પાંચસોથી ઓછું નહીં.”
Page #101
--------------------------------------------------------------------------
________________ વણિકપુત્રે પિથી ખરીદી લીધી. રૂ. 500 રોકડા આપી દીધા. બ્રાહ્મણ પૈસા લઈ પિતાને નગર જવા નીકળ્યો, પણ રસ્તામાં ખિસું કપાઈ ગયું! બ્રાહ્મણના હાથમાં શું રહ્યું? બ્રાહ્મણ પિતાના કર્મને રડે છે અને કહે છે કે દેવીની વાત સાચી છે,“ મારા નસીબમાં જ કંઈ નથી.” ઘણું લેકે કહે છે ને ? એમને દેવીએ કહ્યું હોય કે એમને શાન થયું હોય કે એમને અનુભવ થયે હેય ગમે તે ઉપરથી કહે છે કે,–સાહેબ! મારા નસીબમાં જ નથી. જ્ઞાનાવરણીય કર્મ નડે છે, જ્ઞાનની વાત જ નથી, હજી જ્ઞાનને વેગ ઉદયમાં આવ્યો નથી, જ્ઞાનપ્રાપ્તિને વેગ ઉદયમાં આવશે ત્યારે વાત. અને ધંધાની વાત આવે ત્યારે એ જ લેકે શું કહે છે? સાહેબ! મહેનત તે કરવી જ પડે ને? પરસેવે તે પાડ જ પડે ને? શોધવા નીકળીએ તે પણ આજે જ્ઞાનની રુચિવાળા કેટલા મળે? એક પણ નહીં ને? જ્ઞાનની પણ એક મસ્તી હોય છે. જ્ઞાન એ આત્માને ગજબને ગુણ છે. ચૈત્ર માસમાં ઓળીની આરાધના કરીએ છીએ. જ્ઞાનપંચમીની આરાધના પણ કરીએ છીએ. કઈ દિવસ પિથી ખેલી નથી. કદી વાંચવાની ઈચ્છા કરી નથી. પણ જ્ઞાનપંચમીએ એના પર વાસક્ષેપ નાંખી આવે! આખું વર્ષ તમે વાસક્ષેપ નંખાવે. અને જ્ઞાનપંચમીએ એક દિવસ તમે નાખે ! બહુ બહુ તે ચાર આનાને કુલસ્કેપ કાગળ મૂકો. બસ! એટલામાં જ્ઞાનાવરણીય કર્મ ખપી ગયું?! આત્માને પ્રધાન ગુણ જ્ઞાન. જ્ઞાન એ ચૈતન્યસ્વરૂપ શક્તિ છે. વિચાર કરે કે જ્ઞાન ન હોય તે આપણી કિંમત કેટલી ? મુંબઈના કરોડપતિને દીકરાની વાત છે.
Page #102
--------------------------------------------------------------------------
________________ 83 ઢગલાબંધ નટે, બાપ દીકરો ગણવા બેઠા. દીકરે ભણેલગણેલે હેશિયાર. પણ ક્યાંથી કેઈ ને ખબર પડી ગઈ. લૂંટારાને બાતમી પહોંચી ગઈ. લૂંટારા આવીને ચીલઝડપે બધું ય નાણું–ઢગલાબંધ નોટો ઉપાડી ગયા ! બાપ-દીકરો જોતા રહી ગયા! બાપે કહ્યું: “કંઈ નહીં દીકરા! આપણું જીવન તે બચી ગયું. પૈસા તે કાલે મળશે.” શિર સાપુત તો પઘહિયાં વદ્દીત પણ દીકરે હાથના આંગળાથી નિર્દેશ કરતે જાય અને પૂછે છેઃ “બાપાજી ! પૈસા ક્યાં? બાપાજી! પૈસા ક્યાં?” ત્યારે તે બાપને એમ કે દીકરાને આઘાત લાગે છે. સવાર થતાં આઘાત ઓછો થઈ જશે. રાત આખી ઊંદ નથી. એ જ રટણ. એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ થયા. બાપ સમજી ગયે કે દીકરાનું ખસી ગયું છે. કરેડપતિને દીકરે સાવ ગાંડે ! શું થયું પણ? ગાંડપણ આવ્યું ક્યાંથી ? એ ગાંડપણ છે શું? વર્ષ થઈ ગયા. એ ગાંડા દીકરાને નેકર રેજ રસ્તા ઉપર ફરવા લઈ જાય છે. કઈ મળે તે તેને પેલે દીકરે પૂછે છે? બાપુજી! પૈસા ક્યાં? બાપુજી! પૈસા ક્યાં?” બીજી કઈ ચીજ સમજે જ નહીં. વરદત્ત-ગુણમંજરીને પ્રસંગે છોકરાઓ પાઠશાળાએ જાય. એક દિવસ શિક્ષકે છોકરાને માર્યો. છોકરાઓ ઘેર આવ્યા. માને રાગ ઊછળી આવ્યું. હે ! મારા છેકરાને મારનાર કેશુ? છોકરાઓ ! નથી જવું નિશાળે. બે ઘેર. . "
Page #103
--------------------------------------------------------------------------
________________ 84 છોકરાંના ચેપડા લઈને નાંખ્યા ચૂલામાં સાંજે છોકરાને બાપ આવ્યું. એણે વાત જાણી બાપ પત્નીને કહેઃ “તે આ શું કર્યું? તને ખબર છે? : સેટી વાગે ચમચમ તે વિદ્યા આવે રૂમઝુમ. છોકરાને જશ માર્યું એમાં શું થઈ ગયું? પત્ની કહે: “મારે કઈ વાતે છોકરાને નિશાળે મોકલવા નથી.” બાપ કહેઃ “અરે! ભણ્યા વિના ચાલે? અભણ ને ભાળ કેણપૂછે? ઘરમાં એક પિતા પણ ચાર છોકરાને સાચવી શકતું નથી તે શિક્ષક બિચારે કેટલાને સાચવે ? અભણ અને અજ્ઞાન છોકરાને વટાવવા શી રીતે? ખેટે રૂપિયે તે હજુ ય ગમે તેમ કરીને વટાવી નાંખીએ પણ અભણ ને અજ્ઞાન છોકરા શી રીતે વટાવાય? પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલે. પત્નીને હઠાગ્રહ-છોકરાને નિશાળે નહીં જ એકલું. 15-20 વર્ષ વીતી ગયા. ભણ્યા વિનાના છોકરાનું પરિણામ કેવું? કરે મટે થયે, વટાવવાને પ્રશ્ન આવ્યું. પતિ પત્નીને કહે, તારા પાપે આ છોકરાં હવે વટાવાતાં નથી. હવે માથે હાથ દઈને રડ. પત્ની કહે છે કે એમાં દોષ તમારે. પતિ-પત્ની વચ્ચે સામસામું દોષારોપણ થાય. જેમ ફાવે તેમ એક બીજાને બેલે. પત્ની પતિને ગાળો દે.. એવામાં પતિને ક્રોધ ચઢ્યો, પથ્થર લઈને ઝીંક્યો, માથું ફૂટી ગયું અને એ પથ્થરે પત્નીના પ્રાણ લીધા. આનું કેવું પરિણામ? છેવટે મુંગા, બહસ અને એબડા બનવાનું. આ જ જ્ઞાનાવરણીયકર્મના પાપે વ૮ર અને ગુણમંજરી થયાં. કલ્પના કરે. માનવી જન્મથી આંધળો હોય, જન્મ પછી આંધળો
Page #104
--------------------------------------------------------------------------
________________ થાય, ઓપરેશનથી કે કુલ પડવાથી અંધ બને. આ બધું આમ કેમ? આંધળાપણું, બહેરાપણું અને બેબાડાપણું એ જ્ઞાનાવરણીયકર્મ બાંધ્યું, તેનું પરિણામ. અને એથી જ કર્યું છે કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં ઉપકરણની આશાતના કરશે નહીં. . . ઘણા લેકે 120 રૂપિયે મીટરનું પિન્ટન બગડે એ માટે 50 પૈસાનું છાપું પાથરીને એના પર બેસી જાય છે. ઘરમાં બહેને ગંદકી સાફ કરવા પણ એને ઉપયોગ કરે છે ને? શું છાપામાં અક્ષર નથી? એમાં શ્રુતજ્ઞાન છે. અક્ષર શ્રુતજ્ઞાન જ છે. એમાં પણ મ. હ, વ, ર વગેરે અક્ષરે હશે કે જેને “મહાવીર શબ્દ બની શકે. અક્ષર–શ્રુતજ્ઞાનની આશાતનાવાળા જીવની ગતિ કેવી? ખેડ-ખાંપણવાળી જ ગતિ થાય. મુંગા પણ થાય. આત્માએ જ્ઞાનાવરણીયકર્મ બાંધ્યું. પછી એને ભારે પુરુષાર્થ હૈય, તપ હય, ક્ષપકશ્રેણી માંડીને ચાર ઘાતી કર્મોને ખપાવીને કેવળજ્ઞાન પણ પામે, પણ કેવળજ્ઞાન પછી પણ મુંગાપણું ન જાય. શાસ્ત્રમાં મૂક કેવળજ્ઞાની મહાત્માની વાત પણ છે. કેવળજ્ઞાની ખરા; બધું જ જુએ, પણ કોઈને દેશના આપી ન શકે. રાત દિવસ પ્રયત્ન કરીને ઉજાગર કરીને ભણ્યા, સખત મહેનત કરી, ગાઈડ ફાડીને પાસ થયા! આ વિદ્યા પાસ થવા પૂરતી જ છે, પરંતુ ઈન્ટરવ્યુ લેવાય ત્યારે ? માથું ખંજવાળવું પડે ને ? Spelling જ નથી આવડત-શું થાય? જ્ઞાનની ઉપરનાં આ બધાં આવરણે હેય તે કેઈકને યાદ રહે છે અને કેઈકને યાદ નથી રહેતું. કેઈકની સ્મૃતિ ગજબની હોય છે, 20 વર્ષ પછી પણ એક વાત યથાવત્ યાદ રાખે. પ્રત્યેક માનવીમાં તિપિતાની મરણશક્તિ હેય છે, બુદ્ધિ હોય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________ પશુને પણ સ્મરણશક્તિ છે. એ કેટલું યાદ રાખે છે! ગમે ત્યાં ફરી–ચરીને સાંજે માલિકના ઘરે પાછું આવે છે. ' જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે. જગતમાં કેઈ આત્મા જ્ઞાન વિનાને નથી. જડને જ્ઞાન હેતું જ નથી. અમેરિકામાં મોટા સ્ટોરમાં યંત્રમાનવ હોય છે, તે તમને આવકારે, શું જોઈએ છે? અમુક જોઈએ છે? એવા પ્રશ્નો પૂછે, ન્યુયેની લાયબ્રેરીમાં કેપ્યુટર ગઠવેલું છે, જે માનવ જેવું કામ આપે છે, પણ એ ગઠવ્યું કેણે? માનવે ને? બે બટન દબાવ્યા એટલે ગુણાકાર ભાગાકાર આવી જાય એવા Calculator ને શું જ્ઞાન કહેવાય? માનવી હિસાબ કરે તે ભૂલ કરે પણ આ Calculator ભૂલ ન કરે, એને વાર પણ ન લાગે એમ બધા કહે છે ને? બુદ્ધિ બધામાં જ છે. ડોકટરોએ ભેગા મળી મગજનું ઓપરેશન કર્યું. એમાં ક્યાંય એમને જ્ઞાનનું પ્રતિબિંબ પણ ન દેખાયું. મગજ તે બધામાં છે, પણ માનવદેહમાં જ્ઞાનધર્તા મળ્યો નહીં. બધાને સ્વીકારવું પડયું કે બુદ્ધિ અને જ્ઞાન જેવું તત્ત્વ ધારણ કરનાર કઈ પ્રબળ શક્તિ માનવમાં છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ પુ િવષરના વિઘા = રિઝમીના આપણે વિદ્યા પ્રાપ્ત કરવા શું કરવાનું? સરસ્વતીની માળા ગણે એટલે જ્ઞાન આવી જાય એમ જ ને? સરસ્વતીની માળા ગણે પણ સાથે સાથે, એક ગાથા ગોખવાનો પ્રયત્ન પણ કરે. જોઈએ ને? જ્ઞાનાવરણીયકર્મ એવું છે કે જ્ઞાનની પડી હાથમાં લે અને તમને ઝે કું આવે અને નેવેલ હાથમાં મૂકી હોય તે...
Page #106
--------------------------------------------------------------------------
________________ પૂરી કર્યો જ છૂટકે ને? એટલે જેવું ગમે, તેવું વાંચવું છે. ભયંકર જ્ઞાનાવરણીયકર્મ બાંધ્યું હોય તે અમુક વાંચવ નું ગમે અને અમુક વાંચવાનું ન ગમે. આત્માના આઠ ગુણની વાત આપણે વિચારી ગયા છીએ. આત્માના એ ગુણે તે આમામાં છે જ; પણ એના પર આવરણ આવે છે. એની સુંદર ઉપમા છે. पडपडिहारऽसिमज्ज-हडचित्तकुलालभंडगारीणं / કg guff માવા, શervisa ના તદ માવા | આઠ કર્મને સમજાવતાં ઉપમાનાં આઠ દૃષ્ટાન્ત (1) જ્ઞાનાવરણીયકમ પાટા જેવું આંખે પાટા બાંધ્યા જેવો જેમ આંખે પાટા બાંધવાથી કઈ પણ વસ્તુ જોઈ-જાણી શકાતી નથી, તેમ આભા ઉપર જ્ઞાનના આવ રણરૂપ પાટો આવવાથી આત્મા શાનાવરણીય બેં કઈ વસ્તુ જાણી શકતું નથી. આ કર્મ–આવરણથી આભાને અનન્તજ્ઞાન ગુણ ધાય છે આ કર્મની ઉત્તર પ્રવૃતિઓ 5 છે. (2) દશનાવરણીયકમ * દ્વારપાળજેવું હ દ્વારપાળ જે આ કમને સ્વભાવ દ્વારપાળ જે છે. દ્વારપાળે રેકેલે મનુષ્ય જેમ રાજાને જોઈ શકતું નથી, તેમ દર્શનાવરણીય કર્મના ઉદયથી જીવ દર્શાનાવરણીયÁ પદાર્થ અને વિષયને દેખી શકો નથી આ કર્મથી જીવને અનન્ત દર્શનગુણ ધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિએ 9 છે.
Page #107
--------------------------------------------------------------------------
________________ મધલિપ્તતલવાર જેવું વેદનીય કર્મ (3) વેદનીયકમ મધયુક્ત તરવાર જે આ કર્મને સ્વભાવ મધ વડે લેપાયેલી તરવાર જેવું છે. પ્રથમ ચાટતાં મધના કારણે તે મીઠી લાગે છે, પણ જીભ કપાવાથી પશ્ચાત દુઃખી થવાય છે, તેમ આ કર્મ વડે જીવને કૃત્રિમ–સુખ-દુઃખને અનુભવ થાય છે. આ કર્મથી જીવ સ્વસ્વાધીન અનન્ત અવ્યાબાધ સુખાનુભવના બદલે બાહ્ય પૌદ્ગલિક સુખ-દુઃખને ખરા સુખ-દુઃખ સમજે છે. આની 2 ઉત્તરપ્રકૃતિએ છે. (4) મેહનીયકમ મદિરા જેવો આ કર્મ ને સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરા પીવાથી ભાન ભૂલેલે માનવી હિતાહિતને જાણી શક્તિ નથી, તેમ આ કર્મને કારણે જીવ ધર્મા-ધર્મ કંઈ જાણું પાળી શક્ત નથી. આ કમથી આત્માને શુદ્ધ સમ્યફ-સ્વરૂપ તથા અનન્ત ચારિત્રગુણ ધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિએ 28 છે. મદિરાજેવું માહનીય કર્મ
Page #108
--------------------------------------------------------------------------
________________ 89 બડીજેવું | આયુષ્યકર્મ (5) આયુષ્યકમ સાંકળ (બેડી) જે આ કર્મને બેડીની ઉપમા આપી છે. જેમ બેડીમાં જકડાયેલા કેદીને અમુક સમય સુધી એ હાલતમાં રહેવું જ પડે છે, તેમ આયુષ્યકર્મને લીધે જીવને એક શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે છે. એક શરીરમાં નિશ્ચિત સમય સુધી રાખનાર આયુષ્યકર્મ છે. આ કમથી જીવને અક્ષયસ્થિતિગુણ રોધાય છે. આ 4 પ્રકારનું છે. (6) નામકર્મ ચિત્રકાર જે ચિત્રકારની ઉપમા આ કર્મને અપાય છે. એક ચિત્રકાર જેમ વિવિધ રંગોથી અંગ-ઉપાંગ યુક્ત દેવ-મનુષ્ય-પશુ આદિના વિવિધ રૂપિ ચીતરે છે, તેમ નામકર્મને લીધે જીવને અનેક રૂપરંગવાળાં શરીર તથા અંગોપાંગ પ્રાપ્ત થાય છે. આ કર્મથી શરીર-રચના આદિ કાર્યો થાય છે. આત્માને અરૂપીગુણ આ કર્મથી રેલાય છે. આ કર્મની 103 ઉત્તરપ્રકૃતિ છે. ચિત્રકાર જવું . | નામ કમ
Page #109
--------------------------------------------------------------------------
________________ ' કુંભારના ઘડા જેવું ગોત્રકમે (7) ગોત્રકમ - કુંભાર જે કુંભાર” સાથે આ કર્મને સરખાવવામાં આવે છે. જેમ એક કુંભાર સુવર્ણનાં અને માટીના મંગલકુંભ અને મદિરાના ઘડા એમ ઉચ્ચ અને નિન શ્રેણીના ઘડા બનાવે છે. એક પૂજાય છે અને એકદનીય થાય છે તેમ ગોત્રકર્મને લીધે જીવ ઉચ્ચ ગેત્રમાં જન્મી પૂજનીક તથા નીચગેત્રમાં જન્મી નિંદનીક થાય છે. આત્માના અગુરુ લઘુ ગુણને રોકવાને આ કમને સ્વભાવ છે. આની ૨ઉત્તરપ્રકૃતિ છે. (8) અંતરાયકમ ભંડારી જે રાજાના ભંડારી જે આ કર્મને સ્વભાવ છે. દાનવીર રાજની દાન આપવાની ઈચ્છા હોવા છતાં ખજાને સંભાળનાર ભંડારી જેમ વિદન નાંખે, તેમ અનન્ત દાન, લાભ, ભેગ, ઉપભેગ, તથા વીર્ય લબ્ધિવાળે આત્મા હોવા છતાં પણ આ કર્મના કારણે તે પિતે પિતાના અનન્ત દાનાદિ સ્વભાવ પ્રકટ કરી શકતે નથી. આને અન્તરાયકર્મ કહેવાય છે. આ કર્મથી જીવના અનન્તવીર્યાદિ ગુણે શેકાય છે. આની 5 ઉત્તરપ્રકૃતિઓ છે. ભંડારી જેવું ITELINE અંતરાયકમ
Page #110
--------------------------------------------------------------------------
________________ 91 જૈન દર્શનમાં જ્ઞાન મીમાંસા જેમ સૂર્ય સ્વપ્રકાશથી ઝળહતે તેજસ્વી છે. તેમ આત્મા પણ સ્વગુણ એવા જ્ઞાનથી ઝળહળને તેજસ્વી અને જ્ઞાનમય જ છે. જ્ઞાન વિના આત્મા, અને આત્મા વિના જ્ઞાનની કલ્પના કરી શકાય તેમ નથી. જ્ઞાન એ જ જડ અને ચેતનની વચ્ચેનો ભેદક ગુણ છે. “ચેતના હૃક્ષણો :" અથવા “૩ાપોનો ઢક્ષાન” આ લક્ષણે આત્મા માટે વપરાય છે. ઉપગ જ્ઞાનામક દર્શનાત્મક આ જ જ્ઞાનદર્શનાત્મક શક્તિને ચેતનાશક્તિ કહેવાય છે. તે અને ચેતનાશક્તિવાન જ આત્મા કહેવાય છે. જ્ઞાનથી જણાય છે અને દર્શનથી જેવાથ છે. જાણવા અને જોવાની જ્ઞાન-દર્શનાત્મક શક્તિ આત્માની જ છે, જડની નહીં. “લવ--અવતાર જ્ઞાનું પ્રમાણH” - પ્રમાણનચતરવા , જેવા મહાન ગ્રંથમાં જ્ઞાનને સ્વ-અને પર એમ ઉભયપ્રકાશક માન્યું છે. જેમ દીપક પ્રકાશ પાથરે છે ત્યારે સ્વ અને પર ઉભયને પ્રકાશે છે. તે જ સ્વભાવ જ્ઞાનને છે.
Page #111
--------------------------------------------------------------------------
________________ પાંચ જ્ઞાન અને તેની વ્યાખ્યાઓ આ જ્ઞાનગુણને પાંચ પ્રકારે જૈનદર્શનમાં માનવામાં આવ્યો છે. “મતિષ્ણુતાથમિક અર્થવનિ શાન” તસ્વાર્થ સૂત્ર. || 1 મતિજ્ઞાન | 2 | 3 શ્રતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન જ્ઞાનના મુખ્ય ભેદે પાંચ અને અવાન્તર પિટા ભેદે પ૧ કહ્યા છે. (1) મતિજ્ઞાન–ઈન્દ્રિ અને મન વડે જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન કહેવાય છે. (2) શ્રુતજ્ઞાનમતિજ્ઞાનપૂર્વક શાસ્ત્રાદિના શ્રવણથી શબ્દાર્થની પર્યાલચના વડે થતું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. (3) અવથિજ્ઞાન–ઈન્દ્રિય અને મનની સહાયતા વગર અમુક અવધિ-મર્યાદા સુધીના રૂપી દ્રવ્ય જેના વડે જણાય છે, તે અવધિજ્ઞાન કહેવાય. (4) મન:પર્યવાન ઈન્દ્રિય અને મનની સહાયતા વગર જ સંગ્નિ જીના મનોગત ભાવો જેના વડે જાણું શકાય છે. તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. (5) કેવલજ્ઞાન–સંપૂર્ણ લેકાલેકના સર્વ દ્રવ્ય-પર્યાને ત્રિકાલાબાધિત યુગપત હસ્તામલકત જાણનાર જ્ઞાન કેવલજ્ઞાન છે.
Page #112
--------------------------------------------------------------------------
________________ બે અપેક્ષાએ પાંચ જ્ઞાનની સ્થાપના 1 પંચજ્ઞાન સ્થાપના I પંચજ્ઞાન સ્થાપના મતિજ્ઞાન કેવલજ્ઞાન 5.Y બનપર્યવે. અનર્થવ કેવલજ્ઞાન મુતાના Fમતિરાને શાન અવંવિરોન) વિવિજ્ઞાન) I પરમાત્મા ચારે ઘાતકર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પામે છે. કેવલજ્ઞાની પ્રભુ તીર્થની સ્થાપના કરે છે. કેવલી ભગવંતની હયાતી સુધી કેવલજ્ઞાની ભગવંતનું શાસન કહેવાય છે. અને જ્યારે પ્રભુ મેક્ષે સિધાવી જાય છે. અને કેઈ કેવલજ્ઞાની ભગવંત પણ નથી રહેતા ત્યારે તેમની અનુપસ્થિતિમાં શ્રુતજ્ઞાનીઓ તેમનું શાસન ચલાવે છે. શ્રુતજ્ઞાની કેવલીસદશ એટલે શ્રુતકેવલી પણ કહેવાય. શ્રુતના બળે કેવલજ્ઞાની જેવી જ પ્રરૂપણા તેઓ કરે. પ્રભુ મહાવીરનું 21000 વર્ષ સુધી આ શાસન શ્રતજ્ઞાનીઓથી જ ચાલવાનું છે. એક વખતે ઇન્દ્ર મહારાજા મહાવિદેહ ક્ષેત્રમાં ગયા. સીમંધરસ્વામી ભગવંતના સમવસરણમાં બેસી દેશના શ્રવણ કરી. નિમેદનું સૂક્ષમ સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજ્યા. દેશનાના અંતે વંદન કરી પ્રભુને પૂછ્યું:
Page #113
--------------------------------------------------------------------------
________________ “હે ભગવંત! આપના જેવું જ નિગોદનું સ્વરૂપ અત્યારે ભરતક્ષેત્રમાં કઈ કહી શકે ખરા? કારણ કેઈકેવલજ્ઞાની ભગવંત અત્યારે ભરતખંડમાં નથી.” ભગવંતે કહ્યું - “હે ઈન્દ્ર! ભરતક્ષેત્રમાં અત્યારે આર્ય કાલકસૂરિ આચાર્ય શ્રુતજ્ઞાનના આધારે મેં કહ્યું એવું નિગાનું સ્વરૂપ કહી શકશે. આ સાંભળી ઈન્દ્ર મહાજા ભરતખંડમાં આર્યકાલકસૂરિ પાસે એક વૃદ્ધનું રૂપ લઈને આવ્યા. પરીક્ષા કરવા માટે ઈન્દ્ર વૃદ્ધ રૂપ લઈ લાકડીને ટેકે ચાલતા, લુહારની ધમણની જેમ શ્વાસ લેતા લેતા અકાલકસૂરિ પાસે આવ્યા અને પૂછે છે, “હે કૃપાળુ! હું વૃદ્ધ છું, અને વૃદ્ધાવસ્થાથી પીડાઉં છું. હજ મારું કેટલું આયુષ્ય બાકી છે તે જરા આપ મારી હરતરેખા જોઈને કહે. મારા પર કૃપા કરે, હું એકલે છું. મારા પુત્રોએ ઘરમાંથી કાઢી મૂકે છે એટલે હવે એમ થાય છે કે આયુષ્ય જલ્દી પૂરું થાય તે સારું, તેથી આપ હાથ જોઈને જણ... કેટલું આયુષ્ય બાકી છે... કહે, પ્રભુ કહે.. શું પાંચ વરસ બાકી છે કે દશ વરસ?' ગુરુ મહારાજે કહ્યું, “તેથી પણ ઘણું વધારે છે.” ઈન્દ્ર કહ્યું, “શું. ત્યારે વીસ કે પચીસ વર્ષમાં કેટલું છે? હે ભગવન્! હવે આટલે તે વૃદ્ધ થઈ ગયે છું.. હજી કેટલું જીવવાનું બાકી છે?' સુરમહારાજ આર્યકાલકસૂરિએ કહ્યું, હે ઈન્દ્ર તમે વારંવાર શું પૂછે છે તમે તે ઇન્દ્ર છે અને બે સાગરેપમમાં થોડું એછું એટલું તમારું આધૃષ્ય હજી બાકી છે. તે
Page #114
--------------------------------------------------------------------------
________________ 5 બસ, આ સાંભળતાં જ ઇન્દ્ર સમજી ગયે... કે મહારાજ મને ઓળખી ગયા છે. એણે પિતાનું રૂપ બદલ્યું. અને નિગદનું સ્વરૂપ સાંભળી હર્ષિત થઈને સીમંધરસ્વામીએ કહેલી હકીકત સંભળાવીને ચાલ્યા ગયા. આ રીતે શ્રુતજ્ઞાન પણ અગાધ છે. કેવલજ્ઞાની જેવા જ ભાવે શ્રુત-શાસ્ત્રના બળે કહી શકે છે. - મતિજ્ઞાન અને તેના પ્રકારે ઈન્દ્રિય અને મનથી થતા જ્ઞાનને મતિજ્ઞાન કહીએ છીએ. ઈન્દ્રિયે પાંચ છે અને છ મન તે અતીન્દ્રિય છે. –ઈન્દ્રિય તેનું સ્થાન અને વિયે— ઇન્દ્રિય સ્થાન વિષય 1. સ્પર્શેન્દ્રિય– ચામડી– સ્પર્શ-૮ 2. રસનેન્દ્રિય - જીભ– રસ–પ 3 ધ્રાણેન્દ્રિય– નાક– ગંધ-૨ 4. ચક્ષુઈન્દ્રિય આંખ વર્ણ-૫ 5. શ્રેત્રેન્દ્રિય– કાન– શબ્દ-૩ પાંચ ઈન્દ્રિયના કુલ ર૩ વિષે મતિજ્ઞાન થવાને કમ - અપાય III અવગ્રહ
Page #115
--------------------------------------------------------------------------
________________ (1) અવગ્રહ-કંઈક છે એવા પ્રકારનું જ્ઞાન તે અવગ્રહ કહેવાય. જેમાં હજી કંઈ જ નિશ્ચિત નથી. કંઈ જ સ્પષ્ટ નથી. - દા.ત. પગ નીચે કંઈક આવ્યું. કંઈક સ્પર્યું. કંઈક સાંભળ્યું. પણ શું સાંભળ્યું, શું જોયું. શું સ્પેશ્ય..તે સ્પષ્ટ નથી. (2) ઈહા–શું છે? તે જાણવાની ઇચ્છા થવી તે ઈહિ’ નામનો બીજો પ્રકાર છે. શું સાંભળ્યું? શું જોયું? શું સ્પર્યુ? શું કર્યું ? વગેરેમાં જાણવાની ઇચ્છા થાય છે. તેથી તે ઈહા જ્ઞાન કહેવાય છે. (3) અપાય–આ પ્રકારમાં નિર્ણય થાય છે. દા. ત. હા, દેરડું નથી, સાપ જ છે, મેં ઘડે જે છે વગેરે નિર્ણયાત્મક-નિશ્ચયાત્મક જ્ઞાનને–અપાય તરીકે ઓળખાય છે. (4) ધારણું–અપાયમાં થયેલા નિર્ણયને કાયમ સ્મૃતિમાં સ્થિર રાખવાનું નામ છે, ધારણા-શક્તિ. ધારણાને અર્થ એ થાય છે, ધારી રાખવું. જેને સ્મરણ શક્તિ, યાદશક્તિ વગેરેના નામે ઓળખીએ છીએ. દરેકની યાદશક્તિ-સ્મરણશક્તિમાં ફરક હોય છે. બધાને સરખું યાદ નથી રહેતું. એક જ શિક્ષક સ્કૂલમાં બધાને એકસરખું શીખવે છે, છતાં પણ બધા વિદ્યાથીને ક્યાં એકસરખું યાદ રહે છે? આજે મોટું અભિમાન લેવાય છે. અને લોક કહે છે કે જૂના લેકે કરતાં તે આજની નવી જનરેશન વધારે હોંશિયાર છે, વધુ બુદ્ધિશાળી છે. જૂના જમાનાના લેકને ક્યાં એટલી બધી બધી ગતાગમ હતી. પરંતુ આજે તે વાતે વાતે પિકેટ ડાયરી
Page #116
--------------------------------------------------------------------------
________________ فی કાઢવી પડે. એક એક વાત લખવી પડે. નેંધવી પડે કેઈનું નામ કે નંબર પણ યાદ નથી રહેતા શું આ યાદશક્તિનું માપદંડ છે! યાદ-શક્તિ કે ધારણાશક્તિને નવા કે જૂના જમાનાની સાથે કઈ જ સંબંધ નથી. એ તે જીવે જેવા મતિજ્ઞાનાવરણીય કર્મો બાંધ્યાં હોય તે પ્રમાણે બુદ્ધિ કે યાદશક્તિ કામ કરે છે. ઘણને ગઈ કાલનું યાદ નથી રહેતું; પણ 10-20 વર્ષ પહેલાંનું રહે છે, તે નથી ભુલાતું અને ઘણને જૂનું જૂનું ભુલાઈ જાય છે અને નવું નવું યાદ રહે છે. આ પણ મતિજ્ઞાન અને મતિજ્ઞાનાવરણયકર્મને સ્પષ્ટપણે સાબિત કરે છે. માષતુષમુનિને પ્રસંગ : ગુરુએ શિષ્યને દીક્ષા આપી. શિષ્ય અભ્યાસ કરે છે. પિતાની સ્મરણશક્તિ પ્રમાણે રેજની 10-20, ક્યારેક પ૦ ગાથા પણ કંઠસ્થ કરી લેતા. એમ છેડે સમય ગયા પછી....એક વખત ગુરુમહારાજે ગાથાઓ આપી. ઘણી વાર થઈ ગઈ હજી ગાથા થઈ નહીં. ગુરુમહારાજ–કેમ ભાઈ! આજે ગાથા નથી આપવી? આટલું ડું કેમ? શિષ્ય–ગુરુદેવ! હજી સુધી થઈ નથી. મહેનત કરું છું. (કલાકે વીતી ગયા પછી ફરીથી) ગુરુદેવ–હે વત્સ! પાઠ થઈ ગયે? શિષ્ય–(દીનવદ) ગુરુદેવ! આજે નથી ચઢતું. ગુરુદેવ–કેમ? આજે નથી ચઢતું, કે ભણવું નથી, શું વાત છે? શિષ્ય–ના ગુરુદેવ! મહેનત કરું છું, પણ ચતું નથી. યાદ થતું નથી.
Page #117
--------------------------------------------------------------------------
________________ 98 ગુરુમહારાજ સમજી ગયા કે કેઈ અશુભ મતિજ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું લાગે છે. ગુરુદેવ-હે શિષ્ય! આજે તને આ એક જ સૂત્ર અર્થથી સમજાવીને આપું છું - શિષ્યજી, ગુરુદેવ! જેવી આપની આજ્ઞા ગુરુમહારાજ–“મા મા તુઝ” અર્થ—કેઈના ઉપર તું રેષ કરીશ નહીં, તેમ જ કેઈન ઉપર રાગ પણ કરીશ નહીં બસ, આટલું યાદ કરી આપ શિષ્ય—(આખા દિવસની મહેનત પછી પણ)...ગુરુદેવ યાદ થતું નથી. ' ગુરુમહારાજ–બેલ પાઠ બેલ...બેલ તે ખરે... શિષ્ય—(બેલે છે) મા તુષ.... ગુરુમહારાજ–અરે! મા તુષ નહીં. “ના જય મા તુષ' એમ બેલવાનું. હે શિષ્ય! આ ભારે જ્ઞાનાવરણીયકર્મને ખપાવવા માટે તપ કર. અને કર્મ ખપાવ. શિષ્ય–તહત્તિ, ગુરુદેવ! ફરમાવો. ગુરુમહારાજ- જ્યાં સુધી પાઠ ન ચઢે ત્યાં સુધી આયંબિલની તપશ્ચર્યા કરે અને સાથે સાથે પાઠ યાદ કરતે જા. શિષ્ય રેજ યાદ કરે છે. ચાલતા-ફરતા-ગોચરીએ જતા પણ એ જ ગેખે છે. પરંતુ જ્ઞાનાવરણયકર્મના કારણે મrs-સુષમા તુષ..બેલતા જાય છે. પણ વચ્ચેથી "" અને “મા” આ બે અક્ષરે ઊડી ગયા.
Page #118
--------------------------------------------------------------------------
________________ રસ્તામાં છેકરાઓ પણ ખીજવે કે..આ તે માજ સુષ મહારાજ આવ્યા. બસ, એમ જ મા તુજ મુનિ એવું નામ પડી ગયું . આ પ્રમાણે આયંબિલને તપ કરતાં કરતાં 12 વર્ષનાં વહાણાં વીતી ગયાં. છતાં એક જ સૂત્ર ગોખતા જ રહ્યા. કેવી ધીરજ ! કેવી અડગ શ્રદ્ધા! કેવી મહેનત..! કઈ કંટાળે નહીં. છેડી ન દીધું. આજે તે એક વરસ નાપાસ થયા તે બસ સ્કૂલ-કેલેજમાંથી ઊડી જવાનું. નથી ભણવાનું. પપ્પા! ભણવામાં મન નથી લાગતું. ભણવાનું છોડી દેવાનું એટલે બસ .. પરંતુ મુનિ મહાત્માએ છોડ્યું નહીં. બાર વર્ષના અંતે માંs 1s...મા તુજ ચિન્તવતાં ચિન્તવતાં વિચાર આવ્યું મrs એટલે અડદ અને તુષ એટલે કેતરું. અરે... શું હું માત્ર અડદનું ફેતરું યાદ કરું છું... ' અડદ ..પણ અડદ કે સફેદ ચે શુદ્ધ અને ફેતરું તે કેવું કાળું....કેવું શ્યામ, કાળું...? અડદ ઉપર ફેતરું....શું એ જ મા તુજ?. આત્મા પણ અડદ જે સફેદ ચખે... શુદ્ધ... અને ફેતરું. એ તે આત્મગુણ ઉપર આવરણ છે. આ આવરણથી આ શુદ્ધ આત્મા ઢંકાઈ જાય છે.. બસ, ચઢી ગયો મુનિ મહાત્મા ક્ષપકશ્રેણિએ....શુભ અધ્યવસાયની
Page #119
--------------------------------------------------------------------------
________________ 100 દ્વારા શરૂ થઈ ગઈ. અને શુકલધ્યાનના પાયે ચઢ્યા... આવરણે તૂટવા માંડ્યાં અને જોતજોતામાં કેવલજ્ઞાન પામી ગયા.. અનંતજ્ઞાની બની ગયા... કેવાં ભયંકર આવરણ હતાં. અને કેવા કર્મ બાંધ્યાં હશે? કેવા ગાંડા બની ગયા હતા. અને કેવા કેવલજ્ઞાની બની ગયા . ધન્ય હે મુનિવર મારતુષ મુનિને, વંદના હે અમારી મતિજ્ઞાનના કુલ 340 ભેદઃ શ્રી નંદીસૂત્રમાં મતિજ્ઞાનના 340 ભેદ બતાવ્યા છે. અવગ્રહ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ (1) " રક્ષરતીન્દિરાગાં”—તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિ ભગવતે જણાવ્યા મુજબ આંખ અને મનને વ્યંજનાવગ્રહ નથી થતા. (2) અર્થાવગ્રહ-પાંચ ઈન્દ્રિય અને મન વડે દરેકને અથવગ્રહ * થાય છે, તે આ પ્રમાણે (1) સ્પશેન્દ્રિયના અવગ્રહાદિ–૪ ભેદ (2) રસનેન્દ્રિયના અવગ્રહાદિ–૪ ભેદ (3 ધ્રાણેન્દ્રિયને અવગ્રહાદિ– ભેદ (4) ચક્ષુઈન્દ્રિયના અવગ્રહાદિ–૪ ભેદ
Page #120
--------------------------------------------------------------------------
________________ 101 (5) ક્ષેત્રેન્દ્રિયના અવગ્રહાદિ–૪ ભેદ (6) મનના અવગ્રહાદિ–૪ ભેદ ' અર્થાવગ્રહના કુલ 24 ભેદ સ્પ, રસ, ઘાણ અને શ્રેત્રના વ્યંજનાવગ્રહના 4 ભેદ મતિજ્ઞાનના કુલ 28 ભેદ તુરદુષિક્ષિણાનિશ્ચિતાનુ તારા સેવાનામ્ તત્ત્વાર્થ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે, 1. બહુ, 2. અ૯પ, 3. બહુવિધ, 4. એકવિધ, પ. ક્ષિપ્ર, 6. વિલંબે, 7. અનિશ્રિત, 8. નિશ્રિત, 9. અનુક્ત, 10. ઉક્ત, 11. ધ્રુવ, 12. અપ્રવ. પહેલાંના 28 ભેદને આ 12 ભેદે ગુણતા-૨૮૪૧=૩૩૬ ભેદ કુલ થાય. તથા બુદ્ધિને 4 ભેદ 1 ઓત્પાતિકી, 2 વનયિકી 3 કાર્મિકી 4 પરિણામિકી એટલે 336+4 બુદ્ધિના=કુલ્લે 340 ભેદ મતિજ્ઞાનના થાય છે. જેટલા મતિજ્ઞાનના કુલ પ્રકારે છે. તેટલાં જ મતિજ્ઞાનનાં આવરણીય કર્મો છે. જગતના તમામ જીવે આટલા જ ભેદમાં સમાઈ જાય છે. જેને મતિજ્ઞાનને ક્ષયે પશમ સારે છે. તેઓ બુદ્ધિશાલી, હોંશિયાર છે. જેમને મતિજ્ઞાનાવરણીય કર્મને ઉદય વધારે છે તેવા છે મંદ મતિ, બુધ્ધ વગેરે જેવા દેખાય છે. તીક્ષણ બુદ્ધિ, ગજબની યાદશક્તિ, આશ્ચર્યકારી સર્જનશક્તિ
Page #121
--------------------------------------------------------------------------
________________ 102 વગેરે જેવી હોય તે મહા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને યાદ કરીએ. યશોવિજયજી મહારાજ અને વિનયવિજ્યજી મહારાજ બન્ને જણાએ સાથે દીક્ષા લીધી, ગુરુબંધુ બન્યા. કાશી ભણવા ગયા, એક પંડિતજીની પાસે ભણવા રહ્યા. બાર વર્ષ સુધી સુંદર અભ્યાસ કર્યો. . એક દિવસ પંડિતજી એક દિવસ માટે બહારગામ ગયા. થશેવિજયજીએ માળીયા ઉપર નજર નાંખી. ધૂળ જામેલાં કપડાં વચ્ચેથી એક પિોથી હાથમાં આવી. ખેલીને જોયું....અરે! હજી પંડિતજીએ આ તે નથી ભણાવી. બસ, એક જ રાત હાથમાં હતી. એટલે થશેવિજયજી મહારાજ અને વિનયવિજયજી મહારાજ બને જણુએ અંદાજે અધ–અધી વહેંચી લીધી. આખી રાતમાં તે કંઠસ્થ કરી લીધી. કેવી ગજબની યાદશક્તિ.? ધન્ય-ધન્ય.. સવારે તે પંડિતજી પાછા પધાર્યા. આવતાની સાથે જ પહેલી નજર ત્યાં પિથી ઉપર નાંખી. કેઈ અડ્યું છે, એવું લાગ્યું. તરત યશોવિજયને પૂછયું–કેમ તમે ખેળી છે? “હા ગુરુજી!”—એમ થશેવિજયજીએ જવાબ આપે. પંડિતજી–અરે! પણ એમાંથી શું વાંચ્યું? કેટલું આવડ્યું?' યશવિજય બલવા બેઠા...Non-Stop-એકધારું બેલતા જ ગયા. પંડિતજીને આશ્ચર્ય થયું. પૂછ્યું–એ તમે કેણ છે?
Page #122
--------------------------------------------------------------------------
________________ 103 બ્રાહ્મણ તે નથી લાગતા ! ત્યાં તે યશવિજયજી, વિનયવિજયજી રૂપ નામાદિ પ્રગટ કરી ત્યાંથી ભાગ્યા. પિતાના વસ્ત્રો પરિધાન કરી નીકળી ગયા. . અવસરે કાશી નરેશની પંડિતસભામાં શાસ્ત્રાર્થ ગેઠવાયા. "T F = મ = ' આ પાંચ અક્ષર એય છે તે બેલવામાં વચ્ચે ન આપવા જોઈએ તેવી શરત મુકાઈ.. અને યશોવિજયજી મહારાજે તે ઝડપથી આ અક્ષરે બેલ્યા વગર જ પૂર્વ પક્ષ રજૂ કરી ખંડન–મંડન કર્યું. પરંતુ કેઈ પંડિતે બેલવા તૈયાર ન થયા. અશક્ય લાગ્યું. પૂ. ઉપાધ્યાયજી મહારાજથી શાસનની અદ્ભુત પ્રભાવના થઈ ખરેખર! એવા મહાપુરુષની ગજબની બુદ્ધિ ઉપર આપણે આફરીન થઈ જઈએ. ધન્ય હતા એ મહાત્મા. આપણે વિચાર કરતાં આપણને સ્પષ્ટ જણાશે કે આપણામાં મતિજ્ઞાન વધારે છે કે મતિજ્ઞાનાવરણીય કર્મને ઉદય વધારે છે? અગાધ સમુદ્ર કેટલે વિશાલ અને તેમાંથી ભરીને બહાર લાવેલ ગ્લાસમાં પણ તે છે જ પણ બહુ જ થોડું એટલે આપણું મતિજ્ઞાન પાણીના ગ્લાસ જેટલું છે અને મતિજ્ઞાનાવરણીય કર્મ તે સમુદ્ર જેવું અગાધ છે.
Page #123
--------------------------------------------------------------------------
________________ UF સૌજન્ય થR શેઠશ્રી સુરચંદભાઈ ગુમચંદભાઈ શાહ ગોપીપુરા–સુરત. ના સહયોગથી આ પુસ્તિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે Gરો. કાર શાળકિયાજ્યિાં મોસા વિધાયા વિના - પ્રકાશક :શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર -: સંચાલિત :શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન -: કાર્યાલય તથા પ્રાપ્તિસ્થાન :39, વસંત વિલાસ, બીજે માળે, 133, ગોપાલ નિવાસ, ડો. ડી. ડી. સાઠે માર્ગ, બીજે માળે, વી. પી. રોડ, પ્રાર્થના સમાજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪. મુંબઈ-૪૦૦ 002. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચોક-સુરત.
Page #124
--------------------------------------------------------------------------
________________ S જૈનદર્શનના અદભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજ્યા છે 'શ્રી ગોપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ' Íચત્ર જાહેઝ વ્યાખ્યાકામાક્ષા મવિષયકમાણીશGિભ્યારી...' 'પ્રવક્તી-પપ.Íkiાજ શ્રીકૃષ્ણપજયજી મહાદાજ 'રાષ્ટ્રભાષા૨ત્ન-વલ,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલક શ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) "| શ્રાવણ સુદ 5 વ્યાખ્યાન પાંચમું રવિ તા.૨૫-૭-૮૨ વિષય: જૈન દર્શનમાં જ્ઞાનનું સ્વરૂપ વ્યાખ્યાતા : પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર सम्यग्दर्शनशुद्ध, यो ज्ञानं विरतिमेव चाप्नोति / दुःखनिभित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म // ચરમતીર્થપતિ શ્રમણ પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવાનને નમસ્કારપૂર્વક ઉમાસ્વાતિ વાચકમુખ્યજી ફરમાવે છે કે સમ્યમ્ દર્શનથી વિશુદ્ધ એવું જે સમ્યગૂ જ્ઞાન વિરતિને પ્રાપ્ત કરે છે, ચારિત્રને પ્રાપ્ત કરે તે દુઃખના નિમિત્તભૂત આ જન્મ પણ સફલ થાય છે, પુનઃપ્રાપ્તિ માટે સુલભ બને છે આગ લાગવાની છે— અમેરિકામાં એક બહુમાળી મકાનના ૭મા માળે ભીષણ આગ લાગી. 14 મા માળ પર એક કુટુંબ રહે. એ લેકને ખબર નથી કે નીચે આગ લાગી છે. આગ વધવાની છે એ હકીકત છે.
Page #125
--------------------------------------------------------------------------
________________ 106 7 માથી 14 મા માળે પહોંચતાં વાર કેટલી? ગ્રીસ એથેન્સમાં આ કુટુંબના સગા રહે. રાત્રે 10-20 કલાકે એક આખું કુટુંબ જાગી ગયું છે. સૌ પ્રથમ આઠ વર્ષની એક બાળા જાગી ગઈ એણે બધાને ઉઠાડ્યા. ગભરાયેલી આ બાળા બૂમ પાડે છે. ઊઠે ! ઊઠે! મામાને ફેન કરે. “ભયંકર આગ લાગી છે. હજી પણ બચવાને ચાન્સ છે. કહે કે તમે બધા નીચે ઊતરી જાઓ.” જલદી કરે પપ્પા! ટેલીફન કરે ને? પિતા અકળાય છે. આ નાની બાળા શું કહે છે! પપ્પા ! હવે ચાર જ મિનિટ બાકી છે. તમે તે કંઈ કરતા નથી. એમ નહીં તે ચાલે આપણે તે નીચે ઊતરીએ. આપણે પ્રાર્થના કરીએ કે મામાને આગમાંથી ભગવાન બચાવી લે. હું ટેલિફેન કરું છું. એમ કહી સૌ નીચે ઊતર્યા, પ્રાર્થના કરી. નીચે ઊતરીને પેલી બાળા એક મિનિટ બેઠી. પછી બેલી: હવે બે જ મિનિટ બાકી છે, મામાને બધા નીચે ઊતરવા માંડ્યા છે. અને પછી સાતમા માળની આગ વિફરી. ઉપરના કેઈક મજલા પરના કેમિકલનાં દ્રમ ફાટયાં. બધું ભસ્મીભૂત થઈ ગયું. થોડીવારમાં મામાને કેલ આવે. કેલમાં બેબીનું નામ દઈ બેલાવે તે પહેલાં બેબી બેલી ઊઠે છે કે મામા, તમે બધા બચી ગયા ને? કેઈને કંઈ થયું નથી ને? સારું થયું, કેમિકલનાં દ્રમ ફાટતાં પહેલાં તમે ઊતરી ગયા. આ એક પ્રસંગ એવો છે જે વિજ્ઞાનીઓને પણ પણુ ચકરાવામાં નાંખી દે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________ 107 ભૂકંપ થવાની અગાઉથી ખબર પડી બીજો એક ભૂકંપને પ્રસંગ છે. ભૂકંપ થવાને ચાર મિનિટ બાકી હતી. રાત્રે દોઢ વાગે એક વ્યક્તિ જાગે છે અને કંઈક પ્રક્રિયા કરે છે, વિચારે છે. એટલામાં તે એક હજાર માઈલને અંતરે આવેલું કુટુંબ જાગી ગયું. ઘરમાંથી બહાર નીકળી ગયું. મેદાનમાં આવીને ઊભું રહ્યું. અને ડી જ વારમાં ભૂકંપના આંચકા સાથે મકાન ધરાશાયી થઈ ગયું. બધા જ ઊગરી ગયા, બે મહિના બાબે પણ! જરા વિચાર કરો. આ કેવી રીતે જણાયું? Telepathy કે Post Telepathy જે હોય તે, પણ આ પ્રસંગ વિજ્ઞાનની આંખ સામે નેંધા છે. શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન શ્રેયાંસકુમારની વાત આપણી જાણમાં છે. શ્રી આદીશ્વર ભગવાન હસ્તિનાપુરમાં પધાર્યા છે. ભિક્ષાર્થે નીકળ્યા છે. એમને વહેરાવવા માટે લોકોની ભીડ જામી છે. કઈ હીરા, કેઈમેતી, કેઈ પિતાની દીકરી સુદ્ધાં વહરાવવા તૈયાર છે. પણ ભગવાન કાંઈ લેતા નથી. શેરીમાં કોલાહલ થતો સાંભળતાં શ્રેયાંસકુમાર ઝરૂખામાં આવે છે. અને ટેળામાં કંઈક જુએ છે. અને જોતાંની સાથે જ એમને પૂર્વભવનું જ્ઞાન થઈ જાય છે. અને દેડીને ટેળા વચ્ચે જઈ ભગવાનને વિનંતી કરે છે. પધારે પ્રભુ! પધારે! આપને કય એ પ્રાસુક આહાર તૈયાર છે.
Page #127
--------------------------------------------------------------------------
________________ 108 પ્રભુ પધાર્યા. શ્રેયાંસકુમારે ભગવાનને શેરડીને 108 ઘડા શુદ્ધ રસ વહેરાવ્યો. એ દિવસથી પ્રાસુક આહાર વહેરાવવાને સુપાત્ર દાનને પ્રવાહ શરૂ થયે. આ પ્રાસુક આહાર પ્રભુને વહેરાવનાર મેક્ષને અધિકારી કેમ ન બને ? એટલે અક્ષય તૃતીયા પર્વ કહેવાયું ઝરૂખામાંથી ઊભા ઊભા પ્રભુને જોતાં જ પૂર્વજન્મનું જ્ઞાન થયું. કેટલાંકને ફેટાની પ્રિન્ટ જેવું જ્ઞાન થાય જ્યારે કેટલાંકને Nagative ની Positive થતી જ નથી. કેઈ પ્રિન્ટ જ આવતી નથી. કેન્સરની ફોર્મ્યુલા જડી. એક વૈજ્ઞાનિક કેન્સરની રીસર્ચ કરનાર વીસ વીસ વર્ષથી રીસર્ચ કરે પણ કંઈ ન વળ્યું. એક દિવસ રાત્રે ભગવાનનું નામ લઈ સૂઈ ગયા. રાત્રે એને સ્વપ્ન આવ્યું એમાં એણે શાળાના બ્લેકબેર્ડ પર લખેલી એક ફોર્મ્યુલા જોઈ આ ફોર્મ્યુલા એના મનમાં સચેટ ચેટી ગઈ. ડીવારમાં સવાર થતાં એ ઊઠયો તે પેલી ફર્મ્યુલા એના મગજમાંથી હડતી નથી. એ એને યાદ રહી ગઈ. એ એણે ઉતારી લીધી. એ મુજબ એણે પ્રયોગ શરૂ કર્યા. લેબોરેટરીમાં પ્રયોગને અંતે એક ઈંજેકશન તૈયાર થયું. એ ઈંજેકશન એણે કેન્સરના વેદનાગ્રસ્ત દર્દીને આપ્યું. એથી દર્દીને રાહત જણાઈ એણે એ પછી એને ઉપગ બે, પાંચ અને પચાસ દર્દી પર કર્યો.
Page #128
--------------------------------------------------------------------------
________________ 109 ડોકટરે નિરાંત અને સંતોષ અનુભવ્યા. અન્ય ડોકટરે પૂછે છે કે ડેકટર! તમને 20 વર્ષમાં શું કહ્યું? તે જણ ડેકટર કહે કશું નહીં. 20 વર્ષમાં કંઈ નહીં. એક દિવસ પ્રભુનું નામ લઈને સૂતે. સ્વપ્નમાં એક ફર્મ્યુલા પ્રાપ્ત થઈ એને પર મેં કામ કર્યું એનું આ પરિણામ છે, મારી મહેનતનું નહીં. હું કાંઈ જાણતું નથી. રાતના સ્વપ્નમાં આ ફેર્મ્યુલા કોણે આપી? એ ફોર્મ્યુલા બનાવી કોણે? આ બધું શું છે? શ્રી વજસ્વામીને જ્ઞાનનો ક્ષયપશમાં શ્રેષ્ઠિપુત્ર ધનગિરિ અને સુનંદાને પુત્ર વજકુમાર પૂર્વજન્મના જ્ઞાન-વૈરાગ્યના સંસ્કારથી બાલવયમાં જ તેઓ વિરક્ત બન્યા. સંયમના ભાવથી વૈરાગ્ય સ્વીકારવા રૂદન કરીને પણ ઇચ્છા પૂર્ણ કરી, સુનંદા માતાએ વહેરાવી દીધો. પરંતુ 3 વર્ષની જ ઉંમરને વજકુમાર હેવાથી ગુરુમહારાજે સાધ્વીજીના ઉપાશ્રયના શય્યાતરને ત્યાં રાખે. પારણામાં ઝૂલતે ઝૂલતે બાલક સાધ્વીઓના પાઠ સાંભળે છે, અને સાંભળતાં સાંભળતાં 11 અંગ સૂત્રે તે તેને ઘેડીયામાં જ કંઠસ્થ થઈ ગયા. બાલકની આ વિચક્ષણ શક્તિથી 8 વર્ષની ઉંમરે ગુરુમહારાજ આર્યસિંહગિરિએ દીક્ષા આપી. એક દિવસ ગુરુમહારાજ Úડિલભૂમિએ બહાર ગયા છે. અન્ય શિષ્ય વાચના લેવા બેઠા છે. ત્યારે ગુરુની પાટ ઉપર બેસી જઈને વાસ્વામીએ વાચન આપવાનું શરૂ કર્યું. અન્ય સાધુઓ તે સમજ્યા કે આ તે બાલચેષ્ટા હશે. પછી તે અર્થની ગંભીરતા લાગતાં બધા સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્ય લાગ્યું. વાચના ચાલુ જ રહી. ગુરુમહારાજ બહારથી આવ્યા. દરવાજાના
Page #129
--------------------------------------------------------------------------
________________ 110 પગથિયે ઊભા ઊભા પગ ધુએ છે. ત્યાં તે અંદરથી આવતા અવાજ તરફ નજર કરી જોયું તે વજનમુનિને વાચના આપતા જોયા. થોડીવાર સાંભળી સ્તબ્ધ બની ગયા. અંદર આવ્યા આનંદ પામ્યા. આ બાલ વજમુનિને વાચનાચાર્ય બનાવવામાં આવ્યા... ધન્ય હતા એ મહાપુરુષ વજીસ્વામી...અહા હા... બાલવયમાં તે કેવા જ્ઞાની ! શ્રી હેમચંદ્રાચાર્યની અદ્દભુત પ્રતિભા ધંધુકાના એ મેઢ વણિક જ્ઞાતિના ચાચિંગ અને માતા પાહિનીદેવીને એ પુત્ર ચાંગદેવ. એક દિવસ માતા પુત્ર ચાંગદેવને લઈને દહેરાસરે દર્શન કરવા ગઈ. માતા તે હજી ચૈત્યવંદન કરતા હતા. ત્યાં તે બાલક ૨મતે ૨મતે ઉપાશ્રયમાં જઈ ચઢ્યો અને આચાર્ય મહારાજ દેવચંદ્રસૂરિજીની પાટે જઈ બેઠે. માતાજી આવ્યા. ત્યારે આચાર્ય મહારાજે માતા પાસે પુત્રની માંગણી કરી...બેન.ઘરમાં રહેશે તે આ બાલક બહુ બહુ તે તને સારું કમાવી આપશે...પરંતુ જે શાસનને પીશ તે આ બાલક મહાન બનશે. શાસનને રત્ન બનશે અને શાસનને ઉદ્ધાર કરશે. ગ્ય અવસરે બાલ્યવયમાં જ દીક્ષા આપવામાં આવી. સોમચંદ્રવિજયના નામે બાલમુનિ ઓળખાયા. પ્રગલ્મ બુદ્ધિપ્રતિભાથી અને ગજબની તર્કશક્તિથી ન્યાય-વ્યાકરણ વગેરેને અભ્યાસ કર્યો. સરસ્વતી દેવી પ્રસન્ન થયા... શક્તિ ગજબની ખીલી.. આચાર્યપદે બિરાજતા હેમચન્દ્રસૂરિના નામે પ્રસિદ્ધ થયા ન્યાય, વ્યાકરણ, સાહિત્યના અનેક ક્ષેત્રે ગજબની સાહિત્ય રચના કરી.
Page #130
--------------------------------------------------------------------------
________________ 111 જેમના સિદ્ધહેમ શબ્દાનુશાસન જેવા મહાકાય વ્યાકરણ ગ્રંથને સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડીએ વરઘડે કાઢ્યો હતે. કુમારપાલ રાજા જેવાએ પણ યોગશાસ્ત્રની શોભાયાત્રા કાઢી હતી. એ જ રાજાએ પાટણ વગેરે ક્ષેત્રમાં 18 જ્ઞાનભંડારે બનાવ્યા હતા. ધન્ય હતા એ કલિકાલસર્વજ્ઞ કે જેમણે સાડા ત્રણ ક્રોડ ગ્લૅક પ્રમાણ ગ્રંથની નવીન રચનાઓ કરી.. કેટલે ગજબને જ્ઞાનને ક્ષયે પશમ હતું એ મહાપુરુષોને....... પ્રગભ બુદ્ધિપ્રતિભાસંપન્ન યશોવિજયજી ઉપાધ્યાય માતા બાળકને તેડીને જ ઉપાશ્રયે જતી હતી. ગુરુમહારાજ પાસે ભક્તામર સ્તોત્રનું શ્રવણ કરતી હતી. નિયમ રાખે કે...જે ભક્તામર સ્તોત્રનું શ્રવણ ન કરું તે પાણી પણ નહીં પીઉં.... નિયમની કમેટી થઈ એક દિવસ મુશલધાર વર્ષા શરૂ થઈ... માતાજી ઉપાશ્રયે જઈ ન શક્યા. યેગાનુયેગ...વરસાદ પાંચ-સાત દિવસ સુધી વરસતે રહ્યો. માતાજીને એટલા ઉપવાસ થયા. બાલક-માતાજી તું કેમ કંઈ ખાતી નથી. માતાજી–દીકરા તું તારે દૂધ પી લે. ચાલ. બાલક–ના પણ તું કેમ નથી ખાતી? માતાજી-દીકરા, મારે ભક્તામર સાંભળવાનો નિયમ છે. બાલક–અરે પણ માતાજી! મને આટલા દિવસ કીધું કેમ નહીં? લે હમણાં જ સંભળાવી દઉં છું એમ કહી મત્તામર સ્તોત્ર ચાલુ કરી આખું સંભળાવી દીધું. માતાજીએ પારણું કર્યું અને આ આશ્ચર્યની વાત ગુરુમહારાજને કરી. ગુરુમહારાજે કહ્યું : માતાજી, બાલકને વહેરાવી દે... માતાજીએ બાલકને અપવયમાં દિક્ષા અપાવી.
Page #131
--------------------------------------------------------------------------
________________ 112 એ જ આપણુ યશોવિજયજી મહારાજ... જે મહામહોપાધ્યાય બન્યા. કેટલાય ગ્રંથ રચ્યા. કેટલાય બ્રાહ્મણ પંડિતેને વાદમાં હરાવ્યા...વાદમાલા રચી. ધન્ય હતા તે સત્તરમી શતાબ્દિના તેજસ્વી સિતારા... અહાહા.. કે પશમ...કેવી બુદ્ધિપ્રતિભા... અનંત જ્ઞાન એ આત્માને મૂળભૂત ગુણ . જ્ઞાન આત્માથી અલગ નથી. સૂર્ય જેમ સૂર્યના પ્રકાશથી છૂટે પડતું નથી એમ જ્ઞાન આત્માથી છૂટું પડતું નથી. જ્ઞાન એ જ આત્મા અને આત્મા એ જ જ્ઞાન. જ્ઞાન વિના આત્માની કલ્પના જ થઈ શકે તેમ નથી. ગુણ વિના દ્રવ્યની કઈ કિંમત નથી. ગુણી વિના ગુણ રહી શકતું નથી. ગુણ અને પર્યાયવાળે જ દ્રવ્ય કહેવાય છે. જ્ઞાન ગુણ એ જ આત્માને મુખ્ય ગુણ છે. જ્ઞાન વડે જ જડ અને ચેતનના ભેદ પડે છે. જીવને ચેતન તરીકે ઓળખાવવામાં મુખ્ય જ્ઞાન ગુણ છે. એક ગાથા ગેખવા આપી હોય પરંતુ 24 કલાકે ય એક લીટી ન યાદ થાય અને છાપામાં આવેલે ભાવ વાંચીને તરત યાદ રહી જાય! એટલે આપણામાં બુદ્ધિ, શક્તિ કે જ્ઞાન નથી એવું નથી. દરેકમાં બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન છે. ડ્રાઈવીંગનું લાયસન્સ લીધા પછી વર્ષો પછી પણ ડ્રાઈવીંગ આવડે છે ને?
Page #132
--------------------------------------------------------------------------
________________ 113 ન જવાય તે પણ બ્રેક અને એસીલેટર ક્યાં છે, એ ખબર પડે છે ને? તરત પગ દબાવીએ છીએ ને? એક આઠ વર્ષના અંધ બાળકના મતિજ્ઞાનની વાત છે. એને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જે ઇન્દ્રિય વડે થાય છે, તે ચક્ષુ ઇન્દ્રિય નથી. પરંતુ એ બાલક Brail લિપિ શીખી લઈને એ દ્વારા અભ્યાસ કરી આખા અમેરિકામાં સર્વ પ્રથમ નંબરે આવ્યો. ઈનામ પ્રાપ્ત કર્યું. આ જોઈ આંખે દેખનારા છે તે શું કહે ? એક ઇન્દ્રિયની શક્તિ હણાઈ જાય છે ત્યારે બીજી ઇન્દ્રિયની શક્તિ બમણી થઈ જાય છે. Hildelai 2015 Sixth Senge your leg Sense પરંતુ એક ઇન્દ્રિય ઓછી કામ કરતી હોય તે બીજી ઈન્દ્રિયમાં ગજબનાક શક્તિ આવે છે. આંખ વિના એ દૂરથી કહી દે કે ફલાણુ ભાઈ આવે છે. મદારી એક છોકરાના મુખ પર કાળું કપડું ઓઢાડીને એ પછી લેકેના ટેળામાંના કેઈન ખમીશને બટન કેટલા છે? કેઈની જન્મ તારીખ કઈ છે? એવા પ્રશ્ન પૂછીને જવાબ આપે છે. આંખે પાટા બાંધી નરીમાન ઈિટ પર સ્કુટર ચલાવવું આ બધું શું છે? જાદુના ખેલ-કે. લાલ કે ગીયાપાશા કરી શકે છે. મહારાષ્ટ્રમાં કેટલાક બળદ લઈને ફરે છે. બળદને પ્રશ્ન પૂછે એટલે એ તમારી પાસે આવી માથું હલાવે, એટલે તમે સાચું માની લે. રીંછને વાળ તેડીને તાવીજમાં આપે એટલે ભય ટળી જાય! ઘોડાને વાળ બાંધે તે મસે જાય !
Page #133
--------------------------------------------------------------------------
________________ 114 શું બીક ટાળવાની શક્તિ રીંછના વાળમાં છે? આવાં બધાં નિમિત્તે લોકેએ ઊભા કર્યા છે. પણ ખરી શક્તિ શું છે તે કઈ જાણતું નથી. જૈન દર્શનમાં જ્ઞાનમીમાંસા જૈન દર્શનમાં જ્ઞાનની જે પ્રક્રિયા આપી છે તે અદ્ભુત છે. જ્ઞાન સ્વયં પ્રકાશિત છે અને અન્યને પ્રકાશિત કરે છે. જ્ઞાન દીવા જેવું છે, પિતે પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે, દીવાને દીવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી. તે જ રીતે એક જ્ઞાનને માટે બીજા જ્ઞાનની જરૂર પડતી નથી. માટે જ જ્ઞાનને “રવાર ચકરાર કહ્યું છે. જ્ઞાન પ્રત્યક્ષ (Direct) અને પક્ષ (Indirect) બન્ને રીતે થાય છે. ઘણું મુંબઈ જાય છે તે Direct કે Indirect? મુંબઈ વાયા મિડિયાજ ગયા ને? ગાડીમાં ગયા ને? એટલે તમે મુંબઈ ગયા કે તમને મુંબઈ લઈ જવાયા ? આંખે જોયું નહીં, આંખ વડે જોવાય છે. આમ છતાં આપણે વ્યવહારમાં “આંખે જોયું” એમ બેલીએ છીએ. આંખની કીકીમાં પ્રતિબિંબ પડે છે. વાળ જેવી Optic nerve નેત્રનાડી દ્વારા એ પ્રતિબિંબના સંવેદનાના તરંગે Waves of Sensation મગજને પહોંચાડે છે. આપણું મગજમાં બે અબજ Memory Cell છે. એના પર એની અસર થાય છે અને એક જ ઝાટકે ખબર પડે છે. Poly Rode કેમેરા કરતાં વધુ ઝડપે અને વધુ સ્પષ્ટ ચિત્ર ઉપસી આવે છે. પેલા Memory Cellમાં સંઘરાયેલ જ્ઞાન
Page #134
--------------------------------------------------------------------------
________________ 115 બટન દબાવતાં જે જોઈએ તે મળે તેમ” યાદ આવે. આ બધું બતાવે છે કે આત્મામાં કોઈ જ્ઞાનવાન ચૈતન્યશક્તિ પડેલી છે. પક્ષ જ્ઞાન ઇન્દ્રિય અને મન વડે જ થાય, એ આપણે જોયું, હવે પ્રત્યક્ષ જ્ઞાન. પ્રતિ + અક્ષ. અક્ષ એટલે આત્મા. " अक्षणोति जानाति इति अक्षः, अक्षं प्रति गतं प्रत्यक्षम्" એટલે ઈદ્રિય અને મન વિના જણાય તે પ્રત્યક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાનમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનને સમાવેશ થાય છે. આ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. એક યુવક નવલકથા વાંચે છે અથવા કલપનાની નવલકથામાં રાચે છે. એ થોડો સમય માનસિક ગલગલિયાં અનુભવે છે પણ ક્યારેક કેઈક આમા વીતરાગ ભગવાનની આજ્ઞા અંગે વિચારતે હોય અને તેમાં કેઈક પળે જે આનંદ આવે છે તે ભાગ્યે જ ફરી આવે છે. ઘણું કહે છે કે પાલીતાણું તે 25 વખત જઈ આવ્યું પરંતુ એક વખત જે આનંદ આવ્યો હતો તે હજુ ય ભુલાત નથી. શ્રુતજ્ઞાનનું સ્વરૂપ ઈન્દ્રિય અને મન વડે જ સંસારીજીવને સુખ અનુભવાય છે. ઈન્દ્રિય અને મન વિના મતિજ્ઞાન શક્ય નથી. મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન પણ શક્ય નથી. એટલે જ શ્રુતજ્ઞાન મતિપૂર્વક કહ્યું છે, કૃતં તિપૂર્વ શ્રુતજ્ઞાનના 14 પ્રકાર છે. અક્ષરગ્રુત જ નહીં, સંકેત, ઈશારે એ પણ શ્રુતજ્ઞાન જ છે. अक्खर-सन्नी सम्मं, साइअं खलु सपज्जवसि च / गमिअं अंगपविटं, सत्त वि एए सपडिवक्खा // શ્રુતજ્ઞાનના 14 પ્રકારમાં,
Page #135
--------------------------------------------------------------------------
________________ 116 (1) અક્ષરદ્યુત, (2) અનક્ષશ્રત, (3) સંજ્ઞિકૃત, (4) અગ્નિકૃત, (5) સમ્યફદ્ભુત, (6) મિથ્યાશ્રત, (7) આદિશ્રત, (8) અનાદિથુત, 9) સપર્યવસિતશ્રુત, (10) અપર્યવસિતશ્રુત, (11) ગમિકશ્રુત, (12) અગમિકશ્રુત, (13) અંગપ્રવિષ્ટશ્રુત, (14) અંગબાહ્યશ્રુતને સમાવેશ થાય છે. આ જ્ઞાનમાંથી કોને ક્યા પ્રકારનું જ્ઞાન થાય છે? સમ્યમ્ દષ્ટિવાળાને સમ્યગૂ જ્ઞાન થાય. મિથ્યા દષ્ટિવાળાને મિથ્યા જ્ઞાન થાય. સમ્યમ્ દષ્ટિવાળાને બધું સમ્યગ રૂપે પરિણમે અને મિથ્યા દૃષ્ટિવાલાને બધુ મિથ્યા રૂપે પરિણમે. વિદ્યા-જ્ઞાન તે એ જ કહેવાય કે જે મુક્તિ અપાવે सा विद्या या विमुक्तये। નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ થયા. એમણે નવ અંગે પરની અદ્ભુત ટીકાઓ લખી છે. આ બધું લખવા સમય ઓછો પડતે એટલે ભેજનમાંથી સમય બચાવવા એમણે આયંબિલ તપ સાથે ટીકાનું લેખન કરવા માંડયું.... આમ ને આમ બાર વર્ષ વીતી ગયાં. શરીર પર અશાતાવેદનીય કર્મને ઉદય થયે. શરીર ઉપર કેઢ રેગ વ્યાપી ગયે. છતાં પણ ચિંતા ન કરી. પણ એમને આ પરિશ્રમ ચાલુ જ હતે. સાધુઓને આ બધું જ્ઞાન વાંચવા મળે એ માટે એમણે કેટલું કષ્ટ વેઠયું?
Page #136
--------------------------------------------------------------------------
________________ 117 હેમચન્દ્રાચાર્યજી અને કુમારપાલ મહારાજા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ પાસે સાતસે લહિયાએ જ લખતા હતા. એમને ઉપાશ્રય લેખનશાળા જે જ બની ગયું હતું. લેખનકાર્ય નિયમિત ચાલતું હતું. એક દિવસ કુમારપાલ મહારાજ વંદન કરવા આવ્યા. ગુરુભગવંત તથા દરેક સાધુઓને વિધિપૂર્વક વાંદીને રાજા લેખનશાળા જેવા ગયા. ત્યાં લહિયાઓને તાડપત્રના બદલે કાગળના પાનામાં લખતા જોઈને રાજા આશ્ચર્ય પામ્ય... ફરીથી રાજા ગુરુજી પાસે આવ્યા. વંદન કરી સુખશાતા પૂછી પાના ઉપર લખાવવાનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુજીએ કહ્યુંહે ચૌલુક્ય શિરેમણિ! જ્ઞાનભંડારમાં તાડપત્રોની ઘણી ખોટ છે– એટલે શું થાય? કાગળ ઉપર લખાય છે. આ સાંભળી લજિજત થયેલે કુમારપાલ મનમાં વિચાર કરવા લાગ્યઅહ, ગ્રંથોનું નવનિર્માણ કરવાની ગુરુભગવંતની અજબની શક્તિ છે. અને મારામાં તે ગ્રંથ લખાવવાની પણ પૂરી શક્તિ નથી ? તે પછી મારું શ્રાવકપણું શું? આ પ્રમાણે વિચારી ઊભે થઈને ગુરુભગવંત સમક્ષ હાથ જોડી કહ્યુંહે ગુરુભગવંત ! ઉપવાસનું પચ્ચકખાણ આપે. ગુરુજીએ કહ્યું–અરે ! આજે શેને ઉપવાસ ? કુમારપાલ–ગુરુજી! લેખન માટે તાડપત્ર પૂરા પાડીશ પછી જ ભેજન કરીશ! ગુરુજી–અરે કુમાર! તાડવૃક્ષે કયાં નજીક છે? તે તું તાત્કાલિક પૂરા શી રીતે પાડીશ? ગુરુજીએ તેમજ સામંતોએ પણ ઘણું વાર્યા છતાં પણ કુમારપાલે ઉપવાસ કર્યો. अहो जिनागमे भक्तिरही गुरुषु गौरवम् / श्रीकुमारमहीभर्तुरहो निःसीमसाहसम् //
Page #137
--------------------------------------------------------------------------
________________ 118 અહિ શ્રી કુમારપાલ મહારાજાની શ્રી જિનાગમ વિષેની કેવી ઉત્તમ ભક્તિ છે. અને ગુરુ ભગવંત વિષે પણ કે સુંદર બહુમાન ભાવ છે, અને તેમનું સાહસ પણ કેવું નિસીમ છે? જ્ઞાન તો આત્માનું ઝરણું છે સેંકડે વર્ષો પહેલાં વિશ્વવિખ્યાત તત્ત્વજ્ઞ સેક્રેટીસે શિષ્ય એરિસ્ટોટલ (અરડુ) ને કહ્યું હતું કેKnowledge is Nothing but it is Intutional. જ્ઞાન તે અંતરમાંથી જ ફુરે છે–પ્રગટે છે–આંતરસ્ત્રોત છે. હિમાલય પરથી નીકળતી ગંગાની જેમ આત્મામાંથી પ્રગટતું જ્ઞાનનું ઝરણું કે જ્ઞાનગંગા પણ કદી સુકાતી નથી. કેઈ પણ જીવ ક્યારેય જ્ઞાન વિનાને નહીં બની જાય. દરેક જીવમાત્રમાં ભલે તે નાને સૂક્ષમ હોય કે મોટે ધૂલ હોય પણ સત્તામાં જ્ઞાન તે પડયું જ છે-જ્ઞાન વિનાને કેઈ જીવ નથીમાટે જ આત્મા અને જ્ઞાન આ બંને જુદા કલ્પી શકાય જ નહીં. આત્મા જ્ઞાનવાન જ છે અને જ્ઞાન આત્મામાં જ છે. હા, એટલું જરૂર કે દરેક જીવમાં પિતાપિતાના પશમ પ્રમાણે ઓછું વધારે હોય. શ્રી નંદીસૂત્રમાં પણ કહ્યું છે કે-જીવમાત્રમાં કેવલજ્ઞાનને અનન્ત ભાગ તે અવશ્યપણે પ્રગટ હોય જ છે. શરીરની કેટલીક ક્રિયા ઐચ્છિક હોય છે અને કેટલીક ક્રિયા અનૈચ્છિક હોય છે. અનૈચ્છિક ક્રિયામાં આપણે વિચારવું પણ નથી પડતું. દા. ત. આપણે ચાલીએ છીએ ત્યારે ખ્યાલ પણ નથી હતું કે કયા પગ સાથે કર્યો હાથ ચાલે છે. ડાબા પગ સાથે ડાબો હાથ ચાલે છે કે જમણે હાથ? તે જ પ્રમાણે જમણું પગ સાથે જમણે હાથ ચાલે છે કે કેમ? તે જોવા જેવું છે. વાત સાવ સામાન્ય છે. પણ આપણે ક્યારેય વિચાર નથી કર્યો.
Page #138
--------------------------------------------------------------------------
________________ 119 નિર્ણય સ્પષ્ટ જ છે કે–જમણું પગ સાથે ડાબો હાથ જ ચાલવાને, તે જ પ્રમાણે ડાબા પગ સાથે જમણો હાથ જ ચાલવાને. આનાથી વિપરીત જમણું પગ સાથે જમણે હાથ અને ડાબા પગ સાથે ડાબે હાથ ક્યારેય નથી ચાલતે. શું આમાં પણ આપણું જ્ઞાન કામ નથી કરતું? નથી તેવી ઈચ્છા છતાં પણ વ્યવસ્થિત ચાલ્યા જ કરે છે. ભલે અનૈચ્છિક ક્રિયા હોય પણ જ્ઞાનશૂન્ય નથી. એક સમયે એક જ ઉપયોગ હેય જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે કઈ પણ આત્મા એક સમયે એક જ ઉપગ રાખી શકે છે. એકી સાથે એક સમયે બે ઉપગ સંભવી શકે જ નહીં. દા. ત. (1) એક પાનામાં લાઈનો તે 20-25 લખાયેલી છે. જોઈએ છીએ ત્યારે નજર સમક્ષ તે બધી એક સાથે દેખાય તે છે, પણ શું એકીસાથે 2 લાઈન પણ માણસ વાંચી શકે ખરો? ના, સંભવ જ નથી. (2) આપણે જમણે હાથ જમણેથી ડાબે એમ ગોળ ફેરવીએ. ચોક્કસ ફરે છે. ધારીએ તેટલી ઝડપથી પણ ફેરવી શકીએ છીએ પણ એની સાથે જ એ જ સમયે ડાબે હાથે ડાબેથી જમણે એટલે જમણે હાથથી ઉંધી દિશામાં ફેરવીએ તે શું ફરશે?એક હાથ સીધે અને બીજો હાથ ઉંધા ક્રમે ગોળ ફેરવ શક્ય જ નથી. કારણ એકી સાથે એક સમયે જીવ 2 ઉપગ રાખી જ ન શકે. | (3) તે જ પ્રમાણે નવકારવાલી ગણવી અને વ્યાખ્યાન પણ સાંભળવું બને ક્રિયા એક સાથે કેવી રીતે સંભવે! કાં તે વ્યાખ્યાનમાં મને લાગશે તે નવકારવાલી અટકશે, અને જે નવકારવાલીમાં મન લાગશે તે વ્યાખ્યાન ચુકાશે. આ વાત અનુભવસિદ્ધ એટલી જ સાચી છે. પ્રભુનું કથન-“એક સમયે જ્ઞાનને એક જ ઉપગ' તે ખરેખર સત્ય જ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનની આરાધના : જ્ઞાન અને જ્ઞાની તેમ જ જ્ઞાનના ઉપકરણોનું પણ અવશ્ય બહુમાન કરવું જોઈએ. તેમની આશાતના-વિરાધના ટાળવી. જ્ઞાન ચઢે તે માટે સરસ્વતીને મંત્ર કે “જૂન નમાં નાખra"ને જાપ કરીએ, માલા ગણીએ, પણ શું ગ્લૅક કે ગાથા કંઠસ્થ કરવા પ્રયત્ન કરી જ નહીં? ના, સાથેસાથે ગાથા પાઠ કરવા પણ પ્રયત્ન તે અવશ્ય કરે જોઈએ. પુરુષાર્થ તે જરૂર કરો. - જ્ઞાનપંચમીના પવિત્ર પર્વ દિવસે ઉપવાસ કરીએ, ખમાસમણું, કાઉસ્સગ્ગ, દેવવંદન, જાપ બધું જ કરીએ પરંતુ અભિનવ-જ્ઞાનપ્રાપ્તિ અર્થે ભણવું પણ જોઈએ. નિદર્શનમાં જ્ઞાનના ભેદ-પ્રભેદનું સ્વરૂપ જ્ઞાન 120 પ્રત્યક્ષ પક્ષ સાવ્યવહારિક પારમાર્થિક મંતિજ્ઞાન . શ્રુતજ્ઞાન 1 મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન - | - અવધિજ્ઞાન ભેદ - 9 + 2 + 1 + 28 + 14 કુલ 51 ભેદ
Page #140
--------------------------------------------------------------------------
________________ 121 શ્રી ભગવતીજી સૂત્રનું બહુમાન આચાર્ય ભગવંત શ્રી ભગવતીજી સૂત્રનું વાંચન કરતા હતા. 45 આગમસૂત્રમાં મહાન ખજાના સ્વરૂપ આ સૂત્ર છે. પાંચમું અંગસૂત્ર કહેવાય. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીની વચ્ચેની પ્રશ્નોત્તરીની હારમાળા છે. વ્યાખ્યાનમાં વાંચનાવસરે જેટલી વાર ગેયમાં શબ્દ આવતે તેટલી વાર સુવર્ણમુદ્રિકા મૂકીને બહુમાન-પૂજન કરવામાં આવતું. ધન્ય હતા એ શેઠ-કેવી અપાર ભક્તિ હતી! (3) અવધિજ્ઞાન ઈન્દ્રિય અને મનની મદદ વિના અમુક મર્યાદા સુધી રૂપીદ્રવ્ય પદાર્થોનું જેના વડે જ્ઞાન થાય છે તેને અવધિજ્ઞાન કહેવાય છે. પાંચ જ્ઞાનમાં આ ત્રીજા નંબરનું જ્ઞાન ગણાય છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં પ્રથમ અવધિજ્ઞાન ગણાય છે. જન્મથી અને ગુણથી અવધિજ્ઞાન બન્ને રીતે થાય છે. અવધિજ્ઞાન ભવપ્રત્યયિક ગુણપ્રત્યયિક (દેવ અને નારકીને) (મનુષ્ય અને તિર્યંચને) (1) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન * “મવાત્ય નારાવાat” તત્ત્વાર્થ માં જણાવે છે કે - જે અવધિજ્ઞાન જન્મતાની સાથે જ થાય છે તેને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. દેવલોકમાં સર્વ દેવતાઓને તેમ જ નરકમાં નારકી જીવેને જન્મથી જ અવધિજ્ઞાન થાય છે. તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. (2) ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન 1 | 2 | 3 | 4 | 5 | 6 અનુગામિ અનનુગામિ વર્ધમાન હીયમાન પ્રતિપાતિ અપ્રતિપાતિ
Page #141
--------------------------------------------------------------------------
________________ 122 “જો નિમિત્ત પવિલાપ શેષા” તત્વાર્થમાં ઉમાસ્વાતિજી આ સૂત્રથી અવધિજ્ઞાનના છ ભેદ જણાવે છે. આ ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને થાય છે. તે 6 પ્રકારે આ પ્રમાણે છે :(1) અનુગામિ–એક સ્થાનેથી બીજા સ્થાને જતા આંખની જેમ જે સાથે જ આવે તેને અનુગામિ અવધિજ્ઞાન કહેવાય છે. (2) અનુગામિ–આ અનુગામિથી ઊલટું છે. અર્થાત્ જે જગ્યાએ અવધિજ્ઞાન થયું હોય તે સ્થાનથી બીજે જાય તે આ જ્ઞાન સાથે નથી આવતું એટલે અનનુગામિ કહેવાય છે. (3) વધમાન-પિતાની પરિણામવિશુદ્ધિની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાને સાથે લઈને દિવસે દિવસે વધે તેને વર્ધમાન અવધિજ્ઞાન કહ્યું છે. (4) હીયમાન –આ વર્ધમાનનું ઊલટું છે. જે પરિણામેની અશુદ્ધિથી દિવસે દિવસે ઘટે તેને હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. (5) પ્રતિપાતિ-જેમ દવે ઓલવાઈ જાય, તેમ જે અવધિજ્ઞાન થઈને એકાએક ચાલ્યું જાય તેને પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. (6) અપ્રતિપાતિ–કેવલજ્ઞાન થવાના અંતમુહૂર્ત પહેલાં જે પ્રગટ થાય છે. અને કેવલજ્ઞાન પ્રગટ થયા પછી જે કેવલજ્ઞાનમાં સમાઈ જાય છે તેને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. આને જ પરમાવધિજ્ઞાન પણ કહેવાય છે. દેવતાઓ, મનુષ્ય, નારકીઓ અને તિર્યંચે આ ચારેયને અવધિજ્ઞાન થઈ શકે છે. અમુક
Page #142
--------------------------------------------------------------------------
________________ 123 અંતર સુધી રૂપી પદાર્થોને જોઈ શકે છે. પ્રકારોમાં ભેદ જરૂર છે. તીર્થકર ભગવાન તે જન્મથી જ 3 જ્ઞાનના ધણી હોય છે અને દીક્ષા લે ત્યારે ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. અને ચારે ઘાતી કર્મોનો ક્ષયે પ્રભુને કેવલજ્ઞાન થાય છે. પ્રભુને જ્ઞાનાતિશય મહાન છે. સમ્યગ્દષ્ટિના અવધિજ્ઞાનને અવધિજ્ઞાન અને મિથ્યાષ્ટિ જીવન અવધિજ્ઞાનને વિભંગ-જ્ઞાન કહેવામાં આવે છે. મન:પર્યવજ્ઞાન– વિપુમતી મન:પર્યાયઃ II –તસ્વાર્થ સૂત્રમાં પૂજ્યશ્રી જણાવે છે કે મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે. ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન જેના વડે સંગ્નિ પંચેન્દ્રિય જેના મને ગત વિચારેભાવોને ઈન્દ્રિય અને મનની મદદ વિના જાણી શકાય છે, તેને મનપયૅવ જ્ઞાન કહેવાય છે. (1) જુમતિ મનપર્યવજ્ઞાન આ માણસે ઘડે લાવવાનો વિચાર કર્યો છે એવા કેઈન મનના વિચારને સામાન્યપણે જાણવું તે ત્રાજુમતિમન:પર્યાયજ્ઞાન કહેવાય છે. (2) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન અમુક રંગને, અમુક ધાતુ વિશેષને, અમુક સ્થાનમાં બનેલે એ ઘડે આ માણસે પિતાના મનમાં ચિતવ્ય છે, એવું જે કેઈના મનનું જાણવું તે વિપુલમતિમન:પર્યવજ્ઞાન કહેવાય છે. ઋજુ કરતાં વિપુલ વધારે સ્પષ્ટ ચેખું જણાવે છે. આ મન:પર્યવજ્ઞાન તીર્થંકર પ્રભુને દીક્ષા લે ત્યારે જ થાય છે. મન:પર્યવજ્ઞાન શ્રાવકને જ થઈ જ ન શકે. સાધુને જ થાય છે. એટલે મન:પર્યવજ્ઞાન માટે સાધુ થવું જરૂરી છે-આજે આ જ્ઞાન
Page #143
--------------------------------------------------------------------------
________________ 124 વિચ્છેદ થયેલું ગણાય છે. કેઈને પણ ન થાય. કેવલજ્ઞાન “સર્વવથvs રેવન”—ત્રિકાલાબાધિત રીતે હસ્તામલકવત્ અનંત (સર્વ) દ્રવ્ય-ગુણ પર્યાયે એકી સમયે એકી સાથે જેના વડે જણાય તે કેવલજ્ઞાન કહેવાય છે. આ અનંત લોકઅલકાકાશપ્રકાશક છે. ચાર ઘાતિકર્મોનો ક્ષય પછી જ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. 4 ઘાતિકમ– (1) જ્ઞાનાવરણીય કર્મ (૨)દર્શનાવરણીય કર્મ (3) મેહનીય કર્મ અને (4) અંતરાય કર્મ આ ચારેને ક્ષય થયા પછી જ કેવલજ્ઞાન પ્રગટે છે. मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् / –તવાથધિગમસૂત્રના દશમા અધ્યયનમાં જણાવે છે કે પ્રથમ મેહનીયકર્મને સર્વથા ક્ષય થાય. પછી જ્ઞાનાવરણીય, દર્શનવરણીય, પછી અંતરાય એમ ચારેય ઘાતિકર્મોને સર્વથા ક્ષય થયા પછી કેવલજ્ઞાન પ્રગટ થાય છે. 14 | સિદ્ધ 13 | અાગી કેવલી 12 સગી કેવલી ક્ષીણમેહ ક્ષપકશ્રેણિ માંડી કર્મ ક્ષય કરતે કરતે આત્મા બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે આવે. ત્યાં મેહનીયકર્મને ક્ષય કરે. અને તેરમે પ્રવેશતા જ આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે. ચારે ઘાતિકર્મોને ક્ષય થતાં જ આત્મા અનન્તજ્ઞાની સર્વજ્ઞ વીતરાગ બને છે.
Page #144
--------------------------------------------------------------------------
________________ 125 કેવલજ્ઞાની સગી કેવલી અગી કેવલી (1) મન-વચન-કાયાગ સહિત તેરમા ગુણસ્થાનકના કેવલી તે સગી કેવલી (2) ત્રણે ગેને નિરોધ કરીને ચૌદમાં ગુણસ્થાનકના કેવલી ભગવંત તે અગી કેવલી. તેરમાં ગુણસ્થાનકે તે કેવલજ્ઞાની ભગવંત ઘણે કાળ રહીને દેશના વગેરે આપી જગત ઉપર મહાન ઉપકાર કરે છે. ભગવાન મહાવીર પરમાત્માને સાડા કરમા વર્ષે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. અને પ્રભુનું આયુષ્ય તે 72 વર્ષનું હતું એટલે 30 વર્ષ પ્રભુ કેવલી પર્યાયે વિચર્યા અને અનેક જીવોને તાર્યા. જ્યારે ચૌદમાં ગુણસ્થાનકે તે માત્ર પાંચ હસ્તાક્ષર ઉચ્ચાર એટલે કાળ રહીને વેગ નિષેધ કરીને આત્મા સિદ્ધપરમાત્મા બની જાય છે. સદાને માટે સંસારને ત્યાગ હવે અનંતકાળ સુધી મેક્ષમાં જ નિજાનંદમાં જ રહેવાનું. સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજનનિરાકાર એવા સિદ્ધ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપી, આનંદ-ઘન સ્વરૂપી હોય છે. અનંત આનંદનું વેદન કરે છે. અનંત જ્ઞાનથી સર્વ લેક-એલેકાકાશના સર્વ-દ્રવ્ય-ભા જોતા-જાણતા આનંદમાં રહે છે. . ધ્યાન શુભ અશુભ ધર્મધ્યાન શુકલધ્યાન આર્તધ્યાન રૌદ્રધ્યાન શુકલધ્યાનના 4 પાયામાંથી બીજે પાયે વટાવી ત્રીજા ચરણમાં પ્રવેશતાં આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. ધ્યાનની આ ધારા કેવી
Page #145
--------------------------------------------------------------------------
________________ 126 ઉત્તમ-નિર્મલ અને પવિત્ર હોય છે કે ક્ષપકશ્રેણિમાં આ ધારામાં ચઢેલે જીવ ચારે ઘાતિક ઝપાટામાં ખપાવવા માંડે છે. એટલે જ કહ્યું છે કે-જ્ઞાની શ્વાસે શ્વાસમાં કરે કર્મને ક્ષય. સર્વજ્ઞ, સર્વવિદ્દ, સર્વદષ્ટા, અનન્તજ્ઞાની, ત્રિકાલજ્ઞાની બને છે. લગ્નમંડપમાંથી કેવલજ્ઞાન સુધી માતાજીએ પરાણે આગ્રહ કરી 8 કન્યાએ ગુણસાગરને પરણાવી, પરંતુ વિરકત વૈરાગી સંયમને. અનુરાગી તે લગ્ન મંડપની ચેરીમાં જ બ્રાહ્મણ વડે કરાવાતી લગ્નવિધિમાં જ આશ્ચર્ય પામી રહ્યો હતે. અરે આ તે લગ્ન એટલે બંધનકર્તા અરે હવે તે હું વધારે સંસારમાં ડૂબવાને, લગ્નવિધિના “સાવધાન!” ના શબ્દોએ ગુણસાગરને વધારે સાવધાન કરી દીધો. બસ પ્રાત:કાળે જ આઠ કન્યાથી શુભતા આ વરરાજા પિતાના વિશાળ મકાનમાં નાટક જોતાં જોતાં વિચારની ધારાએ ચઢ્યા. શ્રાકશ્રેણિ મંડાઈ ગઈ કર્મનાં બંધને તૂટતા ગયાં, અને ઘનઘાતિ કમેના ક્ષયે કેવલજ્ઞાન પામ્યા. આ નજરે જોતી તે નવપરિણિત આઠે કન્યાઓ પણુ-ધર્મધ્યાનમાં ચિંતન કસ્તી શુકલધ્યાનમાં ચઢી ગઈ, ક્ષપકશ્રેણિએ આરૂઢ થઈ અને જોતજોતામાં કેવલજ્ઞાન પામી ગઈ. આ વૃત્તાન્ત સુઘનશ્રેષ્ઠિઓ અધ્યા આવીને પૃથ્વીચંદ્ર નરેશ્વરને કહ્યું. વાત સાંભળતા સાંભળને પૃથ્વીચંદ્ર રાજા આશ્ચર્ય પામ્યા સુધને કહ્યું: હે કૃપાળુ! ત્યાં કેવલી ગુણસાગર ભગવંતે તે એમ કહ્યું છે કે-“આ શું આશ્ચર્ય, આથી વધારે તે તું ત્યાં અધ્યામાં જોઈશ.” અને ખરેખર એવું જ થયું–પૃથ્વીચંદ્ર રાજા પણ શુભ ભાવના ભાવતા સંવેગરંગયુક્ત મનથી ચિતવતા ચિંતવતા કેવલમંદિરમાં પહોંચવા તૈયારી કરવા લાગ્યા અને શુકલધ્યાને પહોંચ્યા. ક્ષપકશ્રેણિમાં ચારે ઘનઘાતી કર્મોને ભુકકો બેલાવ્યો. અનેક જમાં જે નહેતું મેળવ્યું તે કેવલજ્ઞાન ક્ષણભરમાં જ પ્રાપ્ત
Page #146
--------------------------------------------------------------------------
________________ 127 કર્યું. કેવલજ્ઞાનીને મહોત્સવ થયે. ધન્ય ધન્ય પૃથ્વીચંદ્ર-ગુણસાગર... લોકાલોકવ્યાપી કેવલજ્ઞાન : અનન્ત લોકા-અલકાકાશ, સુવીક્વલરાની જૂએ છે. કેવલજ્ઞાની મહાત્માના જ્ઞાનની બહાર કાકાશ કે અલકાકાશનું રૂપી કે અરૂપી એક પણ દ્રવ્ય-પદાર્થ બાકી રહેતું નથી. અલકાકાશમાં કંઈ પણ નથી તે પણ તેમની જાણમાં છે. અને કાકાશમાં રૂપી અરૂપી આદિ સર્વ દ્રવ્ય-પદાર્થો છે. અને તેમના ભૂત–ભાવિ વર્તમાનના અનંતા પર્યાયે હતા, છે અને થવાના છે. તે બધું જ તેમને એક સાથે દેખાય છે. માટે જ કેવલજ્ઞાનને ત્રિકાલાબાધિત જ્ઞાન કહ્યું છે.
Page #147
--------------------------------------------------------------------------
________________ 128 દત્તામઢસાવર–એટલે જેમ હાથમાં આંબળો હોય અને આ પણને કેવું સ્પષ્ટ ચારે બાજુથી દેખાય છે તે જ પ્રમાણે કેવલજ્ઞાનીની દષ્ટિમાં બધું જ સ્પષ્ટ દેખાય છે. કાકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અનંત જી, પુદ્ગલ અને અનંત પરમાણુઓ વગેરે સર્વ તેમને કેવલજ્ઞાનમાં જણાય છે. આપણે અહીંયા છીએ એ પણ અત્યારે કેવલજ્ઞાની ભગવંતેને દેખાય છે. સિદ્ધશિલા ઉપર બેઠેલા સિદ્ધપરમાત્માને પણ કેવલજ્ઞાન વડે બધું જ દેખાય છે. આપણું ભૂતકાળમાં કેટલાં ભવે થઈ ગયા છે અને ભવિષ્યમાં મેક્ષે જતા પહેલાં કેટલા ભવે થવાના છે, ક્યાં કયાં, કેવા-કેવા ભ થવાના છે તે બધા જ અત્યારે પણ સ્પષ્ટ જણાય છે. કેવલજ્ઞાનમાં સમાનતા અત્રે કઈ સામાન્ય કેવલી હોય કે તીર્થકર ભગવાનને કેવલજ્ઞાન થયું હોય; બનેનું કેવલજ્ઞાન તે સમાન-સરખું જ હોય. તે જ પ્રમાણે સિદ્ધાવસ્થામાં જે કેવલજ્ઞાન હોય છે તે પણ તેવું જ હેય છે એવું નથી કે કોઈનું કેવલજ્ઞાન વધારે અને કોઈનું કેવલજ્ઞાન્ ઓછું હોય એવું બનતું જ નથી. જરૂર, તીર્થકરની પુણ્યપ્રકૃતિ ઉત્કૃષ્ટ છે અને કોઈ સામાન્ય કેવલીની નથી...પરંતુ કેવલજ્ઞાનમાં કંઈ જ ફરક નથી હોતે. અરે! મૂક કેવલી પણ શાસ્ત્રમાં કહ્યા છે. વરરાજા કેવલજ્ઞાનના માગે, લગ્નમંડપમાં લગ્નવિધિ પૂરી થઈ ગઈ છે, અને વરરાજા અને સાથે 5-6 મિત્ર અવંતી નગરીની બહાર ફરવા ગયા. ઉદ્યાનમાં આચાર્ય મહારાજ પાસે પહોંચ્યા મશ્કરા યુવાનોએ જેને હાથે હજી તે લગ્નનું મીંઢળ બાંધેલું છે તેને આગળ કર્યો. સાહેબ આને દીક્ષા આપો. દીક્ષાના સારા ભાવ છે-આપ-આપેએમ કહીને વરરાજાને આગળ ક–ખૂબ હસ્યા. હા...હા...હા... આચાર્ય ચંડરૂદ્રાચાર્ય મહારાજે તે.. તુરંત રાખ હાથમાં લઈ
Page #148
--------------------------------------------------------------------------
________________ 129 માથે નાંખી, એક હાથે માથું પકડી, બીજા હાથે ઝપાટાબંધ લેચ કરવા માંડ્યો-ઘડીભરમાં તે માથું મુંડાઈ ગયું એક બાજુ હાથે મીંઢળ, લગ્નનાં કપડાં, વરરાજા, અને બીજી બાજુ માથે મુંડન હવે શું કરવું....વરરાજા મુંઝાયા. નમ્ર-વિનયી અને સમયસૂચક ભદ્રિક જીવ હતું. બે ભે: ગુરુદેવ મયૂએણ વંદામિ....જે થયું તે સારા માટે. સાહેબ પણ હું તે વરરાજા હતે લગ્નમંડપમાંથી ઊડીને આવેલે. આ તે મિત્રોએ મશ્કરી કરી હતી . ગુરુમહારાજ-અરે ભાઈ! દીક્ષા લેવાની આવી તે કંઈ મશ્કરી થતી હશે શિષ્ય–સારું સાહેબ...! હવે તે જલ્દી વિહાર કરી જઈએનહીંતર જાન અહીંયા જ છે હમણું ખબર પડશે તે.. સાહેબ, જલદી કરે. ગુરુમહારાજ: પરંતુ હે શિષ્ય! હવે તે રાત પડશે...મારી પાકી ઉંમર અને રાત્રે દેખાય નહીં ને રાત્રે વિહાર પણ શી રીતે કરાય? શિષ્ય–સાહેબ! વિહાર નહીં કરીએ તે તમારી અને મારી બંનેની કફેડી હાલત થશે. સાહેબ-જલદી કરે. વિહાર કર્યો... રાત પડી.. અંધારે દેખાય નહીં. શિષ્ય સાચવીને હાથ પકડીને દેરે છે . ઝડપથી ચાલે છે. અંધારામાં ખાડા-ટેકરામાં પગ, પડતાં કૅધી ગુરુ ચંડરૂદ્રાચાર્ય ખિજાયા. શિષ્યના માથે દાંડે માર્યો–અલ્યા એય! સીધે ચાલ. તાજા લેચનું માથું . હતું–દાંડે પડતા જ લેહી વહેવા માંડ્યું. છતાં પણ કેવી સમતા...! ધન્ય ધન્ય. શિષ્ય સમતા રાખી. મનમાં વિચાર્યું..હે જીવ! આવી તે કેટલીય માર ખાધી–નરકની વેદના કેટલી સહન કરી છે? તે આતે એની સામે કાંઈ જ નથી. અને આ તે ગુરુભગવંત છે..... ગુરૂદેવ : હવે સીધે ચાલીશ.તહત્તિ...ત્યાં તે ફરી પગ ખાડામાં પડે. ગુરુ પડવા જેવા થઈ ગયા, અને બીજો દાંડો
Page #149
--------------------------------------------------------------------------
________________ 130 શિષ્યના માથે ઝીં. એક બાજુ લેહીની ધારા અને બીજી બાજુ સમતા .. આત્માને સમજાવ્યું–ચિન્તન કરતા જાય અને ચાલતા જાય. બસ-આત્મસાધના સાધવા માંડી. ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ જોતજોતામાં તે ચારેય ઘનઘાતિ કર્મોને ભુક્કો બોલાઈ ગયે. શુકલધ્યાન ધ્યાતા બીજા ચરણના અંતે તે વરરાજા નૂતનમુનિ કેવલજ્ઞાન પામ્યા. પ્રાત:કાળે અજવાળે ગુરુજીએ શિષ્યના માથે લેહી જોયું. અને અફસેસ કર્યો અરે રે... હું તે વરસેને દીક્ષિત આચાર્ય અને છતાં પણ સમતા નથી રાખી શકતે. કેટલે કોધ? અને આ તે ન દીક્ષિત..તે ય પાછો લગ્નમંડપના મીંઢળવા વરરાજા... એમ મનમાં ને મનમાં પ્રાયશ્ચિતની ધારામાં ચલ્યા . કેવલીની આશાતના બદલ ખમાવ્યા અને ઘાતિકર્મો ખપાવી કેવલજ્ઞાની બન્યા. ધન્ય ધન્ય ગુરુશિષ્યની કેવલીની જેડી.વંદના હે.. આરીસા જેવું કેવલજ્ઞાન કેવલજ્ઞાન તે આરીસા જેવું છે. જેમ આરીસામાં જેવું સ્વચ્છ સ્પષ્ટ હોય તેવું પ્રતિબિમ્બ દેખાય છે તે જ પ્રમાણે જેવું જગત છે તેવું કેવલજ્ઞાનમાં પ્રતિબિબિત થાય છે. કેવલજ્ઞાનીને જાણવા જેવું નથી પડતું. બધું એની મેળે જણાય છે. માટે સિદ્ધ ભગવંતે તે ચૌદરાજલકના માથે આરીસા સમાન છે કે આખું જગત, સમસ્ત કલેક તેમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન અને જ્ઞાનનાં આવરણ એક ઝળહળતા લાઈટના ગળા ઉપર એક કપડું ઢાંકયું હોય તે પછી એને પ્રકાશ કેટલે પડે? એના ઉપર હજી બીજું કપડું, હજી ત્રીજુ કપડું, હજી ચેાથું કપડું અને હજી એક વધારે
Page #150
--------------------------------------------------------------------------
________________ 131 પાંચમું કપડું. જે ઢાંકીએ તે પછી પ્રકાશ કેટલે પડવાને? વિચાર કરે ! બસ, આ જ પ્રમાણે આત્મા જે સ્વયં અનન્ત જ્ઞાનવાન છે. મૂળસત્તામાં તે દરેકના આત્મામાં કેવલજ્ઞાન પડયું જ છે. બધા જ જ્ઞાનેની સત્તા છે. પરંતુ શું થાય? આવરણ કેટલા બધા આવી ગયા છે! પેલી મેટી ઝળહળતી લાઈટ ઉપર કપડાની જેમ આત્મા ઉપરના પાચે જ્ઞાને ઉપર પાંચ આવરણ. તે તે આવરણથી તે તે જ્ઞાન ઢંકાઈ ગયું છે. માનાવરણ | જ્ઞાનાવરણ ' 9તાના રાતનાવણ્ય - લાવર, અનન્ત (નાવાન આત્મા III { i ! (1) મતિજ્ઞાનાવરણથી મતિજ્ઞાન ઢંકાઈ ગયું છે તે (1) મતિજ્ઞાનાવરણીય કર્મ, (2) શ્રુતજ્ઞાનાવરણથી શ્રુતજ્ઞાન ઢંકાઈ ગયું છે તે (2) શ્રુતજ્ઞાનાવરણીય કર્મ, (3) અવધિજ્ઞાનાવરણથી અવધિજ્ઞાન ઢંકાઈ ગયું છે તે (3) અવધિજ્ઞાનાવરણીય કર્મ. (4) મન:પર્યવજ્ઞાનાવરણથી મન:પર્યવજ્ઞાન ઢંકાઈ ગયું છે તે (4) મન:પર્યવજ્ઞાનાવરણીય કમ.
Page #151
--------------------------------------------------------------------------
________________ ૧૩ર (5) કેવલજ્ઞાનાવરણથી કેવલજ્ઞાન ઢંકાઈ ગયું છે તે " (5) કેવલજ્ઞાનાવરણીય કર્મ. અત્યારે આપણને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન તે સર્વથા અંશમાત્ર પણ ઉદયમાં નથી. એટલે તે તેને આવરણ જબરદસ્ત છે. તેને આવરણને જ ઉદય છે. પરંતુ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને ક્ષપશમ હોવાથી મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન થેડું ઉદયમાં છે–પણ જેટલું ઉદયમાં છે તેના કરતાં અનેક ગણું તેનું આવરણીય કર્મ પણ ઉદયમાં છે. સ્નાન કરતા કરતા કેવલજ્ઞાન મહારાજા ભરત ચકવતી આરીસાભુવનમાં સ્નાનાગારમાં સ્નાન કરી રહ્યા છે આંગળીમાંથી વિટી પડી ગઈ વિચારે ચઢ્યાઅરે-આંગળીથી વીંટી શેભે છે કે વીંટીથી આંગળી ? હા...હા...અરે બંનેય છે તે જડ જ ને! બંને પુદ્ગલ દ્રવ્ય છે. આંગળી અને ટ્વટી બંને બળવાના છે–ક્ષણિક છેનાશવંત છે–અનિત્ય છે.... આવા અનિત્ય પુદ્ગલ ઉપર શું મેહ કરવાને...બસ એનિત્યતાભાવે મેહ ઓસરવા માંડ્યો-ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ અને જોતજોતામાં તે કેવલજ્ઞાન પામી ગયા ધન્ય એ મહાપુરુષ જેની આઠ પેઢી સુધી કેવલજ્ઞાન ચાલુ રહ્યું. BF સૌજન્ય થR શેઠશ્રી સુરચંદભાઈ ખુમચંદભાઈ શાહ ગોપીપુરા–સુરત ના સહયોગથી આ પુસ્તિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચોક-સુરત.
Page #152
--------------------------------------------------------------------------
________________ જૈનદર્શનના અદભુત વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવામાં શ્રી ગોપીપરી-ઝૂરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારેં આયોજિત X Brez HILL મુખ્યવિષયવથી વિભાવ, પ્રવક્તાપપ સ્મૃગજ મઝાÍજયજી મહારાજ ત્રાણાનવ સાહિત્યરત્ના-પ્રયાગ) ચાતુર્માસિક રવિવારીયશ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલકશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) શ્રાવણ સુદ ૧ર | વ્યાખ્યાન છ રવિ તા. 1-8-82 વિષય: આત્મગુણ-જ્ઞાન-દર્શનનું સ્વરૂપ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર नाणेण जाणइ भावे, दसणेण य सद्दहे / चरित्तेण निगिण्हाइ, तवेण य परिसुज्झइ / / ચરમતીર્થપતિ શ્રમણપરમાત્મા શ્રી મહાવીર પ્રભુ અંતિમદેશનામાં ફરમાવે છે કે જ્ઞાન વડે જીવ પદાર્થોને જાણે છે, દર્શન વડે શ્રદ્ધા કરે છે, ચારિત્રથી હેય-રેયને વિવેક કરી નિગ્રહ કરે છે, અને તપ વડે પરિશુદ્ધિ કરે છે. नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा / पीरियं उपओगो य, एअं जीअस्स लक्खणं // જીવનું લક્ષણ બતાવતાં નવતત્ત્વમાં જણાવે છે કેજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિર્ય તથા ઉપગ લક્ષણવાળે જીવ છે.
Page #153
--------------------------------------------------------------------------
________________ જેમ અનંતજ્ઞાન આત્માને ગુણ છે તે જ પ્રમાણે અનંત દર્શન પણ આત્માને ગુણ છે. જ્ઞાનગુણથી જણાય છે. જ્યારે દર્શનગુણથી જોવાય છે. જાણવું (જ્ઞાન) અને જેવું (દર્શન) આ બંને આત્માના જ ગુણે છે. જડમાં આ સંભવ જ નથી. ચૈતન્ય શક્તિ—ચિતન્ય શક્તિવાળે ચેતન-એટલે આત્મા. આ ચેતનાશક્તિ-જ્ઞાન-દર્શનાત્મક જ હોય છે. " ચેતના જ્ઞાન - દર્શનાત્મક સામાન્ય જ્ઞાન, અથવા નિરાકાર જ્ઞાન તે જ દર્શન છે. અને એ જ જ્યારે વિશેષ બને છે, સાકાર બને છે ત્યારે જ્ઞાન કહેવાય છે. જ્ઞાનદર્શનાત્મક આત્માને ઉપગ હોય છે. જેવાની ગજબ શક્તિ યુરીગેલર નામની વ્યક્તિએ વૈજ્ઞાનિકોની હાજરીમાં 15 ફૂટ દૂર પડેલું ટેબલ હાથ ન લગાડતાં ખસેડી દીધું બીજી વખત–સ્ટીલના ચમચાને દૂરથી જોઈને જ તેડી નાંખે. ફરી એકવાર–મજબૂત ચાવીને પણ નજરથી જોવા માત્રથી વાળી નાંખી. યુરીગેલરની આંખમાં કોઈ જાદુ નથી–તે એવી તે કઈ શક્તિ છે કે જેવા માત્રથી વસ્તુને ખસેડી શકે છે, તેડી શકે છે... પૂર્વે ત્રાકમુદ્રાના પ્રાગેથી આશ્ચર્યજનક પરિણામે આવેલાના પ્રસંગે સાંભળ્યા છે. શું પરમાત્માના દર્શન વખતે આવી એકાગ્રતા આવે છે ખરી?
Page #154
--------------------------------------------------------------------------
________________ 135 પરમાત્મદર્શન વખતે ભાવના : अद्याभवत् सफलता नयनद्वयस्य, देव! त्वदीय चरणाम्बुजवीक्षणेन / अद्य त्रिलोकतिलकं प्रतिभासते मे , संसारवारिधिरयं चुलूकप्रमाणम् // –હે ભગવાન! આપના ચરણકમલનાં દર્શન થવાથી આજે મારા બંને નેત્રે સફલ થઈ ગયા છે. હે પ્રભુ! આજે તારા દર્શનથી ત્રણે લેક, સંસારરૂપ સમુદ્ર મને ચુલુ પ્રમાણ લાગે છે. દશન =yક્ષ ધાતુથી દર્શન શબ્દ બન્યા. દર્શન=એટલે જોવું To See. દર્શન=દર્શનશાસ્ત્ર દર્શન તત્વજ્ઞાન. Philosophy. દર્શન—દશ્ય. Vision. દર્શન=પરમાત્મદર્શન. નં ફેરવચ, ખાવનારાજ ___दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनम् // દેવાધિદેવ પરમાત્માના દર્શન ત્રણે હેતુસાધક છે. (1) દર્શનથી પાપ નાશ થાય છે. (2) દશન સ્વર્ગના સોપાન સ્વરૂપે છે, (3) દર્શનથી મેક્ષની પણ પ્રાપ્તિ થાય છે. દેડકે દેવ બને છે શ્રેણિક મહારાજા વાજતે-ગાજતે પરમાત્મા મહાવીરના દર્શનાથે સમવસરણે જઈ રહ્યા છે. રસ્તામાં એક દેડકે તલાવેથી નીકળીને વરઘોડા સાથે ચાલે... દર્શનની ભાવના જાગી. પરંતુ ક્યાંય ઘેડાના પગ નીચે આવીને ચડાઈ ન જાય માટે સૈનિકોએ ફરીથી લઈ જઈ તલાવે મૂકી દીધે, પણ દેડકે પાછા આવ્યા. બીજી વાર ફરી સૈનિકે પાછા મૂકી આવ્યા. પરંતુ દર્શનની ભાવના,
Page #155
--------------------------------------------------------------------------
________________ 136 ઈચ્છા તીવ્રદેડકે ફરીથી આ...વરઘોડા સાથે ચાલવા લાગે. પણ કમનસીબ ! બિચારે ઘેડાના પગ નીચે આવી ગયે. કચડાતા તુરત મૃત્યુ પામ્યા અને દેવગતિ પામ્યા. “તને યોજાનાર્”—દર્શનની ભાવનાથી સ્વર્ગના પાન ચઢી ગયે અને દુર્દશંક દેવ બ. શ્રેણિક મહારાજા સમવસરણે પહોંચ્યા ત્યાં તે દેવ દુર્દશક પણ પ્રભુ દર્શને આવ્યા. પ્રભુ દશન કેવી રીતે કરીએ ? ' સ્વામી ગુણ ઓળખી. સ્વામીને જે ભજે, દરિશન શુદ્ધતા તેહ પામે . ! જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીતી વસે મુક્તિ ધામે.... દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે સ્વામી–પ્રભુના ગુણને ઓળખીને . નજર સામે લાવતા લાવતા જે પ્રભુનાં દર્શન કરવામાં આવે તે જ તે દર્શનની શુદ્ધિ પામે છે અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એવા આતમગુણોને ઉલ્લાસથી પામી કર્મોને જીતીને મેક્ષમાં જઈને વસે છે તે જ “સર્વ મોક્ષનાધન સાચું ઠરે. પરંતુ આ દર્શન શુદ્ધ ભાવથી. ભાવની એકાગ્રતાથી થવા જોઈએ. દર્શન તે ઘણી વાર કરીએ છીએ પરંતુ દર્શન અને રે આનંદ તે કેઈક જ વાર આવે છે. आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि, नूनं न चेतसि मया विधृतोऽसि भकत्या / जातोऽस्मि तेन जनबांधव ! दुःखपात्रं, यस्मात् क्रियाः प्रतिफलंति न भावशून्याः॥ કલ્યાણમંદિરમાં પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ જણાવે છે કે હે ભગવંત! આપને સાંભળ્યા છે, પૂજ્યા છે અને આપનાં દર્શન પણ કર્યા છે. પરંતુ ખરેખર પ્રભુભક્તિ દિલમાં
Page #156
--------------------------------------------------------------------------
________________ 137 ધારી નહીં. જેથી કરીને ભાવશૂન્ય ક્રિયા ફલીભૂત નથી થતી. તેથી હે જનબાંધવ! હું દુઃખને પાત્ર બન્યો છું. દર્શનની ભાવનાની અજબ શક્તિ * ગુરુદેવનું પ્રવચન સાંભળી આજ્ઞાનુસાર મયણ શ્રીપાલને સાથે લઈ બાજુમાં યુગાદિદેવના દર્શનાર્થે જિનચૈત્યમાં જાય છે. ખૂબ જ ભાવથી આનંદ-ઉત્સાહથી પ્રભુનાં દર્શન કરે છે. ગુણગર્ભિત સ્તુતિ કરે છે...દર્શન કરતાં જ પ્રભુના કંઠમાં રહેલી માલા અને હાથમાં રહેલું બીજેરું ઊછળે છે. અને શ્રીપાલ ગ્રહણ કરે છે. પરમાત્માના દર્શનને આ ચમત્કાર કહે કે જે કહે છે પરંતુ.... સાચાં દર્શન ફળ્યાં.. મહિના દિવસ બંધ દહેરાસરના દર્શને શ્રીપાલ રાજા આવે છે. અને દરવાજાની બહાર જ ઊભા ઊભા સ્તુતિ કરે છે...અને જોતજોતામાં દરવાજા ખૂલી જાય છે... આકાશવાણી સાચી પડે છે આ હતી દર્શનશક્તિ કે જોતાની સાથે જ દરવાજા ખૂલતા હતા તે પછી યુરીલર જેવા માત્રથી ચમચ કે ચાવી તેડે એમાં શું નવાઈ! * ઉદયરત્નજી મહારાજ સંઘ સાથે શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રાએ આવ્યા છે... ઠાકરે દરવાજા બંધ કરી દે છે. નથી બોલતા. મહારાજ અને આખો સંઘ દરવાજા બહાર બેસી જાય છે. અને સ્તવના કરવા લાગ્યા... પાસ શંખેશ્વરા સાર કર સેવકો... દેવકા એવડી વાર લાગે.. કેડી કર જોડી દરબાર આગે ખડા... ઠાકુર ચાકુરા માન માંગે... હે પાસ શંખેશ્વરા... –હે પ્રભુ! શું કરવું? તારાં દર્શન કરવા છે પરંતુ શું થાય ? આ ઠાકરે માન માંગે છે. (એ વખતે ઠાકરો માંગતા હતા...અને આપનારને જ દર્શન કરાવતા હતા )... હે પ્રભુ! સંઘ તારા દરબાર આગળ હાથ જોડીને ઊભે છે. અને દર્શન કર્યા વગર પાછો નહીં
Page #157
--------------------------------------------------------------------------
________________ 138 ફરે.. હે દેવ! દર્શન આપવામાં તું આટલી વાર કેમ લગાડે છે? ..બસ, પછી તે પૂછવું જ શું.. દ્વાર ખૂલ્યાં અને સંઘે દર્શન કર્યા. આનંદઘનજી મહારાજજી ફરમાવે છે કે- દરિસણ દરિસણ રટતે જો ફિર, તે રણ રેઝ સમાન; જેહને પિપાસા હે અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. હે પ્રભુ! આપના દર્શન દર્શન એમ હું રટતે રટતે જંગલના રિઝની જેમ અહીંથી ત્યાં, ત્યાંથી અહીં ફર્યા જ કરું છું. પરન્તુ જેને અમૃત પીવાની ઈચ્છા હોય તેને વિષપાનથી શું વળે? ખરેખર દર્શનની ઝંખના છે. તરસન આવે તે મરણ જીવનતણી, સીઝે જે દરિસણ કાજ | દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ ! હે અભિનંદન પ્રભુ ! જનમ-મરણની આ તરસ શી રીતે છિપાય ? જે દર્શનનું કાર્ય સીઝે તે જ આ તરસ છિપાય. પણ હે પ્રભુ! તારા દર્શન તે ઘણું દુર્લભ છે. આ દુર્લભ તારાં દર્શન સુલભ તે ત્યારે જ થાય. જે આનન્દઘન-અનન્ત આનન્દના સમૂહરૂપ અભિનંદન પ્રભુ મહારાજ રીઝે તે પ્રભુ રીઝે તે દુર્લભ દર્શન પણ સુલભ થઈ જાય. નિજરો માટે જ્ઞાનની આરાધના બહુ કોડે વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ ! જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કર્મ અપાવે તેહ . અજ્ઞાનથી જે કર્મો કરડે વર્ષે પણ ન ખપે તે કર્મો જ્ઞાની આત્મા શ્વાસે શ્વાસમાં ખપાવી શકે છે. એટલા માટે કર્મનિર્જરા માટે જ્ઞાનદશા મહાન ઉપયોગી છે. “ના હુ મહામાં અજ્ઞાન એ જ મહાભયંકર ભય છે. અજ્ઞાન જ બધા પાપનું મૂળ છે... માટે જ્ઞાનદશા એ જ આવશ્યક છે. જ્ઞાનની આરાધનાથી જ જ્ઞાનાવરણીય કર્મ ખપે છે. એટલા માટે જ નિર્જરાના બાર ભેદમાં અત્યંતર તપમાં ચોથા સ્થાને
Page #158
--------------------------------------------------------------------------
________________ 139 સ્વાધ્યાય મૂકયો છે. સ્વ-અધ્યાય સ્વાધ્યાય. સ્વત્ર આત્મા, અધ્યયન અભ્યાસ. જ્યાં પિતાને જ વિચાર-અભ્યાસ કરવાનું છે તે સ્વાધ્યાય. આ સ્વાધ્યાયને અત્યંતર તપમાં ગયે છે. એનાથી નિર્જરા થાય છે. કર્તવ્યમાં સ્વાધ્યાય પણ એક મહત્વનું કર્તવ્ય છે સ્વાધ્યાય 1 | 2 | વાચના પૃચ્છના અનુપ્રેક્ષા પરાવર્તનો ધર્મકથા (1) નો પાઠ લે તે વાચના. (2) થયેલી શંકાઓના સમાધાનાથે પ્રશ્ન પૂછે તે—પૂછના. (3) પાઠનું ચિંતન કરવું તે–અનુપ્રેક્ષા. (4) થયેલા પાઠનું પુનરાવર્તન કરવું તે–પરાવર્તાના. (5) દાખલા, ઉદાહરણ, ચરિત્ર કે કથાઓથી સમજાવવું તે ધર્મકથા. બાર ઘડીના બાર વર્ષ થયા પાટલીપુરમાં બે ભાઈઓએ દીક્ષા લીધી. એક ભાઈએ બુદ્ધિના ક્ષેપશમ અનુસારે ખૂબ સારે અભ્યાસ કર્યો બહુશ્રુત ગીતાર્થ થયા. અને 500 શિવ્યાના સ્વામી બન્યા. બીજા ભાઈ મંદબુદ્ધિના કારણે ન ભણી શક્યા. પ્રમાદી હોવાથી ગેચરી–પાણ કરી આરામ કરતા... મોટાભાઈ આચાર્ય બન્યા. . બશ્રત સૂરિજી 500 શિષ્યને વાચના આપતા–શિખવાડતા, સમજાવતા. તેમની સમજાવવાની કલા ગજબની હતી. શિષ્યને તરત બંધ થત, સમજાઈ જતું એટલે વારંવાર શિષે પૂછવા જતા. એથી આચાર્ય મહારાજને રાત્રે પણ નિદ્રાને સમય મળતું નહીં. આ કારણે કંટાળેલા આચાર્યશ્રીને વિચાર આવે કે અરે.. મારા ભાઈ તે કેવા મસ્ત છે. કેવી મજા, કેવા નિરાંતે ખાઈપીને
Page #159
--------------------------------------------------------------------------
________________ 140 ઊંઘે છે જુઓ એમને કઈ સતાવે છે....? અરે હું ભણે છું એટલે સહુ મને જ હેરાન કરે છે. નથી તે નિરાંતે ખવાતું-પીવાતું કે નથી તો ઊંઘતું. અરે! મને ધિક્કાર છે કે હું ક્યાં ભણ્ય...! એક ક્ષણ પણ મુક્ત નથી. અને મારા ભાઈને ધન્ય છે જે નિરાંતે ઊંઘી તે શકે છે ! કેવી મજા! એમ વિચાર કરતા કરતા... “મૂર્વ દિ ણ મમ િવર્ત..” એવા એક ગ્લૅકનો વિચાર કરે છે. બસ, હવે આ કલેશને હું ત્યજી દઉં. બસ, આવેલા અને એક દિવસ સવારે ઉપાશ્રયમાંથી નીકળી બહાર ગયા. ગામના માણસે ભેગા થઈને વસંતેત્સવ મનાવી રહ્યા છે ફળ, નૈવેદ્ય, વગેરે થાંભલા આગળ ધરી, ગોળ ફરતા નાચતા જાય છે. સંગીત ચાલી રહ્યું છે. સૂરિ મહારાજ તે જોતા જ રહી ગયા. મજા પડી.. બસ, કલાક પછી મહોત્સવ પૂરે થા. લેકે ચાલ્યા ગયા. એક કાગડે એ થાંભલા ઉપર આવીને બેઠે. ઉપરથી ચરો . આ જોઈ આચાર્ય મહારાજે વિચાર કર્યો. અરે! થેડી વાર પહેલાં આ થાંભલાની પણ કેટલી કિંમત હતી. લેકે પૂજતા હતા. અને એની શોભા હતી. અને હવે...આના ઉપર કાગડે...ખરેખર! લેકેથી ઘેરાયેલું હોય ત્યારે જ એની શોભા હતી. એકલાની શું કિંમત? બસ, પ્રન્નચંદ્રરાજર્ષિની જેમ મન પાછું વાળ્યું. અરે ! મારી એકલાની શું કિંમત? બધા શિષ્ય હતા એટલે જ હું આચાર્ય કહેવાતું હતું. અત્યારે મને એકલાને કેણ પૂછશે. એમ પશ્ચાતાપને વિચાર કરી પાછા ઉપાશ્રયે આવી ગયા. આરાધનામાં પૂર્વવત્ જીવન પસાર કર્યું. નિર્મળ ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. સ્વર્ગથી વી એક રબારીના પુત્ર તરીકે જનમ્યા. યુવા
Page #160
--------------------------------------------------------------------------
________________ 141 વસ્થામાં વૈરાગ્ય પામી ગુરુભગવંત પાસે દીક્ષા લીધી. અનુક્રમે આવશ્યક વગેરેને સૂત્રાભ્યાસ કરવા માંડ્યા..એમ કરતા ઉત્તરાધ્યયન સૂત્ર ભણવાનું શરૂ કર્યું...જ્યાં સુધી ગતભવનું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં નહતું આવ્યું ત્યાં સુધી તે પાઠ ચાલ્યા પરંતુ પૂર્વજન્મનું એ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવતાં હવે પાઠ થતું નથી, ગાથા ચઢતી નથી. તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદયે જ્ઞાન ચઢે નહીં. ગુરુમહારાજે કહ્યું કે શિષ્ય, તમે આ કર્મને ખપાવવા માટે આયંબિલને તપ કરે.. અને સાથે સાથે “મા હs મા તુષ કોઈના ઉપર શેષ ન કરે, અને કેઈન ઉપર તેષ ન કરે” આટલે પાઠ ગેખતા રહે છે. જ્યાં સુધી પાઠ ન ચઢે ત્યાંસુધી ગોખવાનું અને આયંબિલને તપ એમ બંને ચાલુ રાખો.. આપણે જાણીએ છીએ કે 12 વર્ષ સુધી “મા અને મા તુષ” ના બદલે “મા તુષ” ગોખતા જ રહ્યા. કેટલે જબરદસ્ત ઉદય જ્ઞાનાવરણીય કર્મને એક લીટી પણ નથી ચઢતી તેમાંથી પણ અક્ષરે ખવાઈ ગયા. છતાં પણ શ્રદ્ધા ગજબની હતી. બાર વરસ સુધી ધીરજથી ગેખતા ગયા. અને આયંબિલ તપ પણ કરતા ગયા. અને અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. દશનાવરણીય કમ આત્માને બીજે ગુણ અનંતદર્શન છે. અનંતદર્શન વડે આત્મા બધું જોઈ શકે. આ ગુણ ઉપર આવતા આવરણને દર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મ પ્રતિહારી એટલે દ્વારપાલ Watch Man જેવું છે. જે પ્રતિહારી રાજાને જોવા-મળવા જતા માણસને દરવાજા ઉપર જ રેકી દે. અને પરિણામે પેલે માણસ રાજાને જોઈ–મળી ન શકે. તે જ પ્રમાણે આ દર્શના આત્માની જવાની શક્તિ ઉપર આવરણ ઊભું કરે છે.
Page #161
--------------------------------------------------------------------------
________________ ૧૪ર દશનાવરણીય કર્મ દશનચતુષ્ક નિદ્રાપંચક 1. ચક્ષુદર્શન 1. નિદ્રા 2. અચક્ષુદર્શન 2. નિદ્રાનિદ્રા 3. અવધિદર્શન 3. પ્રચલા 4. કેવલદર્શન 4. પ્રચલપ્રચલા 5. થીણુદ્ધી જેમ ઘટાટોપ કાળા ભમ્મર વાદળાંઓ ખૂબ ઘેરાઈ ગયાં હોય ત્યારે સૂર્યને પ્રકાશ નીચે નથી આવી શકત-હોવા છતાં નીચે નથી દેખાતે. પરિણામ સ્વરૂપે આપણે અંધારું થઈ ગયું. ધોળા દિવસે પણ અંધારું”. આ વ્યવહાર કરીએ છીએ. બસ, દર્શનાવરણય કર્મના ઉદયે આવું જ બને છે. દર્શનશક્તિ આત્માની ગજબની હોવા છતાં પણ આભા જોઈ શકતું નથી. તેના ઉપર આવરણ જામી જાય છે. તે જ આવરણ દર્શનાવરણીય કર્મ નામે ઓળખાય છે. દર્શન ચતુષ્ક અને તેનાં 4 આવરણે 1. ચક્ષુદર્શન- ] 1. ચક્ષુદર્શનાવરણીય કર્મ 2, ચક્ષુદર્શન–| 2. અચક્ષુદર્શનાવરણીય કર્મ 3. અવધિદર્શન– ' 3. અવધિદર્શનાવરણીય કર્મ 4. કેવલદર્શન– 7 ક. કેવલદર્શનાવરણીય કર્મ 1, ચક્ષુદશન-ચક્ષુદશનાવરણ્ય કમ આંખ વડે પદાર્થોને સામાન્ય ધર્મને જ્યારે જોવાય છે તે ચક્ષુદર્શન કહેવાય છે. અને તેને રોકનાર કર્મ તે ચક્ષુદર્શનાવરણીય કર્મ.
Page #162
--------------------------------------------------------------------------
________________ 143 સુંદર આંખ, નીરોગી તેજસ્વી નેત્રે છતાં તેના ઉપર ચક્ષુદર્શનાવરણીય કર્મના ઉદયના વિવિધ કારણે-ઓછું દેખાય, ઝાંખું દેખાય. દૂરનું ન દેખાય, નજીકનું દેખાય, ચશ્મા લગાવવા પડે. મોતી, ઝમર, અંધત્વ, રતાંધળા, રાત્રે અંધ, દિવસે અંધ, જન્માંધ વગેરે. એના ઉદયે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને આંખે હેતી નથી. દર્શનાવરણ નિવારણ કારણું, અરિહાને અભિષેક રે, નમે રે નમે દર્શનદાયકને... –આ પ્રમાણે શ્રી શુભવીર મહારાજજી જણાવે છે કે આ દર્શનાવરણને ટાળવા માટે દર્શનદાયક એવા શ્રી અરિહંત ભગવંતને અભિષેકાદિથી પૂજવા જોઈએ. 2. અચક્ષુદશનાવરણીય કર્મ પરીન્દ્રિય રસનેન્દ્રિય ઘણેન્દ્રિય શ્રેન્દ્રિય અચક્ષુ દ. અચક્ષુ દ. અચક્ષુ દ. અચક્ષુ દ. અચક્ષુ અટેલે=આંખને છોડી શેષ ચાર ઈન્દ્રિ-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, અને શ્રેગ્નેન્દ્રિય વડે જે પદાર્થને સામાન્ય ધર્મ પ્રતિભાસિત થાય છે તે અચક્ષુદર્શન. - (1) સ્પર્શેન્દ્રિય વડે વસ્તુ સામાન્ય રીતે ઠંડી કે ગરમ, સુંવાળી, કે ખરબચડી, ભારી કે હલકી વગેરે સ્પર્શને બંધ થાય. તેના આવરણીયકર્મ પશેન્દ્રિય અચક્ષુદર્શનાવરણયકર્મના કારણે તેટલું પણ જ્ઞાન સ્પર્શથી નથી થતું. (2) રસનેન્દ્રિય અચક્ષુદર્શન. રસના=જીભ. જીભ વડે ખારું, મીઠું, કડવું, તીખું, ગળ્યું, તૂરું વગેરે રસને સામાન્ય બોધ થાય છે. અને તેના આવરણીય રસનેન્દ્રિય અચક્ષુદર્શનાવરણીય વડે તેટલી પણ સ્વાદ-રસની ખબર ન પડે.
Page #163
--------------------------------------------------------------------------
________________ 144 (3) ઘ્રાણેન્દ્રિય અચક્ષુદર્શન. ઘાણ નાક, નાક વડે સુગંધદુર્ગધને સામાન્યપણે બંધ થાય છે. અને તેના આવરણય કર્મ ધ્રાણેન્દ્રિય અચક્ષુદર્શનાવરણીય કર્મ વડે સુગંધ, દુર્ગધની તેટલી પણ ખબર ન પડે. (4) શ્રેગેન્દ્રિય અચક્ષુદર્શન. શ્રેત્ર કાન. શ્રવણ કરવું, શબ્દાદિક સાંભળવા તે આ દર્શન વડે થાય છે. અને તેના આવરણીય કર્મ વડે તેટલે પણ ધ્વનિ શ્રેત્ર વડે સ્પષ્ટ ન સંભળાય. તે શ્રેગેન્દ્રિય અચક્ષુદર્શનાવરણીય કમ. અવધિજ્ઞાન-અવધિદર્શન ઈન્દ્રિય અને મનની મદદ વિના જ આત્માને જે રૂપી દ્રવ્યોને સામાન્ય બોધ જે થાય છે તે અવધિદર્શન. અને તેટલું પણ ન થવા દેનાર તે અવધિદર્શનાવરણીય કર્મ પ્રભુ મહાવીરના ઉપાસક આનંદ શ્રાવકને અવધિજ્ઞાન-દર્શન થયું. ગૌતમ ગણધર પ્રભુ પધાર્યા. આનંદે ગૌતમસ્વામીના ચરણસ્પર્શ કર્યા. હે પ્રભુ! મને આવા પ્રકારનું અવધિજ્ઞાન થયું છે... આટલે સુધી સ્પષ્ટ દેખાય છે... આ પ્રમાણે નિવેદન કર્યું. ગૌતમસ્વામી—આનંદ! શ્રાવકને આટલું અવધિજ્ઞાન ન થાય. મૃષાવચનનું “મિચ્છા મિ દુક્કડ' આપી દે. આનંદ–હે પ્રભુ ! પરમાત્માના શાસનમાં શું સત્ય વચન માટે પણ “મિચ્છા મિ દુક્કડ” આપવું પડે છે? આનંદ–હે પ્રભુ! તે પછી “મિચ્છા મિ દુક્કડ મારે દેવાનું કે આપને? ગૌતમસ્વામી–આનંદ! હું જઈને પ્રભુ મહાવીરને પૂછી આવું છું. (ભગવાન મહાવીર પાસે જઈ સમવસરણમાં પ્રભુને
Page #164
--------------------------------------------------------------------------
________________ 145 વંદન કરી પૂછે છે: હે ભગવાન! મિચ્છા મિ દુક્કડ મારે આપવાનું કે આનંદને? ભગવાન–ગૌતમ! જાઓ જલદી મિચ્છા મિ દુક્કડં આપી આવે. ભરબપોરે ગેરરી બાજુમાં મૂકી ધૂમ તાપમાં તરત ક્ષમાપનાથે “મિચ્છા મિ દુક્કડ' આપવા આવ્યા. ગૌતમસ્વામી—હે આનંદ ! “મિચ્છા મિ દુક્કડં.” ભૂલ મારી છે. આનંદ શ્રાવકને પણ અવધિજ્ઞાન-દર્શન થયું હતું. આ અવધિદર્શનથી દૂર રહેલા પદાર્થો પણ અમુક અવધિ સુધીના જોઈ શકાય, અને અવધિજ્ઞાનથી જાણી શકાય. અનન્ત લોકા-અલકાકાશ મુવીવૂલ શાની જૂએ છે.
Page #165
--------------------------------------------------------------------------
________________ 146 કેવલદર્શન કેવલજ્ઞાનના જેવું જ કેવલદર્શન પણ છે. ફક્ત જાણવાના બદલે જોવાય છે. વિશેષને બદલે સામાન્ય બેધ છે, આટલે ફરક. કેવલજ્ઞાનની સાથે સાથે જ કેવલદર્શન પણ થાય છે. એક જાણવાના સ્વભાવવાળું છે અને બીજુ જેવાના સ્વભાવવાળું છે. અનંત કાલકાકાશના અનંત દ્રવ્ય-પદાર્થો હસ્તામલકવત્ ત્રિકાલાબાધિત રીતે એકી સાથે દેખાય છે. જેવાય છે, સામાન્ય અવધ થાય છે તે કેવલદર્શન અને સમસ્ત પદાર્થોને એકી સાથે જે સામાન્ય અવધ પણ ન થાય તે કેવલદર્શનાવરણય કર્મ. કરગ મુનિને કેવલજ્ઞાન-કેવલદશન આ ચાર મુનિએ સુંદર માસક્ષમણની તપશ્ચર્યા કરતા હતા. પરંતુ કુરગડુ મુનિ તપશ્ચર્યા કરી શકતા નહતા. નિત્ય નવકારશી કરતા. પર્વતિથિએ પણ તેમનાથી રહેવાતું નહોતું. ઉપવાસ તે થઈ શકે તેમ જ નહતું. ગોચરી લઈને આવ્યા. વડીલ મુનિઓને ગોચરી-આહાર દેખાડે છે. તપસ્વી મુનિએ થેડા ખિજાય છે. બેલે પણ છે. અરે કુરગડુ! તું તે જ ખા-ખા જ કર્યા કરે છે. એક દિવસ પણ ખાધા વગર ચાલતું નથી. શું વાત છે! કરગડુ–મનમાં અફસેસ કરે છે.....અરેરે હું કે કમનસીબ છું... અરે મારી આ કેવી અવદશા. હું કેમ તપ નથી કરી શકતો ? મનમાં જરૂર પશ્ચાતાપ કરે છે પરંતુ નથી રહેવાતું એટલે પાછા જઈ ગોચરી લઈ આવે છે. આહાર–ગોચરી માસક્ષમણના તપસ્વીએને દેખાડે છે. માસક્ષમણના તપસ્વી મુનિએ જોતાની સાથે જ થોડા ગરમ થયા. બેલ્યા...ખૂબ બોલ્યા.. અને... “એય અનાજના કીડા..! ખા...લે ખા...' એમ કહી ગોચરીમાં ચૂકયા. છતાં પણ કુરગડુ મુનિ તે શાંત, સમતામાં જ રહ્યા.“તપ કરીએ સમતા રાખી ઘટમાં”..બસ, મારાથી તપ નથી થતું તે સમતા તે રાખું..
Page #166
--------------------------------------------------------------------------
________________ 147 બસ, ગોચરી લઈ જઈ એક બાજુ આહાર કરવા બેસી જાય છે. મનમાં પારાવાર દુઃખ છે. પિતા ઉપર જ ફિટકાર છે. આહારની વૃત્તિ ઉપર ધિક્કાર છે. પશ્ચાતાપની ધારામાં તપસ્વી મહામુનિઓની અનમેદનાના વિચારમાં ચઢ્યા....અધ્યવસાયની પવિત્ર ધારામાં... કર્મોને ભુક્કા બોલાવા માંડ્યા...ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ અને મુનિઓને યૂકેલે જ આહાર પહેલા કેળીયામાં લે છે...મોઢામાં મૂકે છે.. અને ઉતારતા ઉતારતા પવિત્ર-શુકલધ્યાનની ધારામાં ચઢતા કેવલજ્ઞાન-દર્શન પામ્યા. અનંતજ્ઞાની થયા. જ ઈલાયચીકુમાર–દેરડા ઉપર નાચતા નાચતા... અચાનક એક ઘરની બારીમાં નજર પડી. જુએ છે. અહીં આશ્ચર્ય! યુવાન સ્ત્રી વહેરાવે છે, એકાંત છે...ઉત્તમ આહાર છે. છતાં પણ ધન્ય છે મુનિ મહાત્મા ને પાડે છે, ઊંચી નજર કરીને પણ નથી જોતા. બસ, વિચારની પવિત્ર ધારા શરૂ થઈ ગઈ. નટડીને મેહ ઊતરવા માંડ્યો....અંતર પશ્ચાતાપની ધારામાં ચઢી ગયું...જોતજોતામાં તે દેરડા ઉપર જ કેવલજ્ઞાન-કેવલદર્શન પામી ગયા......એક નટીની પાછળ પાગલ બનેલા ઈલાયચી અનંતજ્ઞાની મહાત્મા બની ગયા... * અઈમુત્તા મુનિ–બાલ વયના નાના મુનિએ બધા છોકરાઓની કાગળની હોડી પાણીમાં તરતી જેઈને–બાલસુલભ સ્વભાવથી તરણું પાણીમાં તરવા મૂકી દીધી.તરતી જોઈને નાચે છે. હસે છે. રાજી થયા. પરમાત્મા પાસે આવ્યા...પ્રભુએ જાગ્રત કર્યા. પાપની ક્ષમાપના કરવા તૈયાર થયા. ઈરિયાવહીની પ્રક્રિયા શરૂ થઈ. “પણગ...દગ...મટ્ટી. મક્કડા...” બસ... બોલતા બોલતા તે પાપના પારાવાર પ્રાયશ્ચિતમાં.ચલ્યા. શુકલધ્યાન શરૂ થયું. ક્ષપકશ્રેણું મંડાઈ ગઈ..અને ઈરિયાવહી પ્રતિકમતા તે કેવલજ્ઞાન પામી ગયા...ધન્ય ધન્ય, અતિમુક્તક મુનિ. બાલમુનિ એ કેવલી મુનિ બન્યા..
Page #167
--------------------------------------------------------------------------
________________ 148 4 વર્તમાન શિક્ષણ પદ્ધતિ–મેકોલેએ આ દેશ ઉપર જે શિક્ષણ પદ્ધતિ લાદી છે. તે પદ્ધતિ કેટલા દેથી ભરેલી છે...તે દે જગજાહેર છે. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના અંધ અનુકરણ પાછળ ગાંડી થયેલી ભારતીય પ્રજાને એ જ ગમે છે. સહશિક્ષણ અને જાતીય શિક્ષણે વિદ્યાર્થી જીવનનું અધ:પતન કર્યું છે. ભારતદેશ આઝાદ તે થયે-આઝાદીને આજે ત્રીસ ત્રીસ વરસનાં વહાણું વીતી ગયા છતાં દેશ શિક્ષણ પદ્ધતિનું માળખું નથી સુધારી શકહ્યું. આશ્ચર્ય છે. અને આજે પણ આઝાદ દેશ બૌદ્ધિક રીતે બીજાને ગુલામ જ રહ્યો છે. આ મેકોલેની શિક્ષણ પદ્ધતિનું માળખું નથી તે સંસ્કારપ્રધાન કે નથી તે ધર્મપ્રધાન; માત્ર અર્થપ્રધાન જ રહ્યું છે. - એટલે જ સંસ્કૃત વગેરે ભાષાઓ હવે વિસર્જનના આરે બેઠી છે. માંડ જીવે છે. જ્યાં સંસ્કૃત જેવી ભાષા નષ્ટ થવા બેઠી છે તે સંસ્કૃતિ તે કેવી રીતે ટકશે ? સંસ્કૃતિ માટે પણ શિક્ષણની પૂરી આવશ્યકતા છે. પણ કેવું શિક્ષણ? વર્તમાન વિદ્યાથી આલમ ઉપર નજર નાંખીએ છીએ તે જીવનમાં નીતિ-નિયમ, માન-મર્યાદા, વિનય-વિવેક, સભ્યતાસૌમ્યતા વગેરે કંઈ દેખાતું જ નથી... શું આ છે શિક્ષણનું પરિણામ? એકલી આર્થિક ભૂખ ભાંગનારા આ શિક્ષણને પામેલા પણ લાખોની સંખ્યામાં બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે– સુશિક્ષિતેની બેકારી..? દેશ માટે મોટી સમસ્યા છે. सुहपडिबोहा निद्दा, निहानिहाय दुक्खपडिबोहा / पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ // .
Page #168
--------------------------------------------------------------------------
________________ 149 નિદ્રા પંચક નિદ્રા નિદ્રાનિદ્રા પ્રચલા પ્રચલા પ્રચલા થીણુદ્ધી દર્શનાવરણીય કર્મની 9 ઉત્તર પ્રવૃતિઓ છે. પ્રથમ વિભાગ દર્શન ચતુષ્કને અને બીજો વિભાગ નિદ્રા પંચકને છે. જેને કર્મસાહિત્યમાં પાંચ પ્રકારની નિદ્રા-ઊંઘ કહી છે. તેનાં પાંચ નામે આ પ્રમાણે આપેલાં છે : વ્યાખ્યા : (1) નિદ્રા–સુપfજા નિંદ-સુખે કરીને-સરલતાથી જાગી જવાય છે, એવી ઊંઘને નિદ્રા કહીએ છીએ. આવી નિદ્રા નિદ્રાદર્શનાવરણીય કર્મને ઉદયે આવે છે. (2) નિદ્રાનિદ્રા–“નિહાનિદા જ ગુણપતિiા”–જેને ખૂબ બૂમ પાડવા છતાં, હાથ વગેરે હલાવવા છતાં, ઘણી મહેનત મુશ્કેલીઓ જાગે તે નિદ્રાનિદ્રા કહેવાય છે. આવી નિદ્રા આ નિદ્રાનિદ્રાદશનાવરણીય કર્મના ઉદયે આવે છે. (3) પ્રચલા–“Tચા ટિવિરત” - જેને ઊભા ઊભા, અથવા બેઠા બેઠા ઊંઘ આવતી હોય તેવી ઊંઘને “પ્રચલા” નામે ઓળખાય છે. જેના ઉદયે આવી ઊંઘ આવે તેને “પ્રચલાદર્શનાવરણીય કર્મ” કહેવાય છે. (4) પ્રચલા પ્રચલા–“ચઢપયા ચ રંગો ”—ચાલતાફરતા જેને ઊંઘ આવતી હોય તેવી ઊંઘને “પ્રચલા પ્રચલા” કહેવાય છે. આવી ઊંઘ તેના આવરણીય કર્મ પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મના ઉદયે આવે છે. (5) થીણુદ્ધી “વળત્તિરથાળા થીબદ્ધી” - દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરવું તેને થીણુદ્ધી નિદ્રા તરીકે
Page #169
--------------------------------------------------------------------------
________________ 150 ઓળખાય છે. એને “ત્યાદ્ધિ” અથવા “ત્યાનગૃદ્ધિ” પણ કહેવાય છે. " અ ક્ર -ગવરા–એટલે આ ઊંઘમાં અર્ધચકી એટલે વાસુદેવના અર્ધા બળ જેટલું બળ હેાય છે. કુંભકર્ણની નિદ્રા વિષે સાંભળીએ છીએ. કેટલી ઘેર નિદ્રા. કેટલા લાંબા કાળની નિદ્રા....ઘણું ઊઘનાર ઊંઘણશી માટે પણ કુંભકર્ણ જેવી નિદ્રા કહેવાની પ્રથા પડી ગઈ છે. आहारनिद्राभयमैथुनं च, सामान्यमेतत् पशुभिर्नराणाम् / આહાર, નિદ્રા, ભય અને મૈથુનસંજ્ઞા આ 4 તે મનુષ્ય અને પશુઓ સર્વેમાં સામાન્યરૂપે પડેલી જ છે. તેમાં ય આહાર અને નિદ્રાને તે નિકટને સંબંધ છે. કહેવાય છે કે—જેમ આહાર વધે તેમ તેમ ઊંઘ પણ વધે. આહારથી ઊંઘ વધે–અને ઊંઘથી આહાર વધે...બસ, એમ જ ચાલ્યા કરે છે.... પરંતુ જે આહાર ઘટે તે ઊંઘ પણ ઘટે.. એટલે ઊંઘણશી વધુ ખાય છે. અને વધુ ખાનાર વધારે ઊંઘણશી હોય છે. આહાર અને ઊંઘ ઘટાડ્યા ઘટે, અને વધાર્યાં વધે. કૂતરા જેવી (ધાનનિદ્રા) અલ્પ નિદ્રા હેવી જોઈએ. ઊંઘમાં તે કૂતરાના જેવી ઊંઘની જ પ્રશંસા થાય છે ? વધુ ઊંધ પણ સારી નથી. ઘેર ખેંચવી એને કંઈ સારી ઊંઘ નથી કહેવાતી. જેટલી ઊંઘ વધારે એટલે દર્શનાવરણય કર્મને ઉલ્ય વધારે...આ કર્મના કારણે ઊંઘ વધારે આવે છે. " ઊંઘમાં પણ કંઈ જ જાણે કે જોઈ શકાતું નથી. આ નિદ્રા સર્વઘાતિ કર્મની પ્રકૃતિ છે-ઘણાની આંખે ઊંઘમાં પણ અધી ખુલ્લી રહે છે. તે શું. એમને બધું જ દેખાય છે? ના. આ કર્મના આવરણના કારણે નથી દેખાતું પરમાત્મા મહાવીર પ્રભુની નિદ્રા ત્રીશ વરસની યુવાનવયે મહાભિનિષ્ક્રમણના પંથે નીકળી
Page #170
--------------------------------------------------------------------------
________________ 151 પડેલા પ્રભુ સતત ધ્યાન-કાયેત્સર્ગમાં જ રહે છે. પ્રભુને કેવલજ્ઞાન ન થયું ત્યાં સુધી તે 12aa સાડાબાર વરસને ગાળે.ધ્યાનસાધના–તપશ્ચર્યાને ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. સાધક એવા પ્રભુએ સાડાબાર વરસમાં નિદ્રા પણ માત્ર બે-ઘડી પૂરતી જ લીધી છે... બાકી તે પ્રભુ ધ્યાનમાં જ રહ્યા. સાડાબાર વરસમાં માત્ર બે ઘડી નિદ્રા અને 349 દિવસ જ પારણુંના. બાકી બધા ઉપવાસમાં...ધન્યપ્રભુ..ધન્ય ધન્ય.... “ભૂમિ ન ઠાયા હે જિનજી?” પ્રભુ ભૂમિ ઉપર નિરાંતે બેઠા પણ નથી. સાડાબાર વરસના અંતે પ્રભુ કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. બસ બને આવરણીય કર્મો ખપી ગયા પછી તે ઊંઘ લેવાની હોય જ નહિ. ઊંઘની ગોળીઓ :–અમેરિકાની એક કેલેજિયન યુવતીએ એક સાથે ઘણું ઊંઘની ગોળીઓ ખાઈ લીધી. બસ, ઊંઘ ચઢી તે એવી ચઢી કે મહિનાઓ સુધી આંખ ખૂલે જ નહીં. બેભાન અવસ્થામાં બીજી બધી દેહની પ્રક્રિયા ચાલ્યા કરે..પણ ના જણાય કે ન જોવાય....કેવી નિદ્રા..! તબિયત વધુ કથળતી ગઈ.. એ ઊંઘની ગોળીઓનું ઝેર વ્યાપતું ગયું. છેવટે હોસ્પિટલમાં માત્ર Oxygen ઉપર એના શ્વાસ ચાલે છે. છ મહિનાના અંતે મા-બાપોએ આ ત્રાસમાંથી છોડાવવા મારવાની સલાહ આપી. ડેકરેએ કહ્યું : “ના, અમે તે જીવે ત્યાં સુધી જીવાડવા પ્રયત્ન કરીએ, મારવા નહીં. કેર્ટમાં કેસ મંડાયે...... છેવટે ન્યાયમૂર્તિ જજ પણ શું જવાબ આપે?—ના, મરાય તે નહીં જ. પણ આ તે કેવી ઊંધ......! હાથે કરી ઊંઘ લાવવા જતાઆવી હાલતમાં મુકાઈ ગયા, મગજના જ્ઞાનતંતુઓ જે એકવાર Degenerate થવા માંડ્યા તે પછી ફરીથી કયારેય પણ Re-Generate નથી થઈ શક્તા- છેવટે મૃત્યુને ભેટતાં જ આ રેગે ચાલ્યા જાય છે. 18 વર્ષની એક કન્યાને માથું દુઃખતું હતું. ડેકટરને
Page #171
--------------------------------------------------------------------------
________________ ૧૫ર બતાવ્યું. મેનેજાઈટીસ રોગનું નિદાન થયું. પછી ઓપરેશન કરી મગજનું પાણી કાઢી નંખાયું..પણ કોણ જાણે કેમ ધીમેધીમે એનું દેખાવાનું બંધ થઈ ગયું. છતી આંખે દેખાવાનું બંધ... બસ, એક વર્ષને અંતે તે કાને સાંભળવાનું બંધ થઈ ગયું, બીજા વરસે તે ખાવું કેમ, તેનું પણ ભાન જવા માંડયું. ત્રીજા વરસે તે પથારીમાં પડખું પણ કેમ ફેરવવું, તેની પણ ખબર નથી પડતી...માત્ર શ્વાચ્છવાસની પ્રક્રિયા ચાલે છે. બાકી તે મૃતક-મડદાની જેમ શરીર પડ્યું છે. ડોકટરેએ કહ્યું : " ટયુબ અને નળી વડે બધું કરાવે. બાકી આ રેગ હજી સુધી સુધર્યા નથી, છેલ્લે ચાર વર્ષ સુધી ભયંકર વેદના-યાતના ભેળવીને એ જીવે છૂટકારે લીધે..આ તે હજી હમણું જ સાન્તાક્રુઝમુંબઈમાં બન્યું છે. આ હતું : Degeneration of Brain Memory Cell. જયતિ શ્રાવિકા જયતિ શ્રાવિકાએ પરમાત્મા મહાવીરને પૂછયું–હે પ્રભુ! કેનું ઊંઘવું સારું અને કોનું જાગવું સારું?— - પરમાત્મા મહાવીરે કહ્યું : કારિયા કિt 1ષi તુ सुत्तया सेया / -ધર્મી આત્માઓને જાગૃત રહેવું સારું છે, અને અધર્મી આત્માઓનું ઊંઘવું સારું છે. જે ચેર, ડાકુ વગેરે અધમી જાગતા રહેશે તે અનર્થ સજાશે. પરંતુ આજે કંઈક એવું જ દેખાય છે. ધમ ઊંઘે છે, પ્રમાદી છે. ત્યારે અધમ જાગતા હોય છે. એટલે જ ચેરી-લૂંટફાટ, ખૂન વગેરે વધતા જ જાય છે. ખરેખર ! સાચું જ કહેવાયું છે કે– સોવત હૈ તો વાત છે, કો ગત હૈ, તો પરત છે ! - જે ઊંઘે છે તે વે છે અને જે જાગ્રત છે તે પામે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________ ૧પ૩ બહુ ઊંઘ પણ નકામી છે–જેટલી ઊંઘ વધારે આવતી હેય. જેટલી ગાઢ ઊંઘ, જેટલી સારી ઊંઘ આવતી હોય તે સમજવું કે દર્શનાવરણીય કર્મને ઉદય બહુ ભારે છે. “અનિદ્રા” યોગ્ય ગણાય છે. ઊંઘ બહુ લાવવા પ્રયત્ન કરવાની જરૂર નથી હવે તે ઊંઘ ઊડાડવાની જરૂર છે. અનાદિ કાળથી દરેક ભવમાં જીવ ઘણું ઊંધે...ઘણું થયું ઊંઘવાનું ઊંઘતાને જગાડે સહેલે છે, પણ જાગતાને શી રીતે જગાડ? જે જાગતે જ પથારીમાં પડ્યો છે. ઊંઘમાં નથી. પણ ઊંઘના ડળ કરે છે.... એ પ્રમાદ-આળસ. મોડે સુધી ઊંઘતા જ રહેવું ઘણું મેડ ઊઠે છે. મોડા ઊઠવાની પણ ફેશન પડી છે. શું મેડા ઊઠવામાં, મેડા આવવા-કે પહોંચવામાં શું મોટાઈ છે? ના, ..ઉપરથી આયુર્વેદ શાસ્ત્ર તે એમ કહે છે કે - જે સૂર્યોદય પછી ઊંઘવામાં આવે તે આયુષ્ય-બળ ઘટે છે. સૂર્યોદય પછી જેટલું વધારે ઊંઘવામાં આવે છે તેટલે વહેલે મરે છે. એટલા માટે તે પ્રાત:કાળે બ્રાહ્મમુહૂર્ત-સૂર્યોદય કરતાં પણ બે ઘડી પહેલાં ઊઠી પ્રભુના સ્મરણમાં, પ્રાર્થના, ધ્યાન, પ્રતિકમણમાં બેસતા હતા. આ હતી આર્યસંસ્કૃતિ. પણ એના ઉપર વિકૃતિ આવી ગઈ આ સભ્ય સમાજ મેડા ઊઠવા અને મેડા સૂવામાં સભ્યતા અને ફેશન ગણે છે. હાય રે દુર્દશા ! એના કરતાં વહેલા ઊઠનારા વધારે Punctual હોય છે. દરેક કામમાં સમયસર અચૂક પહોંચી શકે છે. જ્યારે મોડા ઊઠનાર બધે મેડા પડે છે. વહેલા ઊઠવાથી તંદુરસ્તી, જાગૃતિ અને વ્યવસ્થિતતા સારી રહે છે. કહ્યું છે કે " Early to rise and Early to Bed, always healthy, wealthy and wise.
Page #173
--------------------------------------------------------------------------
________________ 154 વહેલા સૂવે અને વહેલા ઊઠે તે વીર, બળ-બુદ્ધિ ધન વધે ને સુખમાં રહે શરીર. પરંતુ બદલાતા યુગમાં આ કહેવત પણ બદલાઈ ગઈ છે અને વિપરીત અર્થને પામી ગઈ છે. થીદી (સત્યાનદી) નિદ્રા - એક શેઠના પુત્રવધૂને થીણુદ્ધી નિદ્રાને ઉદય હતું. આ નિદ્રા પુત્રવધૂને આવતી હતી. એક વખત આ નિદ્રામાં રાત્રે ભરઊંઘમાંથી પુત્રવધુ ઊચ્યાં અને કબાટ ખેલીને બધા દાગીના લઈને ઘરની બહાર નીકળ્યાં. દૂર એક ટેકરા ઉપર જઈ એક મોટી શિલા એકલાએ ખસેડીને નીચે છેડે ખાડે ખેદી ઘરેણાંના ડાબલાં નીચે સંતાડી ફરીથી એ મેટી શિલા પાછી ઉપર ઢાંકી દીધી અને ઘરે આવીને પાછા પથારીમાં સૂઈ ગયાં. સવાર થઈ બધા ઊડ્યા. સાંજે ઘરેણાં પહેરીને બહાર પ્રસંગમાં જવાનું હતું એટલે કબાટ ખેલ્ય ઘરેણું ન દેખાતાં પુત્રવધૂ ચીસ પાડીને રડવા માંડ્યાં...અરે! મારા દાગીના કણ લઈ ગયું? અરે રે... કેઈચાર ચેરી ગયા લાગે છે. પતિને પૂછયું: “શું તમે સંતાડ્યા છે? શું આવી મશ્કરી કરે છે?” પતિએ ના પાડી. ખૂબ રે-કકળ કરી. અને એમને એમ ટાઈમ પસાર થઈ ગયે. આ નિદ્રા છ મહિને ફરી આવે. પુત્રવધૂને છ મહિને આ નિદ્રા ફરીથી આવતાં પહેલાંની જ રીતે ઊંઘમાંથી ઊઠીને રાત્રે ગયાં. શિલા ખસેડી..અને ઘરેણાંના ડાબલા લઈ આવ્યા. કબાટમાં મુકીને સૂઈ ગયા... સવારે કબાટ ખેલ્યું ઘરેણાંને ડાબલા જોઈને પતિ ઉપર ખિજાયાં. “અરે ! શું આવી મશ્કરી કરે છે. છ-છ મહિના સુધી આવી મશ્કરી? પણ આ ઊંઘમાં કાર્ય કર્યાની પણ ખબર નથી પડતી.... એક વખતે કઈ જ્ઞાની મુનિ મહાત્મા પધાર્યા, તેમને પુત્રવધૂ વિષે શેઠે પૂછયું. ત્યાં તે મુનિમહાત્માએ કહ્યું-શેઠ!
Page #174
--------------------------------------------------------------------------
________________ 155 તમારા પુત્રવધૂને આવી થીણુદ્ધી નિદ્રા આવે છે-અને આ નિંદ્રામાં આ કાર્ય કરવામાં આવ્યું છે... આ હકીકત જાણી શેઠે પુત્રવધુને. પિયર મોકલાવી દીધી.... - जइ च उदसपुवधरो, वसइ निगीएसु णंनय कालं / निद्दापमायवसगो, ता होहिसि कहं तुमं जीव // સંબંધસિત્તરી ગ્રંથમાં જણાવે છે કે–જે નિદ્રા તથા પ્રમાદના વશથી ચૌદ પૂર્વધર પણ પડીને યાવત્ નિગદમાં ચાલ્યા જાય છે.. અને ઘણા કાળ તેમાં વસે છે. તે હે જીવ! તારું શું થશે ? તેનો તે વિચાર કર ! ખરેખર, પ્રમાદથી દૂર રહેવા જેવું છે. પરમાત્મા મહાવીર પ્રભુ વારંવાર ગૌતમ જેવા અપ્રમત્ત જ્ઞાની ગણધરને પણ કહેતા કે- જો મા ! સમર્થ મા vમાયણ' હે ગૌતમ ! સમયમાત્ર પણ પ્રમાદ કરીશ નહીં. પૂર્વધર મુનિ દુર્ગતિમાં ગયા | મુનિમહાત્મા આચાર્યભગવંતના શિષ્ય હતા. ભાનુદત્તમુનિ મહાપ્રયને અભ્યાસ કરતા કરતા ચૌદપૂર્વને અભ્યાસ કર્યો. વિદ્યા અને લક્ષ્મી બને એવી જ વરતુ છે.. કે મળ્યા પછી પણ ખૂબ સાચવવી પડે છે. પરંતુ ભાનુદત્તમુનિ પ્રમાદી બની ગયા. અને નિદ્રાને ઉદય વધતે ગયે. સંધ્યા સમય થતાં જ તેમની આંખે ઘેરાવા માંડે. ગુરુભગવંત અપ્રમત્ત રહેવા માટે જગાડે. પણ શિષ્યને કૈધ આવી જતું. ગુરુમહારાજ જણાવતા : “હે પૂર્વધર મુનિ ! પૂર્વેની આવૃત્તિ કરી લો. નહીં તે વિસ્મૃત થઈ જશે” પરંતુ ભાનુદત્તમુનિને પ્રમાદ-નિદ્રા વધતી ગઈ. ક્રોધમાં સામા થઈ જતા ગુરૂભગવંતે કહેવાનું છોડી દીધું..બસ, પછી તે નિદ્રા વધતી જ ગઈ. હવે જગાડે કોણ? આ પ્રમાણે દિવસો વીતતા જાય છે. હવે તે પ્રતિક્રમણ પણ આખું ઊંઘમાં જાય ક્યારે શરૂ કર્યું, શું શું બોલાયું કે ન બોલાયું. અને ક્યારે પૂરું થયું તે પણ
Page #175
--------------------------------------------------------------------------
________________ 156 ખબર ન પડે...બસ સંધ્યાકાળથી જ ઘેરવા માંડતા.. અંતે પ્રમાદમાં પૂર્વે ભુલાઈ ગયા... અને આયુક્ષયે કાળ કરી દુર્ગતિમાં ગયા. ઓહો ! પૂર્વધર જેવા મહાન મુનિ પણ નિદ્રા દર્શનાવરણીયકર્મના કારણે દુર્ગતિમાં ચાલ્યા ગયા! કેવી વૈરી આ નિંદ્રા છે.... એને ક્ષય કરે જ જોઈએ. જ્ઞાનાવરણ અને દર્શનાવરણીય કમબંધનાં કારણે : पडिणीयत्तण निन्हव उवघायपओसअंतराएणं / अच्चासायणयाए आवरणदुर्ग जीआ जयइ // પ્રથમ કર્મગ્રન્થમાં શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે(૧) જ્ઞાની મહાત્માઓથી પ્રતિકૂલ આચરણ, (2) ભણીને પણ એમની પાસે નથી ભણ્ય, (3) જાણવા છતાં પણ હું આ નથી જાણતે એ મૃષાવાદ સેવ, (4) જ્ઞાની અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના-વિરાધના કરવી, અરુચિ રાખવી, (5) ભણતાને અંતરાય કરવાથી, ભણતાને ઊઠાડીને અન્ય કર્મ કરાવવાથી, (6) જ્ઞાની માટે હલકું બેલી અત્યન્ત આશાતના કરવા વગેરે ઘણાં કારણોથી બંને પ્રકારના આવરણ એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બંને કર્મ બંધાય છે. तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपघाताज्ञानदर्शनावरणयोः // જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનને વિષે પ્રદોષ, નિન્હવ, માત્સર્ય, અન્તરાય, આસાદન, ઉપઘાત આદિ કારણથી જ્ઞાનાવરણય અને દર્શનાવરણય કર્મ બંધાય છે એમ તવાર્થ સૂત્રમાં જણાવવામાં આવ્યું છે. ઊંઘમાં ખટારે ભરી પહોંચાડે છે મકાન બાંધકામનું કામ ચાલતું હતું નિરીક્ષકે મજૂરોને ઓર્ડર કર્યો કે આવતી કાલે સવારે એક ટ્રક પથ્થરે અહીંયા
Page #176
--------------------------------------------------------------------------
________________ 157 પહોંચાડી દેજે. હા કહી મજૂરો નીકળ્યા. એક મજૂર ઘરે આવી પત્નીને કહે છે: “મને સવારે વહેલે ઉઠાડજે, વહેલું કાલે જવાનું છે.” એમ કહી સૂઈ ગયા. મધ્ય રાત્રે એકલે ઊઠી ત્યાંથી નીકળી પથ્થરે લેવા ગયે. બાજુના ખટારામાં પથ્થરે ભરવા માંડ્યો. ચાર માણસેથી પણ ન ઉપડે એવા પથ્થરે એકલાએ ઉપાડીને ટ્રક ભરી ધકકો મારી ટ્રકને મકાન પાસે પહોંચાડીને પાછો આવી પથારીમાં સૂઈ ગયે. સવારે ઉઠ્યો, ખબર પણ નથી કે મેં શું કર્યું છે. આ બધું કામ થીણુદ્ધી નિદ્રામાં થયું છે. ગજબ બળથી આ નિદ્રા કામ કરાવે છે થીણુદ્ધી નિદ્રામાં નાના મુનિ હાથીને મારે છે દિનચિતિત રાત્રે કરે રે, કરણી જે નરનાર સલુણું, બળદેવનું બળ તે સમે રે, નરકગતિ અવતાર સલુણા. જિ એમ વિશેષાવશ્યક છે. વરણવ અધિકાર સલુણા, સાધુ મંડળીમાં રહે છે, એક લઘુ અણગાર સલુણા. જિ. થણદ્વીનિદ્રા વિશે રે. હણિ હસ્તી મહંત સલુણ, સૂતે ભરનિદ્રાવશે રે, ભૂતળીયે હેય દંત સલુણા....જિ. અંગ અશુચિ શિષ્યનું રે, સંશય ભરીયા સાધ સલુણા, જ્ઞાનીવયણે કહિયે રે, હંસવનેથી વ્યાધ... સલુણા...જિ. ષટ્રમાશે નિદ્રા લહે રે, શેઠવધુ દષ્ટાંત સલુણ, નિંદવિગે કેવળી રે, શ્રી શુભવીર ભણંત સલુણા... જિ... શ્રી વિશેષાવશ્યક સૂત્રમાં એક નાના સાધુની આ વાત છે. સાધુઓના સમૂહ સાથે વિહાર કર્યો. એક ગામની બહાર ઊતર્યા. દિવસે એક હાથી ત્યાં ખૂબ હેરાન કરતે હતે. નાના સાધુએ મનમાં ને મનમાં મારવાને વિચાર કરવા લાગ્યા. રાત્રે મુનિ સૂઈ
Page #177
--------------------------------------------------------------------------
________________ 158 ગયા. “દિનચિંતિત રાત્રે કરે છે. (વિશ્વતિચસ્થળ થાદ્રિ) આ થીણુદ્ધી નિદ્રાની વ્યાખ્યા છે. આ પ્રમાણે નાના મુનિ રાત્રે ઊઠયા...નીકળ્યા બહાર. સામે જ હાથી હતા. મુનિએ એના દાંત ખેંચી કાઢ્યા અને એ વડે પ્રહાર કરવા માંડ્યા. થોડી ક્ષણમાં હાથીને મારી નાંખ્યું. “બળદેવનું બળ તે સમેરે”. આવા સમયે થીણુદ્ધીનિદ્રાવાલાએ બળદેવ જેટલી શક્તિ-બળ હોય છે. હાથી મરી ગયે. દાંત ત્યાં જ પડ્યા રહ્યા અને મુનિ તુરંત આવીને ભરનિદ્રામાં સૂઈ ગયા. સવારે બધા ઊડ્યા. પડિલેહણ વિધિ પતી ગઈ. વિહાર કર્યો. રસ્તામાં હાથીને મરેલે જે છે. અરે આવી રીતે હાથીને મારનાર કેણ છે? બંને દાંત ખેંચી નાંખ્યા છે? કોણ હશે? વાતે થવા માંડી પેલા નાના સાધુ પણ બોલવા માંડ્યા...અરે આ તે કેણે કર્યું. ડી વાર પછી બીજા બધા સાધુઓએ પ્રકાશમાં પેલા નાના સાધુના કપડા ઉપર લેહીના ડાઘ જોયા...અને એને પૂછ્યું “કેમ તમે હાથી માર્યો છે? નાના મુનિ બોલ્યા: “અરે! હોય! હું હાથી મારતે હઈશ. અવસરે મહાન જ્ઞાની ભગવંતને પૂછ્યું.. અને જ્ઞાની મહાત્માએ જણાવ્યું કે આને થીણુદ્ધિ નિદ્રાને ઉદય છે. અને આ કાર્ય એણે જ કર્યું છે. અને પછી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે હંસના વનમાં કાગડાને જેમ કાઢી મૂકાય તેમ તે નાના મુનિને ગચ્છામાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ નિદ્રાવાળે જીવ મરીને નરકમાં જાય છે. ચેસઠ પ્રકારી પૂજામાં દર્શનાવરણયકર્મની પૂજામાં શ્રી શુભવીર મહારાજ આ અધિકાર જણાવે છે કે આ નિદ્રા છ માસે ફરી આવે છે. દશનાવરણીયકમની પ્રકૃત્તિઓ દર્શનાવરણીયકર્મની નિદ્રાપંચકની પ્રકૃતિ તે ખરેખર મેહરાજાની દાસી છે. નિદ્રાની પાંચે પ્રકૃતિ સર્વઘાતી પ્રકૃતિ છે.
Page #178
--------------------------------------------------------------------------
________________ 159 દર્શન ચતુષ્કની ચારે દર્શનાવરણીયકર્મની પ્રકૃતિ દશમે સૂમસંપરાય ગુણસ્થાનકે બંધમાંથી જાય છે. બાકીની પાંચ નિદ્રા તે બંધમાંથી પહેલાં જાય છે. અને ઉદય-ઉદીરણા અને સત્તામાંથી બારમે ક્ષીણમેહ ગુણસ્થાને જાય છે. આ દર્શનાવરણીયની નવે પ્રકૃતિ ધુવબંધી અને ધ્રુવસત્તાક છે. અને પ્રથમ ચાર દર્શનચતુષ્કની ધ્રુદયી અને પાંચ નિદ્રાની પાંચ પ્રકૃતિ અબ્રુદયી છે. જેમ ગાઢ વાદળે આકાશમાં છવાઈ ગયા હોય. ત્યારે તપ સૂર્ય એ વાદળોમાંથી કેવી રીતે દેખી શકાય. કારણ વાદળે સૂર્યને સર્વથા ઢાંકી દે છે. છતાં પણ તેમાંથી કાંઈક કાંઈક ઝાંખું પ્રકાશ બહાર આવે છે. અને તેથી પદાર્થો જોઈ શકાય છે. તેમ હે પ્રભુ! આ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિને ઉદય હોવા છતાં પણ આત્માને અનંતદર્શન ગુણ છેડે ઝાંખ-ઝાખ પ્રકાશે છે. તે ડું થોડું જોઈ શકાય છે. આ જન્મમાં પણ પ્રભુના દર્શનાદિ થઈ શકે છે. હે પ્રભુ! હવે આ ભવમાં આ દશનાવરણીય કર્મ અપાવવા માટે તારે આલંબન સારામાં સારો મળે છે. હવે તે તારા દર્શનથી જ, તારી વાણુને શ્રવણથી જ. તારા ધ્યાનની લગનથી જ તારી ભક્તિથી જ. આ દર્શનાવરણય કર્મ ખપાવવાને છે. જે આ જન્મમા આ કર્મ ખપાવવા મહેનત ન કરી તે કયા ભવમાં કરી શકશે? જે બેચારા એકઈન્દ્રિયવાલા, બે ઇન્દ્રિયવાલા, ત્રણ ઈન્દ્રિયવાલા, ચાર ઇન્દ્રિયવાલા જીવો તે કેવા ભારે કર્મના ઉદયના કારણે દુઃખ-ત્રાસ ભેગવી રહ્યા છે. એ જીને ક ક્ષય માટે કેટલી અનુકુળતા મળી છે? ખરેખર જોઈએ તે કર્મ ખપાવવાની પૂરેપૂરી યોગ્યતા-મનુષ્યને મળી છે. મનુષ્ય ધારે તે કમેને ભૂકકો બોલાવી નાખે. અને ધારે તે ભારે કર્મો બાંધી પણ શકે છે.
Page #179
--------------------------------------------------------------------------
________________ 160 બંને માગે છે. જે માર્ગ હાથમાં લે-કમે બંધને? કે કર્મ ક્ષયને? સંaviscure” ની ભાવના આપણી હોવી જોઈએ બસ આ જ કર્મ ક્ષયને એકમાત્ર લક્ષ આપણે તે જોઈએ. કર્મ બંધના માર્ગમાં તે જીવ અનાદિ-અનંત કાળથી રહ્યો છે. હવે એ ટેવ છોડવી છે. અને જીવને કર્મક્ષયના માર્ગે વાળવે છે. જે જીવ ધારે તે બધું શકય છે. આત્મા અનંત શક્તિને માલિક છે. દેવ-ગુરૂ, ધર્મની આરાધના, તપ, ત્યાગ, ભક્તિભાવના, જ્ઞાનદયાન-સાધના વગેરે બધું આજે સુલભ છે. આપણું હાથમાં છે જેટલું ધારીએ એટલું કરીને કર્મ ખપાવી શકીએ. બસ કર્મ ક્ષયને જ લક્ષ રાખીને આરાધના-ધર્મધ્યાન કરવાનું છે. આ લક્ષ પણ આવે તે કલ્યાણ આવા ભયંકર દર્શનાવરણીય કર્મથી બચવા માટે પરમાત્માનું ધ્યાન-આરાધના–ભક્તિ કરવી એ જ ઉત્તમ માર્ગ છે. સહુ આત્માઓ કેવલજ્ઞાન-કેવલદર્શન પામે કે જેથી કઈ પણ પ્રકારની નિદ્રા જ ન રહે એ જ શુભેચ્છા. Bર સૌજન્ય થF શેઠશ્રી સુરચંદભાઈ ગુમચંદભાઈ શાહ ગેપીપુરા–સુરત. ના સહગથી આ પુસ્તિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
Page #180
--------------------------------------------------------------------------
________________ જૈનદર્શનનાં અભત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોના સમવા બે શ્રી ગોપીપુશ-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત * ચિત્ર જાહેર વ્યાખ્યાકાસાણા | મુખ્યવિષયવાથીશGિળ્યાી... 'પ્રવક્તા-પપૂ.મુted શ્રીમgણuvયજી મહાન્ટાઇઝ 'રાષ્ટ્રભાષા૨ન-વવ સાહિત્યરત્ન-પ્રયાગ) ' ચાતુર્માસિક રવિવારીયઃ શ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલક શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ). | શ્રાવણ સુદ 3 વ્યાખ્યાન સાતમું | રવિ તા. 8-8-82 વિષય: સમ્યગદર્શનનું પ્રગટીકરણ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અણુવિજયજી મહારાજ અવતરણકાર ? કપિલરાય નાનાલાલ ઠાકુર “સખ્યત્તનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા” પરમપૂજ્ય ચરમતીર્થપતિ શ્રમણપરમાત્મા શ્રી મહાવીર પ્રભુને નમસ્કારપૂર્વક .. શ્રી વાચકમુખ્યજી ઉમાસ્વાતિજી મહારાજ તત્ત્વાર્થસૂત્રમાં સર્વ પ્રથમ મેક્ષ મેળવવાને ઉપાય બતાવતા કહે છે કે–સમ્યગદર્શન, સમ્યગાન, અને સમ્યક્યારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે...આજ રત્નત્રયીની આરાધનાથી મોક્ષ મળવાને છે. આત્માને અંતિમ ધ્યેય-મેક્ષ મેળવવાને છે. The Ultimate Gole is to achieve the solvation. 2124 મેળવવાને સાચે લક્ષ જ આત્માને સમ્યગદષ્ટિ તરીકે જાહેર કરે છે. જેમ ધુમાડે જોઈને અગ્નિનું અનુમાન થાય છે. તે જ પ્રમાણે
Page #181
--------------------------------------------------------------------------
________________ 162 - - મેક્ષની ઈચ્છાથી આ આત્મા સમ્યફલ્વી છે એવું અનુમાન થઈ શકે. આ મેક્ષવિષયક શ્રદ્ધા અને મેક્ષપ્રાપ્તિના લક્ષના કારણે જ ભવિ અને અભવિ જીના ભેદ જુદા જુદા પડે છે. અભવિને મોક્ષની ઈચ્છા પણ થતી નથી. અભવિ તે અહીંથી જ પાછો પડે છે. એટલા માટે જ ક્યારેય પણ સમ્યગ્રસાચી દષ્ટિવાળે બની જ નથી શકતે.. સમ્યમ્ એટલે સાચી-સત્ય દષ્ટિ, માનવની બુદ્ધિમાં સત્ય પ્રત્યે રૂચિ તે અવશ્ય હેવી જ જોઈએ. અસત્ય ન્વેષી બનીને શંકાશીલ બુદ્ધિ રાખીને મિથ્યાદષ્ટિ બનવા કરતાં તો સત્યાન્વેષી બુદ્ધિ રાખીને સત્યના પક્ષપાતી બનવું બહુ જરૂરી છે. સાચું શોધવું, અને સત્ય સમજાતાં અજ્ઞાન ટળશે, શ્રદ્ધા જાગશે, વાસ્તવિકતાનું સ્વરૂપ સમજાશે. માટે જ શ્રદ્ધાળુ બનવું બહુ જ લાભદાયી હોય છે. સુલસાની દઢ શ્રદ્ધા - અંબડ પરિવ્રાજક એક દિવસ રાજગૃહી નગરી તરફ જવા નીકળ્યો. પ્રભુ મહાવીર પરમાત્માને નમન કરીને નીકળે છે. તે સમયે પ્રભુ મહાવીરસ્વામીએ કહ્યું—“હે અંબડ! તમે રાજગૃહી નગરી તરફ જાઓ છો તે સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજો.” આ સાંભળી અંબઇ મનમાં વિચાર કરે છે–અરે, ભગવાન જેવા એક શ્રાવિકાને ધર્મલાભ કહેવરાવે છે તે એ શ્રાવિકા કેવી હશે? કેવી શ્રદ્ધાળુ કે ભક્તિવાન કેવી હશે? આ વિચારી પરીક્ષા કરવાનું મન થયું. અંબડે રાજગૃહી નગરીની બહાર રહીને બ્રહ્માનું રૂપ વિકુવ્યું, ત્યાર પછી શંકરનું, કૃષ્ણનું, વિષ્ણુનું સાક્ષાત્ રૂપ બનાવ્યું. આ જોઈને નગરીના સેંકડો લેકે આવ્યા પરંતુ સુલસા શ્રાવિકા તે ન ગઈ તે ન જ ગઈ. અંતે અંબડે સમવસરણ બનાવ્યું. તેમાં પ્રભુની જેમ બિરાજમાન થઈને દેશના આપવાની રચના પણ
Page #182
--------------------------------------------------------------------------
________________ 163 સ્વમાયાબળ બનાવી. અને એક વ્યક્તિ સાથે સુસાને કહેવરાવ્યું કે નગરીની બહાર પચ્ચીસમા તીર્થંકર પધાર્યા છે, અને સમવસરણમાં દેશના આપવાના છે. આ પ્રમાણે વ્યક્તિએ સુલતાને કહ્યું. પરંતુ તવદષ્ટિ અને સાચી શ્રદ્ધાળુ સુલસા શ્રાવિકા મનમાં વિચાર કરે છે કે–અરે, ક્યારેય પચ્ચીસમા તીર્થંકર તે થતા જ નથી. અને ભરત ક્ષેત્રમાં એક સાથે બે તીર્થંકર પણ હતા જ નથી. પ્રભુ મહાવીર અત્યારે વિદ્યમાન છે, તે પછી આ બીજા તીર્થકર ક્યાંથી આવ્યા? ( આ પ્રમાણે તવદષ્ટિથી પરમાર્થને વિચાર કરીને સુલસા ન ગઈ તે ન જ ગઈ જ્યારે આપણી એવી તીણ પરીક્ષક કે તરવદષ્ટિની બુદ્ધિ પણ નથી. સાચાખેટાને કઈ વિચાર પણ નથી કરતા. અને કાર્ય કરી બેસીએ છીએ. અંતમાં અંબઇ પરિવ્રાજક એક શ્રાવકનું રૂપ લઈને આવ્યો અને સુલસાને કહ્યું કે પ્રભુ મહાવીરે તમને ધર્મલાભ કહેવરાવ્યા છે. સુલસાને આ સાંભળી ખૂબ આનંદ થયે. હર્ષઘેલી બની. આનંદ વિભેર બની પ્રભુની સ્તુતિ કરી. આ હતી સત્યશોધક દઢબુદ્ધિ..શું સત્યમાં દઢતા રાખવી એ ખોટી જિદ છે? ના, સત્યના આગ્રહી તે બનવું જ પડશે, સત્યના શેધક તે બનવું જ જોઈએ. તે જ સમ્યગ્રષ્ટિ બની શકીએ. શુદ્ધ આત્મસ્વરૂપ અનંતજ્ઞાનવાન, અનંતદર્શનવાન, અને અનંત ચારિત્ર્યવાન આદિ ગુણવાળે શુદ્ધ આત્મા સર્વથા વિકારશૂન્ય, દેષરહિત, નિર્મળ પવિત્ર હોય છે. આમાને ત્રીજો ગુણ છે અનંતચારિત્ર. યથાખ્યાત સ્વરૂપ..પિતાનું જેવું વાસ્તવિક સ્વરૂપ છે તેવા જ સ્વરૂપમાં રહેવું અને તેવી પ્રવૃત્તિ કરવી એ જ સાચી સ્વભાવદશા છે. પરંતુ અનાદિ અનંતકાળથી જીવ આ સંસારમાં રહ્યો છે. સંસારમાં જીવને દેહ ધારણ કરીને જ રહેવું પડે છે. ફક્ત
Page #183
--------------------------------------------------------------------------
________________ મુક્તાત્મા જ દેહ વિનાના હોય છે. બાકી સંસારમાં એકેન્દ્રિયના સૂક્ષમ જીવથી માંડી મોટા જીવ સુધી કેઈપણ જીવ દેહ વિના રહી જ ન શકે. જેમ કેઈ દ્રવ પદાર્થને માટે પાત્રની આધારની આવશ્યકતા પડે છે તેમજ આત્માને માટે સંસારમાં દેહની એટલી જ આવશ્યકતા છે. એ વિના ચાલે નહિ. બસ, દેહ આવ્યો કે–આહાર-નિદ્રા-ભય...વગેરે બધા આવવા માંડે. આ બધામાં જીવ રાગાદિભાથી જ રહી શકે છે, એટલે સંસારમાં ડગલે ને પગલે રાગાદિ ભાવે છે. પિતાને મૂળભૂત સ્વભાવ વિતરાગતાને, રાગ-દ્વેષ વિનાને હોવા છતાં પણ જીવ રાગ-દ્વેષ કરતે કરતે તન્મય-તે સ્વરૂપે-રાગ-દ્વેષી બની ગયે... બનતે ગયે.... અને અનંત કાળ વીતી ગયે. આજે વિચાર કરીએ તે આત્મા ઉપર કેટલા જબરદસ્ત અનાદિ-અનંતકાળના રાગશ્રેષના સંસ્કાર પડ્યા છે-આત્મા તે રૂપે જ થઈ ગયું છે. હવે એને ક્યાંથી પિતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન થાય? એક સિંહના બચ્ચાને જન્મથી જ બકરાના ટેળામાં ઉછેરવામાં આવ્યું, બસ એમાં જ રહેવાનું...પૂરી તકેદારી રખાઈ કે સિંહને જે પણ નહીં. એની ગર્જના પણ સાંભળવાની નહીં. એમ કરતાં કરતાં 2-4 વરસ વીતી ગયાં. સિંહનું બચ્ચું પણ બેં....બેં...મેં..ર્યા કરે છે. એ જ પ્રમાણે રહે છે. ખરેખર! અત્યારે આપણે આત્મા પણ એ જ થઈ ગયો છે. સંસારમાં સંસારીઓ સાથે રહીને તેમની જેમ જ મારું..મારું કરતે થઈ ગયે છે! એને વાસ્તવિક્તાનું ભાન જ નથી. પરંતુ એક દિવસ સિંહના બચ્ચાને શેલતી હતી એની મા આવી.તે ગરજી. ગર્જના સાંભળીને સિંહને કાન ખડા થઈ ગયા અને ભાગ્યે...માને મળ્યો...બે જ દિવસમાં ખબર પડી ગઈ-અરે કઈ જાતને છું..? મારું સ્વરૂપ શું..? આપણને પણ સંસારીની અનાદિની બતમાં મારું..મારું...
Page #184
--------------------------------------------------------------------------
________________ 165 કરીને રહેવાના સંસ્કાર પડ્યા છે. એટલે સંસારમય જ બની ગયા છીએ. રાગ-દ્વેષી, ક્રોધ-માન-માયાવી–લોભી તરીકે ઓળખાઈએ છીએ. આપણને હજી વાસ્તવિકતાનું ભાન જ નથી થતું. સિદ્ધ પરમાત્માને જોઈએ અને વિચારીએ તે ખબર પડે કે હું કઈ જાતને છું? મારું સ્વરૂપ શું?.... પણ ક્યાંથી ખ્યાલ આવે. કોધાદિ જે સ્વભાવ નથી તે આપણો સ્વભાવ બની ગયે છે.હાય કેવી વિપરીતતા–જે આપણને આપણું પિતાનું જ ભાન ભુલાવી નાખે છે. મેહનીયકમ અનંત ચારિત્રગુણ આત્માને પિતાને ગુણ છે. વાસ્તવિક યથાર્થ સ્વરૂપમાં રમવું. એ જ ચારિત્રગુણ છે. અર્થાત્ રાગ-દ્વેષકૈધાદિ ન કરતાં વીતરાગ થઈ ક્ષમા, સમતામાં આનંદમાં રહેવું એ આપણો સ્વભાવ છે. આ જ ચારિત્રગુણ છે. પરંતુ દારૂ પીધેલે માણસ જેમ ભાન ભૂલે છે... કે પત્ની? કેણ મા, કેણ બહેન કેણ દીકરી? આ ભેદભાવનું ભાન ભૂલી જાય છે, તેમાં કારણ દારૂ છે. તેમ જ સંસારમાં જીવ પણ મારું મારું કરતે કરતે રાગાદિ રૂપ બનીને પિતાના સ્વરૂપનું ભાન જેના વડે ભૂલે છે... તેને જ મેહનીયકર્મ કહીએ છીએ... મેહનીય–એટલે મેહ પમાડવું. મુઝવણમાં મદિર જેવું નાંખ..આ મેહનીયકર્મ તે આત્માના અનંત ચારિત્રગુણને ઢાંકી દે છે. જેમ મદિરા વિચાર-વિવેકશક્તિને ઢાંકી દે છે તેમ જ મેહનીય આત્માના અનંત ચારિત્રગુણને ઢાંકી દે છે...બસ, પછી આત્મા પણ દારૂ આ માહનીયડમે || પીધેલાની જેમ ભાન ભૂલે છે.... જે મારું નથી તેને પણ મારું મારું કહેતે ફરે છેએટલા માટે જ મેહનીયકર્મને મદિરા પીધેલા માણસ જે કહ્યો છે.
Page #185
--------------------------------------------------------------------------
________________ 166 બસ, હવે આ મેહનીયકર્મના કારણે જીવની બધી પ્રવૃત્તિ ઊંધી જ ચાલવાની... ગંગા અવળી જ ચાલવાની..... * જે મારું નથી તેને મારું કહેવું. * જે મારું છે તેને મારું ન માનવું. * જેમાં નથી ભાવાનું તેમાં જ લેભારે. * જે સાચું છે તેને સાચું ન કહેવું, બેટાને સાચું કહેવું. * જે બેઠું છે તેને બેટું ન કહેતાં સાચાને ખોટું કહેવું. * જે અરિહંત છે તેને પરમાત્મા ન કહેતાં.. વિપરીતને જ ભગવાન માનવા. * જે કરવા જેવું છે તે ન કરવું, પણ જે નથી કરવા જેવું તે જ કરવું. આ બધી પ્રવૃત્તિ હવે મેહનીયકર્મના કારણે ચાલે છે... અને એ મેહનીયકર્મ હશે ત્યાંસુધી ચાલવાની. સમસ્ત સંસારની મેહમાયા બસ આ જ કર્મને કારણે છે–આ બધે પ્રભાવ મેહનીયકર્મને છે....શુદ્ધ એવા આત્મા ઉપર કેવું જબરદસ્ત આવરણ કે જે-અનાદિ અનંતકાળથી જ ઘર કરી બેઠું છે. શું એ ખોટું છે, એને કાઢવા જેવું છે. એને તે કાઢીને જ જંપીશ. આ વિચાર પણ આવે છે? મિથ્યાત્વ જે વસ્તુનું જ સ્વરૂપ છે તે વસ્તુને તેવી ને કહેતાં વિપરીત માનવી કે કહેવી તેને જ મિથ્યાત્વ કહીએ છીએ. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા, ઊલટી-ઊંધી-માન્યતા. જેમ પીળી થયે હોય તે સફેદ વસ્તુ પણ પીળી જ દેખાય કાળા ચશ્મા પહેર્યા હોય તે સફેદ પણ કાળું જ દેખાય તેવી આ વિપરીત બુદ્ધિ છે, એટલે એને મિથ્યાત્વ કહીએ છીએ, અને ગાઢ મેહનીયના આવરણથી આવી મિથ્યા=વિપરીત =અસત્ય દષ્ટિ થઈ ગઈ છે. સાચાને સાચું ન કહેવું, બેટાને સાચું કહેવું.
Page #186
--------------------------------------------------------------------------
________________ 167 ખેટાને ખોટું ન કહેવું, સાચાને છેટું કહેવું...એવી આ તદ્દન વિપરીત બુદ્ધિ એ આપણને તત્વનું, સત્યનું, વાસ્તવિક્તાનું ભાન ભુલાવી દે છે અને વિપરીત પ્રવૃત્તિ કરાવે છે તે જ આ મિથ્યામતિ એ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વને શાસ્ત્રકારોએ 5 પ્રકારનાં કહ્યાં છે. મિથ્યાત્વ 1 | 2 - 5 | "आभिग्गहिअमणभिग्गह, च तह अभिनिवेसि चेव / संसइअमणाभोग, मिच्छत्तं पश्चहा एअं // 1. આભિગ્રહિક આગ્રહથી વિવેકરૂપી દીપક જેને બુઝાઈ ગયું છે એવા અવિવેકી, પાખંડી લેકોની દુરાગ્રહી, કદાગ્રહી વિચારધારાને આભિગ્રહિક કહી છે. 2, અનાભિગ્રહિક नाम अलग अलग है। चाहे जो भी नाम भजो, सब गुरु एक હી હૈ કરે નવ ધર્મ મ પ હી હૈ , ડીક તર્ક-યુક્તિથી વિચારણા કરીએ તે આ વાત યેગ્ય નથી લાગતી. કેવી રીતે જ ઘર હૈ આમ બેલે છે? સંસારમાં બધી વસ્તુઓને એક કહી શકતા પણ નથી. શું હીરાબજારને ઝવેરી એમ કહેશે કે.. ના, બધા હીરા એક સરખા જ છે. બધા હીરા એક જ છે, ભલેને નામ અલગ અલગ હોય. ના, ક્યારેય નહીં કહે. કાચના ટુકડા, સાકરના ટુકડા અને હીરા આ બધાને એક તે કેમ કહેવાય?...તે પછી “સવ માવાન, સક
Page #187
--------------------------------------------------------------------------
________________ 168 ધર્મ cવ " આ પણ કેમ બેલાય? શું એમાં કોઈ સારાસારને વિવેક નથી કરવાને? જે હીરામાં થાય તે ભગવાનમાં કેમ નહીં? સમ્યફત્વને અર્થ એમ નથી કે–“સવ છે ! માના ૩રામ સર છ છ ગાના” આ પ્રમાણે એક ફેરીવાળા રસ્તા ઉપર બેલે છે. પચાસ જાતની વસ્તુઓ છે . કેઈ નાની-કઈ ટી. પણ છતાં બધી એક જ કિંમતે વેચે છે. એટલે શું બધી વસ્તુ એક સરખી થઈ ગઈ? ના, કેમ થાય? વિચાર કરે-સમ્યક્ત્વ આમાં નથી કે “માવાન ge. હૈ ણવ ધર્મ હૈઆમ બોલવામાં સમત્વ નથી હોતું. ઘણું કહે છે-સાહેબ, આ તે કેટલી ઉદાર ભાવના છે, વિશાતા છે કે બધાને એકસરખા ભગવાન માનું છું. આ તે ઉપરથી વધુ દઢ અને વધુ સારી વાત કહેવાય તે સમ્યકત્વ કેમ નહીં? એમ પૂછું છું... કે તમારી પત્ની પણ એમ બેલે કે इसमें क्या है, सब पुरुष मेरे पति है..." एक ही पुरुष को पति मानना" इसकी अपेक्षा तो मन की उदारता रखोविशालता रखो, मैं तो सब पुरुष को पति मानती हूं-ने આવું બેલે તે ચાલે? (સભામાંથી)–ના, ના, સાહેબ બોલે તે ખરી? જીભ ખેંચી લઈએ-એ પત્ની શેની કહેવાય. એ તે વેશ્યા કહેવાય. વેશ્યાને એક પતિ ન હોય, એને તે હજારો પતિ હય. પણ પત્ની તે એ જ કહેવાય કે જેને એક જ પતિ હોય-માટે એને “એક પતિવ્રતા” કહી છે. જે અનેક પતિ માનનારીને વેશ્યા કહેવાય તે પછી સવારે માવાન તક મળવાન શુ છે લવ - માનનારને વેશ્યા જે શું નહીં કહે? કેમ ન કહેવાય ? આપણે પણ પરમાત્મા પ્રત્યે એક પતિવ્રતા ધર્મને સંબંધ જેડ જ પડશે. એકને જ ઓળખીને, એને જ સાચા તરીકે
Page #188
--------------------------------------------------------------------------
________________ 169 ઓળખીને સાચાને જ સાચા માનવા એ જ સમ્યક્ત્વ છે. આનંદઘનજી મહારાજ તે કહે છે કે, અષભ જિનેશ્વર પ્રોતમ મારે, ઔર ન ચાહું રે કંત.. હે રાષભદેવ ભગવાન! તું જ મારે પ્રિતમ છે. તને છેડીને બીજાને કંત (ભર્તાર) કેમ માનું? ન જ ચાહું. પ્રશ્ન–જેટલું પીળું એટલું સોનું કે સેનું એટલું પીળું ? બજારમાં જાઓ તે કેવી રીતે કઈ દૃષ્ટિથી ખરીદે? જેટલું પીળું એટલું સોનું એમ જે માનીને ખરીદે તે ઠગાઈ જાઓ. સભા–ના સાહેબ, જેટલું સોનું એટલું પીળું. પીળું એટલું સોનું નહીં. બસ આ જ સમ્યમ્ બુદ્ધિ છે. એનાથી વિપરીત-તે મિથ્યા બુદ્ધિ. તવ-અતવ, સત્ય-અસત્ય, સાચું-ખોટું બધું ભેગું સમાન-સરખું માનનારને આ અનાભિગ્રહિક મિથ્યાત્વી (3) આભિનિવેશિક સત્ય અને અસત્યને, તત્ત્વ અને અતવને, સાચા અને બોટાને સ્પષ્ટપણે જાણે છે છતાં પણ જાણતા હોવા છતાં પણ દુરાગ્રહ, કદાગ્રહ વગેરેની બુદ્ધિના કારણે સત્યને લેપ કરીને અસત્ય જ માનવું–બસ, એને જ પકડવું એ અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. જેમ શાસ્ત્રોમાં ગઠામાહિલની વાત આવે છે. 4. સશયિક મિથ્યાત્વ , દેવ-ગુરુ કે ધર્મને વાસ્તવિક સ્વરૂપમાં પણ આ રીતે હશે કે કેમ એ વિચાર આવવો તે શંકા છે. સમ્યકૃત્વમાં દુરાગ્રહ-કદાગ્રહ કે પૂર્વગ્રહની શંકા જાગવી તેને સાંશયિક મિથ્યાત્વ કહેવાય છે. પ, અનાભોગિક મિથ્યાત્વ એકેન્દ્રિયાદિ જેને અજ્ઞાનની પ્રધાનતાના કારણે આ મિથ્યાત્વ હોય છે. વસ્તુવિષયક અજ્ઞાનના કારણે કેઈને પણ
Page #189
--------------------------------------------------------------------------
________________ 170 આ મિથ્યાત્વ હેઈ શકે છે.' “મન્ના મામશે–ખરેખર અજ્ઞાન જ મહાભયંકર છે. અજ્ઞાન જ બધાં પાપની જડ છે. જે જીવવિષયક જ્ઞાન જ નથી તે એ જીવની દયા કે રક્ષા ક્યાંથી પળાશે. માટે જ કહ્યું છે કે “ઘર્ષ ના તો ચા " પ્રથમ જ્ઞાન અને પછી દયા જોઈએ. જીવને જીવ તરીકે માનવાનું જ્ઞાન હશે તે જ દયા પળાશે. મિથ્યાત્વને માટે આધાર જ અજ્ઞાન છે. અજ્ઞાનદશા અને મિથ્યાત્વને ઉદય તે જીવને કર્મની ભયંકર ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાવી નાંખે. “સંસાધામ વિરતિ, શ્રદ્ધાવાનું મને સ્ટ”. શંકાશીલ સ્વભાવવાલે આત્મા વિનાશને નોતરે છે. અને શ્રદ્ધાળુ આત્મા ફળ મેળવે છે. શંકાશીલ બુદ્ધિ ઘણી વખત વિપરીત પરિણામ લાવે છે. ત્યારે શ્રદ્ધાળુ બુદ્ધિ ઘણી વખત બગડેલી બાજી પણ સુધારે છે. શંકાથી તે સંસાર પણ નથી ચાલતું. પતિ-પત્નીને જીવનમાં પણ વિશ્વાસ જોઈએ છે. શંકાશીલ જે હોય તે સંસાર બગડીને ઊભું રહે છે. શંકા અને શ્રદ્ધા એ બંને એક મ્યાનમાં ભેગી નથી રહેતી. શ્રદ્ધાળુ આમા શંકાશીલ નથી હેતે. શંકા જિજ્ઞાસાની થાય, ન જાણતું હોય તે જાણવા માટે શંકા કરે. પરંતુ એ શંકામાંથી પણ છેવટે તે એની શ્રદ્ધા જ વધુ દઢ થાય છે. ધન્ય હતી એ સુલસા શ્રાવિકા, જેની પરમાત્મા ઉપર કેવી ગજબની અતૂટ અટલ શ્રદ્ધા હતી. જેના પરિણામે એ આત્માએ તીર્થકર નામકર્મ બાંધ્યું. અને આવતી વીશીમાં તીર્થકર બનશે. શ્રેણિક મહારાજાની અડગ શ્રદ્ધા અનંત ઉપકારી પરમાત્મા મહાવીર ઉપર શ્રેણિક મહારાજાની કેવી અડગ શ્રદ્ધા હતી...કે જેથી પરમાત્મા મહાવીર આજે કઈ દિશામાં વિચરે છે તે સમાચાર રજેરજ નિયમિત મળતા રહે તે
Page #190
--------------------------------------------------------------------------
________________ 171 માટે શ્રેણિકે પિતાને માણસે ગઠવીને વ્યવસ્થા કરી હતી. સવારના પ્રભાતે તે સમાચાર મળતા કે પ્રભુ આજે આ દિશામાં આ બાજુ વિચારી રહ્યા છે. એટલે સાંભળતા જ શ્રેણિક આવા સમાચાર લાવી આપનારને પણ સુવર્ણાદિ મુદ્રાનું દાન આપી તૃપ્ત કરતો હતો. અને પછી રાજસિંહાસનેથી નીચે ઊતરીને પ્રભુ સન્મુખ એ દિશામાં જઈને, પ્રભુને વંદન કરી, સ્તુતિ કરી, સુવર્ણ જવને સાથિયે કરી પછી જ પિતાના કાર્યો લાગતું હતું. આવી સુંદર નિર્મલ ભાવના અને શ્રદ્ધાના બળે જ શ્રેણિક મહારાજા પણ આગળ વધી શક્યા, જીવનનું ધ્યેય સાધી શક્યા. અંતે સમ્યક્ત્વની દઢ શ્રદ્ધાથી જ પરમાત્મા પ્રત્યેની અપૂર્વ ભક્તિથી જ તીર્થકર નામકર્મ બાંધી શક્યા. સમ્યકત્વ ઉપર તે માટે આધાર છે મેક્ષને આધાર સ ત્વ ઉપર છે. જેમ ફળને આધાર ઝાડને આધાર એક બીજ ઉપર છે તેમ શ્રેષ્ઠ અને અંતિમ ફળ એવા મેક્ષને આધાર પણ સમ્યફત્વ ઉપર જ છે. સમ્યકત્વ વિના ક્યારે ય મેક્ષ મળતું નથી. સમ્યકત્વ પામ્યા વિના અનંતકાળ સુધી જીવને ભટકવું જ પડે છે. અનંત પુદ્ગલપરાવર્ત કાળ જીવ સમ્યફ વિના મિથ્યાત્વના કારણે સંસારમાં રખડે છે. જ્યાં સુધી મિથ્યાત્વ નહીં ખસે ત્યાં સુધી શ્રદ્ધા નહીં થાય. ત્યાં સુધી જીવ સભ્યત્વ નહીં પામે. અને સભ્યત્વ વિના ચારિત્ર નહીં અને ચારિત્ર વિના મોક્ષ ક્યાંથી મળે? ઉદયરત્નજી મહારાજ તે કહે છે કે - સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે, મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહીએ યુક્તિ રે જીવ... સમ્યત્વના કારણે જીવ હવે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે. સમ્યક્ત્વથી આત્માની પરિણામધારા નિર્મલ અને સારી પવિત્ર બને છે.
Page #191
--------------------------------------------------------------------------
________________ 172 સમ્યકત્વને મહાન લાભ જે જીવ જે ઘડીએ સમ્યફવ પામે છે કે તુરંત એ જ વખતે એને મેક્ષ નક્કી થઈ જાય છે આજ દિવસ સુધી જે સંસાર અનંત કાળને હતું તે હવે મર્યાદિત થઈ ગયે. કાળ જે અનંત પુગલપરાવર્તન હતું તે હવે મર્યાદિત થઈને માત્ર અર્ધપુગલપરાવર્તને જ શેષ રહી ગયા છે. હવે એ જીવને ભૂતકાળની માફક અનંત કાળ સુધી સંસારમાં રખડવું નહીં પડે. હવે તે અર્ધપગલપરાવર્ત કાળમાં જીવ મેક્ષે જવાનો જવાનો ને જવાને. કેટલું આશ્ચર્ય! એક માત્ર સમ્યફવના પામવાથી જીવને મેક્ષ નકકી થઈ જાય છે. ભલે ને અર્ધપુદ્ગલપરાવર્ત કાળ ગમે તે માટે હાય, ભવસંખ્યા અસંખ્યની પણ થવાની હોય તે પણ આટલા કાળમાં તે જીવ મેક્ષે જવાને જ. ભલે સમ્યકત્વ આવીને ચાલ્યું પણ જાય પરંતુ એક જ વારને સ્પર્શ પણ મહાન લાભદાયક નીવડે છે. પરંતુ આવું આ સમ્યકત્વ છે શું? વિય-નિર-09-જાવા-સા–સંવર-વધ-વ-નિઝરબા | जेणं सद्दहइ तयं, सम्मं खइगाइबहुभेअं॥ કર્મગ્રંથમાં દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જ, બંધ તથા મેક્ષ આ નવત ઉપર જે શ્રદ્ધા થાય તેને સમ્યકત્વ કહેવાય છે. "तमेव सञ्च निसंकं जं जिणेहिं पवेइयम्" તે જ શંકારહિતપણે સત્ય છે કે જે જિનેશ્વર ભગવંતે કહ્યું છે. પ્રશ્ન–સત્ય પ્રત્યેની શ્રદ્ધાને સમ્યફત્વ કહીએ છીએ? કે જિનેશ્વર ભગવંત પ્રત્યેની શ્રદ્ધાને ? - વિચાર કરે તે સ્પષ્ટ જણાય છે કે આ વાક્યમાં જે શબ્દ વાપર્યો છે. અર્થાત્ પ્રરૂપિત. સવ જ્ઞ એવા ભગવંતે જે તત્વની પ્રરૂપણ કરી છે તેને વિષે દઢ શ્રદ્ધા તે સમ્યક્ત્વ.
Page #192
--------------------------------------------------------------------------
________________ 173 પ્રશ્ન–તે પછી જેના ભગવાને જ કહેલું માનવામાં સમ્યત્વ કેમ? દરેક ધર્મોના દરેક ભગવાને કહેલું સમ્યકૃત્વ કેમ નહીં? સત્ય એ કેઈની માલિકીની વસ્તુ નથી. સત્ય પક્ષપાતી પણ નથી હેતું સત્ય માટે એવું પણ નથી કે એક જણ કહે તે જ એ સત્ય સત્ય કહેવાય કે મનાય-અને બીજે કહે તે એ અસત્ય થઈ જશે એવું પણ નથી. સત્ય એ તે શાશ્વત છે. સત્ય ત્રણે કાળમાં બદલાતું નથી. પછી એને કઈ પણ કહે. પરંતુ વાસ્તવિક યથાર્થ યથાતથ્ય સત્યસ્વરૂપ જણાવનાર જે કઈ હોય તે તે વીતરાગ એવા સર્વજ્ઞ અરિહંત પરમાત્મા જ છે. જે સ્વયં અનંત ધર્માત્મક વસ્તુનું યથાર્થ સ્વરૂપ કેવલજ્ઞાન વડે જાણે છે તે જ જણાવી શકશે. ન જાણનાર ક્યાંથી જણાવે ? અને જાણેલું જણાવવા માટે વીતરાગતાની પરમ આવશ્યક્તા હોય છે. વીતરાગી પરમાત્માને અસત્ય કહેવાનું કેઈ કારણ જ નથી. ખોટું બોલવાનાં કારણે સંસારમાં ખોટું બોલનારા ઘણું છે, અને સત્ય બોલનાર બહુ ઓછા છે, પણ વિચાર કરીએ કે ખોટું બોલવું સહેલું છે કે સાચું બોલવું? સાચું બોલવું સહજ છે, સરળ છે; જ્યારે બેટું બોલવું બહુ મુશ્કેલ છે. ઘણે વિચાર કરીને, ગોઠવી કરીને પછી જ બોલાય છે. સત્ય સહજભાવે નિર્દોષતાથી બેલાઈ જાય છે. સત્ય બોલવામાં કઈ કારણ શોધવા જવું નથી પડતું, જ્યારે ખે હું બોલવા માટે ઘણું કારણ છે. ક્રોધથી, લેભથી, ભયથી, અને હાસ્યથી આ ચાર તે મુખ્ય કારણે છે. સાથે સાથે માનમાયા, રાગ-દ્વેષાદિ અનેક કારણે છે. પરમાત્મા વીતરાગ બન્યા એટલે એમાંનું એક કારણ હવે હાજર નથી. વીતરાગ એટલે જ રાગ-દ્વેષ વગરનાં રાગ અને દ્વેષના જ પેટા વિભાગમાં ક્રોધ, માન, માયા અને લેભ ગણાય છે. એટલે વીતરાગ–એવા સર્વજ્ઞ પરમાત્મા માટે અસત્ય
Page #193
--------------------------------------------------------------------------
________________ 174 બલવાનું કઈ જ કારણ નથી. માટે પરમાત્માનું વચન સત્ય જ હેય. એટલે પરમાત્માના સત્ય વચનમાં શંકા વગર શ્રદ્ધા રાખવી તે સમ્યકૃત્વ કહેવાય છે. એટલા માટે નિરંક શબ્દ વાપી છે. “હિgવિવારે ઘરાવરકાર " નીતિશાસ્ત્રકારને આ એક એ નિયમ છે કે જે પ્રથમ પુરુષમાં વિશ્વાસ બેસી જાય તે તેના વચનમાં તે વિશ્વાસ અવશ્ય બેસે. પુરુષમાં જ વિશ્વાસ ન બેસે તે તેના વચનમાં તે ક્યાંથી વિશ્વાસ થાય? માટે પ્રથમ પરમાત્માને સર્વ-વીતરાગ-અરિહંત માન્યા અને પછી તેમના વચનમાં જ વિશ્વાસ રાખે તે સાચી શ્રદ્ધા–સમ્યક્ શ્રદ્ધા. સર્વજ્ઞ અને સર્વાના વચનમાં અભેદભાવ પ્રભુ સર્વજ્ઞ છે, વીતરાગ છે, અરિહંત છે તે તેમનું વચન પણ સત્ય જ છે, એટલે પ્રભુને માનવા અને પ્રભુની આજ્ઞા (વચન) ન માનવી એ તે બને જ નહીં, કારણ કે પ્રભુએ કહ્યું છે માટે સત્ય છે અને સત્ય છે માટે પ્રભુએ કહ્યું છે. પ્રશ્ન-જગતમાં જેટલું ય પ્રભુએ કહ્યું છે એટલું સત્ય જ છે કે પછી જે જે સત્ય છે તે તે પ્રભુએ કહ્યું છે. ઉપરોક્ત બંને વાક્ય ઉપર વિચાર કરીએ તે સમજાશે કે સત્ય અને પ્રભુની વચ્ચે અભેદભાવને સંબંધ છે. જે જે પ્રભુએ કહ્યું છે તે તે સર્વજ્ઞ પ્રભુએ કહ્યું છે, કારણ કે પરમાત્મા સર્વજ્ઞ–વીતરાગ-અરિહંત છે. તેમને અસત્ય બોલવાનું કઈ કારણ જ નથી, અને જે જે સત્ય છે તે તે સર્વજ્ઞ પરમાત્મએ જ કહ્યું છે કારણ કે તેઓ સર્વજ્ઞ–વીતરાગી, કેવલીસર્વજ્ઞાતા છે, સર્વદષ્ટા છે. માટે, આ અભેદ-દષ્ટિથી જોઈએ તે પરમાત્મામાં જેટલી શ્રદ્ધા હોય તેટલી જ શ્રદ્ધા પરમાત્માના વચન(આજ્ઞા-ધર્મ)માં પણ હોવી જ જોઈએ.
Page #194
--------------------------------------------------------------------------
________________ 175 બસ હુ માવ”—“સલ્ય હી મળવાન હૈ” ભગવતીસૂત્રમાં જ્યારે સત્યને જ ભગવાન કહેવાયા છે ત્યારે આ જ અભેદ દષ્ટિથી એટલે સત્ય અને પ્રભુ ઉભયમાં એક સરખી સમ્યફ શ્રદ્ધા રાખવી તે જ સમ્યક્ત્વ કહેવાય. દાખલા તરીકે વિચાર કરીએ કે–એક પિતાને 4 પુત્ર છે. ચારે જુદી જુદી દષ્ટિવાળા છે. બધાની માન્યતા જુદી જુદી છે. (1) પહેલે પુત્ર કહે છે-પિતાજી! હું તમને માનીશ, પણ તમારી આ જ્ઞા નહીં માનું. (2) બીજો પુત્ર કહે છે-પિતાજી! હું તમારી આજ્ઞા માનીશ પણ તમને નહીં માનું. (3) ત્રીજો પુત્ર કહે છે–પિતાજી! હું તમને પણ નથી માનતે અને તમારી આજ્ઞા પણ નથી માનતો. (4) એ પુત્ર કહે છે-પિતાજી! હું તમને પણ માનું છું અને તમારી આજ્ઞા પણ માનું છું. ભાગ્યશાલીએ ! થડે વિચાર કરે. તમે ઘણું પિતાના સ્થાને છે. સાચું બોલજે, યે દીકરે ગમે? તમે પિતા છે તે આ ચારમાંથી ક્યો દીકરો ગમે? સભામાંથી–સાહેબ, ચોથા નંબરને દીકરો ગમે. દીકરે તે એ હું જોઈએ, જે પિતાને પણ માને અને પિતાની આજ્ઞા પણ માને. પહેલા ત્રણ દીકરા તે કેઈને પણ નથી ગમતા. પરંતુ આ સંસાર છે સંસારમાં શું નથી? ચારે પ્રકારના દીકરાઓ છે. બસ, આ તે પુત્રની વાત હતી એટલે બધાએ જવાબ આપી દીધો. પણ ચાલે હવે વિચાર કરીએ–ભક્તને, પૂર્વવત આ જ વાતને ભક્તના નામે ભગવાનની સાથે વિચારીએ– (1) એક માણસ કહે છે—હું ભગવાનને માનું છું પણ ભગવાનને કહેલે ધર્મ નથી માનતે.
Page #195
--------------------------------------------------------------------------
________________ 176 (2) બીજે કહે છે –હું ભગવાનને કહેલ ધર્મ માનું છું પણ ભગવાનને નથી માનતે. (3) ત્રીજે કહે છે—હું ભગવાનને ય નથી માનતે અને ભગવાને કહેલ ધર્મ પણ નથી માનતે. (4) એ કહે છે—હું તે ભગવાનને પણ માનું છું અને ભગવાને કહેલો ધર્મ પણ માનું છું. બુદ્ધિશાલીઓ! પહેલાની જેમ જ વિચાર કરે છે કે માણસ સારો? કેમ પહેલે કે બીજે? સભામાંથી–ના...ના.... માણસ જ સારે. જે ખરેખર ભગવાનને અને ભગવાનને કહેલે ધર્મ(વચન-આજ્ઞા) બંને માને છે. જરા આપણે આપણે પણ વિચાર તે કરીએ. કે આપણો નંબર આ ચારમાંથી કર્યો છે? શું ખરેખર આપણે બધા ચોથા નંબરવાળા જ છીએ? વિચાર કરે. જે ચેથા નંબરે નથી તે સાચા સમ્યગદષ્ટિ ભક્ત કેવી રીતે? ભગવાનને માનવાની વાત સહેલી છે. એમાં કંઈ જ તકલીફ નથી. પરંતુ ભગવાનની આજ્ઞારૂપ ધર્મ માન મુશ્કિલ છે. કારણ ધર્મમાં તે ઘણું છેડવું પડે છે અને ઘણું નિયમિત–વ્યવસ્થિત થવું પડે છે. કારણ કે ત્યાગ-અને તપના મૂલ પાયા ઉપર જ ધર્મની ઈમારત બંધાયેલી છે. | દર્શનધર્મની આરાધના ચરણ છે. જ્યારે જ્ઞાન, ચારિત્ર અને તપધર્મની આરાધના એટલી સરલ નથી દેતી. એટલા માટે દર્શન-પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવા જલદી તૈયાર થઈ જઈએ. પરંતુ રાત્રિભેજનને ત્યાગ, બ્રહ્મચર્ય, કંદમૂલ-અભક્ષ્ય-અનંતકાય
Page #196
--------------------------------------------------------------------------
________________ 177 ત્યાગ વગેરે ત્યાગપ્રધાન નિયમ કે પ્રતિજ્ઞાઓ લેવા એટલા જલદી તૈયાર નથી થતા. * શ્રેણિક મહારાજા જેવા અવતી હતા. બે ઘડીના વ્રત– પચ્ચક્ખાણ પણ તેમના માટે મુશ્કિલ હતા પરંતુ માત્ર દર્શનની પ્રતિજ્ઞાથી તર્યા. * દેડકે પણ માત્ર પરમાત્માના દર્શનની ભાવનાથી દેવગતિ પામે. 29 શંખરાજાને જીવ પિપટના પૂર્વભવે “દર્શન કર્યા વિના આહાર પાછું લેવા નહીં એવી પ્રતિજ્ઞા કરી. અંતે અનશન કરી પાંચ દિવસમાં પણ દેવગતિ સાધી. સ્વર્ગે ગયે. દેવપાલની શ્રદ્ધા અને ભક્તિ-જંગલમાં જવું, લાકડાંછાણ વીણી લાવવાનું કામ. નિયમિત રજ જંગલમાં ચાલ્યા જાય છે. એક દિવસ એક સ્થાને ખાડે ખેદતા કંઈક સફેદ આરસ જેવું દેખાયું. સાવધાનીથી માટી કાઢી..પ્રભુજીની પ્રતિમા બહાર કાઢી. બસ આ જ મારે ભગવાન....એમ કહી શ્રદ્ધા ભક્તિથી એક ઘર જેવું બંધાવી જ દર્શન કરવા લાગ્યું. પ્રતિજ્ઞા કરીપ્રભુના દર્શન કર્યા વિના મેંઢામાં પાણી ન નાખવું. એક વાર સાત દિવસની વરસાદની મેટી હેલી શરૂ થઈ. અને દેવપાલ દર્શનાર્થે જઈ જ ન શકો... એક-બે એમ કરતા સાત ઉપવાસ થઈ ગયા અને પછી વરસાદ બંધ રહેતા, જઈને-પ્રભુ દર્શન કરીને પછી પારણું કર્યું. આ પ્રતિજ્ઞા પાલનને લાભ પણ એને બહુ સારો મળ્યો. એક સામાન્ય માનવીની ગજબની શ્રદ્ધા. - એક ઇન્દ્રની ભક્તિ-ઈન્દ્ર મહારાજા પણ પિતાના સિંહાસન ઉપરથી નીચે ઊતરી પ્રભુ જે દિશામાં વિચારતા હોય તે દિશા તરફ સાત ડગલાં આગળ જઈ યેગમુદ્રાએ નમુત્થણે પૂર્વક નમસ્કાર કરી પછી બીજી પ્રવૃત્તિમાં લાગતા. * પ્રભુ દશનનો નંબર છેલ્લે-શ્રદ્ધાના અભાવે બધું કાર્ય પતાવી પછી પ્રભુ દર્શને જવાની ભાવના શા માટે ? * સવારે
Page #197
--------------------------------------------------------------------------
________________ 178 દૂધ લેવા નીકળ્યો છું. દહેરાસર ખૂલ્યું હશે તે દર્શન કરતે આવીશ. * શાકભાજી લેવા માટે નીકળ્યો છું. સમય મળશે તે દર્શન કરી લઈશ. * ઓફિસે ધંધે નીકળ્યો છું–ગાડી પાર્કિંગ કરવાની જગ્યા મળશે તે દર્શન કરતે જઈશ. * રાત્રે બાલબચ્ચા સાથે ફરવા નીકળ્યો છું, જે દહેરાસર મંગાલિક નહીં થયું હેય તે દર્શન થઈ જશે. આવા વિચાર કરીને આપણે જીવનની દિનચર્ચા ગઠવી છે. જ્યાં ઘડિયાળના કાંટા જેવું-ડધુમ–નાસ-ભાગનું જીવન હોય ત્યાં ક્યાંથી નિરાંતે-શાન્તિથી પરમાત્મભક્તિની અનુકૂળતા મળે? પહેલાં સંસારનાં બધાં કામ પતાવી દઉં-કારણકે દૂધ, શાકભાજી, ઓફિસ વગેરે બહ જ મહત્વનાં કામ લાગે છે... પછી છેલ્લે નંબર ભગવાનને. અને તેમ છતાં પણ ભગવાનના દર્શન કરવાને નંબર ન લાગે તે વાત જાય કાલ ઉપર વિચાર કરે–પરમાત્માનું તેમ જ પ્રભુભક્તિનું કેટલું મહત્વ સમજાયું છે ? જે આવી સ્થિતિ હેય તે શ્રદ્ધા કેટલી અને કેવી સમજવી? દરેક કાર્યમાં જે First Priority પ્રાથમિકતા પ્રભુદર્શન ભક્તિને ન અપાય તે..કઈ લાભ નથી. પ્રભાતે-બ્રહ્મમુહૂર્ત પહેલાં જ પ્રભુનું સ્મરણ કરવું. શાસ્ત્રકાર ભગવંતે તે કહે છે કે - જિનદર્શન કરવાની ભાવનાથી ભાવના–ભાવતા ભાવતા જે દહેરાસર જવાય તે ક્રમશઃ કેટલા ઉપવાસને લાભ મળે છે તે જુઓ - પ્રભુદશનને ફલ-મહિમા - -00 દેહરે જાવા મન કરે, એથતણું ફલ પાવે, જિનવર જુહારવા ઉઠતાં, છઠ પિતે આવે છે 1 છે
Page #198
--------------------------------------------------------------------------
________________ 178 જાવા માંડ્યું એટલે એ, અઠ્ઠમ તણે ફળ જોય, ડગલું ભરતાં જિનભણી, દશમ તણે ફળ હેય ને 2 છે જઈશ્ય જિનવર ભણી, મારગ ચાલંતા, હવે દ્વાદશ તણું, પુણ્ય ભકતે હાલતા. | 3 | અર્ધપંથ જિનવર ભણી, પનરે ઉપવાસ, દીઠું સ્વામિતણું ભવન, લહીએ એક માસ. | 4 | જિનવર પાસે આવતાએ, છ માસી ફલ સિદ્ધ, આવ્યા જિનવર બારણે, વરસીતપ ફલ સિદ્ધ છે પI સે વરસ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણ દેતા, સહસ વરસ ઉપવાસ પુણ્ય, જિન નજરે જોતા. 5 6 છે ભાવે જિનવર જુહારીએ, ફલ હવે અનંત, તેહથી લહીએ એ ગુણે, જે પુજે ભગવંત. 7 મેહનીયકમ– मज्जं व मोहणीअं, दुधिह दसणचरणमोहा // दसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं / सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो / પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ કર્મ ગ્રન્થમાં મોહનીય કર્મ વિષે જણાવે છે કે–જેમ મદિરા માણસને વિવેકભ્રષ્ટ કરે છે, મૂંઝવે છે એટલે મૂંઝવનાર, વિવેકહીન કરનારને મદિરા કહીએ તે જ પ્રમાણે સ્વયં-શુદ્ધ-બુદ્ધ એવા આત્માને પણ સારાસારને વિવેક ન કરવા દે, અને વિવેક ભ્રષ્ટ કરે, જે મારું નથી તેને વિષે જે મૂંઝવે, મોહ પમાડે તે મેહનીયકર્મ કહેવાય છે.
Page #199
--------------------------------------------------------------------------
________________ મેહનીયકર્મ દર્શન મેહનીય ચારિત્ર મેહનીય સમ્યકત્વ મેહનીય [મિશ્રમોહનીય | મિથ્યાત્વ મેહનીય સમ્યકત્વમાં મૂંઝવે તેનું મિશ્રપણુમાં મૂંઝવે | મિથ્યાત્વમાં મૂંઝાઈ સમ્યક્ત્વ મેહનીય. તે મિશ્ર મેહનીય | રહેવું પડે તે મિથ્યાત્વ મેહનીય એક ઉપમાના દષ્ટાતથી આ સમજી શકાય છે સમ્યફત્વ મોહનીય મિશ્ર મેહનીય III શુદ્ધ એલરહિત વસ્ત્ર. ની મિથ્યાત્વ મેહનીય | | II અર્ધ શુદ્ધ વસ્ત્ર જેવું. | મેલું મસોતા જેવું મલિન અશુદ્ધ વસ્ત્રની જેમ.
Page #200
--------------------------------------------------------------------------
________________ 181 શુદ્ધ ચેખું સફેદ વસ્ત્ર જેમ જમીન ઉપર ઘસતાં ઘસાતાં મેલું, ગંદું થઈ જાય છે. અને રસોડામાં તે બિલકુલ મેલું મસતા જેવું થઈ જાય છે. હવે એને શુદ્ધ સફેદ રંગ દેખાતે પણ નથી, છતાં પણ સફેદ કપડું નથી એમ નહીં. મૂળમાં તે સફેદ જ છે. આ તે મેલનું આવરણ છે મેલે ઢાંકી દીધું છે એવા મેલથી મલિન કાળુંશ્યામ થયેલું અશુદ્ધ મલિન વસ્ત્ર જેવું છે, તે જ પ્રમાણે અજ્ઞાનના કારણે રાગ-દ્વેષાદિ ભાવમાં અશુદ્ધ પુદ્ગલેથી અશુદ્ધ-મલિન થઈ ગયેલે આત્મા મિથ્યાત્વ મેહનીય કર્મવાળે કહેવાય છે. હવે એ જ કાળા મતાને ધેવા બેસીએએને શુદ્ધ કરવા પ્રયત્ન કરીએ અને અર્ધ ધેવાઈ ગયું હોય, કંઈક કાળાશ ઓછી થઈ ગઈ હોય એવી અર્ધશુદ્ધ અવસ્થાની જેમ આત્માએ પણ મિથ્યાત્વના મુદ્દગલે અર્ધશુદ્ધ કર્યા હોય તેને મિશ્ર મેહનીય કર્મ કહેવાય છે. અને ત્રીજી અવસ્થામાં જ્યાં એ મસેતું ધેવાઈને ચોખું શુદ્ધ સફેદ થઈ ગયું છે. હવે મેલ ચાલ્યા ગયા છે. અને વસ્ત્ર શુદ્ધ થઈ ગયું છે. તે જ પ્રમાણે આત્મા ઉપરથી મિથ્યાત્વના મલિન અશુદ્ધ પુદગલે નીકળી ગયા છે અને આત્માએ જે મિથ્યાત્વના પગલે શુદ્ધ કર્યા છે તે સમ્યકત્વ મેહનીય કહેવાય છે. સ્વભાવ : આ ત્રણેય મેહનીયના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. અને તેવા જ પ્રકારના સ્વભાવવાળા છ સંસારમાં જોવા મળે છે. (1) જેને શુદ્ધ ધર્મ, સાચું તત્ત્વ, સમ્યક્તત્વ, સત્ય સ્વરૂપ સર્વથા રુચે જ નહિ. ગમે જ નહિ અને વિપરીત મતિ હોય તેને મિથ્યાત્વ મેહનીય કહેવાય છે. ઘણા જ આ ભેદના સ્પષ્ટ દષ્ટાંતરૂપે દેખાય છે.
Page #201
--------------------------------------------------------------------------
________________ 182 (2) નાલિયેરદ્વીપના માણસે જેમ અનાજ જોયું જ નથી તેને ક્યારેક અન્ન જેવા કે ખાવા મળે ત્યારે જેમ તેને અનાજ વિષે રાગ પણ નથી કે જે પણ નથી તે જ પ્રમાણે જેને સત્ય સમ્યક જિન ધર્મ વિષે રાગ પણ નથી અને અન્ય પ્રત્યે દ્વેષ પણ નથી એ સ્વભાવ તે મિશ્ર મેહનીય કહેવાય છે. સમ્યકત્વનું પ્રગટીકરણ - જે જેને મૂળભૂત સ્વભાવ છે તે તે તેનામાં પડ્યો જ હેય છે. તે કદાપિ તેનાથી છૂટું નથી પડતું-નષ્ટ નથી થતું, સફેદ વસ્ત્ર ભલે મલિન થઈ ગયું હેય. અશુદ્ધ થઈ ગયું પણ મૂળમાં એની સફેદી જે પડી છે તે કયાં જાય? તે જ પ્રમાણે જીવ મૂળમાં જ મિથ્યાત્વના સ્વભાવવાળો નથી. છે તે શુદ્ધ સમ્યફ સ્વભાવવા પરંતુ આ રાગાદિ કારણે જીવ રાગ-દ્વેષી બનીને વાસ્તવિકતાનું ભાન ભૂલીને બેઠે છે. તીવ્ર-મેહદશામાં મિથ્યાત્વદશામાં પરિભ્રમણ કરતે જાય છે, મિથ્યાત્વના આશ્રવમાં જીવને કર્મબંધ પણ ઘણું, તેમ જ કર્મની સ્થિતિમાં પણ ઉત્કૃષ્ટ બંધાય છે. અનાદિ અનન્ત કાળથી અનન્ત પુદ્ગલપરાવર્તકાળથી સંસારપરિભ્રમણના ચક્રમાં ભટક્ત ભટકતે જીવ જ્યારે ભવિતવ્યતાના યેગે ચરમાવર્તમાં પ્રવેશ કરે છે. અને તેમાં પણ આગળ વધે છે. “નીગોઢાણા –જેમ એક પત્થર ડુંગર ઉપરથી નીકળતી નદીની સાથે ઘસડાતે ઘસડાતે પાણીના પ્રવાહની સાથે ખેંચાત જાય છે અને પાણીની સાથે સેંકડે માઈલ દૂર પહોંચી જાય છે. પથ્થરને કેઈ પ્રયત્ન નથી છતાં પણ એક સમયે ગેળ, સુંદર, મને હર આકૃતિવાળો લીસો થઈ જાય છે. તે જ પ્રમાણે અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતે કરતે, અનેક જન્મ ધારણ કરતે જીવ સ્વયં અકામનિર્જરા કરતે કરતે કર્મસ્થિતિ ઘટાડે છે. સ્વયં જીવના પ્રયત્ન કરતાં તથાભવ્યત્વની પરિપકવ સ્થિતિના
Page #202
--------------------------------------------------------------------------
________________ 183 કારણે જીવ કર્મ સ્થિતિ ઘટાડતે સ્વયં સમ્યકત્વને એગ્ય બને છે. ધૂણક્ષર ન્યાય જેમ ધૂણ નામને કીડે જ્યારે લાકડું કરે છે અને લાકડું કે તરતે કે તરતે આગળ વધે છે. એ કીડાને ખબર પણ નથી હોતી કે હું શું કરું છું એ કોતરતે જાય છે ત્યારે એની સાથે આ ઈ તુ ક લ ય 2 ન ત આવા અક્ષરની આકૃતિઓ કતરાતી જાય છે. ધૂણને ખ્યાલ પણ નથી હોતો. આ જ “ધૂણક્ષરન્યાય” ની જેમ જન્મ-મરણના અનંત સંસારમાં કર્મની થપેડમાં ટીપા ટીપા જીવ સભ્યત્વ પામવાની પૂર્વભૂમિકાની નજદીક આવે છે. યથાપ્રવૃત્તિકરણ–જેમ કપડાં ઉપર પડેલા ડાઘ ઉપર ધૂળ વગેરે જામી ગઈ હોય તે તે ડાઘ બરોબર નજરમાં પણ ન આવે, દેખાય નહીં. પરંતુ તે ધૂળ વગેરે આવરણને જે બરોબર દૂર કરવામાં આવે તે ડાઘ દેખી શકાય. સમકિતપ્રાપ્તિને સમજાવતું યંત્ર 1 મિથ્યાત્વીનો યથા.પ્ર.ડાળ પડ્યું. ૫.સંપૂર્ણ અનિવૃતિકરણ Gii પણuસ.નકાળખં = સમક્તિપ૧૧.મિથ્યાત્વજ - હેઠલી સ્થિતિ કરણ-નિષ્ઠાકાળ ૨ગ્રંથી દેશ જ 9 મિક----- અનિ.પૂર્વાર્ધકૂળ મિ.ઉપરની સ્થિતિ એ જ પ્રમાણે આત્મા ઉપર રાગ-દ્વેષની નિબિડ ગાંઠ (રન્થિ) રૂપ જે ડાઘ પડેલે છે, તેના ઉપર કર્મોની દીર્ઘ સ્થિતિ રૂપી ધૂળ બાઝી ગઈ છે. હવે તે કર્મસ્થિતિરૂપ ધૂળને દૂર કરવી જોઈએ જેથી નીચે પડેલી રાગ-દ્વેષની ગાંઠ બરાબર જોઈ શકાય-બસ આ કર્મસ્થિતિને ઘટાડવાની પ્રવૃત્તિનું નામ તે યથાપ્રવૃત્તિકરણ કહેવાય
Page #203
--------------------------------------------------------------------------
________________ 184 છે. સારા અધ્યવસાયની મદદથી આવી કર્મસ્થિતિને ઓછી કરી રાગ-દ્વેષની ગાંઠને જીવ બરેબર જોઈ શકે અને તેડવા પ્રયત્ન કરી શકે તે માટે યથાપ્રવૃત્તિકરણની આવશ્યકતા પડે છે. અધ્યવસાયે કેટલા પ્રબલ હોય છે! અધ્યવસાય એટલે આત્માના પરિણામ વિશેષ-વિચારે. માણસ ધારે તે શુભ અધ્યવસાય અથવા અશુદ્ધ અધ્યવસાય કરી શકે છે. અશુદ્ધ અધ્યવસાયથી કર્મ બંધાય છે. અને શુદ્ધ અધ્યવસાયથી નિર્જરા થાય છે. કેવા અવ્યવસાય કરવા તે આપણું ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત લઈએ તે તેમને એક અંતમુહૂર્તમાં તે એવા અશુભ વિચારે કર્યો કે જેના બળે સાતમી નરકે સિધાવવા લાયક કર્મના દાળિયા એકઠા કરી શક્યા. અને પરિણામની ધારા બદલાતાં પશ્ચાતાપની ધારામાં ચઢતા ચઢતા કર્મ નિજર કરતા કરતા, ક્ષપકશ્રેણું માંડીને કેવલજ્ઞાન પણ પામી ગયા..વિચારેનું કેઈ ઠેકાણું નથી હોતું. ક્યારે કઈ બાજુ વળે છે અને ક્યારે કઈ બાજુ વળે છે. રાગદ્વેષની નિબિડ ગાઢ એવી ગાંઠને ભેદવા માટે પણ જીવને શુભ અધ્યવસાની મદદથી જબરદસ્ત મહેનત કરવી જ પડશે. યથાપ્રવૃત્તિકરણને અર્થ એ છે કે આત્માની જે કર્મ ખપાવવાની અનાદિની પ્રવૃત્તિ ચાલી આવે છે, તેવી ને તેવી પ્રવૃત્તિ વિશેષ કરીને ગ્રન્થિ ભેદવા માટે કરવી. આત્મા કર્મોનું સ્થિતિ બળ ઘટાડે છે, મિથ્યાત્વને મન્દ બનાવે છે. આમાં આત્માને જે અનાગ પરિણામવિશેષ કારણરૂપ છે તે યથાપ્રવૃત્તિકરણ નદીપાષાણ ન્યાયે, ધૂણક્ષર ન્યાયે જીવ યથાપ્રવૃત્તિકરણ કરતે કરતે ગ્રન્થિને ભેદવા નજદીક આવે છે. અભવ્યો ક્યારેય આ ગ્રન્થિને ભેદી શકતા જ નથી. ભવ્ય જીવ જ આને અધિકારી છે. ભવ્ય જીવો પણ આ પ્રપન્ન કરતા કરતા ઘણીવાર ગાંઠ સુધી નજદીક આવે છે અને પાછા પડે છે. અસંખ્યવાર આવે અને જાય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________ 185 આ ગાંઠને તેડી શકતા નથી અને પાછા વળે છે અને ફરીથી કર્મની એ મોટી સ્થિતિમાં પટકાઈ જાય છે. ઘણા તે એ ગાંઠની પાસે ગ્રન્થિ-દેશમાં) પડ્યા જ રહે છે. નથી તેડી શકતા અને પાછા પડે છે. ત્રણ મિત્રને ચેરે મળ્યા - ત્રણ મિત્રે એક ગામથી બીજા ગામે જવા નીકળ્યા. રસ્તામાં લુટારૂ ગેરે મળ્યા. બંને ચેરે સામે ધસી આવ્યા. આ ચરોને આવતા જોઈને એક મિત્ર તે ગભરાઈને ભાગી જ ગ, અને બીજે મિત્ર ડરીને ચોરને શરણે થઈ ગયો. જ્યારે ત્રીજે મિત્ર હિંમતવાળે અને નીડર હતું, તે તે ચેરેને સામને કરવા તૈયાર થયે ડીવાર સુધી ચેરે હંફાવ્યો. હિમ્મતથી લડ્યો અને બહાદૂરીથી ચેરેને ભગાડી મૂક્યા. આ દૃષ્ટાંતથી વિચારતાં જણાય છે કે બંને ચેરે જેવા રાગ અને દ્વેષ છે. તે સામેથી ધસી આવે છે. એમની ગાંઠ બંધાયેલી પડી છે. હવે એમની સામે જીવ આવે છે. પરંતુ જી ત્રણ મિત્રે જેવા છે. એક તે આવી જબરદસ્ત ભયંકર ગાંઠને જોઈને જ ભાગી જાય છે, ભેદી શકતું નથી. જ્યારે બીજે તે ગભરાઈ ને શરણે થઈ જાય અર્થાત્ વર્ષો સુધી ત્યાં જ (ગ્રંથિદેશ સમીપે) બેસી રહે છે. ત્રીજે હિંમતવાન છે. તે પ્રબલ શક્તિથી બલપૂર્વક ગાંઠને સામને કરે છે. અને તેને તેડે જ છૂટકે કરે છે. આ ગાંઠ ભેદીને જ આગળ વધે છે. આપણે પણ નહીં ભેદી હશે તે ભેદ્યા વિના છૂટકે જ નથી. આ રાગ-દ્વેષની ગાંઠ ભેદાશે તે જ આગળ વધશે. બાળકને નિશાળમાં બેસાડશે તે જ એક દિવસ B. A. M. A. થશે. નહીં તે આખી જિંદગી એ ને એ જ રહેશે.
Page #205
--------------------------------------------------------------------------
________________ 186 गंठि त्ति सुदुब्भेओ, कक्खऽघणरूढगूढगंठिन्य / जीवस्स कम्मणिओ, घणरागदोसपरिणामो॥ ગ્રંથિ એટલે ગાંઠ, જે દુર્ભેદ છે. આત્માને રાગદ્વેષ-રૂપ જે કર્મજનિત મલિન પરિણામ તે ગ્રંથિ-ગાંઠ કહેવાય છે. અપૂર્વકરણ–યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ કરવું પડે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય સુધીના છે તે અપૂર્વકરણ કરી શકતા જ નથી. માત્ર આપણુ જેવા સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવે જ આના અધિકારી છે. અર્ધપુગલપરાવર્તકાળમાં જે જી મેક્ષે જવાના છે તે જ જીવે અપૂર્વકરણ કરી શકે છે. એવી જબરદસ્ત આ ગાંઠને ભેદવામાં અપૂર્વકરણને હથિયાર-શસ્ત્ર તરીકે જીવ ઉપગ કરે છે. તે જ ગાંઠ ભેદી શકે છે. અપૂર્વકરણને અર્થ એ છે કે-પૂવે (પહેલાં) ક્યારેય પણ નહીં અનુભવે એ જીવને અધ્યવસાય વિશેષ આ બંને કારણે આત્માની ઉન્નતિમાં સાધક છે. અપૂર્વકરણ યથાપ્રવૃત્તિકરણથી ચડિયાતું છે. પહેલાં યથાપ્રવૃત્તિકરણમાં આત્માની નિર્મળતાને પાયે નંખાય છે અને અપૂર્વકરણ દરમ્યાન વિશેષ નિર્મળતા સધાય છે અને આત્મા ગ્રંથિ ભેદવા સમર્થ થાય છે. અનિવૃત્તિકરણ–અનિવૃત્તિ-તે-અનિવૃત્તિ. સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યા વિના જે નિવૃત્ત નથી થતું તે અનિવૃત્તિકરણ આ કરણ સમ્યક્ત્વ અપાવીને જ ખસે છે. અન્તરકરણ અનિવૃત્તિકરણરૂપ વિશુદ્ધ પરિણામની મદદથી મિથ્યાત્વમહનીયકર્મને દલિકે કે જે અંતકેડીકેડી સાગરોપમ જેટલી દીર્થસ્થતિવાળા છે તેને બે ભાગ પાડીને ઘણોખરો ભાગ અંતર્મુહૂર્તમાં ખલાસ કરી નાંખવે.
Page #206
--------------------------------------------------------------------------
________________ 187 આ પ્રમાણે અનિવૃત્તિકરણના બળે અંતકરણ કરતાં જ્યારે નિષ્ઠાકાળનું અંતમુહૂર્ત બાકી રહે ત્યારે પહેલવહેલું મિથ્યાત્વ અટકે છે. કારણ કે પહેલેથી જ મિથ્યાત્વના દળિયા ત્યાંથી ખસેડી દીધા હોય છે. અહીંયા જે મિથ્યાત્વને ઉપશમ કહેવાય છે અને તે ઉપશમ દ્વારા પ્રગટ થતું સમ્યકત્વ તેને ઔપશમિક સમ્યક્ત્વ કહીએ છીએ. આ તે અંતમુહૂર્ત સુધી ટકે છે... ત્યાર પછી સામે રહેલા ત્રણ પુંજમાંથી જે પુંજ પામે તેવું બને... - મિથ્યાત્વ મોહનીય અને અનન્તાનુબંધી ફ્રધ-માન, માયાલેભને અનુદય એટલે ઉપશમ અને એ ઉપશમ દ્વારા થતું સમ્યક્ત્વ તે ઔપશામક, આ સમ્યક્ત્વ આ ત્રણ કરો વડે થાય છે. ગ્રંથિભેદ થયા પછી આ પ્રગટે છે. અને જે મિથ્યાત્વના ઉદય પામેલા પુદ્ગલેને ક્ષય તેમ જ ન ઉદયમાં આવ્યા હોય તે ઉપશમ-એમ આ બંનેના મિશ્રિતભા થતું સમ્યક્ત્વ તે ક્ષે પશમિક સમ્યકત્વ કહેવાય છે. - 20 સમ્યકત્વ TV - સાસ્વાદન મધ્યાત્વ આ પ્રમાણે સમ્યકત્વ પામતાં જ જીવ સીધે પહેલા ગુણ સ્થાનકેથી કુદકો મારી ચેથા સમ્યકત્વના ગુણસ્થાનકે આવી જાય
Page #207
--------------------------------------------------------------------------
________________ 188 છે. શ્રેણિક મહારાજા કૃષ્ણ મહારાજા આ ગુણસ્થાનકે રહી જિનભક્તિ-શ્રદ્ધાથી ક્ષાયિક સમ્યક્ત્વના માલિક બન્યા. તીર્થકર નામકર્મ બાંધીને ગયા અને આવતી ચોવીશીમાં તીર્થંકર પરમાત્મા બનશે. સમ્યકત્વ પ્રાપ્તિ નિસર્ગથી અધિગમથી સન્નિધિનાદ”—તવાર્થમાં બંને મા સમ્યક્ત્વની પ્રાપ્તિ બતાવી છે. (1) નિસર્ગથી—વિરલા જ જગતના ભાવે-પદાર્થો જેતા સ્વયં સમ્યકત્વ પામી જાય તે માર્ગ નિસર્ગ સમ્યકત્વને કહેવાય છે. (2) અધિગમ—ગુરુના ઉપદેશથી, તીર્થંકરપ્રભુના ઉપદેશ ઇત્યાદિ ઉપદેશ આદિના નિમિત્તે જે જીવ સમ્યક્ત્વ પામે તેને અધિગમ સમ્યકત્વને માર્ગ કહ્યો છે. ભગવાન શ્રી મહાવીર સ્વામી પરમાત્મા નયસારના પ્રથમ ભવમાં જંગલમાં મુનિ મહારાજેને આહારદાન કરી, માર્ગ બતાવતાં ગુરુઉપદેશથી અધિગમ માગે સમ્યકત્વ પામ્યા હતા. બસ, આ જ મૂળ બીજ જે પડયું હતું તે સત્તાવીસમા ભવે ઝાડ થયું અને ફળ ઊગ્યાં. અને તે નયસારને આત્મા પ્રભુ મહાવીર બન્યા. ધનસાર્થવાહના ભવમાં સમ્યક્તવ પામીને તેરમા ભવે એ આભા ઝાષભદેવ ભગવાન બન્યા. મરભૂતિના જન્મમાં સમત્વ પામીને દશમા ભવમાં ભગવાન શ્રી પાર્શ્વનાથ બન્યા.
Page #208
--------------------------------------------------------------------------
________________ 189 આ રીતે જોઈએ તે સમ્યફ તે મૂળમાં બીજ તરીકે પડયું હોય છે અને પછી તે જ બીજ ઝાડ-ફળ બને છે એટલે સમ્યફ તે મૂળભૂત પાયામાં બીજ તરીકે બહુ જરૂરી છે. એટલા માટે સમ્યકત્વ પામ્યા પછી જ ભવની ગણતરી થાય છે. તે પહેલાંના તે અનન્તા ભવે. ક્યાં ગણવા બેસવા ?! પ્રથમ જ સમ્યકત્વ પામ્યાને આનંદ યથાપ્રવૃત્તિકરણદિ ત્રણે કરણના અંતે જીવ જે સમ્યત્વ પામે છે એનો આનંદ તે અદ્ભુત છે. ખરેખર તે તે અવર્ણનીય આનંદ છે. (1) જાણે ભયંકર ગરમીની ઋતુમાં જંગલમાં ચાલતા પગ બળતા હોય ત્યારે અચાનક ઠંડકનું સ્થાન મળી જાય તે કેટલે આનંદ? (2) એટલું જ નહીં ત્યાં ઠંડું પાણી મળે, કઈ શરીરે ચંદનને લેપ લગાડી આપે અને કેવી મધુર ઠંડકને અનુભવ થાય ! એ કેટલે આનંદ? (3) જેમ કેઈ જન્મથી જ અંધ હોય અને આજ સુધી કંઈ જ જોયું નથી એવી વ્યક્તિને એકાએક આંખ ખૂલી જાય કે મળી જાય તે કેટલે ગજબનો આનંદ આવે? (4) ભયંકર દુઃસાધ્ય જીવલેણ રોગથી પીડાતા રોગીને સુંદર રામબાણ ઔષણ-દવા જે મળી જાય તે. એવા અનેક દૃષ્ટા તેની સાથે સરખાવીએ એના કરતાં પણ આ ગજબને અદ્ભુત આનંદ જીવ સમ્યકત્વ પામે ત્યારે અનુભવે છે. સમ્યગદષ્ટિ હવે સમ્યકત્વ પામ્યા પછી જીવની દૃષ્ટિ સાવ બદલાઈ જાય છે. જલકમલવત્ સંસારથી નિર્લેપ થઈને રહે છે. દેવ-ગુરુ-ધર્મને
Page #209
--------------------------------------------------------------------------
________________ 190 ઓળખવા-સમજવાની સાચી દષ્ટિ મળી જાય છે. તે સમ્યગ દષ્ટિ કહેવાય છે. એની દષ્ટિ તાત્વિક અને સત્યાન્વેષી બની જાય છે. તવદષ્ટિ બની જાય છે. શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે યેગશાસ્ત્રમાં કહ્યું છે - या देवे देवताबुद्धि, गुरौ च गुरुतामतिः / धर्मे धर्मधीर्यस्य, सम्यक्त्वं तदुदीरितम् // - વીતરાગ પરમાત્મામાં જ ભગવાન માનવાની બુદ્ધિ, પંચમહાવ્રતધારી ત્યાગી–તપસ્વી-કચન-કામિનીના ત્યાગીને ગુરુ માનવા, અને વાસ્તવિક સાચા ધર્મને જ ધર્મ માનવાની બુદ્ધિનેશ્રદ્ધાને સમ્યકત્વ કર્યું. अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहुणो गुरुणा / जिणपण्णत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं // –અરિહંત પરમાત્મા એ જ મારા ભગવાન, સાધુ ભગવંતે એ જ મારા ગુરુ, અને જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મ એ જ સાચે ધર્મ આવી તવદષ્ટિને જ સમ્યત્વ કર્યું છે, આવું સમ્યત્વ મેં ગ્રહણ કર્યું છે. _ " तमेव सच्चं निःसंकं जं जिणेहिं पवेइयं" જે જિનેશ્વર ભગવંતે એ કેવલજ્ઞાનથી જોઈને કહ્યું છે તે જ શંકારહિતપણે સત્ય છે. આ સમ્યકત્વની માન્યતા રહે છે. નમુત્યુ સરિહંતા માતાળ”] –નમુત્થણું સૂત્રની આ પ્રથમ ગાથા જ કેવી તર્કશુદ્ધ, યુક્તિયુક્ત આપેલી છે –“નમસ્કાર થાઓ અરિહંત એવા ભગવાનને.” “નમો અરિહૃતા >> કહ્યું છે. નમે ભગવંતાણું એકલું નથી કર્યું. જેમ જ્યાં જ્યાં ધુમાડે છે ત્યાં ત્યાં અગ્નિ હોય; પરંતુ અગ્નિ હોય ત્યાં ધુમાડે હોય કે ન પણ હોય. એ જ
Page #210
--------------------------------------------------------------------------
________________ 191 પ્રમાણે જે જે અરિહંત હોય છે તે તે ચક્કસ ભગવાન હોય છે. પરંતુ જે જે ભગવાન હોય તે તે અરિહંત હોય કે ન પણ હોય. અત્યારે આધુનિકકાળમાં નીકળી પડેલા કહેવાતા ભગવાને અરિહંત તે ચક્કસ નથી. માટે તે કઈ સંજોગોમાં માન્ય નથી. અરિહંત હોય એવા જ ભગવાનને નમસ્કાર થાઓ એ તર્કશુદ્ધ ભાવ આ નમુત્થણું સૂત્રમાં છે. શ્રેણિક મહારાજા કૃષ્ણ મહારાજા, સુલસા શ્રાવિકાની શ્રદ્ધા કેવી શુદ્ધ હતી? અદ્ભુત, અટલ અને દઇશ્રદ્ધાના બળે એ મહાન આત્માઓ તરી ગયા. સમ્યગ્દષ્ટિ હંમેશા સત્યને આગ્રહી હોય. સત્યદષ્ટિ હોય, એટલે "Right is Might-સાચું તે મારું” આવી ભાવનાવાળે હોય; "Might is Right મારું તે સાચું” એવી કદાગ્રહી બુદ્ધિવાળો ન હોય. જીવ–અજીવ–પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ, મેક્ષાદિ નવે તને સારી રીતે માને, સમજે; તે જ પ્રમાણે પરમાત્મા, પૂર્વજન્મ, પુનર્જન્મ, સુખ-દુઃખ, પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, સ્વર્ગ–નરક, કર્મ-કર્મબંધ-કર્મક્ષય, તેમ જ મેક્ષ દિ તો સમ્યકત્વની માન્યતામાં રહે છે, અને તેથી જ સમ્યગ્દષ્ટિ આસ્તિક હોય છે. સમ્યગદષ્ટિ વૈમાનિકાદિ સુંદર સદ્ગતિને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં સમ્યકત્વના વિભિન્ન પ્રકાર તથા તેના લક્ષણાદિ 67 બેલ જે બતાવેલા છે તે સમજવા, જાણવા. સર્વ જી સમ્યકત્વ પામે, સવે સમ્યગદષ્ટિ બને એ જ શુભ અભિલાષા સાથે સર્વ મંગલ.
Page #211
--------------------------------------------------------------------------
________________ ga સૌજન્ય UR શેઠશ્રી અમુલખભાઈ પ્રેમચંદભાઈ સવાણું નાનપુરા–સુરત. ના સહયોગથી આ પુસ્તિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. - S શાળ ક્રિયાભ્યાં મોડીસા વિધાયાવિજાથે - પ્રકાશક :- શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર - સંચાલિત - શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન - કાર્યાલય તથા પ્રાપ્તિસ્થાન :39, વસંત વિલાસ, બીજે માળે, 133, ગે પાલ નિવાસ, ડો. ડી. ડી. સાઠે માર્ગ, બીજે માળે, વી. પી. રોડ, પ્રાર્થના સમાજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–૪. મુંબઈ-૪૦૦ 002. - - મહાવીર પ્રિન્ટ, ગાંધીચેક-સુરત.
Page #212
--------------------------------------------------------------------------
________________ જૈનદર્શનના અદ્ભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તાન સમક્વા છે 'શ્રી ગોપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવા૨ે આયોજિત જs tધ્યસ્થાનાના મુખ્યવિષય-માણીગલિયાર.' પ્રવક્તા-પ૫.biા 4 શ્રી અરૂણupજયજી મહારાજ '(રાષ્ટ્રભાષા૨ન-વધ સાહિત્યરત્ન-પ્રયાગ) ચાતુર્માસિક રવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિe સંચાલકઃશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) ઇ ભાદરવા સુદ 10 | વ્યાખ્યાન આઠમું રવિ તા. ર૯-૮-૮૨ વિષય: વિષય+ કષાય=સંસાર વ્યાખ્યાતા : ૫.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર जहा मोहोदओ तिवो, अन्नाणं खु महाभयं / तया एगिदिए जम्मो, सम्मं जाणाहि गोयमा ! // ગુરુ ગૌતમસ્વામીને જણાવતાં ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્મા ફરમાવે છે કે હે ગૌતમ! જ્યારે મેહને ઉદય તીવ્ર હોય અને અજ્ઞાનને ભયંકર ઉદય હોય ત્યારે પંચેન્દ્રિયમાંથી પડીને જીવ સીધે એકેન્દ્રિયમાં પણ જન્મ ધારણ કરે છે. સંસારમાં મેહ મમત્વને જ ઉદય તીવ્ર છે. અને આઠે કર્મોમાં પણ મેહનીય કર્મ જ સહુથી વધુ પ્રબળ છે. આત્માને મૂળભૂત ગુણ છે અનન્ત ચારિત્ર, યથાખ્યાતસ્વરૂપ. આત્મગુણની
Page #213
--------------------------------------------------------------------------
________________ 14 રમણતા એ જ અનન્ત ચારિત્ર. પરંતુ એ ગુણ ઉપર આવરણ આવે છે તેનું નામ “મેહનીય કર્મ” છે. ' મેહનીય કર્મ મદિરા જેવું છે. જેમ દારૂ મદિરાજેવું | મદિરા પીધેલો માણસ વિવેક–ભાન–ભૂલે છે કે આ મારી બહેન છે કે પત્ની? આ મારી માતા છે કે ભાભી, કે પત્ની અને ભાન ભૂલી નશામાં વિવેકહીન મર્યાદહીન વિપરીત વર્તન કરે છે. બસ, મેહનીય કર્મ પણ Mi મોહનીયંકમાં મદિરા પીધેલા માણસ જેવું જ છે. મેહનીયના કારણે જીવ સાચાને સાચું, મારું જે છે તેને પિતાનું ન સમજતા, ખોટાને સાચું, સાચાને છે ટું, અને પારકું પૌગલિક તે મારું પણ મારા આત્મગુણો તરફ પિતાપણાનો કંઈ લક્ષ નથી. અનાદિકાળથી જીવ આ ભાન ભૂલી બેઠે છે. અને એના જ કારણે આજદિન સુધી મારું-મારું રટયા કરે છે. अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्धकृत् / नाऽहं न ममेति मन्त्रोऽयं, प्रतिमन्त्रोऽपि मोहजित् // ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે–બસ “હું અને મારું આ જ જગતને આંધળું કરનારે મેહને મંત્ર છે. અને આનું વિપરીત કરીએ. “નાS€” " મમ” “હું કેઈનો નથી અને મારું કઈ નથી ”—આ મંત્ર મેહનીય કર્મને જીતવાને મંત્ર છે. હું અને મારું / હું અને મારું_ગુજરાતી ભાષામાં મેં બૈર રા–હિન્દી ભાષામાં I and My–અંગ્રેજી ભાષામાં બીજ માણા–મરાઠી ભાષામાં ––મમ––સંસ્કૃત ભાષામાં
Page #214
--------------------------------------------------------------------------
________________ 15 આવી રીતે જોઈએ તે દરેક ભાષામાં હું અને મારાપણુને ભાવ પ્રબળપણે રહેલે છે. કઈ પણ ભાષાભાષી વ્યક્તિ આ પ્રાગ તે અચૂક કરે છે. એ વિના ચાલતું જ નથી. દરેકને આના વિના તે વ્યવહાર જ નથી ચાલતું. પરંતુ આ શબ્દ પણ કંઈક સૂચવે છે. આ શબ્દને પ્રગ કરતા આપણે બેલીએ છીએ-મારું મકાન, મારું ઘર, મારાં કપડાં, મારી પત્ની, મારા છોકરા, મારા પૈસા, મારી ગાડી, મારી ઘડિયાળ વગેરે...પરન્તુ ક્યારેય આપણે હું ગાડી, હું ઘર, હું મન, હું કપડાં, હું પત્ની, હું કરે, હું પૈસા, હું ઘડિયાળ આવી ભાષા નથી બોલતા. કઈ ગમાણસ પણ નથી બેલત. આવી ભાષા કેઈને બોલતા પણ આપણે નથી સાંભળી. એટલે “મારું” શબ્દ વાપરીએ છીએ. “મારું” શબ્દ સંબંધવાચી છે. વસ્તુની સાથે મારાપણુને સંબંધ સૂચવે છે. પરંતુ આ સંબંધથી સંબંધી એ આત્મા તે જુદે જ છે. એ આત્મા “મારા શબ્દથી વાચ્ય નથી પરંતુ “હું પદથી વાચ્ય છે. હું-આત્મા. હું શરીર પણ નથી બોલતા. મારું શરીર કહીએ છીએ. એટલે મારું શરીર એમાં આ સંબંધ દર્શાવનાર મારું કહેનાર અંદર કઈ બીજે જ છે. અને તે જ “આત્મા.” પરંતુ આત્મા કહેનારા જીવે “મારું મારું કરીને કેટલે જબરદસ્ત મેહ-મમત્વને સંસાર ઊભું કરી દીધું છે. બસ, એના વિના ચાલતું જ નથી. સંસાર કેવી રીતે બન્યો? H0=Water. જેમ આપણે શીખ્યા છીએ. એટલે Hydrogenના 2 ભાગ અને Oxygen નો એક ભાગ એમ બંનેના સંયોજનથી પાણી બને છે. તે પછી સંસાર કેવી રીતે બન્યા? આ સંસાર કોના સંયોજનથી બને છે? એટલે આમિર ઉત્તર આપતા જણાવે છે કે
Page #215
--------------------------------------------------------------------------
________________ 196 વિષયકષાય=સંસાર. વિષય અને કષાય આ બે ભેગા થાય-આ બેનું સંયોજન થાય એટલે આ સંસાર ઊભું થઈ જાય છે અને આ જ વસ્તુ સંસારમાં સર્વત્ર જોવા મળે છે. વિષય-વાસના અને કલેશકષાયને જ બનેલે આ સંસાર છે, તે આમાં તે બીજું જોવા મળે? જે હોય તે જ ને ? મેહનીયથી જ સંસાર બને. સંસારમાં પાછું મેહ-મમત્વ એટલે ફરી મેહનીય કર્મ બંધાય, એટલે એને કેઈ અંત જ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવતાં પ્રભુએ કહ્યું છે કે - रागो य दोषो वि य कम्मबीय, कम्मं च महिप्पभवं वयन्ति / कम्मं च जाइमरणस्तमूलं, दुक्खं च जाइमरणं वयन्ति // રાગ અને દ્વેષ એ જ કર્મના બીજ છે, અને કર્મથી મેહ ઉત્પન્ન થાય છે, જન્મ-મરણનું મૂળ પણ કર્મ જ છે, અને જન્મ-મરણ એ જ દુઃખ કહેવાય છે. દર્શનમેહનીયને વિભાગ ગત વ્યાખ્યાનમાં આપણે જોઈ ગયા છીએ. દર્શન મેહનીયના પશમે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. સાથે અનંતાનુબંધી ચારે કષા જાય તે આત્મા આસ્તિક મતિવાળો શ્રદ્ધાળુ બને છે. ધર્મ ગમે ખરે. તત્વ રુચે પરંતુ ચારિત્રમેહનીયને જે તીવ્ર ઉદય હોય તે જીવને આચરણ ન ગમે. એટલા માટે જેટલા અંશે ચારિત્ર મેહનીયને ઉપશમ તેટલા અંશે આત્માને ધર્મ–ત-પચ્ચફખાણ વગેરે કરવાની રુચિ જાગે. ભાવના થાય-જીવ આચરે પણ ખરે. સમસ્ત સંસારમાં સર્વત્ર કલેશ-કષાયને આખે નાટક આ જ મેહનીયકર્મના પ્રબળ ઉદયના કારણે દેખાય છે. જેનું લડવું-ઝઘડવું, મારા-મારી, કાપા-કાપી, ગાળાગાળી, બોલ–ચાલ, આકર્ષણ અને અદેખાઈ વેર-ઝેર, કલેશ-કષાય, ઈર્ષ્યા–અદેખાઈ માનઅપમાન, માયા-કપટ, છળ-પ્રપંચ, દગો-વિશ્વાસઘાત, લોભ
Page #216
--------------------------------------------------------------------------
________________ 197 પ્રલેભન, લાલચ-લાલસા, હસવું રડવું, ભય–શક, ગમે-અણગમે, વિષય-વાસના, આદિ અનેક બાબતે મેહનીયકર્મના કારણે જ દેખાય છે. રાગ-દ્વેષનો સંસાર : - ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશ ભવમાં દષ્ટિપાત કરીએ તે સ્પષ્ટ દેખાય છે કે એક માના સગા બે દીકરા-મરુભૂતિ અને કમઠ સગા બે ભાઈઓની દ્રષની વૈર પરંપરા-દશ ભવ સુધી કેવી ભયંકર ચાલી કમઠ પ્રથમ ભવથી જ એ વૈરી બન્યું કે પછી તે દરેક ભવમાં ભગવાન પર જીવલેણ હુમલો કરીને મારનાર જ થયે. દ્વેષને-વૈરના નિયાણાને ભયંકર સંસાર ચાલ્યા. પરંતુ સમતાના સાધક પરમાત્મા ભવપરંપરામાંથી છૂટી ગયા. અને તીર્થકર બનીને દશ જ ભવમાં સંસારને અંત લાવીને મેક્ષે ચાલ્યા ગયા. જ્યારે કમઠ કેટલીય વાર નરકનાં ભયંકર દુઃખ ભેગવીને આજે પણ સંસારમાં જ રખડી રહ્યો છે. સંસાર રાગ-દ્વેષ વધારનાર છે. અને રાગ-દ્વેષ સંસાર વધારનારા છે. માટે સંસારે છોડવા લાયક છે અને રાગ-દ્વેષ તે સર્વથા ત્યાજ્ય અનાચરણીય જ છે. ભગવાન નેમિનાથ અને રાજુલનો રાગનો સંસાર નવ-નવ ભવ સુધી ચાલ્યું. નવ-નવ ભવ સુધી એક સાથે સંબંધ બંધાયેલા રહે અને સાથે રહેવું વગેરે બધું રાગમહનીયના કારણે થયું. અંતે નેમિકુમારે રાગને તેડ્યો. રાજુલ સાથેનો સંબંધ છૂટ્યો. બંને આત્માએ સંસાર ત્યાગી મેક્ષે ગયા. * શંખ અને કલાવતીને એકવીસ ભવને સંસાર ચાલ્યા. રાગ મેહનીયના તાંતણે બંધાયેલાની ભવપરંપરા ગજબની ચાલી અને રાગ કયાં એકલે રહે છે. રાગ પછી દ્વેષ અને દ્વેષ પછી રાગ આ તે સંસારમાં ચકની માફક ચાલ્યા જ કરે છે. રાગ પછી ષ તે લગભગ એ ક દેખાય છે. પરંતુ દ્રષ પછી
Page #217
--------------------------------------------------------------------------
________________ 198 રાગ ઘણું ઓછા પ્રમાણમાં દેખાય છે. જીવનમાં તડકા-છાયાની ન્મ જન્મ મ ળે જ છે. અને એવા વણાઈ ગયા છે કે રાગ-દ્વેષ વિનાને એક દિવસ પણ નથી જ. સુચના રાજકુમારીએ પિપટની પાંખે કાપી અને તે બાંધેલા વૈર-ઝેરના પાપકર્મી પિપટના જીવે શંખના ભાવમાં પિતાની પત્ની કલાવતી તરીકે જન્મેલી સુલોચનાનું વર કાંડા કપાવીને વાળ્યું. રાગ-દ્વેષના સંસારમાં તે વૈર-ઝેરની પરંપરાનું ચક્ર સદાય ચાલતું જ રહે છે. બસ, એનું જ નામ સંસાર છે. સંસાર કંઈ બીજી વસ્તુનું નામ નથી. સંસરણશીલ સ્વભાવ જ સંસારને છે. સંસાર પણ અનાદિ-અનંતકાળ શાશ્વત છે. સંસારને અંત નથી આવવાને. આપણે આપણે અંત લાવવાને છે. સંસાર આપણે અંત લાવવાને? કે આપણે સંસારને અંત લાવવાને છે? જરા વિચાર કરીએ–સંસાર આપણને પકડીને બેઠે છે કે આપણને સંસારને પકડીને બેઠા છીએ? આપણે સંસારને નથી છોડતા? કે સંસાર આપણને નથી છોડતે? સંસારનું બંધન : એક યુવાન રસ્તા ઉપર ઈલેકટ્રીકના થાંભલાને પકડીને ઊભે છે. બૂમ પાડે છે-બચાવે..બચાવે.છેડો .. છેડા...બે-ચાર મુસાફરને રસ્તે ચાલતા દયા આવી. ચાલે છેડાવીએ. બે જણે જમણે હાથ, અને બીજા બે જણે ડાબે હાથ પકડીને ખેંચવા માંડ્યો..પણ પેલે વધુ જોરથી કસીને પકડે છે અને છતાં પણ બચાવો..બચાવની બૂમ પાડે છે. અંતે પેલા મુસાફરે સમજી ગયા...બે લાફા મારીને બેલ્યા... ભલા માણસ થાંભલાએ તને પકડ્યો છે? કે તે થાંભલાને પકડ્યો છે? તારે છોડે નથી ? કે પછી થાલે તને છેડતે નથી? અરે થાંભલે તે પકડતું હશે?
Page #218
--------------------------------------------------------------------------
________________ 19 તે તે જડ છે. તારે જ છોડે નથી અને બેટી બૂમે શું કરવા પાડે છે? છોડ હેય તે હાથ ઢીલા કરીને છોડહમણાં છૂટી જશે. પેલા યુવાને કહ્યું, “તે પછી તમે ભગવાન પાસે, ઉપાશ્રયમાં મહારાજે પાસે જાઓ છે અને કરગરે છે સાહેબ ! છેડા આ સંસારથી ! કેમ? તે તમને સંસારે પકડી રાખે છે? કે તમે સંસારને પકડી રાખે છે? તે પછી છેડી દે ને સંસાર. શું કરવા રેજ મહારાજે પાસે જાઓ છે. શું કરું સાહેબ, છોડ તે છે પણ છૂટ નથી...વાહ ભાઈ વાહ ! કેવું બેલાય છે. છેડે તે છે પણ છૂટતે નથી...આ તે કોને ઠગવાની વાત? મહારાજને કે પિતાના આત્માને ?" છે... છ , ખંડના ચકવતીઓ સંસાર છોડીને ચાલ્યા ગયા. અઢળક ત્રાદ્ધિ-સિદ્ધિ અને ચેસઠ હજાર સ્ત્રીઓનો પરિવાર છેડી દીધે તે તમારે સંસાર છે કેટલા? બે-ચાર-છ માણસનો પરિવાર છે.. અને ડી મૂડી.. તે પછી આટલે નાનકડે સંસાર તે છેડતા વાર શી? રમતમાં છૂટી જાય... પ૨૭ સાથે દીક્ષા...જબૂ કુમાર જેવા આગલી રાત્રે આઠ કુમારિકાઓ પરણ્યા છતાં પણ રાત્રીએ બધાને વૈરાગ્યભાવથી સમજાવી વિરક્ત કરી. અને વચ્ચે સાથે પ્રભવાદિ 500 ચેર આવ્યા તે તેમને પણ બોધ આપી વૈરાગી બનાવ્યા. પિતાના માતા-પિતા, કન્યાઓના માતા-પિતા એમ પ્રભાતે તે પર૭ ના કાફલા સાથે સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવા પહોંચ્યા. ધન્ય હતા એ અંતિમ કેવલી જબૂસ્વામી, જેણે પાંચસે એને પણ તાર્યા, સ્વયં તર્યા અને બીજાને પણ તાર્યા. વૈરાગ્ય પમાડવાનો ઉપાય-સ્વયં પોતાના જ જેવી આબેહૂબ રૂપ-લાવણ્યવાળી કાષ્ઠપુતળી બનાવીને જે રેજ પિતે ખાય તે જ તેને પણ ખવડાવતી..અને થોડા દિવસો પછી પિતાને પરણવા
Page #219
--------------------------------------------------------------------------
________________ 1. 200 આવેલા એક પછી એક રાજકુમારને એ ઓરડામાં લઈ જઈએ પુતળીનું રૂપ દેખાડી...માથું ઉઘાડીને વૈરાગ્ય પમાડી અનેકને વૈરાગ્યવાસિત કર્યા અને એક હજાર યુવાન રાજકુમાર સાથે મિથિલાની રાજકુમારી મલીકુમારીએ દીક્ષા લીધી અને ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથ ભગવાન બન્યા. આ તે કેવી મેહ દશા–વીશ વીશ વરસનાં હાણું વીતી ગયાં છતાં હજી પણ ઈલાચીકુમાર એક નટીના મેહમાંથી છૂટી શકતું નથી. એક ઉચ્ચ ઘરના મા-બાપને લાડકવા સુખી નબીરે જેને પરણવા એક એકથી ચઢિયાતી સેંકડો યુવતીઓ તૈયાર હતી છતાં પણ એ ઈલાચીકુમાર એક રસ્તા ઉપરની નટીને નાચતી જોઈને એમાં મેહિત થઈ ગયે. બસ, એની પાછળ પાગલ થઈ ગયે. વીશ વરસથી એને પરણવા માટે મહેનત કરી રહ્યો છે. કેટલી ગજબની મેહદશા ! મેહનીયકમ ભલભલાને કેવા ગાંડા કરીને નચાવે છે. લોકો કેવા પાગલ બનીને નાચે છે, રખડે છે એવા તે અનેક લેકેને આજે પણ આપણે જોઈએ છીએ. પરંતુ ધન્ય હતા એ ઈલાચીકુમાર કે જેણે મેહદશાને કેફ ક્ષણભરમાં ઉતારી નાખ્યું અને દેરડા ઉપર નાચતા નાચતા જ કેવલજ્ઞાન પામી ગયા. પિતે પામતા ગયા અને બીજાને પણ પમાડતા ગયા. પુત્ર-મમત્વ–ાર્યાશી લાખ પૂર્વમાંથી વ્યાશી લાખ પૂર્વને કાળ તે સંસારમાં કાઢ્યો અને માત્ર 1 લાખ પૂર્વ આયુષ્ય બાકી રહ્યું ત્યારે એ પુત્રના પિતા એવા રાષભદેવ ભગવાને સંસાર છોડી દીક્ષા લીધી. છતાં એ ઉંમરે પણ મરૂદેવા માતાને પુત્ર ઉપર કે ગજબને મેહ હશે કે પુત્રવિયોગમાં વિલાપ કરી રડતાં રડતાં માતાજીએ આંખે પણ બેઈ નાંખી. પુત્રની પાછળ આવી મોહદશા.... અને માતાજી મનમાં ને મનમાં
Page #220
--------------------------------------------------------------------------
________________ 201 કેટલા દુઃખી થતા..ભરતને એલર્ભ દેતા. અરે ભરત! તું તે સુખસાહેબી ભેગવે છે, મેજશેખ કરે છે, અને મારા સંતની તે વાત પણ નથી પૂછતે.... આવી તે વિલાપમાં રાગની ભાષા કેટલી ય વાપરે છે. એક દિવસ ભારત મરુદેવા માતાને હાથીની અંબાડીએ બેસાડીને ત્રાષભદેવ પ્રભુના દર્શને લઈ જાય છે, ત્યારે દૂરથી જ અપૂર્વ ધ્વનિ સાંભળી માતાજી આશ્ચર્ય પામી ભરતને પૂછે છે– એહ અપૂરવ વાજા, કિહા વાજે છે એહ તાજાં..” ત્યારે ભારતે પ્રભુની ઠકુરાઈનું વર્ણન કર્યું, અને માતાજી એ જોવા ઉત્સુક બન્યાં. ગે મેહ અનિત્યતા ભાવે...” બસ, અનિત્ય ભાવનાએ, એકવ ભાવનાએ મેહદશા ઝપાટાબંધ ઓગળવા માંડી અને ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ અને હાથીની અંબાડીએ જ બેઠા બેઠા કેવલજ્ઞાન પામી...અંતર્મુહૂર્તમાં આયુષ્ય પૂર્ણ કરી મેશે સિધાવ્યા-ગજબની મેહદશાને પણ ઝડપથી ક્ષય કરી કેવલી બની મેક્ષ મેળવ્યું. રાગ-દ્વેષનાં પર્યાયવાચી નામ : છા-નૂર-કામ-ને-ર્થ-મમહમfમના अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि / / ઈચ્છા, મૂછ, કામ, નેહ, ગાર્ધ, મમત્વ, અભિનન્દ, અભિલાષા ઇત્યાદિ અનેક શબ્દો રાગના માટે પર્યાયરૂપે વપરાય છે. इर्ष्या रोषो दोषो द्वेषः परिवादमत्सरामयाः / बैरप्रच्ण्डनाद्यनेके द्वेषस्य पर्यायाः / / ઈર્ષા, રોષ, દેષ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વર અને પ્રચણ્ડન આદિ અનેક શ ષ માટે પર્યાયરૂપે વપરાય છે. રાગ-દ્વેષ જ મૂળભૂત કષાય છે. હકીકતમાં રાગ-દ્વેષ એ
Page #221
--------------------------------------------------------------------------
________________ 202 જીવને સ્વભાવ નથી, વિભાવ છે. પ્રકૃતિ નથી, વિકૃતિ છે. છતાં પણ રાગ-દ્વેષ જીવો સાથે એવા વણાઈ ગયા છે કે રાગ-દ્વેષ વિના ચાલતું જ નથી. એનું જ આલંબન “ડગલે ને પગલે લેવું પડે છે. અને એના જ આશ્રયે ચાલે છે. ઘણું જીને કૈધ ન કરે તે નથી ચાલતું..પણ સાહેબ. એ તે થોડે ઘણે તે ક્રોધ કરવો જ પડે નહીં તે છોકરા સાથે ચઢી જાય. થેડી આંખ કાઢીએ, ડીવાર હાકોટા પાડી જોરથી બોલીએ તે નેકર-પણ સીધું ચાલે. અને કામ કરે...” હાશ ! માણસને જીવવા માટે, સંસારમાં રહેવા માટે, અને કામ કરવા અને કરાવવા માટે પણ કેધાદિ કષાયને આશ્રય લેવો પડે છે. એ વિના નથી ચાલતું એ વિના નથી જીવાતું. ઘણાને કેધ કરવાથી–બે શબ્દ જોરથી ઉતાવળથી, આંખ કાઢીને બેલે અને કામ થઈ જાય, અથવા વિજય મળી જાય એટલે બસ. એક વાર બે વાર આવું બને એટલે પછી તે નક્કી જ કરી લે કે હવે તે જીવવા અને જીતવા માટે આ જ રસ્તે છે. અનાદિની કણાની ટેવ–રાગ-દ્વેષાદિની અનાદિની ટેવ જીવની પડી છે. ચારે ય ગતિમાં અને એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની પાંચે ય જાતિમાં કષાની ટેવ સર્વત્ર જોવામાં આવે છે. કઈ ગતિમાં જીવે ક્રોધ નથી કર્યો, કયાં જીવે લેભ નથી કર્યો, ક ભવ રાગ-દ્વેષ વગરને કર્યો છે? આ જ કારણે જીવને રાગદ્વેષની ટેવ પડી ગઈ છે. હવે આ અનાદિની ટેવ જતી નથી. આ સંસ્કારો ભુંસાતા નથી. અને જીવ એને જ પિતાની પ્રકૃતિસ્વભાવ માની બેઠા છે. આપણે એકબીજાની ઓળખ આપતા પણ કહીએ છીએ કે આ તે ભયંકર કોધી છે, આ તે ખૂબ અભિમાની છે. આ તે એ લેભિયે છે કે કોઈ પણ વસ્તુ દેખી ન છોડે. એટલે કે ધાદિ કષાયે તે આપણે સાથે દૂધમાં
Page #222
--------------------------------------------------------------------------
________________ 203 સાકરની જેમ એવા ભળી ગયા છે, મળી ગયા છે કે તેનાથી જ આપણી ઓળખ અપાય છે. કધમાં મરી ચંડકૌશિક સાપ થયા સાધુ ઘણે તપિયા હતે, ધરતે મને વૈરાગ્ય; શિષ્યને કૈધ થકી થયે, ચંડકેશિયે નાગકડવાં... વિહાર કરતાં ચાલતાં ચાલતાં ગુરુજીના પગ નીચે દેડકી ચગદાઈ ગઈ શિષ્ય પ્રતિકમણ સમયે યાદ કરાવ્યું. ગુરુને અપમાન લાગ્યું અને દાડે લઈને જીવને મારવા દોડ્યા. રાત્રિના અંધારાને સમય...ઉપાશ્રયમાં થાંભલા સાથે માથું ભટકાયું અને મૃત્યુ પામ્યા. મરીને કનકખલ આશ્રમમાં કૌશિક નામે તાપસ થયા, પરંતુ પ્રચંડ-ચંડ) એટલે ભયંકર ક્રોધ કરતા હોવાથી ચંડ શબ્દ તેમના નામ આગળ જોડાઈ ગયે અને ચંડકૌશિકના નામે ઓળખાયા. આશ્રમમાં ફળ તેડવા આવેલા છોકરાઓને મારવા દાતરડું હાથમાં લઈ દેડતા, ખાડામાં પગ આબે, પડી ગયા. અને પિતાના જ હાથમાંના શાસ્ત્રના કારણે મારવાની દૈધની બુદ્ધિમાં મૃત્યુ પામ્યા અને ચંડકૌશિક સાપ થયા...એક રક્ષક મટી ભક્ષક બન્યા. ષડજીવનિકાયના રક્ષક સાધુ મટીને અનેકના ભક્ષક બન્યા. ચંડકૌશિકને ક્રોધ એટલે કેટલે ભયંકર ક્રોધ? દષ્ટિમાં પણ ઝેર, એટલે દષ્ટિવિષી સર્ષ કહેવાય....અને પ્રભુના ચરણમાં ડસ્પે. એક છોકરો બટકું ભરે અને સાપ મરી જાય ઘણું સાપોની વચ્ચે રહેતે એ છેકરે આફ્રિકાને હબસી હતે. ઝેરી સાપ એને કરડે તે એને કેઈ અસર નહતી થતી પરંતુ એ છોકરે જે સાપને બટકું ભરે તે સાપ તુરંત મરી જતા હતા. આશ્ચર્ય એ વાતનું હતું કે સાપ ઝેરી કે છોકરે ઝેરી? - સાપના શરીરમાં તે દાંતની દાઢામાં ઝેર હોય છે, ઝેરની કથળી હોય છે. ગાડિક સાપને પકડીને ઝેરની કેથળી કાઢી
Page #223
--------------------------------------------------------------------------
________________ 204 નાખે એટલે સાપ નિર્વિષ થઈ જાય. પરંતુ માણસના શરીરમાં ઝેર ક્યાં રહે છે? નથી તે દાંતમાં કે નથી દાઢામાં. શરીરમાં કઈ એવી કેથળી પણ નથી. માણસના શરીર ઉપર એવાં ઓપરેશને કરીને પ્રયોગ પણ કરવામાં આવ્યા છે. પરંતુ કેઈ ભાગમાં ઝેર નથી મળ્યું. પરંતુ ભયંકર ક્રોધના આવેશમાં લેહીમાંથી એક Poison ઝેરી તત્ત્વ છૂટું પડે છે તે જ આ ઝેર...કેટલું ખતરનાક હોય છે કે જે સ્વ અને પર બંનેને ભયંકર નુકશાન કરે છે. કષાય મેહનીય ( 2 . 3 | અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય સંજવલન ક્રોધ, માન, ક્રોધ, માન ક્રોધ, માન ધ, માન માયા, લેભ માયા, લેભ માયા, લેભ માયા, લોભ કાળ મર્યાદા, તેમ જ તીવ્ર-મન્દતાની તરતમતા આદિ કારણેથી દેધાદિ કષાયેના 4 વિભાગ પાડવામાં આવ્યા છે. જે ચારે પ્રકારે આત્માને ભયંકર નુકશાન પહોંચાડનારા છે, આત્મગુણેને પ્રગટ ન થવા દેવામાં પ્રતિબંધક છે. પ્રતિક્રમણ વ્યવસ્થા : કષાય સ્થિતિને અનુરૂપ પ્રતિકમણ વ્યવસ્થા છે. કારણ કે તે તે કષાયેના નાશ માટે તે તે પ્રતિક્રમણ કાળ પ્રમાણે કરવામાં આવે અને મિચ્છા મિ દુક્કડં આપવામાં આવે તે તે કષાય રહે નહીં, નાશ પામે. (1) અનંતાનુબંધી માટે તે કંઈજ નથી. કારણ કે તે તે આજીવન છે માટે. (2) અપ્રત્યાખ્યાનીય કષાયની ક્ષમાપનાથે સાંવત્સરિક એક વર્ષે પ્રતિક્રમણ કરવાનું વિધાન છે.
Page #224
--------------------------------------------------------------------------
________________ (3) પ્રત્યાખ્યાનીય કક્ષાની ક્ષમાપનાથે 4 માસે-(દર ચાર મહિને) ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાની વ્યવસ્થા છે. (4) સંજવલન કષાના ક્ષમાપનાથે દર પંદર દિવસે પાક્ષિક પ્રતિક્રમણની વ્યવસ્થાનું વિધાન છે. અને જેરેજના કષાયે રોજેરોજ ખમાવી લેવા, ઉધાર ન રાખવા માટે દૈવિસકરાત્રિક પ્રતિકમણની વ્યવસ્થા છે. પરંતુ અજિતનાથ પ્રભુથી પાર્શ્વનાથ ભગવંત સુધીના રર જિનના કાળના સાધુઓ સ્વભાવે સરલ અને બુદ્ધિશાળી (જુ અને પ્રાજ્ઞ) છે તેથી તેઓ તે પાપ અતિચાર લાગતાં જ વિના વિલંબે તુરંત પ્રતિક્રમણ કરી ક્ષમાપના કરી લે છે. પાપ ઉધાર રાખતા જ નથી માટે તેમના કાળમાં સાંવત્સરિક, ચાતુર્માસિક, પાક્ષિક પ્રતિક્રમણની વ્યવસ્થા નથી હોતી. ' નીચેના કષ્ટથી કષાની સ્થિતિ સમજી શકાશે– અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય | સંજવલન કાળ મર્યાદા–––મ આજીવન એક વર્ષ ચાર માસ 15 દિવસ ગતિને બંધ—નરકગતિ બંધક | તિર્યંચગતિ બંધક | મનુષ્યગતિ બંધક | દેવગતિ બંધક ગુણને ઘાત- | સમ્યક્ત્વગુણ રેધક દેશવિરતિગુણરોધક સર્વવિરતિગુણ રેધક યથાખ્યાતચારિત્રરોધક
Page #225
--------------------------------------------------------------------------
________________ 206 અનન્તાનુબંધી આદિ ચારે ક્રોધ-માન-માયા-લોભની ઉપમા ORONTOXOKONZOVOOXEO, EKONOPLUXORCIO 'ક છે 1 '' 50 guo છ006.:+9405 200g), OBS BECOMG 05Us BOOBACCO Do એDOSO DON (1) અનતાનુબંધી કે-નો સ્વભાવ તડફડ કરી ટુકડાભાગલા પાડવાનું હોવાથી એને રેખાના ઉદાહરણથી સમજાવવામાં આવે છે. તેમાં પ્રથમ અનન્તાનુબંધી કે પર્વતમાં તડ પાડવા જે છે. જેમ પર્વત વચ્ચે તીરાડ પડ્યા પછી ફરી સંધાતી નથી–તે આ અનન્તાનુબંધી કેધને સ્વભાવ છે. (2) અપ્રત્યાખ્યાનીય ક્રોધ-બીજા ચિત્રની જેમ હળાદિના કારણે જમીનમાં પડેલી રેખા સમાન છે. વરસે દિવસે એક વાર વરસાદ પડવાના કારણે જેમ જમીને તે ફરી ભેગી થઈ જાય તેમ જ આ કૈધ 1 વરસે તે ઓગળી જાય. (3) પ્રત્યાખ્યાનીય ક્રેધ–જેમ નાને બાલક રેતીમાં રેખા
Page #226
--------------------------------------------------------------------------
________________ 207 દેરે છે અને પ્રચંડ પવન ફુકાતા તેના ઝપાટે ફરી બે ભાગ પાછા ભેગા થઈ જાય. તે જ પ્રમાણે પ્રત્યાખ્યાનીય ક્રોધ ચાર મહિને પાછા ભેગા મળી જાય. (4) સંજવલન કેધ–જેમ પાણીના જલાશયમાં બાળક લાકડી વડે બે ભાગ પાડતે રેખા દેરે છે પરંતુ ફરીથી તુરંત પાણી મળતાં પાછું એક બની જાય છે. તે જ પ્રમાણે આ ક્રોધ તેવી જલરેખા જેવા સ્વભાવવાળે છે. 15 દિવસમાં તુરંત બને પક્ષે એક થઈ જાય. (2) અનન્તાનુબંધી આદિ 4 માન : - * * * * * o) ERaa RESS. ળZ5THO eToo Koo sizeASIONSORG GALS @ TOUT RE માન–અભિમાન, મદ, અહંકાર, ઘમષ્ઠ, વગેરે એનાં જ નામે છે. જેમ માની નમે નહીં. તે પ્રમાણે ઉપમા આપી છે.
Page #227
--------------------------------------------------------------------------
________________ 208 (1) અનન્તાનુબંધી માન–આ તે પથ્થરના થાંભલા જેવું અકકડ હોય છે. કેઈ સંજોગોમાં ન માને, ન સમજે અને ન વળે. (2) અપ્રત્યાખ્યાનીય માન—એ હાડકા જેવું છે. જેમ હાડકા બહુ જ મજબૂત છે. ઘણી માલિશ વગેરેના કારણે વરસે દિવસે તો થોડા ઘણું હાડકા નમે-વળ–તેવું આ માન છે. (3) પ્રત્યાખ્યાનીય માન–જેમ લાકડાને થાંભલો તુરંત વાળ્યો ન વળે પણ હાડકા જેટલે બહુ મજબૂત નથી. પ્રયત્ન લાકડાના થાંભલાને વાળતાં વળી પણ જાય. તેવું આ માન છે. બસ, ચાર મહિને તે વળી શકે છે. (4) સંજ્વલન માન–આ તે નેતરની સેટીની જેમ તુરંત હાથમાં લેતાની સાથે વળી જાય તે જ પ્રમાણે આ માન તુરંત નમી જાય તેવું છે. SCOXULCOZ OZOOZOROZOODOO જ , , O GOD) OSD)) )))))) જ over @seoSo-roso - ' Ochocops sarosoy! Go Road
Page #228
--------------------------------------------------------------------------
________________ 29 અનન્તાનુબંધી આદિ 4 માયા– માયાને સ્વભાવ વક છે. ખટપટ-વાંકોચૂકો વિચિત્ર છે. એટલે વકતા સાથે સરખામણની ઉપમા આપવામાં આવી છે– (1) અનન્તાનુબંધી માયા–જેમ વાંસના ઝાડનાં મૂળિયાં જમીનમાં હેય છે ત્યારે એને કુટિલતા-વકતા બહુ જ જબ્બર હોય છે. સીધા ન થાય. તેવી આ માયા છે. આ માયાની કુટિલતા-કુટેવ ટળતી નથી. (2) ઘેટાના માથે વાંકાં–ચૂકાં જે શિંગડાં હોય છે તેના જેવી અપ્રત્યાખ્યાની માયા છે. જે વર્ષે દિવસે સરલ થઈ શકે. (3) બળદ ચાલતા ચાલતા મૂતરે એવી બળદની મૂત્રધારા જેવી વકતાવાળી પ્રત્યાખ્યાની માયા છે. (4) વાંસની છાલ છોલાઈ ગયા પછી વાંકે હાય-પરન્તુ તુરંત જ સીધી થઈ જાય. તેવી માયાને સંજવલન માયા કહેવામાં આવે છે. અનન્તાનુબંધી આદિ 4 ભ– લેભને સ્વભાવ સંગ્રહ કરવાનું છે. કીડી પણ કેવા લેભના ઉદયવાળી છે કે એ પણ કણ કણ લાવીને પિતાના દરમાં બધું ભેગું કરે...ઉંદર પણ કેવા લોભી હોય છે. આ લેભ કાળા રંગ જે અશુભ ગણાય છે. એટલે લેભની ઉપમા રંગ સાથે સરખાવવામાં–આપવામાં આવી છે– (1) અનન્તાનુબંધી લેશ—કિરમજીને રંગ કે પાકે રંગ હેય છે કે ક્યારેય ન ઊતરે–એ આ પાક લેભ છે. ગાઢ લેભ છે. (2) બળદગાડીના પૈડાની કાળી મળી જે કપડે એંટ્યા પછી મહાપ્રયને અનેકવાર દેતાં - દેતાં–વષે દિવસે જાય એ અપ્રત્યાખ્યાનીય લાભ છે.
Page #229
--------------------------------------------------------------------------
________________ 210. હક આ0 Rs. 09/0%b925E02 Sep 0 8 E lessode 18 ISUNDIZONAZONOWASADVANOCO ==' OLIGFSPILGAOLOXOZORETORTOROZC. T , g Wooowooo 000000000000000000000 નયન સોની AVONSIVTODOMONTANTOS OVO (3) આંખમાં આંજવામાં આવતી કાજળના રંગ જે પ્રત્યાખ્યાનીય લેભ છે. () હળદરને રંગ જેમ બહુ કા હોય છે. અને તડકામાં તે તુરંત ઊડવા માંડે છે. એ સંજવલન લેભ છે જે જલ્દી નષ્ટ થાય છે. કષાયોથી થતું ભયંકર નુકશાન અનાદિ-અનન્તકાળથી જીવ હેય-ત્યાજ્ય એવા કષાનું સેવન કરતે જ આવ્યા છે. જે આત્માના શત્રુ (અરિ) છે તેને આશ્રય આપીએ એટલે તે તે આત્માનું બગાડવાના જ છે. અને આવા ક્રોધાદિ કષાયમાં ભયંકર કર્મ બાંધીને જીવને કેટલાં
Page #230
--------------------------------------------------------------------------
________________ 211 દુઃખ સહન કરવા પડ્યાં છે. કષાયે વડે કર્મ તે બાંધ્યાં પરંતુ એના વિપાકના ઉદયે દરેક ગતિમાં કેવાં દુઃખે ભેગવ્યાં છે. પરમાત્મા મહાવીર મહારાજાના ટંકશાલી વચને દશવૈકાલિકસૂત્રમાં આ પ્રમાણે આલેખ્યા છે– कोहो पीइं पणासेइ, माणो विणयनासणो / माया मित्ताणि नासेइ, लोहो सबविणासणो // –ોધ પ્રીતિ–પ્રેમને નાશ કરે છે, માન વિનય-નમ્રતા ગુણને નાશ કરે છે, માયા મિત્રતાને સંબંધ તેડે છે, સરલતાને નાશ કરે છે અને શેષ સર્વ વિનાશ કરનાર લેભ છે. કેધથી થતાં નુકશાને– क्रोधः परितापकरः सर्वस्योद्वेगकारकः क्रोधः / વૈરાનુજન શોષ, શોધઃ સુનિતા I –પ્રશમરતિ ગ્રન્થમાં શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજ જણાવે છે કે-ધ તાવની જેમ અંદર અંદર બાળનારે છે. બધાને ઉગ કરાવનાર પણ કૈધ જ છે, અને કોધના વારંવાર સેવનથી વૈરની પરંપરા સર્જાય છે. અને સદ્ગતિને નાશ કરી આત્માને દુર્ગતિમાં પાડનાર પણ આ ક્રોધ જ છે. મરુભૂતિ અને કમઠ જેવા એક ભવના સગા બે ભાઈઓ વચ્ચે વૈરઝેરની હેળી સળગાવનાર આ ક્રોધ જ કષાય હતે. અને પરિણામે દશ-દશ ભવ સુધી આ વૈરની પરંપરા ચાલી. દરેક ભવમાં કમઠ મોટો ભાઈ તે મારનાર જ થયે અને છેવટે પિતે ભયંકર નરકનાં દુઃખ ભેગવતે. અગ્નિશમાં અને ગુણસેનને નવ-નવ ભવને સંસાર ભયંકર વર-વૈમનસ્યવાળે ચાલ્યા. અને કેવી ભયંકર દુશ્મનાવટતા અગ્નિશર્માને જીવે રાખી કે દરેક ભવમાં મારી જ નાંખતે.
Page #231
--------------------------------------------------------------------------
________________ 212 પરમાત્મા મહાવીર પ્રભુના જીવે અઢારમા ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં તીવ્ર ઠેધાવેશમાં શય્યાપાલકોના કાનમાં તપતું સીસું રેડાવીને જે રીતે કર્મ બાંધ્યાં એના પરિણામે ઓગણીસમા ભવે સાતમી નરકમાં જવું પડ્યું અને છતાં પણ સત્તાવીશમા ભવે પાછા કાનમાં ખીલા તે ઠેકાયા જ. બાંધ્યું કર્મ જાય ક્યાં? “શત કર્મ અને મોજી[”– કર્યા કર્મ ભેગવ્યા સિવાય છૂટકો નથી. ક્રોધે ક્રેડ પૂરવતણું, સંજમફળ જાયા કૈધ સહિત તપ જે કરે, તે તે લેખે ન થાય છે. કેટલાય જન્મ સુધી ચારિત્રનું પાલન કરે ત્યારે માંડ ક્રેડ પૂર્વને ચારિત્રપર્યાય ભેગા થાય અને આટલે સર્વ ચારિત્રપર્યાય માત્ર ઘડીભરના દેધમાં તે સાફ થઈ જાય, ધોવાઈ જાય, ચારિત્રનું ફળ નષ્ટ થઈ જાય. એહ ! આશ્ચર્ય છે–ચારિત્ર પાળતા કેટલે સમય, કેટલા ભ લાગ્યા...જ્યારે એનું ફળ તે થોડાક ઇંધમાંજ નષ્ટ થઈ જાય? અને જૈધના તીવ્ર આવેશમાં કરેલું તપ નિષ્ફળ જાય છે. એ લેખે નથી લાગતું. માનથી થતું નુકશાન श्रुतशीलविनयसंदृषणस्य धर्मार्थकामविन्नस्य / मानस्य कोऽवकाशं मुहूर्तमपि पण्डितो दद्यात् // –“વિજયકૂદ્યો ધમા”—ધર્મ તે વિનયગુણપ્રધાન છે. વિનય તે મેક્ષ મેળવવાને મૂળભૂત પાયાને ગુણ છે પરંતુ શ્રુતજ્ઞાન, શીલ તેમજ વિનયને નાશ તે માનકષાય ઝડપથી કરી નાખે છે, અને ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થોમાં વિદન-બાધા કરનાર છે. સમજુ એવા પણ્ડિત માણસે એ આવા માનને ઘડીભર પણ અવકાશ આપવા જેવું નથી.
Page #232
--------------------------------------------------------------------------
________________ 213 શ્રતનું અભિમાન– સેણે વેણુ આદિ સાત બહેને ભાઈ મહારાજ સ્થૂલિભદ્રજીને વંદન કરવા આવી પરંતુ એ સમયે સ્થૂલિભદ્રજીએ ગુફામાં સિંહનું રૂપ કરીને બતાવ્યું. બહેને તે ભાગી ગઈ.ભદ્રબાહુ ગુરુમહારાજ સમજી ગયા કે આ જ્ઞાનને પચાવી નથી શક્યા. આવું અભિમાન આવ્યું. બસ, હવે આગળ બીજા પૂર્વે ભણાવવા જેવા નથી. ના પાડી દીધી. આવા જ્ઞાની અને આવું અભિમાન પણ શા માટે? જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ નમ્રતા-વિનય વધે કે પછી અભિમાન વધે?—બસ, પછી ચાર પૂર્વે સંઘના આગ્રહથી માત્ર મૂળથી આપ્યા, અર્થથી નહીં. અભિમાનથી પતન| લક્ષમણજી માટે જડીબુટ્ટીની જરૂરિયાત પડતા આ ગરજ ઉપાડીને ચાલ્યા. માર્ગમાં નીચે ભરતજીએ શત્રુ સમજીને એક તીર છોડયું. તીર હનુમાનજીને વાગ્યું અને નીચે પડ્યા...પડતાં મુખમાંથી રામ...રામ... શબ્દ નીકળ્યા-ભરતજી રામ.. રામ... સાંભળતાં જ દોડી આવ્યાં. તીર ખેંચી લઈ જડીબુટ્ટીના ઉપચારથી સાજા કરી માફી માંગવા લાગ્યા . ભાઈ! મારો અપરાધ ક્ષમા કરે. હનુમાનજીના , ના. .. ભરતજી અપરાધ તમારે નથી, મારે જ છે... હું તમારા તીરે નથી પડ્યો. હું તે મારા અભિમાને પડ્યો છું ઊડતા ઊડતા મને જે અભિમાન આવ્યું...તેના કારણે પડ્યો છું માટે માફી તે મારે માંગવાની છે...” માન તે પતન કરાવનાર જ છે. બાર મહિના કાઉસ્સગ્નધ્યાનમાં રહ્યા યુદ્ધ-મેદાનના ક્ષેત્રે જ ભાઈને મારવા ઉપાડેલી મુઠ્ઠી પિતાના જ માથે મારી પાંચ મુષ્ટિએ લોન્ચ કરી દીક્ષા લઈને
Page #233
--------------------------------------------------------------------------
________________ 214 બાહુબલીજી કાઉસ્સગ ધ્યાને ઊભા રહ્યા. બસ, હું મેટે–અને મારા સર્વ દીક્ષિત ભાઈઓ નાના એટલે કેવલજ્ઞાન પામ્યા પછી જઈશ.. બાર મહિના કાઉસ્સગ્નમાં વીતી ગયા. પગ ઉપર વેલડીઓ વટાઈ ગઈ, કાનમાં ચકલાએ માળા નાખ્યા...... છતાં પણ થિર–અડગ ઊભા છે. એક નાનકડું અભિમાન કેવલજ્ઞાનને અટકાવનાર બન્યું. “વીરા ! મારા ગજ થકી ઊતરે... ગજ ચઢે કેવલ ન હાય રે....” આ પ્રમાણે બહેનસાધ્વીનાં વચને સાંભળી વિચારી... ઓહો! હું તે ગજ ઉપર એટલે અભિમાન ઉપર બેઠે છું, ક્યાંથી કેવળજ્ઞાન થાય? આમ વિચારી–“પગ ઉપાડયો રે વાંદવા ...ઉપવું કેવલજ્ઞાન. " લઘુબંધુઓને વંદન કરવા જવા પગ ઉપાડતાં જ અભિમાન ઓગળ્યું અને તુરંત કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ માયા-છલ-કપટ સરલતા એ જ ધર્મ માટે મૂળભૂત પાયે છે, પાત્રતા છે, યેગ્યતા તરીકે મહાન ગુણ છે. સરલતા તારનાર છે. પરંતુ માયાવી વૃત્તિ આ ગુણને ઢાંકી દે છે. સરલતા-જતા ગઈ એટલે માણસ શઠ, માયાવી બની જશે. માયાહુ અને માયાવીમાં ઘણે ફરક છે. માયાધુ કેઈના પ્રત્યે મમતાવાલે પ્રેમ અને લાગણીશીલ હશે જ્યારે માયાવી તે ફુવ વિશ્વાજી” સાપની જેમ અવિશ્વસનીય ગણાય છે. માયાવી ધીમે રહી તે ક્યારે મિત્રનું જ ખીસું કાપી નાંખશે જેની ખબર પણ નહીં પડે. છલ-કપટની વૃત્તિ માયાવીમાં હોય છે. માયા મિત્રતાને નાશ કરનારી અને સરલતાને ખતમ કરનારી છે. કહ્યું છે કે– “સાચામાં સમક્તિ વસે, માયામાં મિથ્યાત્વરે જીવડા ! મ કરીશ માયા લગાર.....”
Page #234
--------------------------------------------------------------------------
________________ 215 સર્વવિનાશક લેભ सर्वविनाशायिणः सर्वव्यसनैकराजमार्गस्य / लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् // –સર્વવિનાશ કરનાર લેભ જ છે. અને સર્વ વ્યસનોને લાવનાર આ તે રાજમાર્ગ છે. અર્થાત બધાં દૂષણે લેભના કારણે આવે છે. લેભના મોઢામાં–એની જાળમાં ગયેલે કર્યો માણસ ક્ષણભર સુખ પામી શકે? અર્થાત્ સંભવ જ નથી. લેભી દેશ-વિદેશ ભટકે, ધનને કારણે પિતે કષ્ટો સહન કરે. નજીવા લેભ ખાતર–બાપ-બેટા ઝઘડે, લેભે રાજા યુદ્ધ ખેડે, લેભે ભાઈ-ભાઈ લડે...અરે અનેક રીતે આ લાભ વિનાશક કહ્યો છે. જુગારી માણસ લેભમાં ને લેભમાં લાલસાથી જુગાર ખેલતે જ જાય છે અને અંતે બધું હારી કરીને સાફ થઈ જાય છે. પછી માથે દઈને રડવાને વખત આવે છે. લેભે જીવ સ્વાથી બને છે. પરિગ્રહી બને છે. ધનવસ્ત્ર-પત્રાદિ ઉપર ભયંકર મૂછ–મમત્વ રાખે છે. પરિણામે મરીને દરમાં સાપ-ઉંદર-નળિયાના ભે કરવા પડે અથવા નરક ગતિમાં પણ જવું પડે છે. લોભે ચેરી આદિનાં દૂષણે આવતાં જાય છે. પાપને બાપ લાભ વીશ વશ વરસ કાશી ભણીને આવેલા પ્રકાષ્ઠ વિદ્વાન પંડિતજીને ગામમાં પ્રશ્ન પૂછવામાં આવ્ય-પંડિતજી! પાપને બાપ કે?” પંડિતજી શાસ્ત્રની પિંથીઓ ફેંદવા માંડ્યા...જવાબ ન જડ્યો. પંડિતજી પાછા કાશી તરફ ભણવા નીકળ્યા. માર્ગમાં વેશ્યાએ કહ્યું. “પધારે પંડિતજી આપનું સ્વાગત કરું છું. આનાકાની કરતા પણ પંડિતજી ગયા. વેશ્યાએ જમવાનું આમંત્રણ આપ્યું. પંડિતજી ગરમ થયા. “અરે ! હાય, હું બ્રાહ્મણ થઈને વેશ્યાના ઘરે ખાઉં? કેમ ખવાય? "
Page #235
--------------------------------------------------------------------------
________________ 216 વેશ્યા–પડિતજી મારા ઉપર કૃપા કરે..એક સેનામહેર આપીશ....બસ, આપને પ્રિય લાડવાનું સુંદર ભજન છે ." અને પંડિતજીનું મન લેભાયું, ચાલોને અત્યારે તે ખાઈ લઉં. પછી ગંગાસ્નાન કરી લઈશ . અને ખાવા બેઠા ભજન શરૂ થયું. અંતે વેશ્યાએ કહ્યું—“પંડિતજી! મારા હાથે એક ગુલાબજાંબુ તે ખાઓ.” પંડિતજી ગુસ્સે થતાં—અરે ! વેશ્યાને સ્પર્શ કેમ થાય? અને વેશ્યાના હાથે ખાવું એટલે..?” વેશ્યા–“પંડિતજી, બીજી ચાર સોનામહેરે આપીશ...હું પવિત્ર થઈશ.” અને પંડિતજી લેભાયા..મેટું ખેલ્થ-ડેક આગળ કરી.. વેશ્યાએ મેઢામાં ગુલાબજાંબુ પધરાવ્યું . લેભમાં ને લોભમાં અકરાંતીયા કરતા પંડિતજીએ ખૂબ મિષ્ટાન્ન ખાધું. રાત્રે જંગલ જતાં વેશ્યાએ કહ્યું, “પંડિતજીઆ દરવાજામાં પડેલું કુતરાનું મૃતક (શબ) લેતા જાઓને....... ગંગામાં નાખી દેજે...” પંડિતજી ગરમ થયા. “અરે હું બ્રાહ્મણ...આ અસ્પૃશ્ય.” કરી સુવર્ણમુદ્રાનું પ્રલોભન દેખાડતાં વેશ્યાએ પંડિતજી પાસે એ પણ કામ કરાવ્યું. અને માર્ગે જઈ કામ પતાવીને પંડિતજી સુવર્ણ મહોરે લેવા આવ્યા–વેશ્યાએ કહ્યું, “પંડિતજી સુવર્ણ મહારે શેની? એને બદલે આપને પેલા પ્રશ્નને ઉત્તર હું શિખવાડી દઉં, આપને કાશી ફરી નહીં જવું પડે....” અને જવાબ આપતાં કહ્યું - “પાપને બાપ લેભ....પાપને બાપ લેભ.” કેમ પંડિતજી! વેશ્યાના ઘરે, એ વેશ્યાના હાથે ખાધું અને કુતરાનું મડદું ઉપાડ્યું. શેના કારણે એ લેભના કારણે ને? એટલે જ પાપને બાપ લોભ . ."
Page #236
--------------------------------------------------------------------------
________________ * * 217 બંધસ્થિતિ– મેહનીયકર્મની ઉત્કૃષ્ટ બંધસ્થિતિ 70 ક્રેડક્રોડી સાગરોપમ સુધીની છે. જ્યારે ચારિત્ર મેહનીયાન્તર્ગત કષયમેહનીયની બંધસ્થિતિ ઉત્કૃષ્ટથી 40 કોડાકોડી સાગરોપમની છે. વિપાકેદય 4000 વર્ષ ઓછા એવા 40 ક્રોડાકોડી સાગરોપમ છે. ક્રોધાદિ કષાયે આટલા દીર્ઘકાળ સુધી આત્માને હેરાન કરનારા છે મેહનીયકર્મની જઘન્ય બંધ સ્થિતિ એક અંતર્મુહૂર્ત પ્રમાણ છે. એક મિથ્યાત્વ+૧૬ કષાય+ભયજુગુપ્સા=૧૯ પ્રકૃતિએ ધવબંધી છે. * 3 વેદહાસ્ય-રતિ અરતિ શેક=આ સાત અધુવબંધી છે. જ મિથ્યાત્વ ધૃદયી છે. એક મિથ્યાત્વ સિવાયની બાકીની 26 અધ્રુદયી છે. એક સમ્યફત્વ મો+મિશ્ર મો સિવાયની 26 પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે. જ સમ્યફ મેo+મિશ્ર મેટ = આ બે અધુવસત્તાક છે. મેહનીય કર્મબંધનાં વિવિધ કારણે– उमग्गदेसणामग्गनासणा देवदत्वहरणेहिं / दसणमोहं जिणमुणि-चेइयसंघाइ-पडिणिओ // –બેટા માર્ગ (ઉનમાર્ગ)ને સાચા માર્ગ તરીકે બતાવ, અને સાચા માર્ગને લેપ કરે, દેવદ્રવ્યનું હરણ કરવું, તથા જિનપરમાત્મા, સાધુ-મુનિરાજ, મંદિર–મૂર્તિ તથા સંઘાદિને પ્રત્યનિક (વિરુદ્ધ બેલનાર) દર્શનમોહનીયકર્મ બાંધે છે. दुविहं पि चरणमोहं, कसायहासाइविसय विवसमणो / –કોધાદિ કલેશ-કષાયને કરનારે, કષાને પરાધીન કષાયચારિત્રમેહનીય તથા હાસ્ય-ઠઠ્ઠામશ્કરી, ભય-શેકાદિ તેમ જ વેદાદિને આધીન થયેલ જીવ નવ કષાય મેહનીયકર્મ બાંધે છે. *
Page #237
--------------------------------------------------------------------------
________________ 218 –ટા આળઆરોપ દેવાથી, ખેટા સેંગઢંગ કે ડાળ કરવાથી, પશુ-પક્ષી આદિને મારવાથી, દેવ-ગુરુ-ધર્મના અવર્ણવાદ બલવાથી, ખરાબ ભાષા અપશબ્દાદિ બલવાથી, તીવ્ર કલેશકષાયાદિ કરવાથી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિથી, ઈર્ષા, દ્વેષ, અદેખાઈ મૃષાવાદ, મિથ્યાભાષાથી, ખાટી સાક્ષી, તીવ્ર રાગ કે ભલાલચ કરવાથી, છળ-કપટ-અને વિશ્વાસઘાત કરવાથી, પાપકર્મ કરવાં. અવિનય, વડીલની હેલના-અપમાનાદિ કરવાથી વગેરે અનેક કારણથી મેહનીયકર્મ જીવ બાંધે છે. મેહનીયકર્મ બાંધવાના આવા અનેક આશ્રવ છે. જેથી જીવ મેહનીયકર્મથી બંધાય છે. અને આ કારણથી બચનાર આ કર્મબંધનથી પણ બચે છે. નેકષાય મેહનીય 3 4 5 હાસ્ય રતિ અરતિ શેક ભય જુગુસા –નેકષાય એટલે સહાયક કષાય. “નને અર્થ અહીંયા સહાયક તરીકે કર્યો છે આના વિભાગમાં હાસ્યાદિ ષક તથા 3 વેદ એમ નવ નેકષાય ગણાય છે. જે કર્મના ઉદય થકી જીવને સકારણ અથવા વિના કારણે પણ હસવું તે હાસ્ય, શાતા વેદાય તે રતિ, અશાતા આનન્દ ન આવે તે અરતિ, ચિંતા-વિષાદ કે ખેદ ઉપજે તે શોક, અને વિવિધ કારણે ભય ઉપજે તે ભય, અને સૂગ-દુર્ગચ્છા થાય તે જુગુસા. આ રીતે હાસ્યાદિ છે મહનીયના ભાવે સંસારમાં સર્વત્ર દષ્ટિગોચર થાય છે. ઘણું લેકેને મશ્કરીને સ્વભાવ હોય છે. વિનદાત્મક સ્વભાવ હોય છે. હસતિ મશ્કરીમાં ઘણું વિપરીત કે ઘણું મિથ્યા પણ બોલાય છે. સમય પસાર કરવા માટે ચાર માણસે ભેગા
Page #238
--------------------------------------------------------------------------
________________ 219 થઈને ગપાં મારવાં, હસવું, કેઈની મશ્કરી કરવી વગેરે પ્રપંચ ઊભા કરીએ છીએ. અમેરિકા આદિ વિદેશમાં જ્યાં એકલવાયાપણાને રેગ ફેલાય છે. માણસો એકલા-અલુટા પડી ગયા હોય છે. દીકરાદીકરીઓ, ભાઈ-બહેન-પત્ની વગેરે છૂટા પડી ગયા હોય છે. છોડીને ચાલ્યા ગયા હોય છે. ત્યારે એકલવાયાપણું ગાંડપણ ઊભું કરાવે એવું હોય છે. ત્યારે કલાકના ડેલના ખર્ચે કઈ કંપની આપવા, સાથ આપવા આવે છે. શેકગ્રસ્તને હસાવવા માટે પણ કંપની આવે છે. કલાક-બે કલાક કંપની આવી હસાવી, મશ્કરી કહી, સેકસ કહી, કથાવાર્તાને વિનોદ કરાવીને ચાલ્યા જાય છે. તિર્યંચગતિમાં બિચારા પશુ પક્ષીને હસતા પણ નથી જતા. એમને એમને આનન્દ કે સુખ વ્યક્ત કરવું હોય તે શું કરે? માણસની જેમ દાંત દેખાડીને હસી નથી શકતા. પરંતુ રડી શકે છે. પરવશ દીનતામાં કેટલુંય રડવું પડે છે. બિચારા પશુ-પક્ષીઓ રડી રડીને જનમ પૂરો કરે છે. હાસ્ય તે વ્યક્ત જ નથી કરી શકતા. જ્યારે મનુષ્ય હાસ્યમાં સમય પસાર કરવા માંગતા હોય છે. હિસવાથી અવધિજ્ઞાન ચાલ્યું ગયું– એક મુનિ મહારાજ કાજે કાઢીને પરઠવવા સંબંધી ઈરિયાવહીને કાઉસ્સગ કરી રહ્યા હતા. તે વખતે ભાવની વિશુદ્ધિઓ ચઢ્યા. ભાવવિશુદ્ધિ બહુ જ ઉત્તમ હતી...અને અવધિજ્ઞાનાવરણ વિશેષ કર્મને વિલય થતા મુનિ મહારાજ કાઉસ્સગમાં અવધિજ્ઞાન પામ્યા. અવધિજ્ઞાનથી વિના ઈન્દ્રિયની સહાયે પણ દર દર બધું પ્રત્યક્ષ દેખાવા માંડ્યું. તે વખતે સૌધર્મ દેવલેક દેખાયે. સૌધર્મેન્દ્ર પિતાની ઈન્દ્રાણને મનાવી રહ્યા હતા. ઈન્દ્રાણી જિદ લઈને બેઠા હતાં. તેઓ માનતા ન હતાં, અને સૌધર્મેન્દ્ર મહારાજા
Page #239
--------------------------------------------------------------------------
________________ 220 મનાવી રહ્યા હતા.અવધિજ્ઞાનમાં આ જોઈને મુનિ મહાત્માને હસવું આવ્યું છે. અને તે હાસ્ય મેહનીયમાં તે આવેલું અવધિજ્ઞાન ચાલ્યું ગયું. એટલું હાસ્યાદિનું બળ કહ્યું છે. હાસ્ય મેહનીયને વશ થવાથી જેમ તેમ મશ્કરી આદિમાં બેલાય છે. કોઈ વખતે રતિમાં તે કઈ વખતે અરતિમાં લીન થવાય છે. અને ઘણું હસતા કયારેક શેક મેહનીયમાં પણ પડવું પડે છે. ચિંતા-વિષાદના કારણે ઊભા થાય છે. મહારાષ્ટ્રમાં મરાઠીમાં કહેવત છે કે-“વા તો સ્ત્રા' એ હસ્ય તે ફર્યો. અને ગુજરાતમાં જુદી જ કહેવત છે–“હસે તેનું ઘર વસે”, અને બીજું પણ કહેવાય છે “હસે તેનું ખસે.” મુનિ મહાત્માનું ગંભીર હાસ્ય ગોચરી વહેરવા પધારેલા મુનિ મહાત્મા ઊભા રહ્યા, શેઠ પુત્રને ખોળામાં લઈ જમી રહ્યા હતા.અને બાળકે થાળીમાં પિશાબની ધાર છેડી. અને શેઠ વાટકી વગેરે બાજુમાં કરી ખાઈ રહ્યા હતા–મુનિ મહાત્માને જોઈ હસવું આવ્યું. બીજી વાર મુનિ મહાત્મા માર્ગમાંથી પસાર થતા હતા-અને શેઠ રંગ કરનારા કારીગરોને કહી રહ્યા હતા. “એવો રંગ કરવાને છે કે મારી સાતમી પેઢીના બાળક સુધી પણ રંગ ઝાંખે ન પડે.” આ સાંભળી મુનિમહાત્માને હસવું આવ્યું. શેઠે જોયું કે મહારાજ હસ્યા કેમ? બીજા દિવસે મહારાજ ગોચરીએ જતા હતા.અને શેઠ પિતાની દુકાનમાંથી બકરાને કાન પકડી મારીને બહાર કાઢતા હતા... આ દશ્ય જોઈ મહારાજને હસવું આવ્યું... શેઠે જોયું અને મહારાજ ઉપાશ્રયે પહોંચી ગયા. શેઠ પણ સવારે ઉપાશ્રયે ગયા.
Page #240
--------------------------------------------------------------------------
________________ 221 મહારાજને પૂછયું “સાહેબ, આપને હસવું કેમ આવ્યું? મહારાજ-“અરે ભાઈ! જવા દે, તમારે જાણવાની જરૂર નથી. ના..ના...એમ જ હસવું આવી જાય.” શેઠ - “ના મહારાજ ! મહાપુરુષે તે ગભીર હોય. અને આપના ગંભીર હાસ્યમાં પણ કંઈક રહસ્ય હશે. માટે કહો.” મહારાજ બોલ્યા. “ભાગ્યશાલી! ફક્ત સાત જ દિવસનું તારું આયુષ્ય બાકી દેખાય છે! સાતમા દિવસે તું મૃત્યુ પામવાનો છે એમ દેખાય છે.......અને તને સાતમી પેઢી સુધી રંગ ટ રહે તેની ચિંતા છે? અને પેલે બકરે એ તમારા પિતા હતા. આજે એ જ મેહવશ પૂર્વના સંસ્કારથી દુકાનમાં આવ્યા છે અને તમે કાન પકડી બકરાને (બાપને) બહાર કાઢે છો? શેઠ, આ કે સંસાર! હસવું ન આવે તે શું થાય? વેદમેહનીય કર્મ સ્ત્રીનું પુરુષ પ્રત્યે અને પુરુષનું સ્ત્રી પ્રત્યે, તથા નપુંસકવેદીનું ઉભય પ્રત્યે આવા વિજાતીય આકર્ષણ તે જીવેમાં અનાદિઅનન્તકાળથી પડ્યા છે. જીવ આવા વેદમેહનીય કર્મને આધીન છે અને તદનુરૂપ એની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. આ ત્રણને વેદમેહનીયના નામે ઓળખાવ્યા છે. આ હાસ્યાદિ છ ની સાથે ત્રણ વેદ ગણતાં નવ નેકવાય તરીકે ગણતરી થાય છે. એટલે આ નેકષા મૂળ કલાને જગાડવામાં ભડકાવવામાં સહાયક બને છે. સંસારના તમામ જીવે આ ત્રણ વેદમાં સમાઈ ગયા છે. સિદ્ધો નિક્કી છે. આજે પણું સંસારમાં અપહરણ, બલાત્કાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિ આ વેદમેહનીયનાં જ તેને જોઈએ છીએ. એના ઉદયે પાછું આ કર્મ બંધાય અને આ કર્મના ઉદયે
Page #241
--------------------------------------------------------------------------
________________ 222 પાછે જીવ એવી ચેષ્ટા કરે... આ રીતે એને સંસાર ચાલ્યા તીવ્ર કામવાસના અને એના સહાયક પાંચેય ઇન્દ્રિયના 23 વિષયે હોય છે. વર્ણ + ગંધ + રસ + સ્પર્શ + શબ્દ = 23 વિષયે રૂપાદિનું ગમવું. અમુક સ્ત્રી ગમે અને અમુક ન ગમે. પિતાની મુંઝવણ એ હતી કે દોઢ કન્યાઓ બતાવી છતાં પણ પુત્રને એક પણ નથી ગમતી અને બત્રીશ વર્ષની વયે હજી લગ્ન કરવા તૈયાર નથી. આ કેવી સમસ્યા....પિતા ચિન્તાગ્રસ્ત થઈ સમય કાઢે છે. મેહનીય કર્મને નાટક કે વેષ ભજવે છે! ભાઈ-બહેને સાથે લગ્ન કર્યા પુષ્પકેતુ રાજાએ પિતાના પુત્ર પુષ્પશૂલ અને પુત્રી પુષ્પચૂલાને રૂપસૌન્દર્યના મેહમાં પડીને સાથે જ પરણાવી લિધા. રખે કયાંય આ બને છૂટા ન પડે એટલે દીકરા-દીકરીને (ભાઈ બહેનને) સાથે પરણવ્યા. આથી સમાજ-નગર-રાજ્યમાં ખૂબ ચર્ચા થવા માંડી. લેકના મેઢે વાતે થવા માંડી. અરે ગૃહસ્થ જીવનના સંસારમાં પણ ધર્મની જરૂર પહેલાં પડે છે. ધર્મ વગર તે ડગલું પણ ચાલી શકાય નહીં. ધર્મની જરૂર કયાં નથી? લગ્નજીવનના સંબંધમાં પણ કોની સાથે લગ્ન કરવા અને તેની સાથે ન કરવા તેમાં પણ આર્યદેશમાં ધર્મની વ્યવસ્થા છે. સ્વગેત્રી, સ્વકુલી ન હોય, સ્વધર્મી હોય, સ્વજ્ઞાતીય હેય...વગેરે અનેક દૃષ્ટિએ જોઈયેગ્ય લગ્ન કરવાનું વિધાન માર્ગાનુસારી જીવનમાં કરવામાં આવ્યું છે. માતા પુષ્પાવતી રાણીએ આ કારણથી સંસાર છોડી દીક્ષા લઈ લીધી. સાધ્વી થઈને આરાધના કરીને અનશન કરી કાળધર્મ
Page #242
--------------------------------------------------------------------------
________________ 223 પામી દેવકે દેવ થયા. એકદી મનમાં પિચાર આવ્યા. મારા પુત્ર-પુત્રી જે સાથે પરણ્યા છે તેમને પ્રતિબોધ પમાડીને વૈરાગ્યવાસિત કરું, અને જે સંસાર છોડી દીક્ષા લઈને પાપ કમ ખપાવી દે તે સારું. દેવીએ આવીને પિતાની પુષ્પચૂલાને સ્વપ્નમાં નરકનું બિહામણું રૂપ દેખાડયું. અને ડરીને જાગેલી દીકરી પુષ્પચૂલા નજીકમાં આચાર્યશ્રીને પૂછવા જાય છે. પૂછીને ભયભીત થઈ, બીજી વાર દેવી સ્વપ્નમાં સ્વર્ગનાં સુખે દેખાડે છે. અને પુષ્પચૂલા ફરી આચાર્યશ્રી પાસે ગઈ. બેલી, “નરકમાં ન જવું હોય અને સારા સ્વર્ગમાં જવું હોય તે શું કરવું ?" ગુરુએ કહ્યું : બેન, દીક્ષા લઈ લે.” ગ્ય અવસરે વૈરાગ્યથી સંસાર છોડ–દીક્ષા લીધી. વૈયાવચ્ચે ભકિત વગેરે કરતાં–તીવ્ર પશ્ચાતાપમાં પાપકર્મ ખપાવે છે ક્ષપકશ્રેણી માંડી. મેહનાં બંધને તેડયાં અને પુષ્પચૂલા સાધ્વી કેવલજ્ઞાન પામી..ધન્ય ધન્ય. બહેને ભાઈ સાથે સંસાર માં. કે મેહને નાટક રેમ્યા. અને એ જ સંસાર છોડતાં મેહે પણ છૂટ અને કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા....સંદાના માટે મેહ મમત્વને સંબંધ છૂટી ગયે. પૂર્વભવમાં ચારિત્રધર્મની દુર્ગછા કરીને દુર્ગછા મેહનીયકર્મના કારણે મેતાર્યમુનિ ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા. કર્મો જેવા કરીએ તે એની સજા પણ એવી જ ભયંકર ભેગવવી પડે છે. વેદ મેહનીયના ભયંકર ઉદયે નદિષણમુનિ, અષાઢામુનિ, અરણિકમુનિ આદિ આત્માઓ ચારિત્રથી પણ પડયા. કર્મને કે ગાઢ ઉદય, અને મેહનાં કેવાં તીવ્ર બંધન
Page #243
--------------------------------------------------------------------------
________________ 224 લાડવાના લાભે પડેલા અષાઢાભૂતિઅષાઢાભૂતિમુનિ ગોચરી વહેરવા રાજગૃહી નગરીમાં ફરી રહ્યા હતા. કેઈ એક નટના ઘરમાં જઈ ચડ્યા. તેની પુત્રી ભુવનસુંદરી અને જયસુંદરીએ લાડ વારા. મુનિએ વિચાર્યું–આ એક લાડવે તે ગુરુને જ આપી દેવા પડશે. તે હું શું ખાઈશ...? પછી પોતાની શક્તિથી રૂ૫ વિકુવી બીજી–ત્રીજી, એમ પાંચમીસાતમી વાર આવ્યા અને ઘણા લાડવા વહારીને ગયા. આ નટે જોયું અને દીકરીઓને કહ્યું “આને ફસાવે.આ કલાવાન આપણે કામે આવશે.” લાડવા વહેરવા આવતા મુનિ પતિત થઈને પડ્યા. ચારિત્ર મૂકીને ત્યાં જ રહ્યા અને બાર વરસ સુધી સંસારના ભાગે ભગવ્યા. એક વખત બને સ્ત્રીઓને ખૂબ મદિરાપાન કરી સૂતેલી જોઈ. ગંધાતું મેં જોઈ અષાઢાભૂતિ નટ પ્રતિજ્ઞાને યાદ કરી ચમકયા- ત્યાંથી ચાલી નીકળ્યા- બસ, પશ્ચાતાપ શરૂ થયે. અરે મેં આ શું કર્યું? ફરી પાછો જાઉં અને પાપનું પ્રાયશ્ચિત્ત કરે. પણ બન્ને સ્ત્રીઓએ કહ્યું, “સ્વામિનાથ ! હવે અમારું કે આપ ભલે જાઓ. પણ અમારા નિર્વાહ માટે ધન તે મૂકતા જાઓ. સારું એમ કહી અષાઢાભૂતિ રાજાને ત્યાં ગયા. હે રાજન ! હું એક અદ્ભુત મોટું નાટક કરવા માંગું છું? રાજાએ અનુમતિ આપી. અને અષાઢાભૂતિએ ભરત ચક્રવર્તીનું નાટક કરવાનું શરૂ કર્યું. અદ્દભુત રૂપ, ચકવતીને ઠાઠ, ઐશ્વર્ય, છ ખંડ, યુદ્ધ વગેરે સાથે આશ્ચર્ય પમાડે એવું નાટક અષાઢાભૂતિ ભજવવા માંડયે અને નાટકના અંતે ભરત મહારાજા કેવલજ્ઞાન કેવી રીતે પામ્યા એ બતાવવાનું છે. એટલે અરીસા ભુવન અને સ્નાનાગારમાં સ્નાન કરવા બેઠા-હાથમાંથી વીંટી પડી
Page #244
--------------------------------------------------------------------------
________________ 225 ગઈ અને હવે કેવલજ્ઞાન પામ્યા તેની કિયા ભજવવાની હતી અષાઢાભૂતિને વૈરાગ્યની ભાવના જાગી, અનિત્ય ભાવનાની ધારામાં ચઢ્યા. કેઈનું નાટક ભજવતા અને પિતાનું નાટક જોતા-રમતા મુનિની જ્ઞાનધારા જાગૃત થઈ હવે નાટક માત્ર નાટક નથી રહ્યુંબધું સાચું બની ગયું... અને એ વીંટીના નિમિત્તે ચિતવતાક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ, પશ્ચાતાપની અગ્નિમાં કર્મો બળવ માંડ્યાં, શુકલધ્યાનમાં ચઢી ગયા. મુનિ અષાઢાભૂતિ એ જ નાટ કરતા કરતા કેવલજ્ઞાન પામ્યા-ધન્ય બન્યા, કૃતકૃત્ય બન્ય, કેઈનું નાટક ભજવતા ભજવતા પણ પાપ ખપાવી કેવલજ્ઞાન પામ્યા.આપણું સહુનું એક નાટક છે. આ સંસારના સ્ટેજ ઉપર એક જ પાત્ર બનીને આવ્યા છે. અને ચાર દિવસની ચાંદનીના સંસારમ સહુ નાટક રમી રહ્યા છે. કેઈ સ્ત્રીનું પાત્ર છે અને કેઈ પુરુષ પાત્ર છે. બસ, નાટક ભજવાઈ રહ્યાં છે. પરંતુ માનવીને બીજાનું નાટક જેવું ગમે છે. પિતાને પોતાનું નાટક જેવું પણ નથી ગમતું. અષાઢાભૂતિની જેમ નાટક પણ એકાગ્રતા, એકરસતાની જેમ ભજવાય તે કંઈ સારા પરિણામ પણ આવે. કષાયથી બચવાના ઉપાય उवसमेण हणे कोहं, माणं मदवया जिणे / मायं चाज्जवभावेण, लोभं संतोसओ जिले // –શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે કષાયને ઉપશમભાવથી અર્થાત્ ક્ષમા, સમતાના ભાવથી જીતી શકાય છે. માનને મૃદુતા-નમ્રતા, લઘુતા, વિનયને ગુણ કેળવીને જીતી શકાય છે. આર્જવ–એટલે જુતા–સરલતા, નિખાલસતાના ભાવથી માયાને જીતવી જોઈએ અને સંતેષ, શનિ, તૃપ્તિના ભાવથી લેભને જીત જોઈએ. કાધાદિ કષા કરવા એ તે નબળાનું કામ છે. “કષાયને
Page #245
--------------------------------------------------------------------------
________________ 226 આશ્રય લે એ તે આત્માની નબળાઈ છે. ક્ષમા વીરસ્ય મૂવન” ક્ષમા એ તે વીર પુરુષનું લક્ષણ કહ્યું છે. ક્રોધની સામે ચોકીદાર - મહાત્માએ કિંગઓગસ્ટને સલાહ આપતાં માર્ગ સમજાવ્યું. હે રાજન! ધને જીતવા તમે એક પહેરેદાર–ચોકીદાર રે. તમને ધધ આવતાં જ એ તુરંત કહે રાજન! ધ બહુ જ ખરાબ છે. આ કરવા જેવું નથી... વગેરે. શરૂઆતમાં રાજાને અપમાન જેવું લાગવા માંડયું. અપમાન તે વધારે Bધને ભડાવનાર છે. પરંતુ ધીમે ધીમે સમજવા માંડયું અને ભયંકર ઉગ્ર કેજી રાજા શાન્ત સ્વભાવી બન્યું. જ્ઞાની આત્મા જ કષાયોને જીતી શકે કલેશ-કષાને જીતવા જ્ઞાનદશા જોઈએ, વૈરાગ્યભાવ જોઈએ. જ્યારે અજ્ઞાની વધુ કષાયને આધીન બને છે. કલેશે વાસિત મન સંસાર, કલેશરહિત મન હેય ભવપાર.” ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કલેષ-કષાયયુક્ત મનને જ સંસાર કહે છે. અને તે રહિત મન હોય તે તે કલ્યાણ માટે વિચાર કરીએઆપણે સંસારમાં છીએ કે સંસાર આપણામાં છે? આ પ્રશ્ન આપણી જાતને આપણે પૂછવું પડશે. આપણે સંસારમાં હાઈએ પણ આપણામાં સંસાર ન હોય તે વાંધો નથીસાધુ મહાત્માઓ પણ જરૂર સંસારમાં છે... વસ્ત્ર–પાત્ર, આહાર-વિહાર આદિની સર્વ પ્રવૃત્તિ તેમને કરવી પડે છે. પરંતુ મેહ-મમત્વ-રાગ-ભાવ વગર રહે છે એટલે તેઓ સંસારમાં હોવા છતાં પણ તેમનામાં સંસાર નથી માટે તરી જાય છે. સંસારી ગૃહસ્થ માણસ પિતે તે સંસારમાં છે જ, પરંતુ એના
Page #246
--------------------------------------------------------------------------
________________ 227 કરતાં પણ અધિક તે એનામાં સંસાર છે. રાગ-દ્વેષ મેહમમત્વ, માયા-મૂછ–આસકિત એના મનમાં ખૂબ ભરેલી પડી છે. ગુણસ્થાનકે મેહક્ષયની સાધનાગુણસ્થાનકે ચઢવાની સાધનામાં બારમા ગુણસ્થાનક સુધીના બધા સ્થાનોમાં મુખ્યત્વે મેહ-માયા, કલેશ-કષાયે જ છોડવાની પ્રક્રિયા છે. આજ સાધના મુખ્ય છે. આત્મસાધનાને આ જ રાજમાર્ગ છે. મેહનીય કર્મની પ્રચુરતાના કારણે જ સંસારમાં ભટકવાનું છે અને એ જ મેહદશા ઓછી થતાં તરી શકાય છે. માટે ગુણસ્થાનકના એક એક પગથિયા ચઢવા માટે મેહનીય કર્મ એટલું ઓછું કરતા જવું.....અનંતાનુબંધી કષાય ખપે એટલે જીવે થે ગુણસ્થાનકે આવી સમ્યકત્વ પામે છે. અપ્રત્યાખ્યાન કષાયે ખપે એટલે જીવ પાંચમે ગુણસ્થાનકે ચઢી દેશવિરતિધર શ્રાવક બને છે, પ્રત્યાખ્યાનીય કષાય ખપે એટલે જીવ છછું ગુણસ્થાનકે ચઢી સાધુ બને છે. આગળ અપ્રમત્ત બની શ્રેણિ માંડે છે. અપૂર્વ શકિત ફેરવે છે. નવમે ગુણસ્થાનકે આવી સંજવલન કેધ, માન, અને માયા તેમ જ સાથે સાથે હાસ્યાદિ અને વેદ–મોહ પણ ખલાસ કરે છે. અને સંજવલન લેભ ખલાસ કરી સૂક્ષ્મસંપરાય દશમા ગુણસ્થાનકથી યથાખ્યાત ચારિત્ર પામી આગળ વધે છે. વીતરાગી બની. બારમે ક્ષીણમેહ ગુણસ્થાનકે આવી મોહનીય કર્મ ખલાસ કરે છે. અને મેહનીય જતાંજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય પણ જાય છે. ચારેય ઘાતકર્મ ખપતા–તેરમા ગુણસ્થાનકે આત્મા કેવલજ્ઞાની બને છે. અને પછી તે મુક્ત... પરંતુ આટલી મોટી લાંબી સાધનાની મુસાફરીમાં સાધવાનું તે મેહનીય ક્ષય જ ને? એટલે મેહક્ષયની સાધના એ જ ઉત્તમ સાધના છે, એ જ રાજમાર્ગ છે. અને આ જ સાધનાને
Page #247
--------------------------------------------------------------------------
________________ 228 'આરાધના બનાવી દેવાની છે. અને આ આરાધનામાં આરાધ્ય તરીકે વીતરાગીને જ રાખવાના છે. રાગ કરે તે પણ વિતરાગીથી વિરાગીથી, વેરાગીથી જ, રાગી સાથે રાગ ન કરાય. રાગી તે સંસારી છે, રાગી સાથે રાગ કરતાં તે સંસાર જ વધવાને. પરંતુ જે સંસારના રાગથી વિમુખ છે એવા વિરાગી સંસારથી વિરકત એવા વૈરાગી અને સંસારભાવ-રાગ-દ્વેષને તજેલા એવા વીતરાગી. એટલા માટે જ વિરાગી, વૈરાગી અને વીતરાગી સાથે જ રાગ કરે, એમના પ્રત્યે જ રાંગ રાખવે. રાગી એવા આપણે જે વીતરાગી પ્રત્યે રાગ રાખશું તે જ આપણે પણ રાગ ઓછો થશે. પ્રથમ તબકકે તે વીતરાગીના રાગનું જ આલંબન લેવું પડશે. તે જ વીતરાગી બની શકાશે. વીતરાગી તારશે, રાગી ડુબાડશે. જેવા બનવું છે, એવા બનેલાને જ રાગ રાખે, એવાની જ સાધના કરવી. બસ, એજ આરાધ્ય, એજ સાધ્ય, એજ લક્ષ. સૌજન્ય શાહ અમૃતલાલ ચુનીલાલ માલણવાલા નાનપુરા–સુરત ના સૌજન્યથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. *
Page #248
--------------------------------------------------------------------------
________________ - જૈનદુનના અભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજ્વા શ્રી ગૌપીપુશ-સરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત 'iıચત્ર જાહેઝ વ્યાખ્યાકામાતા મુખ્યવિષયમવાળીગલિ ક્યાચ.. પ્રવકતાપપ.શ્નbiદાજ શ્રી.પ્રુષ્ણસ્વજયજી મહાદાજ ' (રાષ્ટ્રભાષા૨ન-વર્ધા,સાહિત્યરત્ન-પ્રયાગ) ચાતુર્માસિક રવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલક શ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) ભાદરવા વદ 2! વ્યાખ્યાન નવમું. રવિ તા. 5-9-82 વિષય : દુઃખ-દારિદ્રયાદિનું કારણ અંતરાયકર્મ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અણુવિજયજી મહારાજ અવતરણકાર , કપિલરાય નાનાલાલ ઠાકુર અનન્ત શકિતસ૫ન આત્મા– અખિલ બ્રહ્માંડમાં જડ અને ચેતન ઉભય પદાર્થો શક્તિસમ્પન્ન છે. આત્મા અનન્તવીર્યગુણ યુક્ત છે. આત્મા સ્વપ્રદેશને વિસ્તારીને સમસ્ત લેક જેટલું વ્યાપક બની શકે છે. આવી આત્મગુણરૂપ અનન્તશક્તિને પાંચ વિભાગમાં અલગ અલગ જોવાય છે. જે ક્ષાયિકભાવે આત્માને પ્રાપ્ત થાય છે. એવી અનન્તાનાદિ પાંચ લબ્ધિઓ છે. જ્ઞાનરનવાનરામમvમાનવીન વાચકમુખ્યજી તવાર્થસૂત્રમાં ક્ષાયિકભાવે પ્રગટ થતા નવ
Page #249
--------------------------------------------------------------------------
________________ I " . 230 ગુણેમાં-જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભગ, ઉપભોગ, વી, તથા ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર આત્માને પ્રાપ્ત થાય છે. દાનાદિ પાંચ લબ્ધિ 1 - - - 2 3 4 પી. દાનો લાભ ભોગ ઉપભોગ વીર્ય દાનાદિ સ્વભાવ પણ જીવને જ હોય છે, જડને નહીં. જડને નથી તે દાન કરવાનું, જડને નથી તે કંઈ લાભ થતું. જડ કેઈને પણ ભેગ કે ઉપભેગ કંઈજ કરી શકતું નથી. તેમ જ અનન્તવીર્ય ગુણ પણ જડને નથી, આત્માને જ છે. માટે એને આત્મગુણ તરીકે આત્મલબ્ધિ તરીકે વર્ણવવામાં આવી છે. 1. ક્ષાયિક દાન–અર્થાત્ એક જ તૃણ(તણખલા)ના અગ્ર ભાગ માત્રથી જેમ ત્રણે લેકને આશ્ચર્ય પમાડે તેમ કેઈ યાચકને પણ સંતેષ - પમાડવાની શક્તિવિશેષ તે “ક્ષાયિક દાન”. 2. ક્ષાયિક લાભ-લાભાન્તરાય કર્મને સંપૂર્ણતઃ ક્ષય થતાં જે અચિત્ય માહાસ્ય-વિભૂતિ ઉત્પન્ન થાય છે તેને આવિર્ભાવને “ક્ષાયિક લાભ” કહેવાથે છે. 3. ક્ષાયિક ભેગભેગાન્તરાય કર્મને ક્ષય થવાથી જે યથેષ્ટ _ સુખને અનુભવ થાય છે તે ક્ષાયિક ભેગ”. 4. ક્ષાયિક ઉપભેગ-ઉપભોગાન્તરાય કર્મને ક્ષય થતાં લેકેત્તર સંપત્તિને જે ઉપભેગરૂપ અનુભવ થાય તે-“ક્ષાયિક ઉપભેગ”. 5. ક્ષાયિક વીર્ય–વયરાય કર્મના ક્ષયથી ઉદ્ભવતી આત્માની અપ્રતિહત અનન્તશક્તિ તે ક્ષાયિક વિર્ય”.
Page #250
--------------------------------------------------------------------------
________________ 231 સંસારના વ્યવહારમાં : અનંત શક્તિશાળી–અનંતજ્ઞાનાદિ ગુણવાળે એ આત્મા કર્મસત્તાની થપેડ ખાતે આજે સંસારમાં ભટકી રહ્યો છે. સંસારમાં જીવ દેહધારી છે. શરીર તે એને રહેવા માટેનું મૂળભૂત આધારસ્થાન છે. સંસારમાં કદાપિ જીવ દેહવિના રહેતું જ નથી. દેહાતીત અવસ્થા તે મોક્ષમાં જ છે. | જીવ શરીરધારી છે એટલે શરીરની પાછળ તે ઘણી જરૂરિયાત ઊભી થઈ જાય છે. શરીરના માટે સાધન સામગ્રીઓની જરૂર પડે છે. તે માટે કોઈની પાસે માંગવા-લેવા તે રોજિંદા જીવનમાં જવું પડે છે. દેહને ટકાવવા માટે આહારાદિની જરૂરિયાત તે રેજની રહે છે. અને દેહને શણગારવા, દેહની લાજ ઢાંકવા. દેહને શોભાવવા વસ્ત્ર-આભૂષણ આદિની જરૂરિયાત પણ છે. અને સંસારના વ્યવહારમાં નિર્બળનું કામ નહીં એટલે શારીરિક શક્તિ પણ જોઈએ છે. આ પ્રમાણે સંસારના વ્યવહારમાં રહેવા માટે પણ જીવને દાન-લાભ-ભેગ-ઉપભેગ-વીર્યની તે પૂરેપૂરી જરૂર પડે છે. પરંતુ શું બધાને જોઈતું મળી જાય છે ખરું? કેને કેટલું મળ્યું છે? બિચારા ગરીબને કેટલું મળ્યું છે? શું એને જરૂર નથી? જરૂર ન હોત તો તે માંગે શું કરવા..? અને શું માંગે છે તે મળી જાય છે? સંસારની વિચિત્રતા : સંસાર અનેક અજાયબીઓથી ભરેલું છે. પણ બધી અજાયબીઓમાં આત્માની પિતાની જ અજાયબી આશ્ચર્યકારી છે. બાકી જડની તે કંઈ નથી. ઘણું લોકો પાસે ઘણું છે, અઢળક ધન છે; પરંતુ આપવાને સ્વભાવ નથી. મનની ઉદારતા નથી મળી. પ મળવાથી દાતાદાનવીર નથી બનતું. દિલની ઉદારતાથી આપતા-આપતા ઉદાર
Page #251
--------------------------------------------------------------------------
________________ 232 બનાય છે. ઘણાને ઘણું આપવું છે પણ લેનાર કેઈ નથી. અને સંસારમાં ઘણું લેકેને અનાજ, વસ્ત્ર, ધન-પૈસા આપવું છે તે લેનાર યોગ્ય પાત્ર નથી મળતું. ઘણાને ત્યાં ખાવાનું ખૂબ પડ્યું છે, ફેંકી દેવાય છે, પણ ખાનાર કેઈ નથી. ઘણાને બીજાને ખવરાવવું હોય છે પણ શું થાય? ખાનાર મળતા નથી એટલે ફેંકી દે છે, અને ઘણું ભૂખ્યા તરસ્યાને ખાવું છે, ખેરાકની જરૂર છે, બિચારા અપૂરતા પિષણના કારણે મરી રહ્યા છે. એવા તે અપૂરતા પિષણના કારણે દર વર્ષે દુનિયામાં લાખો લેકે મૃત્યુને શરણ થાય છે–દુનિયાના લાખો લોકો બિચારા એક ટંક ખાઈને ચલાવી લે છે. અને એક ટંક પણ ખાવા નથી મળતું એવા પણ લાખો લે આ સંસારમાં છે. ઘણાને ખાવા મળતું નથી. તે ઘણુને ત્યાં ખાનાર કેઈ નથી. લાખે-કરોડની સંપત્તિ છે પણ સંતતિ જ નથી ત્યાં શું કરે. ઘણાને ત્યાં અઢળક ધન, સંપત્તિ, કપડાં લત્તા, મકાને ફલેટે ખૂબ છે–જરૂરિયાત કરતાં દસગણું છે પરંતુ ભેગવનારવાપરનાર જ કેઈ નથી. એક માનવી જોગવી જોગવીને કેટલું ભેગવી શકે? તેની પણ કઈ સીમા હોય છે અને અંતે બિચારા મૂકીને ખાલી હાથે ચાલ્યા જાય છે. ન ઈચ્છા હોય તે પણ સંસારથી વિદાય લેવી જ પડે છે. ઘણા બિચારા માંગે છે તે મળતું નથી. માંગી-માંગીને મરી જાય છે પણ મળતું નથી.. ન મળતાં ભિખારીએ બધાને મારવાને વિચાર કર્યો; રાજગૃહ નગરીમાં દ્રમક નામને ભિખારી હતું. તે બિચારો માંગી-માંગીને માંડ પિતાનું પેટ ભરતે હતે..પરંતુ ઘણું રખડી ઘણું માંગવા છતાં પણ પેટને ખાડે પુરાય એટલું પણું મળતું નહીં...એટલે પેટની ભૂખના કારણે એને ભયંકર ક્રોધ ચઢયો. લાભાન્તરાયકર્મને ઉદય એટલે ધાર્યું મળે નહીં. એટલે કે ઉપર
Page #252
--------------------------------------------------------------------------
________________ 233 દ્વેષ જાગે. અને વૈભાર પર્વત ઉપર ચઢીને નગર ઉપર મોટી શિલા પાડીને બધાને મારી નાખું એ વિચાર આવ્યો. પર્વત ઉપર ચઢ, મેટી શિલા જોઈ. અને તેને ગબડાવવા આગળથી માટી, રેતી, પથ્થરો વગેરે દૂર કરવા લાગ્યા, અને પછી ધક્કો મારીને શિલા ગબડાવી દઈશ. પરંતુ ધારવા કરતાં વિપરીત ઘણી વાર બનતું હોય છે, એ જ કર્મની વિચિત્રતા છે અને થયું એવું જ. શિલાને ગબડાવવા આગળથી રેતી-માટી–પથ્થર કાઢતાં શિલા એના ઉપર જ પડી. માટી ભારે શિલાની નીચે એ પોતે જ આવી ગયે. ચીસે પાડતાં જીવ ગયે. પરંતુ બધા નગરજનેને મારવાની ભયંકર લેગ્યામાં કચડાઈને મરતા બિચારે દ્રમક ભિખારી સાતમી નરકે ગયે. બીજાનું બગાડવા જતાં પોતાનું જ બગડ્યું. અંતરાયક— આપવું છે પણ નથી અપાતું, મેળવવું છે પણ નથી મળતું, ખાવું છે પણ નથી ખવાતું, પહેરવું છે પણ નથી પહેરાતું, વાપરવું છે પણ નથી વપરાતું, દેહની શક્તિમાં પણ કરવું છે પણ નથી કરાતું, આવા અનેક કારણોના જવાબમાં એક જ કારણ છે–એક માત્ર ઉત્તર છે-“અંતરાય કર્મ” આત્માની અનંત શક્તિને અવરોધક તે અંતરાયકર્મ. सिरि हरिअसमं एअं, जह पडिकूलेण तेण रायाई / न कुणइ दाणाइअं, एवं विग्धेण जीवो वि // જિમ રાજા રીઝયો થકી, દેતા દાન અપાર ભંડારી ખીજે થકે, વારતો તેણુવાર છે તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય ! ધર્મ કર્મ સાધન ભણી, વિન કરે અપાર !
Page #253
--------------------------------------------------------------------------
________________ 234 જેમ રાજા ભંડારીને ઓર્ડર કરે કે ભાઈ ભંડારીજેવું આવનારને આપી દેજે. આવનારને રાજા લખી આપે કહી દે કે જાઓ ભંડારી આપી દેશે; પણ પિલ લેનાર જ્યાં ભંડારી પાસે જાય છે ત્યાં તે ભંડારી કહે એમ ને એમ ન મળે. તમે પહેલાને હિસાબ આપ, પહેલાંના બાકી અંતરાયકર્મ | છે તે આપ, 2 દિવસ પછી આવજે, હમણાં મારે કામ છે, હમણું હું બહાર જાઉં છું, મને સમય નથી, ઉતાવળ છે વગેરે અનેક બહાના બતાવીને ના પાડી દે છે. જેમ રાજાને હુકમ છતાં પણ ન મળે..બસ, એવું જ અંતરાયકર્મ રાજાના ભંડારી જેવું છે. જ્યારે જોઈએ ત્યારે ન મળે, ધાર્યું ન થાય. આત્માને પિતાને ધર્મારાધના કરવી હોય, ખાવું-પીવું હોય, બીજે દાન આપે છે અને મેળવવું છે પણ વચ્ચે જે વિદન આવીને ઊભું રહે છે, તે છે અંતરાયકર્મ શ્રી આદીશ્વર પ્રભુને નડેલું અંતરાયકમ– આ અવસર્પિણીને આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુએ 84 લાખ પૂર્વ આયુષ્યમાંથી 83 લાખ પૂર્વકાળ સંસારમાં નિગમન કર્યું. એ પુત્રાદિનો પરિવાર થયે. 1 લાખ પૂર્વનું માત્ર આયુષ્ય શેષ રહ્યું ત્યારે પ્રભુએ દીક્ષા લીધી. પ્રભુ તે રાજા હતા. રાજવૈભવને ત્યાગ કરીને ભગવંતે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી ભગવંત ગેચરીએ જાય છે... પરંતુ લેકે કેઈ વહેરાવતા જ નથી. વહેરાવવું શું કહેવાય, ગોચરી આપવી એટલે શું? અને શું વહેરાવવું વગેરેનું કેઈને પણ જ્ઞાન જ નથી, તે ક્યાંથી વહેરાવે ? લકે તે એમ જ સમજે કે રાજા આવ્યા છે તે એમને શું અપાય? એટલે કેઈ પિતાની કન્યા, કેઈ હીરામોતી, કેઈ ભેટ નજરાણું વગેરે લઈને આવે છે પરંતુ પ્રભુ ક્યાંથી
Page #254
--------------------------------------------------------------------------
________________ 235 સ્વીકારે ? સંસારના ત્યાગી, વિરક્ત પ્રભુએ જે છોડી દીધું છે, જે ત્યાગી દીધું છે તેને ફરી સ્વીકાર ક્યાંથી થાય? આહારની ગવેષણમાં પ્રભુ ભિક્ષા લેવા જતા અને મળતું નહીં... આનું કારણ આપતા શ્રી આદિનાથ ચરિત્રમાં શાસ્ત્રકાર ભગવંતે જણાવે છે કે પૂર્વ જન્મમાં ભગવંતના જીવે ખેતરમાં એક ખેડૂતને સલાહ આપી અને કહ્યું કે જે આવી રીતે તે બળદ માનવાને નથી, પરંતુ તે બળદના મેઢે શીકું બાંધી દે જેથી એ ખાઈ નહીં શકે. અને એની સલાહ પ્રમાણે ખેડૂતે કર્યું. મેઢે શી કે બંધાયા પછી હવે બળદ સામે ઘાસ જેવા છતાં બિચારે ખાઈ શકતું નથી. ઘાસ સામે બેસીને નિસાસા નાખે... અને લગભગ બળદે 400 નિસાસા નાંખ્યા હશે, જેથી સલાહ આપનાર પ્રભુના જીવનને અંતરાયકર્મ બંધાયું. ભેગાન્તરાયકમ બંધાયું, કારણ કે ખાતાં કર્યો અંતરાય અને તેના ફળ સ્વરૂપે રાષભદેવ પ્રભુને દીક્ષા લીધા પછી 400 દિવસ સુધી આહાર ન મળે, ઉપવાસી રહેવું પડયું.. અને એને આજે પણ વષીતપના નામે ઓળખીને કરવાને રિવાજ છે. જેથી આપણે પણ અંતરાયકર્મ ખપે. અંતે શ્રેયાંસકુમારના હાથે ઈક્ષુરસથી પારણું થયું. એ પવિત્ર પર્વને અક્ષયતૃતીયા કહેવામાં આવ્યું. અને પ્રભુનું અંતરાયકર્મ ખપ્યું. અંતરાયકર્મ બાંધવાનાં કારણે– जिणपूआविग्धकरो, हिंसाइपरायणो जयइ विग्धं / ' .. પ્રથમ કર્મગ્રંથના અંતમાં દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવતા કહે છે કે શ્રી જિનેશ્વર ભગવાનની પૂજામાં જે વિદન કરીએ, કરતાને અટકાવીએ, ન કરવા દઈએ, પરમાત્મભક્તિમાં વિદન ઊભું કરીએ, તેમ જ હિંસાદિ-એટલે હિંસા, જૂઠ, ચેરી, મિથુન, દુરાચાર, બળાત્કાર અને પરિગ્રાદિ મુખ્ય પાંચ પાપાચારમાં રત એ જીવ અંતરાયકર્મ ઉપાર્જન કરે છે.
Page #255
--------------------------------------------------------------------------
________________ 236 * * * * * * * * આગમને લેપ કરવાથી, ધર્મને લેપ કરવાથી, ધર્મની નિંદા અવહેલના કરવાથી. * પારકી નિંદા કરવાથી વિપરીત પ્રરૂપણ કરવાથી, સાચા માર્ગને લેપ કરવાથી. * દીન-દરિદ્ર-ગરીબ ઉપર કરુણ ન કરતાં, સાવ દયા છોડી જ દેવાથી. * તપસ્વી આદિ જ્ઞાની મુનિઓ વગેરેને નમસ્કાર-વંદન ન કરવાથી. * પશુ-પક્ષી આદિ કોઈ પણ જીને ભૂખ્યા-તરસ્યા રાખવાથી, - મારવાથી, હેરાન કરવાથી * રાંક-બિચારા ગરીબ નેકર-ચાકરાદિ ઉપર ક્રેધ-કષાય કરવાથી, પૈસા પૂરા ન આપવાથી. * કેનાં ખરાબ કાર્યો પ્રકાશિત કરવાથી. * પરમાર્થ–ધર્મ–તવની વાત કરનારની હાંસી કરવાથી. કે ભણનારને ભણવામાં–લખવા-વાંચવામાં અંતરાય કરવાથી. * દાતા દાન આપતા હોય અને વચ્ચે પડીને ના પાડીને અટકાવવાથી. * ગીતાર્થ-જ્ઞાની મુનિઓની હેલના કરવાથી, અપમાન કરવાથી. * ખોટું બોલીને છેતરવાથી, પરદ્રવ્ય ચેરવાથી, પચાવી પાડવાથી. * નેકર-ચાકર, પશુ-પક્ષી, બાળકે, દીન-ગરીબને ભૂખ્યા રાખી પિતે જમીએ. તેમને ખાવા ન આપવાથી. * ધર્મારાધના કરતાં શક્તિ ગેપવે, નબળે થઈને પરાણે કિયા કરવાથી, શારીરિક શક્તિને ઉગ કરીને કિયા-આરાધના ન કરવાથી. * પરસ્ત્રીગમન, વેશ્યાગમન, બળાત્કાર, આદિ કારણથી. * ખોટા કાગળ લખી, ખેટી હુંડી લખીને ખોટા વ્યાપાર કરવાથી. * પારકી થાપણ ઓળવી લેવાથી. * નાનાં બાળકે અને કુમારી કન્યા વગેરેને ભેળવીને દેશ-પરદેશે વેચવાથી, શીલ ખંડિત કરવાથી. * પશુ-પક્ષી પિપટ આદિને પાંજરામાં પૂરી રાખવાથી. * * *
Page #256
--------------------------------------------------------------------------
________________ 237 * છતી શક્તિએ દ્રવ્યને ઉપયોગ ન કરવાથી. વગેરે આવાં સેંકડો કારણેથી જીવ સ્વયં પિતે અંતરાયકમ બાંધે છે. "Tit for Tat" “જેવું કરે તેવું ભરે” ના નિયમ પ્રમાણે જેવું અંતરાયકર્મ બાંધીએ છીએ તેવાં ફળ ભેગવવાં મળે છે, તેવાં દુખે ભેગવીએ છીએ. ઢંઢણુ હષિને લાભનંતરાયકમ : શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર ઢંઢણકુમારે શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી, જ્ઞાન-ધ્યાન-સાધના કરતા ઉત્તમ અણગાર બન્યા. સાધુજીવનમાં ગોચરી આદિ વહોરવામાં દેષ આદિનો બરોબર વિચાર કરી આહાર ગ્રહણ કરતા. જે કાંઈ પ્રાસુક આહાર મળી જાય તેને આહાર કરતા. પૂવે બાંધેલ લાભાંતરાયકર્મને ઉદય થયે એટલે ગેચરીએ. જવા છતાં શુદ્ધ ભિક્ષા પામે નહીં, એટલે મુનિમહાત્મા ઢંઢણ ઋષિએ અભિગ્રહ કર્યો કે–“આજ પછી મને સ્વલબ્ધિઓ આહાર મળશે ત્યારે જ વાપરીશ, તે સિવાયને ત્યાગ કરીશ. તેમ જ અન્ય મુનિઓએ લાવેલ આહાર પણ ગ્રહણ નહીં કરું??” આ અભિગ્રહ કરી ભગવંત નેમિનાથ પ્રભુ સાથે વિહાર કરતા કરતા દ્વારકાનગરીમાં પધાર્યા. શ્રીમંતેના ઘર વગેરેમાં ઘણાં ફર્યા પણ આહાર ન મળ્યો. * એક વખત બીજા સાધુ પણ ઢંઢણત્રષિ સાથે ગોચરીએ ગયા તે તેમને પણ આહાર ન મળ્યો. સમય વીતતો ગયો. બીજા સાધુ મહાત્માએ શ્રીનેમિનાથ પ્રભુને પૂછયું—“હે પ્રભે! ઢંઢણત્રષિ કેમ ગોચરી નથી પામતા? " પરમાત્માએ પૂર્વજન્મ જણાવતાં કહ્યું– જમવા ન દેતાં બાંધેલ કમ– ઢંઢણઝષિને આત્મા પૂર્વજન્મ પારાસર નામના એક બ્રાહ્મણ હતા, અને ઘણું ખેડૂતે વગેરે તેમ જ પશુઓ માટે
Page #257
--------------------------------------------------------------------------
________________ 238 આહાર-ઘાસ વગેરે આવેલું. પરંતુ પારાસરે કહ્યું–“પહેલાં મારા ખેતરમાં થોડી જમીન ખેડી લે પછી જ જમવા મળશે” જમવાનું મૂકીને ખેડૂતેએ તેની આજ્ઞા પ્રમાણે કર્યું અને બળદેને પણ ખેતીમાં જોડ્યા. તેથી બધા ભૂખ્યા રહ્યા . બસ, આ કારણે પારાસરે અંતરાયકર્મ બાંધ્યું. ઘણે ભ ભટકી આજે આ ભવમાં દંઢણ થયા છે, પણ પિલું કર્મ તે હજી પણ ઉદયમાં છે, તેના ગયા સિવાય આહાર નહીં મળે. આહાર નથી મળતે છતાં પણ મુનિ અલાભ પરિસહને સમતાભાવે સારી રીતે સહન કરી રહ્યા છે. દેષમુક્ત અને સ્વઅભિગ્રહ પ્રમાણે આહાર છેડતા જાય છે. આ પ્રમાણે આહાર ન મળતાં ઢંઢણુત્રાષિને છ મહિના વીતી ગયા. શ્રીકૃષ્ણના પૂછેલા પ્રશ્નના જવાબમાં પરમાત્મા શ્રી નેમિનાથે પણ ઢંઢણઋષિની પ્રશંસા કરી...ઘણા લોકે બેધિબીજ પામ્યા. ઢંઢણની પ્રશંસા કરી શ્રીકૃષ્ણ વાંદવા આવ્યા. ત્રણ પ્રદક્ષિણા આપી સુખ–શાતા પૂછી ભગવંતને શ્રી ઠંદણ બાબતમાં પૂછે છે-“હે પ્રભુ! તે મુનિ ક્યાં છે?” ભગવંતે કહ્યું—“હે કૃષ્ણ! હમણાં વહેરીને આવતા તે મુનિ તમને રસ્તામાં સામે જ મળશે.” શ્રીકૃષ્ણ દ્વારકા નગરીમાં પ્રવેશ કરે છે ત્યાં તે પ્રવેશ દ્વારે જ તંદણ ષિ મળ્યા. શ્રીકૃષ્ણ પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કર્યો અને પ્રશંસા કરી. માર્ગની એક બાજુ રહેતા ગૃહસ્થ બારીમાંથી શ્રીકૃષ્ણને નમન કરતા જોઈને આશ્ચર્ય પામ્યા. મુનિની શ્રેષ્ઠતા સમજી તેમને સ્વગૃહે બોલાવી સિંહકેસરિયા મેદ, વહેરાવ્યા. લાડવા પરઠવતા કેવલજ્ઞાન : ઢંઢણ મુનિ લાડવા વહેરી નેમિનાથ ભગવંત પાસે પધાર્યા.
Page #258
--------------------------------------------------------------------------
________________ 239 વંદન કરી પૂછયું-“હે ભગવંત! શું આજે મારે અભિગ્રહ પૂરે થયે છે, શું મને યેગ્ય આહાર મળ્યો છે?” ભગવંતે કહ્યું—“હે દંઢણુ! આ આહાર પણ તમને તમારી સ્વ લબ્ધિએ નહીં પણ શ્રીકૃષ્ણના કારણે મળ્યો છે. પ્રભુમુખે આ જવાબ સાંભળીને ઢંઢણ મુનિ જંગલમાં પરઠવવા ચાલ્યા. એકાન્તમાં બેસી પરડવવા માટે લાડવાને ભૂકે કરે છે–ચૂર્ણ કરે છે. અરે! લાડવાને શું પરંતુ જાણે પિતાનાં કર્મોને ભુક્કો ન કરતા હોય તેમ.. છ... છ... માસથી લાભાંતરાયના ઉદયે સહન કરતા અલાભ પરીષહને તેડ્યો.. એટલું જ નહીં...ચારે ઘનઘાતી કમેને ખપાવીને કેવલજ્ઞાન પામ્યા...લાભાન્તરાય જ નહીં, બધા જ અન્તરા તેડીને પાંચે ય દાનાદિ લાબ્ધિઓ ક્ષાયિકભાવે પામ્યા. અંતરાયકર્મની ઉત્તર પ્રવૃતિઓ : અંતરાયકર્મ ] 1. | 2 દાનાન્તરાય લાભાન્તરાય ભેગાન્તરાય ઉપભેગાન્તરાય વીર્યાન્તરાય આત્માની દાનાદિ પાંચેય લાબ્ધિઓને સૂર્યને વાદળની જેમ ઢાંકી રાખનાર તે અંતરાયકર્મ છે. આની આ પાંચે ય ઉત્તર પ્રકૃતિરૂપે ગણાય છે. એ જ મૂળભૂત આમાની પાંચ લબ્ધિ છે. અને તેને આવરનાર તે તે અંતરાયકર્મ કહેવાય છે. તે તે અંતરાયકમના ઉદયના કારણે જીવને તે તે લબ્ધિ યોગ્ય પદાર્થો પ્રાપ્ત કરવામાં વિદન નડે છે, અંતરાય પડે છે. (1) દાનાન્તરાયકમ લેનાર યાચક સામે છે અને દાનમાં મહાન લાભ છે એવું જાણતા હોવા છતાં અને છતી વસ્તુ કે પૈસા હોવા છતાં પણ
Page #259
--------------------------------------------------------------------------
________________ 240 દાતા આપવા યોગ્ય દ્રવ્યાદિ ન આપી શકે તે કર્મને દાનાન્તરાય કર્મ” કહેવાય છે. પૂર્વજન્મ કઈ દાતાને દાન આપતા રોકીને જે કર્મ બાંધ્યું હોય તે આ દાનાન્તરાયકર્મ કહેવાય છે. ફરી એના ઉદયે આપણી એવી જ સ્થિતિ થાય છે. એના કારણે કૃપણુતા, કંજૂસાઈ વગેરેના દુર્ગણે આવે છે, અને ગુરુભગવંતે આદિના ઉપદેશ તથા શાસ્ત્રો વાંચતા કે શ્રવણ કરતા પણ દાનગુણ કે ઉદારતા પ્રગટ નથી થતા. લાડવા વહેરાવીને પાછા લેવાનું મન થયું - શ્રેણિકના પ્રશ્નને ઉત્તર આપતા શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું કે હે શ્રેણિક! પૂર્વ જન્મમાં-ઘરમાં-રઈમાં મોદક લાડવા બનાવ્યા હતા. એક મુનિ મહાત્મા ઘરે વહેરવા પધાર્યા. એણે તે બંને મેદિક સાધુને વહેરાવી દીધા. મુનિ તે ધર્મલાભ આપીને ચાલ્યા ગયા. પછી શેષ લાડુ ખાવાથી બહુ જ સ્વાદિષ્ટ સુંદર મીઠા લાગવાથી..એણે મનમાં ને મનમાં વિચાર કર્યો–અરે! આવા સ્વાદિષ્ટ મીઠા મજાના લાડુ મેં સાધુને વહેરાવી દીધા. અરે રે! હવે શું થશે? અરે રે હવે શું કરું? શું પાછા જઈને લઈ આવું? વગેરે વિચાર કરતા કરતા વહરાવ્યાને પશ્ચાતાપ કરતા ભેગાન્તરાય અને ઉપભેગાન્તરાય કર્મ બાંધ્યું, જેના ઉદયે મમ્મણ શેઠ આ જીવન પર્યન્ત તેલ અને ચેખા સિવાય કંઈ જ ખાઈ નથી શક્યા, અને અઢળક ધન-સંપત્તિ, ઋદ્ધિ-સિદ્ધિ હવા છતાં પણ ભેગવી નથી શક્યા. બે-બે-બળદે સેનાના અને તેના ઉપર હીરા-મોતી જડીને શણગાર્યા હતા ..આખી જિન્દગી કારમી મહેનત કરીને આટલું ભેગું કર્યું હતું છતાં પણ મહા મહિનાની કડકડતી ઠંડીમાં મધ્યરાત્રિએ પણ નદીમાં જઈ તરતાં આવતાં લાકડાં પણ લાવતે-વેચતે અને ધન ભેગું કરતે, પરંતુ આખી જિન્દગીમાં ન તે ભોગવવામાં કે ન તે ઉપભેગમાં લઈ શક્યા, ન તે
Page #260
--------------------------------------------------------------------------
________________ 241 ખાઈ શક્યા. મહાકૃપણુતામાં જન્મ પૂરો કર્યો. આ હતે ભારે અન્તરાય કર્મને ઉદય. શ્રીભગવતીજી સૂત્રમાં એ ઉલ્લેખ આવે છે કે-તુંગીયા નગરીને શ્રાવકેનાં દ્વાર યાચકે માટે નિરંતર ખુલ્લાં રહેતાં હતાં. સદા ય દાન દેવામાં ઉદાર મનવૃત્તિવાળા શ્રાવકે હતા. દાન આપવાથી લક્ષમી ખૂટતી નથી, પરંતુ ઉપરથી વધે છે. માત્ર સંગ્રહાયેલી લક્ષ્મી ચેરે આદિના હાથમાં જાય છે, જે વિનાશને માર્ગ છે. - સાનં મો નારાશ્વ તિન્નો જરિર્વિત્તા यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति // –દાન, ભેગ અને નાશ-આ ત્રણ જ માર્ગ છે લક્ષ્મીને જવાના. જે દાનમાં આપી પણ નથી શકતા અને સ્વયં ભેગવી (ખાઈ) પણ નથી શકત; તે તે પછી તેની ત્રીજી ગતિ નાશની જ છે. એમ નીતિકારે સ્પષ્ટ જણાવે છે. પૂર્વે ભરવાડના ભવે મુનિ મહાત્માને ભાવથી ખીર વહેરાવીને જે ગજબની પુણ્યાઈ બાંધી તેના કારણે શાલિભદ્રના ભાવમાં રજની 99 પેટીઓ ઊતરતી હતી. અને આ જ લેભના કારણે આપણે પણ દર બેસતા વર્ષે “શાલિભદ્રની અદ્ધિ-સિદ્ધિ હેજે”... આ પ્રમાણે લખીએ છીએ. પરંતુ થડે વિચાર કરીએ કે આનું મૂળ કારણ શું? તે ખ્યાલ આવે કે સુપાત્રે ખીરનું દાન...તે આપણે થોડું પરિવર્તન કરીને પડે લખવું જોઈએ કે–“ભરવાડની દાનબુદ્ધિ હે”—તે વધારે ગ્ય લાગે છે. કારણું સારું તે કાર્ય પણ સારું. શ્રેણિક મહારાજાની આજ્ઞા હોવા છતાં અને કહેવા છતાં પણ કપિલા દાસીએ મુનિરાજને ન વહેરાવ્યું તે નહીં જ. ભાવ બિલકુલ ન થયો. અને સ્વદ્રવ્ય પણ નહીં, પાછું દ્રવ્ય તે રાજાનું. પારકી વસ્તુ છતાં પણ વહેરાવવાની ભાવના ન થઈ
Page #261
--------------------------------------------------------------------------
________________ ર૪૨ લાભારાયકર્મ: ઈષ્ટ વસ્તુ સામે પ્રત્યક્ષ હોવા છતાં પણ લાભ ગ્ય પદાર્થ પામી ન શકે. મળે નહીં તે “લાભાન્તરાયકર્મને ઉદય કહેવાય. ધન-વ્યવસાય-વ્યાપાર માટે નોકરી-ધંધા માટે દેશ-પરદેશ ભટકે, છતાં પણ ન મળે, પરદેશ વર્ષો સુધી ભટકીને આવે છતાં પણ કંઈ જ ન મળે, પારકી સેવા-ચાકરી-કરી ઘણું કરે છતાં પણ એક પૈસે ય ન મળે–ધાર્યો લાભ ન થાય, કઈ પણ વસ્તુમાં સામે હોવા છતાં ઈચ્છા પૂરી ન થાય તે લાભાન્તરાયકર્મને ઉદય છે. પૂર્વે કોઈને થતા લાભાદિમાં વિવિધ પ્રકારનાં વિદને કરીને બાંધેલાં લાભાન્તરાયકર્મને કારણે આ જન્મમાં એવાં જ ફળ ભેગવવાં પડે છે. મેઢે દેખાતે કેળિયે પણ હાથમાંથી ચાલ્યા જાય. ઘર આંગણે આવેલે ગ્રાહક પણ ચાલ્યા જાય. હાથમાં આવેલા લાભ પણ ચાલ્યા જાય. એક માર્કેટમાં એક જ સરખી, એક જ મીલને માલ રાખનારી, અને એક જ ભાવે વેચનારી સેંકડે દુકાને હોવા છતાં પણ ઘણું કમાય છે, અને કેટલાક ગુમાવે પણ છે, નુકશાન પણ કરે છે અને પાટી ઊઠી પણ જાય છે. આ તે અંતરાયકર્મના નાટક ખૂબ જોવા મળે છે. રેજના ર આનાની કમાણી જેમ પુણિયે શ્રાવક રે, સંતેષ ભાવ ધરે ! નિત્ય જિનવર પૂજી રે, ફૂલના પગર ભરે છે અંતરાયકર્મની પૂજાની ઢાળમાં જણાવતાં શ્રી શુભવીર મહારાજ જણાવે છે કે પૂર્વજન્મમાં બાંધેલ લાભાન્તરાય કર્મના ઉદયના કારણે પુણિયે શ્રાવક રેજ રૂની પણ વેચીને માત્ર ૧રા દેકડા (એટલે ફક્ત 2 આના જ) જ કમાતે હતે. વધારે કમાણી થતી જ નહીં, પરંતુ શાસ્ત્રકાર ભગવંત જણાવે છે કે
Page #262
--------------------------------------------------------------------------
________________ 243 મિથ્યાત્વે વાહ્યો , આરત ધ્યાન કરે, તુજ આગમ વાણી રે, સમક્તિ ચિત્ત ધરે. –મિથ્યાત્વી જીવ લાભાન્તરાયકર્મના ઉદયે અસહ્ય અવસ્થામાં આધ્યાન કરે છે, જ્યારે સમકિતી જીવ હે પ્રભુ! તુજ આગમ વાણીને મનમાં ધારીને સમતાને ભાવ ધારણ કરે છે તે તરી જવાય છે. પરમ સંતેષભાવવાળે પુણિયે શ્રાવક આના કમાઈને પણ 1 દિવસ પિતે ઉપવાસ, બીજા દિવસે પત્ની ઉપવાસ કરે. એમ વારાફરતી કરવા છતાં પણ રેજ એક સાધર્મિક બંધુને ઘરે જમાડતે હતે. આવી સુંદર ભક્તિમાં તે અંતરાયકર્મ બંધાય ક્યાંથી? તે તે ઊલટું ખપે અને રેજ ફૂલ વડે જિનભક્તિ કરતે. શ્રેણિક જે રાજા પણ પ્રભુના કહેવાથી સ્વ-નરકગતિ તેડવા માટે પુણિયા જેવાનું સામાયિક જેવા માટે આવ્યા... ધન્ય એ પુણિયે શ્રાવક. ભેગે પગ સામગ્રી - એકવાર જે ભેગમાં, આવે વસ્તુ અનેક ! અશન–પાન-વિલેપને, ભેગ કહે જિન છેક છે ભેગવી વસ્તુ ભેગવે, તે કહીએ ઉપભેગા ભૂષણ ચીવર વલલભા, ગેહાદિક સંગ છે સમસ્ત સંસારમાં સર્વ જીને ભેગે પગ સામગ્રી વગર ચાલતું નથી. આપણું દૈનિક જીવનમાં જ ખાવાપીવા જોઈએ છે. માથે તેલ નાખવા, સેન્ટ, અત્તર, વિલેપન જોઈએ છે. એટલું જ નહિ, આભૂષણ-કપડાં–વેશભૂષા તથા સ્ત્રી વગેરે પણ જોઈએ છે. સાધન-સામગ્રી વિના સુખ-સાહેબી કહેવાતી જ નથી. એવી જે ખાવા-પીવાની, ન્હાવા–સાબુ-તેલ–અત્તર વગેરેની જેરેજના જીવનમાં એક જ વાર વપરાઈ જાય છે તે સામગ્રીને
Page #263
--------------------------------------------------------------------------
________________ 244 ભેગસામગ્રી કહેવાય છે. અને એક વસ્તુ એકવાર વાપરવાથી પૂરી નથી થઈ જતી, વારંવાર વાપરવી પડે છે દા. ત. કપડાં, દાગીને સ્ત્રી વગેરે-કપડાં એક વાર પહેરીને ફેંકી નથી દેતા. તેમ જ દાગીના એકવાર પહેરીને ફેંકી નથી દેતા. વારંવાર ફરી ફરીને પહેરીએ છીએ. વાપરીએ છીએ. તેને ઉપગ સામગ્રી કહેવાય છે. આ ભેગે પગ સામગ્રી વિના તે જીવન નથી ચાલતું, દરેકને જરૂર પડે છે. પણ દરેકને જરૂરિયાત પ્રમાણે અથવા ઇચ્છા પ્રમાણે મળી કયાં જાય છે? જે કારણે નથી મળતી તેમાં પ્રબલ કારણ છે કે તે પ્રકારના ભેગાન્તરાય અને ઉપભેગાન્તરાય કમેન ઉદય. એકલા ચાર ભીંતને ફલેટ લેવાથી નથી ચાલતું. તે ફલેટમાં ફરનીચરથી માંડીને સેંય-દેરા-કાતરથી માંડીને.. પાટપાટલા-પલંગ બધું જ જોઈએ છે. અનેક ઘરવખરીની ચીજોથી ઘર ભરવું જ પડે છે, સજાવવું પડે છે, ત્યારે શેભે છે. ભેગો પગપરિમાણ વ્રતમાં શ્રાવકને ઘણો ત્યાગ કરવાને કહી વિવિધ મર્યાદા રાખવાનું કહ્યું છે. નિરર્થક પાપારંભનું કારણ હોવાથી ત્યાગ કરે હિતાવહ છે, એમ જણાવાયું છે. તે ધર્મમાર્ગમાં ગણાશું. આ સર્વ ભેગે પગ સામગ્રી મળે તે ઠીક અને ન મળે તથા પ્રકારને અંતરાયકર્મ ગણ. એક દરિદ્ર ભિખારીને પૂરા કપડાં પણ પહેરવાં નથી મળતાં કારણ કે ઉપભેગાન્તરાય કર્મને ઉદય કેટલો ભારે છે એ જુઓ ભોગાન્તરાયકમ–અન્ન, પાણી, ફૂલ-વિલેપન, ચંદન, અત્તર વગેરે એક વાર ભેગવાતી ભેગસામગ્રી હોવા છતાં પણ ન ભેગાવી શકાય તે કર્મ ભેગાન્તરાયકર્મ કહેવાય છે. પદયે ઘણી વાર સાધન-સામગ્રી મળતી હોય, કારણ પુણ્યનું તે કામ એટલું જ છે વસ્તુ અપાવી દેવી.....પછી થાય છે તે તેનું કામ
Page #264
--------------------------------------------------------------------------
________________ 245 નથી. છતી વસ્તુઓ પણ ભેગવી ન શકે, ખાઈ ન શકે તે ભેગાન્તરાયકર્મ કહેવાય. સેનાના ચાંદીના વાટકામાં દૂધપાક મળે છે પણ પીવા બેઠા ત્યાં તે અર્જન્ટ તાર આવે છે– “છોકરે અકસ્માતમાં મરી ગયા છે.” હવે ? દૂધપાક પીવાને કે પછી દેડીને અકસ્માત સ્થળે જવાના ? ભેગાન્તરાય કર્મના ઉદયે રેગી, વરવશ થાય. અન્ન ઉપર અરુચિ થાય, ભાવે જ નહીં, ગમે નહીં, સારું ધાન્ય, સારી વાનગી, રસંઈ ભાવે નહીં, ખવાય નહીં, પચે નહીં ..વગેરે અનેક હેતુઓ ઉદયે છે. સસરે ઘેબર ન ખાઈ શક– નગમ એક નારી ધૂતી; પણ ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછા વળિયે, જ્ઞાનદશા તવ જાગી ! ભૂલ્યા બાજી એક વ્યાપારી વણિકે વ્યાપારમાં એક સ્ત્રીને છેતરી અને તેમાંથી સારા બે પૈસા કમાયે. ઘરે જતાં તે પૈસાથી માર્ગમાં ઘી, સાકર, લેટ વગેરે લઈને આવ્યા. ઘરે આવી પત્નીને કહ્યું, “આજે તે સરસ ઘેબર બનાવજે. હું ન્હાવા જાઉં છું પછી આવીને જમવા બેસીશ..” સસરા ગયા ન્હાવા... ત્યાં તે જમાઈરાજ આવ્યા...જમવા બેઠા. અને સાસુએ ઘેબર પીરસ્યાં... જમાઈ તે ભાવતાં મળ્યાં એટલે બધાં ખાઈ ગયાં.. ન્હાઈને શેઠ પાછા વળ્યા...ત્યારે દરવાજે જ માર્ગમાં જમાઈ સામેથી આવતા સસરાને મળ્યા અને પછી શેઠ ઘરે આવ્યા...જમવા બેઠા. પત્નીએ શાક-દાળ-ભાત બધું પીરસ્યું. શેઠે કહ્યું, ઘેબર ?!" પત્નીએ કહ્યું, “તે તે જમાઈ ખાઈ ગયા. હવે શું થાય...? શેઠ માથે હાથ દઈને પસ્તાયા.. અરે! સ્ત્રીને છેતરીને પૈસા લાવ્યું. ઘેબર બનાવ્યા છતાં પણ ખાવા ન મળ્યાં... (નસીબમાં) કર્મમાં જ નથી .. ભેગાન્તરાય કર્મ... છેવટે જમાઈ જ ખાઈ ગયા... પછી જ્ઞાનદશા જાગી.
Page #265
--------------------------------------------------------------------------
________________ 249 સમજાઈ ગયું, આ તે મારે જ ભેગાન્તરાય કર્મને ઉદય....એમ કહીને મન વાળી દીધું ઉપગાન્તરાય કમ– વસ્ત્ર, આભૂષણ, શયન, પલંગ, સ્ત્રી વગેરે ઉપગની સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં પણ જે ન વાપરી શકાય-ભોગવી ન શકાય તે ઉપભેગાન્તરાય કર્મ કહેવાય છે. ઉપભેગાન્તરાય કર્મના ઉદયે જીવ નિર્ધન-દરિદ્રી થાય છે. પરવશ થાય છે. દેશ-દેશાંતર ભટકવું પડે છે. જોકર થઈને રહીને પણ સેવા કરવી પડે છે. આષા તે પરવશ–દીનતાના અનેક દ્રષ્ટાંતે આ કર્મનાં છે. જેમ કૂવાની છાયા કૂવામાં જ સમાઈ જાય છે. કારણ કે ધન વિના તે મને રથ પૂર્ણ થઈ શકતા નથી. સંસારના વ્યવહારમાં તે ધનની પ્રધાનતા છે અને તેના વિના તે જીવન વ્યવહાર નથી ચાલતે, ઈચ્છા પૂરી થઈ શક્તી નથી. રાજાને પણ ઘર ઘર ભટકવું પડયું– દેશ-વિદેશ–પરઘર સેવા, ભીમસેન નરિંદના રે, સુણિય વિપાક સુખી ગિરનાર, હેલક તેહ મુણિંદના રે જિનરાજ જંગલમાં શિકાર કરવા ગયેલ રાજા શક્તિસિંહ હરણની પાછળ પડ્યો. હરણની પાછળ પાછળ દેડતા જતા રાજાએ પૂછ્યું. પરંતુ કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર મુનિ કાંઈ જ ન બોલ્યા... એટલે રાજાને કોધ ચઢ્યો. સૈનિકને હુકમ કરીને રસ્સી વડે બંધાવીને મુનિને નાખી દીધા. અને રાજા આગળ વધ્યા.. જંગલમાં ખૂબ ભટક્યા. અંતે પાછા ફરતાં...યાદ આવ્યું. મુનિ સામે દેખાયા. રસ્સીના બંધનમાં 18 ઘડી થઈ ગઈ હતી. સાધુસંતેની વિરાધના તે ભૂલેચૂકે પણ ન કરવી જોઈએ, મહાપાપ બાંધવાનું કારણ બને છે. તે તે આરાધ્ય છે. આરાધના કરવી, પણ વિરાધના તે ન જ કરવી...કદર્થના, પીડા ત્રાસ પહોંચાડે
Page #266
--------------------------------------------------------------------------
________________ 247 તે મહાપાતક બાંધવા જેવું છે. તેના ઉદયે કષ્ટ થાય, ભયંકર અંતરાયકર્મ બંધાતા જીવને ભેગવવું બહુ જ ભારે પડે છે. રાજાએ 18 ઘડી પછી રસ્સીનાં બંધન છોડી દીધાં અને મુનિને મુક્ત કરીને ચાલ્યા ગયા. પરન્તુ 18 ઘડી બાંધી રાખવાથી રાજાએ ભયંકર અંતરાય કર્મ બાંધ્યું જેથી 18 વર્ષ સુધી એ કર્મ રડી રડીને ભટકી ભટકીને ભેગવવું પડ્યું. સાચું જ કહ્યું છે કે “હસતાં તે બાંધ્યાં કર્મ, રેતાં નવિ છૂટે રે પ્રાણિયા...” હસતાં-હસતાં, મશ્કરી. રમત વગેરેમાં પણ જીવ જે ચીકણું કર્મો બાંધી દે છે તે રડતાં-રડતાં પણ નથી છૂટતાં... માટે જ્ઞાની ભગવંતે કહે છે કે-બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે કે સંતાપ રે... હે જીવ! કર્મ બાંધતી સમયે જ ચેતવું જોઈએ...બાંધતી વખતે જે સાવધાન રહીએ તે બચી જવાય... ઉદય વખતે રડવાથી શું ફાયદે..? હવે કંઈ જ ન વળે, હવે તે ભેગવે જ છૂટકો. લાખ લાખ્ખા ત મોવલ્લો રથ " –શ્રી ઉત્તરાધ્યયનના ચોથા અધ્યયનમાં ભગવંતે કહ્યું કે કરેલા નિકાચિત ચીકણું કર્મને મેક્ષ (ક્ષય) નથી. તે તે ભેગવે જ છૂટે. 18 ઘડીનાં 18 વર્ષ થયાં :- | મુનિને ધ્યાનમાં અંતરાય કરી 18 ઘડી સુધી બાંધી રાખી તીવ્ર અંતરાયકર્મ બાંધનાર રાજા શક્તિસિંહ મરીને શ્રાવસ્તીનગરીમાં રાજા વાસેનના પુત્ર ભીમસેન થયા. યૌવનવયમાં પ્રજાનું ધનહરણ, લેકની સ્ત્રીઓનું અપહરણ વગેરે કરવાને કારણે રાજાએ રાજકુમારને જેલમાં નાંખે. પરંતુ કેદમાંથી છૂટી તેણે માતા-પિતાને મારી નખાવ્યા અને સ્વયં રાજા બની બેઠે... પરંતુ ચેરી જુગાર શિકાર
Page #267
--------------------------------------------------------------------------
________________ 248 પરસ્ત્રી અપહરણ, મદ્યપાન વગેરેની ટેવ ગઈ નહીં. અંતે પ્રજા ત્રાસી ગઈ મંત્રી અને પ્રજાએ બળ કરી રાજાને ભગાડી મૂળે, દેશનિકાલ કર્યો. પૂર્વજન્મ બાંધેલ અંતરાય કર્મને ઉદય શરૂ થયે. ક્યાંક માળીને ઘરે કરી રહ્યો. પરંતુ ચેરીની ટેવે ત્યાંથી પણ કાઢી મૂળે. પછી એ જ વ્યાપારીને ત્યાં નેકરી કરવા માંડ્યો. વહાણવટિયાના વ્યવસાયમાં તે વહાણ તૂટતાં સમુદ્રમાં પડ્યો. સદ્ભાગ્યે બચી ગયે. જંગલમાં ભટકવા લાગે. મળેલા ત્રિદંડી સાથે રહ્યો. પરંતુ ત્રિદંડીએ પણ દોરડું કાપી ખાણમાં ઉતારી દીધા. પછી એક વ્યાપારીને ત્યાં વખાર ઉપર દેખરેખ કરવા રહ્યો. ત્યાંથી છૂટ્યો.. દુર્ભાગ્યને ઉપભેગાન્તરાય અને લાભાન્તરાયના યેગે મળેલું રત્ન પણ હાથમાંથી ચાલી ગયું. રસ્તામાં ચેરેએ તેનું ભાતું–કપડાં વગેરે બધું લૂંટી લીધું. છેવટે 18 વરસ સુધી દુઃખી થઈને કંટાળીને આત્મહત્યા કરવા તૈયાર થયે. પરંતુ જ્ઞાની મુનિ મહાત્મા મળ્યા. તેમણે કર્મ સ્થિતિ સમજાવીને વાર્યો. 18 વર્ષની અંતરાયકર્મની તારી સ્થિતિ પૂરી થવા આવી છે.... અને હવે ફરી બધું સારું થશે. પ્રતિબંધ પા. ગિરનાર તીર્થની યાત્રા કરી. બન્ને ભાઈઓને ફરી મેળાપ થયો. ભીમસેન ફરી રાજા બન્ય. અનેક જિનમંદિરે બંધાવ્યાં, પ્રતિમાઓ ભરાવી, તીર્થ યાત્રાઓ કરી.. ગરીબોને ખૂબ દાન આપ્યું અને અંતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી .. કર્મ ખપાવવાને નિર્ધાર કર્યો. ઋષિએ અદ્ભુત આરાધના તપશ્ચર્યા કરી એ જ ભવે કર્મ ખપાવી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. કર્મની સજા એક વાર ભેગવવી પણ ખૂબ આકરી લાગી... પારાવાર દુઃખ વેઠવું પડ્યું... રાજા જેવા રાજાને પણ ઘર ઘર રખડવું પડયું. ભીખ માંગીને પિટ ભરવું પડયું...અંતરાય કર્મ
Page #268
--------------------------------------------------------------------------
________________ 249 કેવી દયનીય દીન હાલત કરી નાખે છે....! છેવટે કમ ઉપર જ ગુસ્સો આવ્યો..બસ, હવે તે આ કમેને કાઢે જ છૂટકે..એવા મક્કમ નિર્ધારની જરૂર છે. કર્મોની પાછળ પડવું પડશે. કમેને પંપાળવાથી–પિષવાથી નહિ ચાલે, અનન્તકાળ વીતી ગયે.. હવે તે થાક્યા આ કર્મોથી...કંટાળે આવી ગયો છે...બસ, કાઢે જ છૂટકો.. આ રીતે પણ છેડે આત્માને તૈયાર કરવા પડશે. અંતરાય કમની સ્થિતિ–કેઈને 18 ઘડીનાં 18 વર્ષ થયાં છે, તે રામ અને સીતાને વિયેગ 6 માસને રહ્યો છે. નળદમયંતીને બાર વર્ષને વિગ સહેવો પડે છે. અંજના સતીને 22 વર્ષ પણ કારમે વિગ સહન કરવો પડે છે. સુરસુંદરીએ પણ આ કર્મના ઉદયે બધું જ ગુમાવ્યું છે. આ કમ પણ આત્મા સાથે ઘણું લાંબા કાળ સુધી રહે છે. 30 કલાકેડી સાગરોપમ એ અંતરાય કર્મની ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ છે. બંધાયેલ અંતરાયકર્મ આટલા દીર્ઘકાળ સુધી આત્મા સાથે ચાંટી રહે છે અને જીવને દુઃખી થવું પડે છે. 1 અંતર્મુહૂર્ત કાળ એ એની જઘન્ય સ્થિતિ છે. આટલા અ૫ કાળનું પણ બંધાઈ શકે છે. અને અબાધાકાળ 3000 વર્ષનો છે. એ પછી ઉદય ચાલુ થઈ જાય છે. અને જઘન્ય અબાધાકાળ તે 1 અંતમુંદુને છે. સુરસુંદરીની દયનીય દશા– માલવપતિ પ્રજાપાળ રાજાની પુત્રી અને શ્રીપાળ રાજાની પત્ની મહાસતી મયણાસુંદરીની સગી બહેન સુરસુંદરીને પિતાએ અરિદમન રાજકુમાર સાથે પરણાવી હતી. અને મયણાને ઉંબરરાણ (શ્રીપાલ) કઢી કંત સાથે પરણાવી હતી. છતાં પણ સદ્ભાગે નવપદભક્તિથી મયણું તે અપાર પુલક્ષમી પામી, સુખી થઈ. અને ..
Page #269
--------------------------------------------------------------------------
________________ 250 : જ્યારે અઢળક ધનસંપત્તિ આપીને અરિદમન રાજકુમાર સાથે રાજાએ સુરસુંદરીને વળાવી. સાસરે જવા વિદાય આપી. ગામની બહાર જે મધ્યરાત્રીએ ચેરેએ લુંટ્યા...બધી સંપત્તિપૈસે લઈ ગયા. અને અરિદમન રાજકુમાર તે ભાગી ગયે. અંતે એકલી પડેલી સુરસુંદરીને ચેરે નેપાળ લઈ ગયા અને ત્યાં ભર બજારમાં વેચી દીધી. એક વેશ્યાએ ખરીદી લીધી. નૃત્યકલા શીખવાડી નટડી બનાવી. રાજાને નટમંડળીમાં નાટક કરવા ત્યાં નટી તરીકે રહી.. અને શ્રીપાળ-મયણે ત્યાં આવતાં આ નટમંડળી નાટક કરી મને રંજન કરવા લાગી. ત્યારે પિતાની બહેન મયને ઓળખી ને સુરસુંદરી ગાવા લાગી— ક્યાં માળવ, ક્યાં શંખપુર, ક્યાં બબર કહ્યાં નટ? સુરસુંદરી નચાવીને, દેવે દળ્યો વિમરટ છે આ સાંભળીને મયણું સમજી ગઈ નાટક બંધ કરાવીને આવીને બહેનને ભેટી પડી.. સામસામે આજે વર્ષો પછી મળ્યાં. પિતા રાજાએ જેને દુઃખી કરવા ધાર્યું હતું તે તે અધિક ઘણું સુખી થઈ અને જેને અઢળક ધન આપી સુખી કરવા ધાર્યું હતું તે તે અત્યંત દુઃખી થઈઆ છે કર્મ તણી ગતિ ન્યારી.” એક રાજાની દીકરી રાજકુમારીને પણ બજારમાં વેચાવું પડયું, વેશ્યાને ત્યાં રહી, નટી થઈ, નાચીને પેટ ભરવું પડયું. બાવીશ વરસ વિગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે..” જિનરાજ જિનપૂજામાં અંતરાય કરતાં બાંધેલું કમ– ધનવાન શ્રીમંત શેઠની બે પત્નીઓ હતી. એક મિથ્યાદષ્ટિ અને બીજી , સમ્યગદષ્ટિ. સમકિતી જિનધર્મમાં શ્રદ્ધાવાળી સપત્ની જિનદ્રપૂજા-ભક્તિ જ કરતી. અને આ પિલીને ન ગમતી. બસ, એટલે ઈર્ષ્યા-દ્વેષ વધવા માંડ્યો. એક દિવસે પહેલી પત્નીએ બીજીની જિનમૂર્તિને જ સંતાડી દીધી અને તેના ઉપર
Page #270
--------------------------------------------------------------------------
________________ 251 કાજે-કચરો-ધૂળ વગેરે નાંખીને ઢાંકી દીધી. પિલી સપત્ની કલ્પાંત કરતી રહી. જિનપૂજા કર્યા વિના મેઢામાં પાણી ન નાંખવાને તેને નિયમ હતું. તે બિચારી રડતી રહી, કલ્પાંત કરતી રહી. જિનપૂજા વિના એને ચેન પડે નહીં. આકુળવ્યાકુળ થઈ ગઈ ખૂબ શેધાશેાધ કરી પણ ન મળી..અન્ત સપત્નીની દશા જોઈને પેલીને દયા આવી...છેવટે બાર પછી મૂર્તિ મળી. તેના પરિણામે ભારે અંતરાય કર્મ પહેલી પત્નીએ બાંધ્યું. જેના પરિણામે આ કર્મ ભારે દુઃખપૂર્વક સહન કરવું પડ્યું. તે સ્ત્રી મૃત્યુ પામી પ્રહાદન રાજાના પુત્ર પવનંજયની પત્ની અંજના નામે થઈ લગ્નના દિવસથી જ અંતરાય કર્મને - ભયંકર ઉદય શરૂ થયું. અને પરણ્યા પછી પતિએ અંજનાનું મે હું પણ જોયું નહિ અને પ્રેમથી બોલાવી પણ નહિ. અને તે પરદેશ ચાલી ગયે. આ પ્રમાણે કાળ વીતવા માંડ્યો. ભેગાન્તરાય–ઉપભેગાન્તરાય કર્મના ભારે ઉદયે પતિના વિયેગે પત્ની મહાસતી અંજના ભારે દુઃખી થઈને રહેવા લાગી. 12 વરસને કારમે કાળ વિરહ વેદનામાં પસાર થયે. ભારે વિલાપ કરતી દુઃખ ભેગવવા લાગી, પરંતુ હવે કોને કહેવાય અને કેવી રીતે સહેવાય ? - અંજનાની સામું પણ જોયા કર્યા વગર ચાલી નીકળેલા પવનંજયે માનસરોવર આગળ પડાવ નાંખ્યા. ત્યાં રહ્યા. રાત્રિના સમયે ચકવાક-ચક્રવાકીની વિરહ વેદના અને કપાત રુદન સાંભળે છે. ધારીધારીને જુએ છે પતિને વિયેગથી આતુર એવી ચક્રવાકી રાત્રે આવ-જા કરે છે, પાંખો ફફડાવે છે, ઉન્માદ કરે છે આ જોઈને પવનંજય આશ્ચર્ય પામ્યા. મિત્રને પૂછે છે-“અરે! આ શું છે? મિત્ર ઋષભદત્તે વાત સમજાવી.–દેવગે રાત્રે આ ચક્રવાક મિથુનને વિગ થાય છે અને પતિના વિયેગે વિરહમાં પત્ની ચકવાકી કલ્પાંત કરી રહી છે...”
Page #271
--------------------------------------------------------------------------
________________ રંપર * બસ, આટલું સાંભળતાં જ પવનય વિચારમાં પડ્યો. અરે! પક્ષીને પણ આટલે વિરહ લાગે છે તે હું જે અંજનાને પરણ્યો તેનું મે તું પણ નથી જોયું તે તેની કેવી સ્થિતિ થતી હશે? અરે! બિચારીએ આટલા વર્ષે વિયેગમાં શી રીતે વીતાવ્યાં હશે! આમ વિચારી ગુપ્ત રીતે ઘરે પહોંચ્યું અને અંજનાને ભેટે થયે. પત્નીને સ્વનામ ચિહ્ન અંકિત મુદ્રિકા વીંટી આપી અને પાછા ચાલ્યા ગયા. અંજના ગર્ભવતી બની .. સાસુએ ઘરમાંથી કાઢી મૂકી. પિયરમાં મા-બાપે પગ ન મૂકવા દીધે.... માથે કલંક આવ્યું અને બહુ દુઃખી થવું પડયું. અંતે ફરી પતિ સાથે 22 વર્ષ મેળાપ થયે. આ માત્ર કર્યા કર્મના કારણે ફળ ભેગવવાં પડ્યાં. અંતરાય કમેં આટલે વિયાગ કરાવી દુઃખી કર્યા. વીર્યન્તરાય કમ અનન્તવીર્ય એ આભાને ગુણ છે અને તેના ઉપર આવતું આવરણ આ વિન્તરાય કર્મ છે છતી શક્તિ હોવા છતાં, શરીરે નીરોગી સશક્ત હોવા છતાં, હૃષ્ટપુષ્ટ શરીર હોવા છતાં પણ ઉત્સાહ, શક્તિ ન ફેરવી શકે અને કાર્યને પાર ન પાડી શકે, પુરુષાર્થ ન કરી શકે તે વર્યાન્તરાય કર્મ કહેવાય છે. વીર્યવિઘન ઘન પડળસું, અવરાણું રવિ તેજ, કાળ ગ્રીષ્મસમજ્ઞાનથી, દીપે આતમ સતેજ છે સૂર્ય જેવા તેજસ્વી એવા આત્માનું તેજ વીર્યન્તરાય રૂપ કર્મના પડળ-આવરણે અવરાઈ ગયું છે, હંકાઈ ગયું છે વીતરાય કર્મના ઉદયે છ લૂલા, લંગડા, પાંગળા, બળહીન, અશક્ત, શક્તિહીન નબળા થાય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________ 253 વિરે સાળવી શ્રી કૃષ્ણની સાથે અઢાર હજાર સાધુઓને વંદન કરવા સાથે જોડાયે. પરંતુ વીર્યાન્તરાય કર્મના ઉદયે થાકી ગયા. બધાને વંદન ન કરી શક્યા.. વાસુદેવ, ચકવતી, ઈન્દ્ર, બળદેવ જેવા અતુલ બળવાળા પરાક્રમી પણ આ કર્મના ઉદયે આગામી જન્મમાં નિર્બળ કુળમાં જન્મે છે. 500 મુનિઓની અદ્ભુત સેવા-વૈયાવચ્ચ-ભક્તિ કરવાથી વીર્યાન્તરામ કર્મને ક્ષપશમ કરતા બાહુબલી અતુલ બળ પામ્યા. હાથમાં જ (બાહુમાં) બળ કેવું, કે એક મુઠ્ઠી મારે તે ચૂરેચૂરા થઈ જાય. એવા બળવાન કે જેને ચકવતી પણ જીતી શકતા નથી. આ જ વીર્યાત્રામના ક્ષપશમે વાલીકુમાર જે એવું ગજબનું બળ પામ્યા કે જેને રાવણ જેવા પ્રતિવાસુદેવને પણ કાખમાં ઘાલી સમુદ્રની ચારે તરફ ફેર ફરીને પાછા લાવ્યા. અને પછી છે. આવી ગજબની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. ધમરાધનામાં પ્રતિકમણ-ક્રિયામાં, તપશ્ચર્યા વગેરેમાં દાનાદિમાં લક્ષ્મીને સદ્વ્યય કરવામાં જે ઉત્સાહપૂર્વક તન-મનધનની શક્તિ ફેરવવાથી આ કર્મની પ્રકૃતિઓને ક્ષય થાય છે. નવું કર્મ બંધાતું નથી. અને જે છતી શક્તિએ તપ ન કર્યું, યથાશક્તિ દાનાદિ ન આપ્યા. છતી શકિત ગેપવી ... વગેરે કારણોથી ફરી આ કર્મ બંધાય છે. સર્વ પ્રકારની ધર્મારાધના–ઉત્સાહ, ઉલ્લાસ અને શક્તિ ફેરવીને કરવામાં આવતાં આ અંતરાયકર્મને ખપાવી શકાય છે. આ જ વી કે જેને કાર કરીને
Page #273
--------------------------------------------------------------------------
________________ 254 વિશેષે કરીને જિનભક્તિ જિનપૂજા આદિમાં વિશેષ ભક્તિ કરવાથી આ કર્મને પશમ થાય છે અને આત્મા સર્વ સુખ-સંપત્તિ પ્રાપ્ત કરે છે. અને જિનભક્તિ આદિમાં અંતરાય કરવાથી વિદન કરવાથી જીવ અંતરાયકર્મ બાંધે છે. શુક-ગુકી (કયુગલ) ભકિતથી તર્યા જિનપ્રાસાદની બહાર આમ્રવૃક્ષ ઉપર બેસતા એક પિપટ યુગલે પરમાત્માની પૂજા શરૂ કરી.રેજ એક પુષ્પ લાવીને પ્રભુના ચરણે ચઢાવતા. બને જ ભક્તિમાં લીન બન્યા અને પછી તે આગળ વધતા સારી રીતે પ્રભુની આંગીમાં ફૂલે ગઠવવા લાગ્યા. સુશોભિત આંગી જેઈને નાચતા, આનંદ પ્રાપ્ત કરતા, મંદિરમાં જ ઊડતા. આ પ્રમાણે રજની દિનક્રિયા થઈ ગઈ. આ જિનભકિતમાં શુક-શુકીએ તિર્યંચગતિ નામકર્મને ક્ષય કરીને શાતવેદનીય સાથે મનુષ્યગતિ નામકર્મ બાંધ્યું અને બને રાજા-રાણી થયા. જિનભકિતથી તિર્યંચગતિ છેદી મનુષ્યગતિ પામ્યા. “તારે ન વ ના ઘા”, અને નીતિરિણg નવા વંતિ ન તુરતજ જં” આ તે સૂત્રોમાં જ આપણે બેલીએ છીએ. પરમાત્માની ભક્તિથી મનુષ્ય અને તિર્યંચ પશુ-પક્ષીઓ પણ તરી જાય છે. દુઃખ-દુર્ગતિ પામતા નથી. જળપૂજાના ભાવથી બ્રાહ્મણું તરી ગઈ– કૂવે પાણી ભરવા ગયેલી વહુ પાણીનું માટલું ભરીને લઈને આવતી હતી. રસ્તામાં જિનમંદિર જોયું....જળપૂજાનું મહત્વ સાંભળ્યું. જળ પૂજા જુગતે કરી મેલ અનાદિ વિનાશ.... જલપૂજા ફલ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ / આ સાંભળી ભાવ જાગ્યા. પાણીનું માટલું પ્રભુજીની,
Page #274
--------------------------------------------------------------------------
________________ 255 પૂજામાં આપી દીધું, પરંતુ ઘરે આવતાં સાસુ લડ્યાં. ખૂબ બેલ્યાં...અને એટલે સુધી કહ્યું કે–“અરે!...મારું માટલું પણ આપી દીધું, તે આપવું હતું ને તારું માથું ?" એમ કહી મારીને બ્રાહ્મણી સાસુએ ઘરમાંથી કાઢી મૂકી. વહુ ઘરમાંથી નીકળીને કુંભારના ઘરે આવી....૨ડતા અવાજે કહ્યું - કુંભારભાઈ! આ મારી બંગડી લઈને પણ મને એક માટલું આપે..' કુંભાર પણ ભાવ સમજી ગયે–રાજી થયે. હકીકત જાણતાં આનંદ થયે. વાહ ભગવાનની ભક્તિને ભાવ કેટલે સારે છે. “લે બેન, એમને એમ માટલું લઈ જાઓ..” આપી દીધું. અને વહુ ફરી જળપૂજા કરતી રહી કુંભાર અનુમોદના કરતો રહ્યો અને સાસુ ઈર્ષ્યા-દ્વેષથી કલહ કરતી રહી . અને બધા મૃત્યુ પામી . કુંભકાર રાજા બન્યા. સમશ્રી વહુ તેની પુત્રી રાજકુમારી કુંભશ્રી નામે બની. ખૂબ સુખ-અપાર સંપત્તિ પામ્યા. પરંતુ સાસુ મરીને, એક સ્ત્રી બન્યાં. ડોસી તરીકે પંકાયાં. પરંતુ બાલવાના પાપે માથા ઉપર મોટી રળી થઈ જાણે માથે માટલું ન હોય..! જેવાં કર્મ બાંધીએ છીએ એવાં ફળ ભેગવવાં પડે છે. અઘાતી કર્મ: કર્મો બે પ્રકારના હોય છે. કમ ઘાતી અઘાતી જ્ઞા. દ. મા. અંતરાય નામ ગેત્ર વેદ. આય.
Page #275
--------------------------------------------------------------------------
________________ 256 ચાર ઘાતકર્મના ક્ષયે જીવ કેવલજ્ઞાન પામે છે. " मोहक्षयादज्ञानदर्शनावरणान्तरायक्षयाञ्च केवलम् " –તત્વાર્થસૂત્રમાં જણાવતા વાચકમુખ્ય આ સૂત્રમાં લખે છે. મેહનીયકર્મના ક્ષયથી અને સાથે સાથે જ્ઞાનાવરણીય, દર્શનવરણય અને અંતરાયકર્મના ક્ષયથી અર્થાત્ ચારે ઘાતી કર્મોના ક્ષયે જીવ કેવલજ્ઞાન પામે છે. અંતરાયકર્મની છેલ્લી પ્રકૃતિ વયન્તરાયકર્મને ક્ષય થતાં જ કેવલજ્ઞાન પામી જાય છે. | તીર્થંકર પરમાત્મા અઢાર દેષથી રહિત હોય છે, તેમાં આ પાંચે અંતરાયકર્મની પ્રકૃતિને ક્ષય થતાં પચે લબ્ધિ ક્ષાયિકભાવે પામે છે. | સર્વ જીવ માત્ર અંતરાયકર્મ ખપાવી મુક્તિ મેળવે એ જ શુભેચ્છા. ક પર સૌજન્ય થR શેઠશ્રી કચરાલાલ લાલચંદ શાહ નાનપુરા-સુરત ના સૌજન્યથી આ પુરિતકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચોક-સુરત.
Page #276
--------------------------------------------------------------------------
________________ 5 જૈનદર્શનના અટુલત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તાન સમજ્જા શ્રી ગોપીપુરા-ઝૂરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત 'ıચત્ર જાહેરું ધ્યાગાગાસાણા | મુખ્યવિષયખમવાથીશGિભ્યાી ...' પ્રવક્તી-પપૂ.મુbtak A.Hપ્રાણawયજી મહાદાજ '(ાષ્ટ્રભાષા૨ત્ન-વધ સાહિત્યરત્ન-પ્રયાગ) | 'ચાતુર્માસિકરવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલકશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણકેન્દ્ર (મુંબઈ) છે ભાદરવા વદ 9 | વ્યાખ્યાન દશમું રવિ તા. 12-9-82 વિષય: “શરીરરચના અને નામકર્મ, વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર नामकम्मं तु दुविहं, सुहमसुहं च आहियं / सुहस्त तु बहु भेया, एमेव असुहस्स वि // શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના કમ્મપયડી અધ્યયનમાં જણાવતા ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે–નામકર્મ બે પ્રકારે છે. એક શુભ નામકર્મ અને બીજું અશુભ નામકર્મ. શુભ નામકર્મના પણ ઘણુ ભેદ છે અને અશુભ નામકર્મને પણ ઘણા ભેદે છે.
Page #277
--------------------------------------------------------------------------
________________ 258 ગુણ A | B જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનામી, અરૂપી, અવ્યાબાધ તપ, વીર્ય, ઉપગ. સ્થિતિ, અક્ષય સ્થિતિ, વર્ણ, અનામી, અરૂપી, અવ્યાબાધસ્થિતિ ગંધ, રસ, સ્પર્શ આદિ અક્ષય સ્થિતિ વગેરે A વિભાગને ગુણે એકલા જીવના ગુણે છે. જીવમાં જ હેય છે. જ્યારે B વિભાગને ગુણે અજીવના છે. આ જ મૂળભૂત - બે દ્ર બ્રહ્માંડમાં છે. આ બે સિવાય બીજું કંઈ પણ દ્રવ્ય સંસારમાં અસ્તિત્વ ધરાવતું નથી. આકાશાદિ સર્વેને અજીવતવમાં સમાવેશ થાય છે. જ્ઞાન-દર્શનાત્મક ચેતનાશક્તિયુક્ત જીવ (આત્મા) અનંતજ્ઞાનાદિ ગુણવાન છે. જ્યારે અજીવતવમાં જ્ઞાનાદિ ગુણો નથી લેતા. જીવ-અછવમાં સામ્ય જે ગુણે જીવમાં છે તે બધા ગુણે અજીવમાં નથી. અને અજીવમાં જે ગુણે છે તે બધા જીવમાં નથી. છતાં પણ કાંઈક અંશે સામ્યતા છે. અનામીપણું, અરૂપીપણું, અગુરુલઘુપણું, અવ્યાબાધપણું, અક્ષયસ્થિતિપણું આ ગુણે આત્મામાં પણ છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એવા અજીવમાં પણ છે. આકાશનું પણ કઈ રૂપ નથી, નામ નથી, આકાશનું વજન નથી હતું, એ પણ અવ્યાબાધસ્વભાવવાળે છે, અને એની પણ અક્ષયસ્થિતિ હોય છે. આટલા ગુણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણેમાં હોવા છતાં પણ તે જ્ઞાનાદિ મૂળગુણોના અભાવે જીવ નથી કહેવાતા. એટલે જ્ઞાનાદિ ગુણો જ જીવાજીવના મૂળભૂત ભેદક ગુણ છે. શતા છે
Page #278
--------------------------------------------------------------------------
________________ 259 ઘાતી-અઘાતી આત્માના અનન્ત જ્ઞાનાદિ મૂળભૂત ચાર ગુણોને ઘાત કરનાર કર્મને ઘાતી કર્મ કહેવાય છે. ગુણે ઘાતકર્મ– -1 અનન્ત જ્ઞાન ગુણ– -1 જ્ઞાનાવરણીય કર્મ -2 અનન્ત દર્શન ગુણ– - દર્શનાવરણીય કર્મ -3 યથાખ્યાત (અ.ચારિત્ર)સ્વરૂપગુણ-૩ મેહનીય કર્મ -4 અનન્તવીર્ય ગુણ -4 અંતરાય કર્મ જે આત્માના મૂળભૂત જ્ઞાનાદિ ગુણને ઢાંકે છે, આવરી લે છે તે ઘાતકર્મ કહેવાય છે. અને આત્માના અનામી, અરૂપી આદિ ચાર ગુણને ઢાંકનાર કર્મ–તે અઘાતી કર્મ અઘાતી કર્મ અનામી આદિ ગુણોને સર્વાશ-સર્વથા નથી આવતા. ગુણે અઘાતી કર્મ– . -1 અનામીપણું -1 નામકર્મ -2 અગુરુલઘુગુણ— --2 નેત્રકમ -3 અનન્તસુખ ગુણ– -3 વેદનીયકર્મ - અક્ષયસ્થિતિ ગુણ– કર્મ–૮ ઘાતી-૪ અદ્યાતી–૪
Page #279
--------------------------------------------------------------------------
________________ 26 આ આઠ કર્મોમાંથી 4 ઘાતી કર્મોને ક્ષય થતાં જીવ કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગતા અને અનન્તવીર્ય–એટલે અનન્તદાનાદિ પાંચલબ્ધિ. નામકર્મ– ઘાતકમને વિભાગ પૂરે થયે. હવે અઘાતીકના વિભાગમાં આપણે પ્રથમ નામકર્મને વિચાર કરીએ. વર્ણ–ગંધ-રસ–સ્પર્શાદિ આ અજીવને ગુણે છે, જીવના નહીં. એટલે જ રંગ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પુદ્ગલના હોય છે. અને તવાન પૌગલિક પદાર્થ હોય છે. આ લાલ છે, આ પીળા છે, ઘડે કાળે છે, કપડું સફેદ છે, અને ગંધમાં પણ તે જ પ્રમાણે–આ સુગંધિત પદાર્થ છે, આ દુર્ગંધયુક્ત છે. રસ પાંચ છેઃ આ રસ મીઠે છે, સાકર મીઠી–ગળી છે, કરિયાતું કડવું છે, મીઠું ખારું છે અને મરચું તીખું છે. તે જ પ્રકારે સ્પર્શ 8 છે. આ સ્નિગ્ધ છે, આ બરછટ છે, આ સુંવાળું છે, આ ઠંડું છે, આ ગરમ છે વગેરે વ્યવહાર થાય છે. માટે વર્ણ—ગંધરસસ્પર્શને વ્યવહાર પૌગલિક વસ્તુ માટે જ કરીએ છીએ, જે જડ છે. પરંતુ ક્યારેય આત્મા લાલ છે, પીળે છે, આત્મા સુગંધવાળે છે કે આમા દુર્ગધવાળે છે, અને આભા ખાટે છે કે મીઠે છે, આત્મા તીખે છે કે ખારે છે કે કહે છે, તે જ પ્રમાણે આત્મા સુંવાળો છે કે આત્મા બરછટ છે, આત્મા ઠંડો છે કે આત્મા ગરમ છે એ વ્યવહાર ક્યારેય જોયે નથી, એવી ભાષા ક્યારેય સાંભળી નથી. કેઈ એવી ભાષા વાપરતું પણ નથી. માટે આત્મા વર્ણ-ગંધ-રસ-સ્પર્શત્મક નથી. તેથી તદ્દન જદ જ છે. વર્ણ-ગંધરસ-સ્પર્શ આત્માના ગુણે નથી માટે આત્માને વર્ણરહિત-અવર્ણ, ગંધરહિત-અગધી, રસરહિત-અરસી,
Page #280
--------------------------------------------------------------------------
________________ 261 સ્પર્શ રહિત-અસ્પર્શ કહીએ છીએ. અવર્ણ–વર્ણરહિત હેવાથી અરૂપી કહીએ છીએ. એ જ પ્રમાણે જે વર્ણ–બંધ રસ-સ્પર્શાત્મક નથી માટે એને કેઈનામ આકાર કંઈ જ નથી, માટે અનામી, અરૂપી, કહીએ છીએ. નામ નથી માટે અનામી, રૂપ કે આકાર નથી માટે અરૂપી કહીએ છીએ પ્રશ્ન-જે આત્માનું કંઈ જ નામ નથી, અને આકાર કે રૂપ નથી તે પછી મોહનભાઈ સેહનભાઈ કાન્તિભાઈ અને આ જાડે, મોટો, નાને. લાંબે, ઠીંગણે, કાળ, ગેરે, વગેરે વ્યવહાર કેમ થાય છે? શા માટે થાય છે? ઉત્તર–વાત બિલકુલ સાચી છે. આત્મા તે લાલ, લીલે, પીળે કે ગેર-કાળો નથી, છતાં પણ જગતમાં કાળા-ગોરાને વ્યવહાર તે ચાલે જ છે. સંસારમાં જીવ-અજીવને સંગ સંસારમાં આત્માને રહેવા માટે કેઈ આધાર તે જોઈએ જ છે. જેમ પાણી જેવા દ્રવ પદાર્થને રહેવા માટે કેઈ આધારની જરૂર પડે છે. વાટકી કે ગ્લાસ કે તપેલું, જે હોય તે જ પ્રમાણે આત્માને રહેવા માટે સંસારમાં દેહની જરૂર પડે છે. શરીર વિના આમાં રહી શકતું નથી. જ્યાં શરીરની પણ જરૂર નથી પડતી. શરીર વિના પણ જ્યાં આભા રહે છે તેનું જ નામ મોક્ષ છે જ્યાં સદાના માટે શરીરને સંબંધ જ છોડી દીધું છે. શરીર મળે છે ત્યારે જન્મ અને શરીરને વિયેગ થાય છે, શરીર છૂટી જાય છે ત્યારે મૃત્યુ. માટે જ સંસારને જન્મ-મરણપ્રધાન કહ્યો છે. જ્યાં જન્મ-મરણનું ચક્ર ચાલ્યા જ કરે તેનું નામ સંસાર, અને જ્યાં જન્મ મરણનું ચક્ર
Page #281
--------------------------------------------------------------------------
________________ નથી તેનું નામ મિક્ષ, સિદ્ધાવસ્થા. અશરીરી બનવું એટલે જ જન્મ-મરણરૂપ સંસારરહિત બનવું-એનું જ નામ મોક્ષ. “fસદ્ધા તથિ દેવો”..આ શબ્દ શાસ્ત્રકાર ભગવંતોએ વાપર્યા છે. એટલે સિદ્ધોને દેહ નથી હોતે. અને જેને દેહ હોય છે તે સિદ્ધ નથી હત-સંસારી જ હોય છે. આપણે સર્વે દેહધારી જ છીએ. આત્મા દેહ વિના સંસારમાં નથી રહેતું. દેહ વિના ભટકે જન્મ-મરે શી રીતે ? સંસારમાં જન્મ-મરણની ઘટમાળ તે પ્રત્યક્ષ જ છે, રજ જોઈએ છીએ. બાળક જનમ્ય અને વૃદ્ધ મૃત્યુ પામ્યા. બસ, તે જન્મને અર્થ જ છે-શરીર નવું ધારણ કરવું, અને મૃત્યુને અર્થ જ છે કે શરીર છોડીને ચાલ્યા જવું. નિવણ અનાદિ-અનન્તકાળથી આ સંસારમાં આપણે જનમતા રહ્યા અને. મરતા રહ્યા. “જ્ઞાતસ્ય જુવો મૃત્યુ:” જન્મેલાને મરવાનું નિશ્ચિત જ છે. અનન્તકાળથી મૃત્યુ આવતું ગયું અને આપણે મરતા રહ્યા. હજી સુધી ક્યારેય પણ આભાએ એવી હિમ્મત નથી કરી કે હું હવે મૃત્યુને મારીને મરું? જે મૃત્યુને જ મારી નાખીએ, મૃત્યુને જ અન્ત લાવીએ તે પછી આપણને વારેવારે મરવું નહીં પડે. બસ, મૃત્યુને અંત લાવ, સદાયના માટે મૃત્યુને મારી નાખવું કે જેથી ફરી બીજીવાર મૃત્યુ ન આવેએનું જ નામ છે નિવણ. અને જે મૃત્યુનો અંત લાવીને નિર્વાણ પામે છે તે જ મુક્ત થઈ જાય છે, મેલે ચાલ્યા જાય છે. The Life after death and the death after life. જન્મ પછી મરણ અને મરણ પછી જન્મ. જીવન પછી મૃત્યુ અને મૃત્યુ પછી જીવન”-આ ઘટમાળ તે ચાલ્યા જ કરે છે-બસ, એનું જ નામ છે-“સંસાર.”
Page #282
--------------------------------------------------------------------------
________________ 263 આપણે પણ મરીએ છીએ પરંતુ મર્યા પછી તુરત પાછા જનમવાના. અને જનમ્યા એટલે ફરીથી નવું શરીર ધારણ કરવું, એક શરીર છોડીને બીજા શરીરમાં જવું. અનન્ત જન્મ-મરણ સંસાર અનાદિ-અનન્ત છે. આ સંસારમાં જીવ અનન્તીવાર જમ્ય અને અનન્તીવાર મયે. અનન્તાં શરીરે આપણે ધારણ કર્યા અને અનન્તીવાર શરીર છોડીને ગયા. અનન્તા શરીરે બાળી નાખ્યાં... પરંતુ હજી પણ જીવ શરીરરહિત અશરીરી નથી બન્યા. દરેક ભવમાં જઈએ છીએ અને ફરીથી નવું શરીર ધારણ કરવાનું.. આ બધું કણ કરાવે છે? કેવી રીતે બને છે? શરીરની રચના કેણ કરી આપે છે? શું કઈ ઉપરવાલી શકિત છે? શું શરીર ઈશ્વરે બનાવ્યું છે? શું આ શરીર રેડીમેડ તૈયાર મળ્યું છે? અદ્દભુત શરીર-યંત્રની અજાયબી "The Seven wonders of the world."-52914 છે કે સંસારમાં સાત આશ્ચર્ય છે. કેઈ “તાજમહલ”ને આશ્ચર્ય ગણે છે. અરે! રાણકપુર જેવું હોય તે તેની કારીગરી અને રચનાની સામે તાજમહલ તે કંઈ જ નથી. પણ પ્રસિદ્ધિ તાજની થઈ ગઈ છે. પરંતુ હવે લેકે સમજ્યા છે. તાજને જોયા પછી જ્યારે રાણકપુર જવાય છે ત્યારે ભલભલાની અક્કલ કામ નથી કરતી ! અરે, આ કેવી અદ્ભુત રચના છે..! પરંતુ તાજ જુએ કે કદાચ રાણકપુર જુઓ...પણ બધા કરતાં અદ્ભુત રચના તે આ શરીર તંત્રની છે. આશ્ચર્યકારી રચના છે. આ શરીરતંત્રની રચના જતાં અક્કલ કામ નથી કરતી ! કેવી અજબ રચના છે! 1 થી 2 ઈંચની આંખમાં તે કેટલી ખૂબી ભરી છે. એક વેંતની પરીમાં તે કેટલી ગજબની શક્તિ ભરી છે-કેટલી નાનકડી જગ્યામાં Sound
Page #283
--------------------------------------------------------------------------
________________ Box_Vocal Box ની ગોઠવણ કરી છે...સુંદર જાત-જાતના બધા સુરે નીકળે છે મીઠા મધુરે રાગ પણ નીકળે છે. અરે ! કાનની રચના તે જુઓ... આટલા નાનકડા યંત્રમાં તે સાંભળવાની કેવી ગજબની શક્તિ છે! મગજમાં રહેલી એક નાની “પિટ્યુટરી ગ્રંથિ જોઈએ છીએ. આટલી નાનકડી માત્ર કેસુલ જેટલી જ છે પણ છતાં આખા શરીરનું નિયંત્રણ કરે છે. રક્તસંચાર ઉપર નિયંત્રણ રાખે છે. હદયની રચના જુઓ. સતત ધબકતું રહીને “રક્તશુદ્ધિ નિયમિત કરતું રહે છે, જેના ઉપર જીવનને પૂર આધાર છે. આવી અનેક અજાયબીથી ભરેલું આ શરીર કોણે બનાવ્યું? શું ઈશ્વર બનાવનાર છે? પણ શરીર બનાવનાર ઈશ્વરને કેવી રીતે માનીએ? કારણ કે સ્ત્રી-પુરુષના સંગે થતા પુત્રને આપણે જેતા આવ્યા છીએ. આકાર વિષમતા ખરું આશ્ચર્ય તે એ છે કે બધા મનુષ્યની આંખે વ્યવસ્થિત આંખને સ્થાને જ છે. કેઈની પણ આંખ કપાળે નથી કે ગાલે નથી. એ જ પ્રમાણે કાન, નાક, મુખ, કપાળ બધું વ્યવસ્થિત પિતપોતાના સ્થાને ગોઠવાયેલું છે; છતાં પણ એકની આકૃતિ બીજાની સાથે નથી મળતી. બાપની દીકરી સાથે નથી મળતી, દીકરીની મા સાથે નથી મળતી. એક જ વેંતનું એક સરખું મોઢું હેવા છતાં પણ કેઈને પણ મેઢાં મળતાં નથી. કારણ શું છે? જગતની કડો-અબજોની વસ્તી છે છતાં પણ એક સરખું મેટું બે જણનું પણ નથી. નથી તે કઈ વિજ્ઞાન, નથી કેઈ અન્ય કર્તા, નથી માતાપિતા પણ છે જે શરીર ઘડે છે, તે પછી આ શરીર કેવી રીતે
Page #284
--------------------------------------------------------------------------
________________ 265 બને છે? એકેએક અંગે પાંગ શી રીતે બને છે? હાડકાં-આકાર વગેરેની રચના કેણ કરે છે? આ પણ એક અદ્દભુત-આશ્ચર્યકારી રચના છે. તેનું રહસ્ય પણ જાણવા જેવું છે. કેઈ ધર્મમાં ઈશ્વરને કર્તા માની આ જિજ્ઞાસાને અંત લાવ્યા. કેઈએ કુદરતનું નામ લઈ એના ઉપર છેડી બુદ્ધિને તકલીફ આપવાનું જતું કર્યું. કેઈએ માતાપિતાને કારણરૂપ કર્તા માનીને વિચાર કરવાનું જ માંડી વાળ્યું છે. જ્યારે કેઈ વિજ્ઞાનના નામને યશ આપીને “યશકલગી” વિજ્ઞાનને પહેરાવવાને પ્રયત્ન કરે છે. પરન્તુ આ અનેક વિકલ્પ સામે સાચે નિચેડ અને સ્પષ્ટ બુદ્ધિગમ્ય નિર્દેશ જૈનશાસનનું કર્મવિજ્ઞાન કેવી રીતે કરે છે તે આજે આપણે આ વ્યાખ્યાનમાં જોવા ભેગા થયા છીએ. જૈન કમ વિજ્ઞાન એક અદભુત પૂર્ણ વિજ્ઞાન કર્મવિજ્ઞાન એ જૈનશાસનની એક અદ્ભુત દેન છે. આવી કર્મ-વિચારણે જગતને કેઈ ધર્મ નથી કરી. અત્યન્ત સૂક્ષ્મ અને અતિ વિસ્તારથી પૂર્ણપણે નિચેડ લાવવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ શોધ અને બુદ્ધિગમ્ય સંતોષપ્રદ વિચારણા જૈન કમીમાંસામાં કરવામાં આવી છે. આ વિજ્ઞાન આટલું પરિપૂર્ણ એટલા માટે છે કે એ સર્વજ્ઞપ્રણીત છે. સર્વજ્ઞ એવા કેવલજ્ઞાની ભગવતેએ જે જીવનાં જેવાં કર્મો જ્ઞાનબળે જયાં તેવા તેને જવાબ આપ્યા. તેથી તેની કર્મ જન્ય ભવપરંપરા કહી. અને પાર્જિત કર્યજન્ય દુઃખે, વ્યાધિઓ
Page #285
--------------------------------------------------------------------------
________________ 266 વગેરે કારણે સાથે જણાવી આત્માને સંતુષ્ટ કર્યો. આ એક અદ્દભુત સિદ્ધિ છે. સ્વકર્મકર્તા જીવ– જીવના પોતાના જ દુઃખનું કારણ જણાવતા પરમાત્માએ કહ્યું “હે જીવ! તું સ્વયં જ તારા પિતાના સુખ-દુઃખને કર્તા છે. સુખ-દુઃખ આપવા કરવાની વાતને હવાલે કેઈ ઉપરવાળા કે ઈશ્વરના હાથમાં નાંખવાની મેટી ભૂલ કરતે નહીં. સુખ અને દુઃખ કારણ નથી કાર્ય છે, કારણ નથી પણ પરિણામ કે ફળ છે. તેને કારણરૂપે તે તારા પિતાનાં જ બાંધેલાં શુભ કે અશુભ કર્મ (પુણ્ય-પાપ) છે. જેવાં કર્મ જીવ બાંધે છે તેવાં જ ફળ જીવ ભેગવે છે. તારાં પિતાનાં બાંધેલાં કમ તારે પોતે જ ભોગવવાનાં છે. બીજાનાં બાંધેલાં તું નહીં ભેગવે અને તારાં બાંધેલાં કર્મ પણ બીજો નહીં ભેગવે. તું ખાશે તે તારું પેટ ભરાશે અને બીજે ખાશે તે બીજાનું પેટ ભરાશે. એમાં એકની ક્રિયાનું બીજાને ફળ મળે એવું બનતું જ નથી. માટે જીવ પોતે જ પિતાના કર્મને કર્તા છે અને પિતે જ પિતાના કર્મના ફળને ભક્તા પણ છે. હે જીવ! હસતાં તે બાંધ્યાં કર્મ રેતા નવિ છૂટે રે પ્રાણિયા...! હે જીવ! કર્યા કર્મ ભેગવ્યાં વિના છૂટકે નથી. "कडाण कम्माण न मोक्खो अस्थि"-"कृतं कर्म अवश्यमेव भोक्तव्यम्" જે તારાં બાંધ્યાં કર્મ તારે જ ભેગવવાના છે તે બહુ સમજીને કર્મ બાંધજે. જેવું ફળ જોઈએ છે તેવાં જ કર્મ બાંધજે. કેરી જોઈતી હોય તે કાંટા વાવવાથી કેરી નહીં મળે. સુખ જોઈતું હોય તે પાપ કરે નહીં વળે. થવું છે સુખી અને કરવા છે પાપ, આ ઊલટે ન્યાય કે ઊંધી ગંગા ક્યાંથી ચાલે?
Page #286
--------------------------------------------------------------------------
________________ 267 ભાગ્યશાળી! જેવું જોઈએ છે તેવું જ કર. તારા ભાગ્યને વિધાતા તું પિતે જ છે. તારાં સુખ-દુઃખને કર્તા–ભક્તા તું જ છે. તારાં કર્મને કર્તા–ભક્તા તું જ છે. તારાં કર્મ બાંધનાર પણ તું જ છે અને તારાં કર્મ ખપાવનાર, ભગવનાર, કે છોડનાર પણ તું જ છે. માટે તારી દેરી સારા જ હાથમાં છે. કેઈ ઉપરવાળા કે ઈશ્વરના કે કુદરતના કે કેઈને પણ હાથમાં નથી. નામકર્મ “નામતન્ને જિત્તિ” જેમ એક ચિત્રકાર છે. અને ચિત્ર બનાવે ચિત્રકારજવું છે. બધી જાતનાં ચિત્ર બનાવે છે. સૂર્યોદયને અવસર છે–પર્વતની બાજુમાં કૂવે છે અને એક સ્ત્રી પાણી ભરવા જઈ રહી છે. આવા ચિત્રમાં ચિત્રકાર સૂર્ય–પ્રકાશ, પર્વત, પૃથ્વી કૂ..માટલું અને સ્ત્રીનું ચિત્ર બનાવશે. નામ કર્મ એક સ્ત્રીનું ચિત્ર બનાવતાં પણ નખ-શિખ વર્ણન કરીને આબેહૂબ વર્ણન કરવાને. બનાવતા બનાવતા માથાના વાળ, કપાળ, નાક, કાન, આંખ, મેટું, હઠ, દાંત, હાથ-પગ, નખ વગેરે અંગે–પાંગાદિનું વર્ણન ચિત્રમાં બનાવશે. તેમાં પણ ચામડીને સુંદર રંગ વગેરે દેખાડશે. વ આદિથી મનહર બનાવશે. એક ચિત્રકાર જેમ પૂરી ડીટેલ સાથે વર્ણન કરી ચિત્ર બનાવે છે, પણ તે તે માત્ર ચિત્ર છે-નિર્જીવ છે. પરંતુ આવું જ આબેહુબ વાસ્તવિક જીવતુંજાગતું અને સજીવ-હાલતું-ચાલતું આ શરીર જે બનાવે છેતે બનાવનાર કર્મને–“નામકર્મ” કહેવામાં આવ્યું છે. આ નામકર્મ એક ચિત્રકાર જેવું હોવાથી એને ચિત્રકારની ઉપમા
Page #287
--------------------------------------------------------------------------
________________ 268 આપવામાં આવી છે. ચિત્રકાર સાથે નામકર્મના કાર્યની સરખામણીતુલના કરવામાં આવી છે. અદ્ભુત શરીરરચનામાં, તેમ જ યશ-અપયશ, સારો સ્વર ખરાબ સ્વર, સૌભાગ્ય-દૌર્ભાગ્ય, કાળા-ગેરા, જાડા-પાતળા, ઊંચા-નીચા, નાના-મેટા, હીનાધિક અંગે પાંગાદિવાળે તેમ જ બસ-સ્થાવર વગેરે અનેક પ્રકારની વિવિધ વિચિત્રતાવાળું શરીર નામકર્મને આભારી છે. શરીર એ નામકર્મની નીપજ છે. નામકર્મમાં સારા-ખરાબના બને ભેદે છે. નામકમની ઉત્તરપ્રકૃતિએ - __ "बायाल तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी" 42 93 103 67 કર્મગ્રન્થકાર મહર્ષિ દેવેન્દ્રસૂરિ જણાવે છે - 14 વિંડપ્રકૃતિનાં નામે गइजाइतणुउवंगा, बंधणसंघायणाणि संघयणा / संठाणवण्णगंधरस-फासअणुपुवी विहगगई // 8 પ્રત્યેક પ્રકૃતિનાં નામે– पिंडपयडित्ति चउदस, परघाउस्सासआयवुज्जोअं / अगुरुलहुतित्थनिमिणो-बघायमिय अट्ट पत्तेआ // 10 ત્રસ દશક પ્રકૃતિનાં નામે तसबायरपज्जतं, पत्तेयथिरं सुभं च सुभगं च / सुसराइज्जजसं तप्त-दसगं थावरदसं तु इमं // 10 સ્થાવર દશક પ્રકૃતિનાં નામ थावर सुहुम अपज्जं, साहारणअथिरअसुभदुभगाणि / दुस्सरणाइज्जाजस-मिअ नामे सेअरा पीसं //
Page #288
--------------------------------------------------------------------------
________________ નામકમ પિંડપ્રકૃતિ 14 પ્રત્યેક પ્રકૃતિ ત્રસદશક સ્થાવરદશક - 10 -1 ગતિ–૪ -1 પરાઘાત -1 બસ - 1 સ્થાવર -2 જાતિ-૫ F2 ઉધાસ -2 બાદર - 2 સૂક્ષ્મ -3 શરીર-૫ -3 આતપ -3 પર્યાપ્ત - 3 અપર્યાપ્ત -4 અંગોપાંગ 3-4 ઉદ્યોત -4 પ્રત્યેક - 4 સાધારણ -5 બંધન–૫ (15) -પ અગુરુલઘુ -પ સ્થિર - 5 અસ્થિર -6 સંઘાતન-૫-૬ તીર્થકર -6 શુભ - 6 અશુભ -7 સંઘયણ-૬ -7 નિમણ -7 સૌભાગ્ય - 7 દૌભાંગ્ય | (સુભગ) -8 સંસ્થાન–૬ -8 ઉપઘાત -8 સુસ્વર - 8 દુઃસ્વર -9 વર્ણ૫ - આદેય - 9 અનાદેય F10 ગંધ-૨ -10 યશ -10 અપયશ -11 રસ-૫ -12 સ્પર્શ–૮ -13 આનુપૂર્વક -14 વિહા સિ | I 65 + 8 + 10 + 1 = 3. ----TI 5 + 8 + 10+1 = 103. 65 (75) બંધન 15 ગણતાં - 75 થાય.
Page #289
--------------------------------------------------------------------------
________________ ર૭૦ અનુક્રમે 14 પિંડ પ્રકૃતિઓની ક્રમશઃ વિચારણા કરીએગતિનામકમ| સંસારમાં ગતિ ચાર છે. સર્વ સંસારી જી ચાર ગતિમાં વહેંચાયેલા છે. અને જીવ 84 લાખ ચેનિના ચક્કરમાં પરિભ્રમણ કરે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજીમાંથી ત્રીજીમાં અને ત્રીજીમાંથી ચેથીમાં એમ ચારે ગતિમાં ભટક્યા કરે છે. એનું પરિભ્રમણ સતત અનાદિ-અનન્તકાળથી ચાલ્યા કરે છે-હજી સુધી તે અટક્યું નથી. અને જ્યારે અટકશે, ગતિમાં પરિભ્રમણને અંત આવશે ત્યારે કાયમ માટે જીવ મોક્ષમાં બિરાજમાન થઈ જશે. - ગતિ 4 છે– 1. મનુષ્યગતિ, 2. દેવગતિ, 3 નરકગતિ, તિર્યંચ ગતિ જીવનું ચારે ગતિમાં ગમન-આગમન પરિભ્રમણ - ૨.મનુષ્યનું ચારેં ગતિમાં ૩.તિર્યંન્ચનું ચારે ગતિમાં ગમન ગમન ૧.ચાર ગતિ મનુષ્ય દ્વ નજીવન તિયેન્ગ નરક 4. દેવનું બે ગતિમાં ગમન પ.નરકનું બે ગતિમાં ગમન. | મ દે
Page #290
--------------------------------------------------------------------------
________________ ર૭૧ જીવે જેવું ગતિનામકર્મ બાંધ્યું હોય તે પ્રમાણે તેને તે તે ગતિમાં જન્મ મળે છે. જીવ કઈ ગતિમાં જાય તે કંઈ ઉપરવાળાકે ઈશ્વર કે કઈને હાથમાં નથી હોતું. જીવ પિતે જ ગતિનામકર્મ બાંધે છે. દેવગતિ નામકર્મ બાંધ્યું હોય તે સ્વર્ગમાં જન્મ મળે, મનુષ્યગતિ નામકર્મ બાંધ્યું હોય તે મનુષ્યમાં જન્મ મળે. તિર્યંચ ગતિ નામ પ્રમાણે જીવ ઘડે, ગધેડે, હાથી, બકરી, માછલી વગેરે થાય છે. અને નરકગતિ નામકર્મ પ્રમાણે જીવને નરકગતિમાં જવું પડે છે. મરવા પહેલાં જીવ પિતાની ગતિ નક્કી કરે છે. તે તે ગતિનું નામકર્મ બાંધી જીવ પિતાની ગતિ નક્કી કરે છે. અને મર્યા પછી સીધા જીવ તે ગતિમાં જઈ જન્મ ધારણ કરે છે. ચાર ગતિમાં 2 સારી સગતિ છે અને 2 ખરાબ દુર્ગતિ છે. દેવગતિ અને મનુષ્યગતિની ગણના સદ્ગતિ (શુભ ગતિ) તરીકે થાય છે અને તિર્યંચ ને નરકગતિ દુર્ગતિ (અશુભગતિ) તરીકે ઓળખાય છે. પિતપતાનાં કર્માનુસાર જીવ તે તે ગતિમાં જાય છે અને ગતિસુલભ સુખ-દુ:ખ ભોગવે છે. મર્યા પછી બીજો જનમ તે તુરંત મળે છે. જે જીવ મર્યો કે તુરંત અન્યત્ર ઉત્પન્ન થાય છે. જે ગતિમાં ગયે હોય ત્યાં તે શરીર ધારણ કરી તુરંત ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા હજી તે મડદાને સ્નાન કરાવશું, વસ્ત્ર પહેરાવી શણગારશું, સગાંસંબંધીઓને બોલાવીશું. કદાચ એક-બે દિવસ મૃતકને રાખીશું. એટલે શું? જ્યાં સુધી મૃતકને રાખીએ ત્યાં સુધી જીવ બીજે ન જન્મે એમ?
Page #291
--------------------------------------------------------------------------
________________ 272 ના, એવું કંઈ જ નથી. જીવ તુરંત બીજી ગતિમાં જઈને જન્મે છે. આપણે 24 કલાક કે પછી બે દિવસે સમશાનયાત્રા કાઢીએ ત્યાં સુધી તે જીવ બીજે જઈ જન્મીને 24 કલાક કે બે દિવસને થઈ પણ ગયે. કદાચ દેવ બન્યા હોય અને આવે તે પિતે જ પિતાની સ્મશાનયાત્રા પણ જોઈ શકે. જેમ અવંતિસુકમાલ મુનિ કાયોત્સર્ગ–ધ્યાનમાં હતા. શિયાળણુ અને શિયાળાએ ફાડી ખાધા. મુનિ જંગલમાં રાત્રીએ જ મૃત્યુ પામ્યા. માત્ર હાડપિંજર પડયું રહ્યું. મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવ તુરંત ત્યાં પિતાના મૃત્યુસ્થાને આવે છે અને પુષ્પવૃષ્ટિ, સુગંધી જળને છંટકાવ કરી ગુરુમહારાજને વંદન કરી પુન: દેવલેકે ચાલ્યા જાય છે. વિમતિઝforવિનામો " જાતિનિર્ણય– જાતિમાં આપણી એ સવાલ-પિરવાલ કે દશા–વીશાની ગણતરી નથી કરી. પરંતુ જાતિ પાંચ ગણવામાં આવી છે. પાંચ જાતિ પી એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય જાતિ જાતિ જાતિ જાતિ જાતિ મૃત્યુ પામી જે જીવ બીજી ગતિમાં જાય છે. તે જ વખતે જન્મ પહેલાં જાતિ નક્કી થઈ જાય છે. ગતિ પ્રમાણે જાતિ અને જાતિ પ્રમાણે ગતિ પામે છે. મનુષ્ય દેવ અથવા નરકમાં જાય તે પચેન્દ્રિય થાય છે પરતુ જે તિર્યંચગતિમાં જાય તે એકેન્દ્રિય પણ બને, બે, ત્રણ, ચાર અથવા પાંચ ઈન્દ્રિયવાળ પણ બને.
Page #292
--------------------------------------------------------------------------
________________ 273 1. એકેન્દ્રિયમાં–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ઝાડ વગેરે બને. 2. બેઈન્દ્રિયમાં–કૃમિ, અળસિયાં, શંખ-શંખલા વગેરે બને. 3. તેઇન્દ્રિયમાં–કીડી, જૂ, માંકડ, ઈયળ, ધનેડે, મંકોડે વગેરે બને. 4. ચઉરિન્દ્રિયમાં–માખી, મચ્છર, ભમરે, પતંગિ વગેરે બને. પ. પચેન્દ્રિયમાં–જલચર, સ્થલચર, બેચર, માછલી, મગર, કાચબ, ગાય, હાથી, ઊંટ, બકરી, વાંદરો, તેમ જ કાગડે, કબૂતર, પિપટ, ચકલી, વગેરે પશુ-પક્ષી બનવું પડે. નાસનાંખવક્રુત્રણ” ઈન્દ્રિય નામ અંગ વિષય સંખ્યા 1 એકેન્દ્રિય-૧ પહેલી-સ્પર્શેન્દ્રિય ચામડી-સ્પર્શ-૮ 2 બેઈન્દ્રિય-૧+૨ બીજી-રસનેન્દ્રિય જીભ - રસ - 3 તેઈન્દ્રિય-૧+૨+૩ ત્રીજીધ્રાણેન્દ્રિય - નાક - બંધ -2 4 ચઉરિન્દ્રિય-૧+૨+૩+૪. ચોથીચક્ષુઈન્દ્રિય - આંખ- વર્ણ -5 5 પચેન્દ્રિય-૧+૨+૩+૪૫ પાંચમી-કણેન્દ્રિય - કાન -શબ્દ-૩ (ન્દ્રિયો વિષય–૨૩ શરીર ગૌરાત્તિવિચારતૈનસાણિનિ શારીખ " ओरालविउध्वाहारग-तेअफम्मण पणसरीरा"॥
Page #293
--------------------------------------------------------------------------
________________ ર૭૪ જેમ પહેલાં કહી ગયા તેમ સંસારી જીવમાત્ર કંઈ ને કંઈ શરીર ધારણ કરીને જ રહેવાને છે. ગતિમાં ગયે એટલે પહેલું કામ જ શરીર બનાવવાનું છે. દરેક ગતિમાં શરીર છે. કેઈ ગતિ એવી નથી કે જ્યાં શરીર નથી. ગતિ-અનુપમ સર્વત્ર શરીર છે. ફક્ત મેક્ષમાં શરીર નથી માટે જીવ ત્યાં અશરીરી છે. સંસારમાં જીવ શરીરમાં રહે છે. શરીર એ જીવને રહેવા માટે ભાડાનું ઘર છે. કેઈને બે થાંભલા (બે-પગ) નું તે કેઈને ચાર થાંભલાનું (૪-પગનું), કેઈને સાવ જ પગ વિનાનુંસાપ વગેરેને, તે કેઈને ઘણું પગવાળું-કાનખજુરાનું, અને કેઈને આઠ પગવાળુંકરેળિયા વગેરેને શરીર તે સંસારમાં સર્વેને મળે છે, માટે જ જીવ દેહી-શરીરધારી કહેવાય છે. શરીર એ આત્મા નથી; કે આત્મા એ શરીર નથી. - આત્મા શરીરથી જુદે છે અને શરીર આત્માથી જુદે છે. શરીર જડ છે, જ્યારે આત્મા ચેતન છે. સંસારમાં જીવ શરીરધારી છે. મેક્ષમાં શરીરરહિત અશરીરી છે. સંસાર જીવ શરીરને સગ છે. જીવ પિતાને રહેવા માટે શરીર બનાવે છે અને આયુષ્યકર્મ પ્રમાણે તેટલા કાળની અવધિ સુધી જીવ આ દેહમાં ટકી રહે છે, પછી છોડીને ચાલ્યા જાય છે. જીવ છે તે શરીરની કિંમત છે, નહીં તે એકલા મૃતક-મડદાની શું કિંમત? કેઈ નથી રાખતું–“કાઢે કાઢે રે સહુ કહે " અને કાઢી નાખીએ છીએ, બાળી નાખીએ છીએ. શરીર બળે છે, જીવ નહીં. Rebirth-Re+Birth. ફરીથી જન્મ. પુનર્જન્મ. પુન =ફરી. ફરી કોણ જન્મે છે? જીવ કે શરીર ? શરીર તે
Page #294
--------------------------------------------------------------------------
________________ 275 બળી ગયું, રાખ થઈ ગયું. તે પછી કશું જમે? શરીર ક્યાંથી ફરી જન્મે ? જન્મ-મરણ જીવના છે કે શરીરના? જીવ નવું શરીર ધારણ કરે તે—–જન્મ. અને જીવ શરીર છોડીને ચાલ્યા જાય તે– મરણ (મૃત્યુ) શરીરને સગ-વિયોગ જ જન્મ-મરણ કહેવાય છે. માટે પુનર્જન્મ એ આત્માને છે, નહીં કે શરીરને આથી આત્મા અને પુનર્જન્મ બંને સિદ્ધ થાય છે, સંસારમાં સંસારી છે જે શરીર ધારણ કરે છે–બનાવે છે તે શરીર પાંચ પ્રકારનાં છે. શરીર 1 ઔદારિક | 2 વૈક્રિય 3 આહારક || 4 તેજસ | કામણ મનુષ્ય- દેવ અને 14 પૂર્વધારી સર્વ | સર્વ પશુ-પક્ષીને નારકને. - મુનિ જ જીને. જીને. બનાવી શકે. ગતિનામકર્મ પ્રમાણે–તે તે ગતિમાં જઈ ઉત્પત્તિ સ્થાનક જીવ શરીર બનાવવા માટે તે તે શરીર 5 વર્ગણુઓને જથ્થ ગ્રહણ કરે છે. પાછળ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આઠ મહાવણાએ છે. અને જીવ પિતાને ગ્ય વર્ગણ ગ્રહણ કરીને પછી શરીરરૂપે
Page #295
--------------------------------------------------------------------------
________________ ર૭૬ પિંડ બનાવે છે. જેમ રોટલી બનાવવા માટે લોટ લઈને કણક બાંધીએ છીએ અને પછી તે પિંડમાંથી આકાર ઘડી રેટલી બનાવીએ છીએ. તે જ પ્રમાણે જીવ પણ કરે છે. અષ્ટ મહાવર્ગણા ટાહિક હોય આહક તે કાગ વાણવષ્ય જા એત માતા-પિતાના રજ-વીર્યને સોગ થતાં જીવ ઉત્પત્તિસ્થાનમાં આવીને ઉત્પન્ન થાય છે. અને તેને જ ગર્ભ ધારણ કહીએ છીએ. ગર્ભાશયમાં જીવ આહારગે પુદ્ગલેને ગ્રહણ કરે છે. અને પછી તેને શરીરરૂપે પરિણાવે છે. પર્યાતિ-જીવનાશ્યક જરૂરિયાતને ગ્રહણ કરી શરીરની રચના કરાય છે. આવી પર્યાપ્તિ 6 છે. અને તે ક્રમે જીવ શરીરાદિ બનાવે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________ કમશઃ નિર્માણ થતી 6 પર્યાપ્તિ - મન ભાષા V શ્વાસેવાસી IV 277 III શરીર II અાહાર | 1 2 3 4 5 I ઔ. વૈ.
Page #297
--------------------------------------------------------------------------
________________ ઉત્પત્તિસ્થાને યોગ્ય આહારનાં પુદ્ગલે ગ્રહણ કરવામાં આવે છે. ગ્રહણ કરેલી તે તે વર્ગણ પ્રમાણે જીવ શરીર બનાવે છે. જે ઔદારિક વર્ગણ ગ્રહણ કરી હોય તેમનુષ્ય કે તિર્યંચનું શરીર બનાવે છે, અને વૈક્રિય વર્ગણાનાં પુદ્ગલે ગ્રહણ કર્યા હેય તે દેવ કે નારકનું શરીર બને છે. આ શરીરની રચના વગેરે બનતાં જ ઇન્દ્રિયને વિચાર કરવામાં આવે છે. જાતિનામકમ પ્રમાણે જીવ જોઈતી ઇન્દ્રિય બનાવે છે. જેમ મકાન બનાવવાનું હોય તે પહેલાંથી જ બારી-બારણાં વગેરે નક્કી કરી તે પ્રમાણે બનાવીએ છીએ. એજ પ્રમાણે શરીરમાં પણ બારીબારણાં ઇન્દ્રિયાદિની જરૂર પડે છે, જ્યાંથી જોઈ, સાંભળી, સુંધી, ચાખી, સ્પર્શી શકાય. માટે જીવ તગ્ય ઇન્દ્રિયની રચના કરે છે, પછી શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે. અને જીવનની પ્રક્રિયા ચાલુ થાય છે. ત્યાર પછી ભાષા અને મન બનાવે છે. તીર્થકરોના શરીરની રચના यैः जान्तरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितत्रिभुवनैकललामभूत / तावन्त एव खलु तेप्यणवः पृथिव्याम् ; यत्ते समानमपरं म हि रूपमस्ति // –શ્રી માનતુંગસૂરિ મહારાજ ભક્તામરસ્તેત્રમાં જણાવે છે કે હે ત્રિલેકશિરોમણી ! આપે રાગદ્વેષ રહિત એવા શાન્તરસના ઉજવલ પુગલપરમાણુઓ વડે જે શરીરની રચના કરી છે, તે
Page #298
--------------------------------------------------------------------------
________________ 279 પરમાણુઓ જગતમાં એટલા જ હતા જેટલા વડે તમે શરીર બનાવ્યું છે. અગર જે વધારે હેત તે તે આપના જેવું અદ્ભુત રૂપયુક્ત શરીર બીજા પણ બનાવત. પરંતુ આપના જેવું અદ્વિતીય અનુપમ શરીર પૃથ્વી ઉપર બીજા કેઈનું નથી. શરીર ધારણ કરી આત્મા શરીરને વિકાસ-વિસ્તાર કરે છે. સાડા નવ માસ માતાના ઉદરમાં ગર્ભપણે ઊંધા માથે લટકી રહેવું પડે છે. જીવ ગર્ભમાં પ્રથમ ક્ષણથી જ જીવંત સજીવ હોય છે. ઘણું નથી પણ માનતા. કેઈ કહે છે ત્રીજા મહિને જીવ આવે છે, અને કેઈ કહે છે પાંચમા મહિને જીવ આવે છે. વિજ્ઞાન પણ પિતાને સિદ્ધાન્ત બદલતું બદલતું આજે એ મત ઉપર આવ્યું છે કે જીવ 36 મા દિવસે સંભવી શકે છે. પરંતુ જીવ તે પ્રથમ ક્ષણથી જ હેય છે. જીવ જ આગળ વિકાસ સાધે છે, શરીરાદિની રચના કરે છે. જીવ ન હોય તે આગળ કંઈ જ ન થાય. માટે ગર્ભહત્યા એ મહાપાપ છે. ગર્ભમાં પણ જીવ છે જ. અને કાયા વિસ્તારે છે. નવ માસે તે પરિપૂર્ણ સર્વાગ સંપૂર્ણ શરીરની રચના સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે. ગર્ભમાંથી જન્મ્યા પછી તે માત્ર હવે શરીરને ક્રમે ક્રમે કાળાનુસાર વિકાસ જ થવાનું છે. હવે નવી રચના કંઈ જ ન થાય. જે રચના-નવનિર્માણ થવાનું હતું તે તે બધું ગર્ભમાં થઈ ગયું, હવે કંઈ જ ન થાય. બસ, કાળ પ્રમાણે બાળક વધવાને, માટે થવાને.
Page #299
--------------------------------------------------------------------------
________________ 280 શું ગર્ભમાં હેય ત્યારે Abortion ગર્ભપાત થઈ શકે ? અને જમ્યા પછી હત્યા ન કરાય? જમ્યા પહેલાં ગર્ભમાં જ મારી નાખવામાં આવે તે તે હત્યા ન કહેવાય? તે ગેરકાનુની ન કહેવાય? તેમાં પાપ ન લાગે? અને ઉપરથી સરકાર ગર્ભપાતને કાયદેસર-કાનૂની બનાવે અને ગર્ભપાત કરાવનારને ઈનામ મળે, બધું જ મફતમાં થાય! અને–એ જ બાળક જમ્યા પછી જે મારવામાં આવે તે તે હત્યા-ખૂન ગણાય. તેમાં મહાપાપ લાગે છે. તે કાનૂની નથી, ગેરકાનૂની છે, તેને ખૂન ગણ સજા થાય. આ કે ન્યાય? શું આ ન્યાય છે? બાળક એને એ જ છે. જન્મ પહેલાં પણ એ જ છે. એ જીવ જ છે. અને જમ્યા પછી પણ એ જીવ જ છે. એને એ જ છે. છતાં પણ માનવે દષ્ટિ બદલી નાખી છે. અને પિતાની દૃષ્ટિ પ્રમાણે વર્તે છે. પરંતુ પાપ એ પાપ જ છે. ઝેર એ ઝેર જ છે. એને આંખ મીંચતાં અજાણતાં પીઓ કે જાણતાં પીએ, પીધા પછી ઝેર તે પિતાની અસર કરવાનું જ છે. આવી ભયંકર પંચેન્દ્રિયહત્યાનું મહાપાપ રખે માથે વહરતા! સરકારની અંધ-પ્રચારની માયાજાળમાં રખે ફસાતા ! તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમાસ્વાતિજી ભગવંત સામે બતાવ્યા પ્રમાણે જન્મનું વર્ગીકરણ કરે છે. તે તે શરીર ધારણ કરી વિવિધ પ્રકારે જન્મે છે. સમૂછિમ જન્મ– એકેન્દ્રિયાદિ જીવને જન્મ સમ્મર્હિમ જન્મ કહેવાય છે. તે તે પુદ્ગલ દ્રવ્યમાં જીવ તુરંત શરીર ધારણ કરી જન્મી જાય છે. જૂ વગેરે શરીર ઉપર જન્મે છે તે ઇત્યાદિ.
Page #300
--------------------------------------------------------------------------
________________ જન્મ 15 ગર્ભજજન્મ ઉપપાતજન્મ સમૂછિંમજન્મ એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય પર્યક્ત 281 મનુષ્ય + તિર્યંચ દેવ નારક નારાવાના મુખપત " જરાયુજ અણ્ડજ પિતજ “નરાધ્યાહુvોતાનાં જર્મ”
Page #301
--------------------------------------------------------------------------
________________ 282 ઉપપાતજન્મ દેવેલેકમાં દેવતાને જન્મ ઉ૫પાતજન્મ છે. ફૂલેની શય્યામાં 16 વર્ષના રાજકુમારના જેવું એકાએક ઊભા થઈ જવું તે ઉપપાત જન્મ છે. જ્યારે કુભીમાંથી નારકી છ જન્મ ધારણ કરે છે. ત્યાં દેવ-નરકમાં મનુષ્યની જેમ સાડાનવ મહિને જન્મ નથી હોતે. ગજ જન્મ ઘેડા, ગધેડા, હાથી, ઊંટ, બળદ, બકરી, સાપ વગેરે છે તેમ જ મનુષેના જન્મ માતાના ઉદરથી ગર્ભથી થાય છે. માટે તેમને ગર્ભ જ = ગર્ભથી જન્મતા એમ કહેવાય છે. આ ગર્ભ– જન્મમાં ત્રણ પ્રકારે છે. જરાયુજ મનુષ્ય તથા ગાય-બળદ, બકરી, કૂતરા વગેરેના જન્મ જરાયુ જ હોય છે. જરાયુ એટલે ઉદરમાં ગર્ભની ચારે તરફ એક થેલી વિશેષ હોય છે. (વાન) જેમાં બાળક સુરક્ષિત લપટાયેલ હોય છે તે. અને તે રીતે જમે તેને જરાયુ જ જન્મ કહેવાય છે. પિતજ હાથી વગેરેના જન્મ પિતજ જન્મ કહેવાય છે. પિતવિશેષમાં હાથીનાં બચ્ચાં વગેરે રહેતાં હોય છે. તે વડે જન્મ તે પિતજ.
Page #302
--------------------------------------------------------------------------
________________ 283 અડજ–જે પશુ-પક્ષીઓ ઈંધ મૂકે છે. અને પછી ઇંડાંમાંથી જન્મ લેતા જન્મને અસ્કજ જન્મ કહેવાય છે. મરઘી, કબૂતરી, કેયલ, સાપ, વગેરે ઇંડાં મૂકે છે. તેમને જન્મ આ પ્રકારે અન્ડજ છે. તેમના શરીરમાં ગર્ભસ્થ જીવ પિતાની ચારે તરફ જે આવરણ કરે છે અને તેમાં સુરક્ષિત રહે છે તે ઈંડું કહેવાય છે. અને તેમાં જીવ હોય છે. તેમાં જીવ જીવંત છે, તેથી તે ઈડું સજીવ હોય છે. પછી માતા તેનું પિતાના શરીરની ગરમીથી સેવન કરે છે. અને છેડા દિવસ પછી જીવ તે ઈરાનું કાચલું ફેડી બહાર નીકળે છે. તે જ તેને જન્મ. તે જ અસ્કજ જન્મ. તે ઈંડાને જીવ ઈંડામાં પણ શ્વાસોશ્વાસ લેતે હેય છે, નહીં તે મરી જાય. ઈંડાના સફેદ ફેતરામાં આપણું ચામડી જેવા અસંખ્ય બારીક છિદ્રો હોય છે, જે વડે તેની શ્વસનક્રિયા ચાલતી હોય છે. આ વાત આજના વિજ્ઞાને પણ કબૂલ કરી છે કે સ્વીકારી છે કે તે ઇંડાને અસંખ્ય છિદ્રો હોય છે. આપણી જેમ જ જીવ શ્વાસમાં Oxygen લેતે હોય છે. અને Carbandy. Oxyied છોડતો હોય છે. આપણુ જેવી જ પ્રક્રિયા હેવા છતાં પણ તેમાં જીવ નથી અને નિર્જીવ છે આવું શા માટે કહેવાય? હા, જેમ બાળક માતાના ગર્ભમાં જ મરી જાય અને મરેલે અવતરે, કસુવાવડ જેમ થાય તેમ ઇંડામાં પણ જીવ જે મરી જાય તે તે ઇચ્છું વિકાસ નથી પામતું અને જીવ બહાર નથી નીકળતે. તે શું તે ઇંડાં શાકાહારી થઈ ગયાં? શું તે ઇંડાં ખાવા યેગ્ય ખાદ્ય બની ગયા?
Page #303
--------------------------------------------------------------------------
________________ 284 હાય રે! સ્વાથી માનવની બાલિશ સ્વાર્થ વૃત્તિ!ન મર્યો હોય તે પણ મારીને ખાવા તૈયાર થઈ જાય છે અને ખાવું હોય તે નિર્જીવ છે એમ કહેવા તૈયાર થઈ જાય છે. પ્રચાર તંત્રે અધમકક્ષા પણ વટાવી દીધી છે. તે ઇંડાને શાકાહારી Vegetarian કહેતા થઈ ગયા, લેખિત છાપ મારી દીધી. આટલી અધમ બાલિશતા મૂર્ખતા. શાકાહારી હોય તે શાકભાજીની જેમ ઇંડાં ઝાડ પર ઊગે છે? શાકાહારી કહેવું છે તે મેળવેને ઝાડ ઉપરથી કે બહારથી? શા માટે મરઘીને સતત ઉત્તેજિત કરી તેના શરીરમાંથી જ કેમ મેળવાય છે? આવી રીતે હલકે. પ્રચાર કરીને મહાપાપ બાંધનારા વ્યાપારીઓ લેકેને છેતરે છે. નિરર્થક પ્રચારની જાળમાં ફસાવી બાળજીને પાપના રસ્તે દેરે છે. થેડી બુદ્ધિ ઠેકાણે રાખજે, જેથી રક્ષણ થાય, પડતા બચે. આજના કાળમાં ધમ આત્માને જીવવું મુશ્કેલ છે. બાકી પાપી-અધમ-દુરાચારી-હિંસક માંસાહારીને તે કઈ પ્રકન જ નથી. તેના માટે તે બધું જ સરલ છે. સંસારમાં પાપ કરવું જ સરલ છે, સહેલું છે. પુણ્ય કે ધર્મ કરે કપરું છે, અઘરું છે. વિરલ આત્માએ જ ધર્મમાગે પ્રયાણ કરી શકે છે. મૃગાપુત્ર-પાપને વિપાક– ગુરુગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં જણાવતા પ્રભુએ કહ્યું, હે ગૌતમ! પૂર્વજન્મમાં ઈકાઈ રાઠોડ નામે આ રાજાને સેવક હતે. તે પાંચસે ગામને અધિપતિ હતે. સાતે વ્યસને પૂરે, બધા પાપમાં શ્રે, પ્રાણીવધ અને હિંસા કરવી વગેરેમાં ખાસ
Page #304
--------------------------------------------------------------------------
________________ 285 આસક્ત. પ્રજા પાસેથી કર વસૂલ કરવા માટે લેકેને ખૂબ પીડા આપતે. આંખ-કાન વગેરે અંગોપાંગે છેદી નાંખતે. ઘણું આકરા મેટા કર લેતે હતે. 250 વર્ષનું આયુષ્ય તે ઈકાઈ રાઠોડના જીવે દૂર દશામાં હિંસા આદિ કરી લોકોને મારવા-વાસ પમાડવા વગેરેમાં જ પૂરું કર્યું. તીવ્ર અનાચારાદિ દેના સેવનથી તે જ ભાવમાં સેળ રેગની વેદના ભેગવી મરીને પહેલી નરકે ગયે અને ત્યાંથી નીકળી વિજયરાજાની પત્ની મૃગારાણીની કુક્ષિએ જમ્યા. કરેલાં ભયંકર પાપના વિપાકે જનમતાં જ શરીર બહુ વિચિત્ર મળ્યું હાથ નથી, પગ બને નથી, આંખ-કાન-નાક પણ નથી, તે સ્થાને માત્ર છિદ્ર જ છે. મુખના સ્થાને પણ માત્ર છિદ્ર, જન્મથી મંગે, બહેશે. બિચારે તીવ્ર વેદના ભેગવી રહ્યો હતે. શરીરની ચામડી પણ પારદશી. આહાર માટે માતા પ્રવાહી મુખછિદ્રમાં નાંખે. પણ શેડી જ વારમાં વમન થાય. પાછું બહાર આવી જાય, ગત જન્મમાં કરેલા ભયંકર હિંસાદિક પાપના પરિણામે આ જન્મમાં નરક જેવાં ભયંકર દુઃખ ભેગવવાં પડ્યાં. જેતા જેતા ગૌતમસ્વામીના મુખેથી નીકળ્યું—“અરે ! આ તે જીવતી સાક્ષાત નરક દેખાય છે કે શું ? સમવસરણે આવી પ્રભુ આગળ જેવું જોયું હતું તેવું વર્ણન કર્યું અને એના ભાવિ ભ માટે પૂછયું. પ્રભુએ કહ્યું—હજી તે આ જીવ કરેલાં પાપની સજા ભેગવવા કેટલીય વાર નરકમાં-તિર્યંચ ગતિમાં ભટકી પારાવાર વેદના-દુઃખ ભેગવશે, અને અસંખ્ય ભવ પછી અનુક્રમે સિદ્ધિપદ પામશે. બંધન નામકમ– શરીર બનાવવા માટે જીવે ગ્રહણ કરેલ ઔદારિકાદિ વર્ગને હવે બાંધીને પિડ તૈયાર કરવાની જરૂર પડે છે. જેમ લોટમાં પાણી
Page #305
--------------------------------------------------------------------------
________________ નાંખી કણક બાંધવાની હોય છે તેમ અથવા જેમ લાકડાને પરસ્પર મેળવવા માટે પણ લાખ વગેરે દ્રવ્યોની જરૂર પડે છે, સીમેન્ટમાં પાણી નાંખીને બનાવીને થાંભલા વગેરે બની શકે છે. તે જ પ્રમાણે ઔદારિક આદિ વગણનાં ગ્રહણ કરેલાં પુદ્ગલેને પરસ્પર એકીભૂત કરવામાં જે કર્મ સમર્થ છે તે “બંધન નામક છે. જે આ કર્મ ન હોય તે રાખના ઢગલાની જેમ આ શરીર સંબંધ જ રહી જાત. આ બંધને મુખ્ય પાંચ ગયાં. દારિક બંધન. વૈકિય બંધન. આહારક બંધન. તૈજસ બંધન. કામણ બંધન, આ જ પાંચ બંધનેને અન્ય પરસ્પર મેળવતાં 15 બંધને થાય છે. 1. ઔદારિકઔદારિક બંધન. 2. વૈક્રિય વૈક્રિય બંધન. 3. આહારક+ આહારકબંધન. 4. તૈજસ+તૈજસબંધન. 5. કાર્પણ+કામણબંધન. 6. ઔદારિક + તૈજસબંધન. 7. વૈક્રિય+તૈજસબંધન. 8. આહારક+તૈજસબંધન. 9 કામણ + તૈજસબંધન. 10. દારિક+કાર્મબંધન. 11. વૈકિય+કાર્મણ બંધન. 12. આહારક+કાર્મણબંધન 13. ઔદારિક તૈજસ+કાર્પણ- 14. વૈક્રિય+તૈજસ+કાર્મણબંધન બંધન. 15. આહારક + તૈજસ +કામણબંધન. સંઘાતન નામકમ— શરીર યોગ્ય ઔદારિક આદિ વર્ગનાં પુગલેને એકઠાંભેગાં કરવામાં કારણભૂત કર્મ તે આ“સંઘાતન નામકર્મ” અર્થાત
Page #306
--------------------------------------------------------------------------
________________ 287 એક પ્રદેશને બીજામાં જેડી કરીને છિદ્રરહિતપણે વ્યવસ્થિત મેળવી આપવાનું કામ આ કર્મનું છે. જેમ દન્તાલી હોય અને તે ઘાસના બધા તણખલાને ભેગા કરે છે તેમ આ કમ દારિકાદિ પુદ્ગલેને એકઠાં કરે છે. આ પણ પાંચ પ્રકારે છે. | 1 | 2 | 3 | 4 | | | દારિક વેકિય આહારક તૈજસ કાર્પણ સંઘાતન. સંઘાતન સંઘાતન. સંઘાતન. સંઘાતન, સંઘયણ નામકમ બંધન અને સંઘાતનથી શરીર એગ્ય પુદ્ગલેનું એકત્રીકરણ થયું, ભેગા થયા. હવે શરીરનું બંધારણહાડકાં વગેરેને બાંધે કે હેય, તે કામ આ સંઘયણ નામકર્મનું છે. હાડકાંના બન્ધવિશેષને વિશિષ્ટ રચનાને સંઘયણ(સંહનન) કહેવામાં આવે છે. હાડકાંના સાંધાનાં બંધનને અજબ મજબૂતી તરીકે ઓળખવાનું છે. શરીરનાં હાડકાંની મજબૂતી દરેકની ભિન્નભિન્ન હોય છે. સર્વ જીવોની હાક્કાંના સાંધાની મજબૂતી છે ભેદે વર્ણવી છે. 6 સંઘયણું | 1 | 2 3 | | 5 | 6 વાઋષભ ઇષભ નારાચ અર્ધ કલિકા છેવટું નારાચ નારાચ संघयणमट्टिमिचओ, तं छद्धा वग्जरिसहनारायं / तह रिसहं नारायं, नारायं अद्धनारायं // कीलिअं छेवटुं इह, रिसहो पट्टो अ कीलिआ बज्ज / उभओ मकडबंधो, नारायं इममुरालंगे // નારાચ
Page #307
--------------------------------------------------------------------------
________________ વર્ગ- -નારી अर्ध-नाराच कीलिका 5 Sષસ-નારજૂ )) Enjoyo सेवात 1. વજુરષભનારાચ-જેમ વાંદરીનું બચ્ચું પિતાની મા વાંદરીને હાથની આંટી મારી મજબૂત રીતે વળગી રહે છે તે જ પ્રકારે બે હાડકાંને બે છેડા પરસ્પર એકબીજાને આંટી મારીને મજબૂત રીતે વળગી રહે છે, બંધાઈ રહે છે તે “મર્કટ બંધ કહેવાય છે. વજ એટલે ખીલે, ઇષભ એટલે પાટે, અને નારાચ એટલે મર્કટ બંધ. ચિત્ર નં. ૧માં બતાવ્યા પ્રમાણે બને તરફ મર્કટબંધ, તેના ઉપર હાડકાંને પાટો, અને તેની વચ્ચે આરપાર નીકળેલી હાડકાંની ખીલી એવા અત્યન્ત મજબૂત હાડકાંને બાંધે તે “વાઋષભનારાચ” પહેલું સંઘયણ કહેવાય.' આ મજબૂતી એટલી ગજબની હોય છે કે મોટી પથ્થરની શિલા નીચે 6 મહિના સુધી કચડવામાં આવે તે પણ ન તૂટે,
Page #308
--------------------------------------------------------------------------
________________ 289 ખસે પણ નહીં. આવું મજબૂત પ્રથમ સંઘયણવાળું શરીર હોય તે જ મેક્ષ મળે. તીર્થકરને આવું મજબૂત શરીર હોય છે. અને આજે આપણે કહીએ કે ના, એમાં શું છે? હું પણ આજે મેક્ષ મેળવી શકું. પણ પહેલી વાત તે આવું શરીર જ નથી તે કયાંથી મોક્ષ મળે? આપણું તે પગ લપસે તે ય હાડકું ખસી જાય. 2. ગષભનારાચ-ચિત્ર નં. 2 ની જેમ બન્ને બાજુ મર્કટબંધ અને તેના ઉપર માત્ર હાડકાને પાટે હોય પરંતુ ખીલી ન હોય તે બીજુ “ઝાષભનારા સંઘયણ” 3. નારાચ સંઘયણ-નારાજી સંઘયણવાલાને હાડકાંના સાંધા બન્ને બાજુ “મર્કટ-બંધ” જેવા હોય પરંતુ પાટે કે ખીલી વગેરે ન હોય. 4. અધનારાચ-આ સંઘયણમાં માત્ર એક બાજુ મર્કટબંધ હોય. ખલી-પાટે બીજું કંઈ જ ન હેય. 5. કલિકા સંઘયણ-ફક્ત ની જેમ માત્ર ખીલીના સહારે ફક્ત હાડકાંના સાંધા મજબૂત રહેલા હોય છે, બીજું કંઈ જ નહીં. 6. છેવ (સેવા) સંઘયણ–આનું બીજું નામ “સેવા” અથવા “દસ્કૃષ્ટ સંઘયણ પણ કહે છે–આમાં હાડકાંના બે છેડાઓ ઉખલમાં રહેલા મુસળાની જેમ ફક્ત એકબીજાને સ્પર્શીને રહેલા હોય છે. વર્તમાનકાળમાં આપણું સર્વ લોકેનું આ છેલ્લું સંઘયણ હેાય છે. એટલે હાડકાંની મજબૂતી બહુ જ પિકળ હેય છે. પડતાં કે લપસી જતાં પણ જલ્દી ફ્રેકચર થઈ જાય. સંસ્થાન નામકર્મ समचउरंसं निग्गोह, साइ खुज्जाइ वामणं हुंडं // હાડકાની મજબૂતી પછી શરીરને આકારવિશેષ કેવો હોય છે તેને વિચાર આ સંસ્થાન નામકર્મમાં કર્યો છે. સંસ્થાન એટલે
Page #309
--------------------------------------------------------------------------
________________ 290 આકારવિશેષ. આપણે જોયા છે ઘણુ ખૂબ લાંબા, તે કેઈ સાવ ઠીંગણું વામન વગેરે. જે જોઈએ છીએ તે આકારવિશેષ. એવા આકાર વિશેષ–એટલે સંસ્થાન-૬ કહ્યાં છે. o : 9) *tiesofiglis h eMesse essoya 19 समचतुरस्त्र न्यग्रोधANO सावित्र 079 0800000000 %E02.gstons i.. S UNorછSSION ' ( Sho (r)fo@rio /i63@ Y જ यामना 8 A कुब्जा Rs.50 ;ોઇ સ0;&૮૦ VNCoreea ANOXOXOXO N ONO 1. સમચતુરન્સ સંસ્થાન તીર્થંકર પરમાત્મા આદિનું પ્રથમ સંસ્થાન હોય છે. ભગવાન જ્યારે પદ્માસને બેઠા હોય ત્યારે જમણે ખભાથી ડાબા ઢીંચણ સુધી, ડાબા ખભાથી જમણું ઢીંચણ સુધી, અને બન્ને ઢીંચણની વચ્ચેનું તેમ જ પલાઠીના મધ્ય ભાગથી મસ્તકની શિખા સુધી એમ ચારે બાજુથી માપતાં એકસરખું માપ આવે તેને તથા સર્વાંગસુંદર એવા આકારવિશેષને સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. આ સંસ્થાનના માપાદિ પ્રમાણે જ પ્રતિમા બનાવવામાં આવે છે. સર્વત્ર
Page #310
--------------------------------------------------------------------------
________________ 291 દરેક મૂતિ વ્યવસ્થિત માપ–આકારની બને છે. અને આ જ સંસ્થાનવાળા મેક્ષ મેળવે છે. 2. ન્યગ્રોધ સંસ્થાન–ન્યગ્રોધ એટલે વડલાનું વૃક્ષ. આ સંસ્થાનમાં નાભિની ઉપરના સર્વ અવયવે સપ્રમાણ સુંદર હોય પરંતુ નાભિથી નીચે ઓછા-વધારે હય, સપ્રમાણ ન હોય તેને ન્યગ્રોધ સંસ્થાન કહેવાય છે. 3. સાદિ સંસ્થાન–આ ન્યગ્રોધથી વિપરીત છે. નાભિથી નીચેનો ભાગ સપ્રમાણ સારે હોય પણ ઉપરને સાર સપ્રમાણ ન હોય તે. 4. વામન સંસ્થાન–જેમાં હૃદય તથા પેટ સારાં સુલક્ષણ હોય અને હાથ-પગ, શિર અને ડેક કુલક્ષણ અપ્રમાણ હોય તે વામન સંસ્થાન કહેવાય. 5. કુજ સંસ્થાન–વામનથી વિપરીત લક્ષણવાળો એટલે હૃદય અને પેટ અપ્રમાણ કુલક્ષણ તથા હાથ, પગ, શિર, ડેક વગેરે સારાં સપ્રમાણ સુલક્ષણ હેય તે કુજ સંસ્થાન. 6. હુંડક સંસ્થાન–શરીરના સર્વ અંગે લક્ષણપ્રમાણ રહિત હીનાધિક હોય તે “હુંડક” નામનું છેલ્લું સંસ્થાન કહેવાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં શરીરની પ્રમાણપત આકૃતિ-વિશેષની જે વિચારણા કરવામાં આવી છે તે તદનુરૂપ ઓછા-વધતા પ્રમાણ વાળા આકારવાળા શરીરો હોય છે. એટલે તે તે આકાર વિશેષ સંસ્થાન 6 પ્રકારે માનવામાં આવ્યાં છે. સર્વ દેવતાઓને પહેલું સમચતુરસ સંસ્થાન હોય છે. મનુષ્ય તથા પશુપક્ષીઓને અલગ-અલગ છએ સંસ્થાન હોય છે. શેષ સર્વેને હુંક સંસ્થાન હોય છે.
Page #311
--------------------------------------------------------------------------
________________ gf સૌજન્ય UR શેઠ શ્રી અમૃતલાલ ગોવર્ધનદાસ ભરવાડા તથા અ.સૌ. તારામતીબેન અમૃતલાલ ભરવાડાના 500 આયંબિલની તપશ્ચર્યા તથા ડો, કિરીટભાઈએ, ભરવાડા અ.સૌ. મનીષાબેન કે. ભરવાડા અને તુષાર કે. ભરવાડાની અટ્રાઈ તપની અનુમદિનાથે ભરવાડા પરિવાર તરફથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. Sાથ5 મહાપો Ithir235 ly , શાળાકિયાભ્યાં મોટાસા વિધાયા વિમુક્તાવે ચાપના વીસ રપ૦૫ - પ્રકાશક :–શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર - સંચાલિત - શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન - કાર્યાલય તથા પ્રાપ્તિસ્થાન - 39, વસંત વિલાસ, બીજે માળે, 133, ગોપાલ નિવાસ, 3. ડી. ડી. સાઠે માર્ગ, બીજે માળે, વી. પી. રેડ, પ્રાર્થના સમાજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–૪. મુંબઈ-૪૦૦ 002. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
Page #312
--------------------------------------------------------------------------
________________ * જૈનદર્શનના અદૂભત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજ્યા પણ 'શ્રી ગોપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત 'sınત્ર હેન્દ્ર વ્યાખ્યાનમાલા | મુખ્યવિષય-જીમાળીગલિન્કાર... 'પ્રવક્તી-પપૂ.મુbtkIS ALબટ્ટર્ણાઘwયજી મહાઝાઝ ન (રાષ્ટ્રભાષા રત્ન-વવાં,સાહિત્યરત્ન-પ્રયાગ) ચાતુર્માસિક રવિવારીયઃ શ્રી મહાવીર શિક્ષણ શિબિર 10 સંચાલકશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણકેન્દ્ર (મુંબઈ) | S પ્ર. આસો સુદ 2 વ્યાખ્યાન 11 મું રવિ તા. 19-9-82 વિષય : અભુત શરીરરચના અને નામકર્મ વ્યાખ્યાતા : પ.પૂ. મુનિરાજ શ્રી અણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર નામકર્મની વર્ણવ્યસ્થા– અનામી નામ વગરના, તથા અરૂપીકરૂપ-આકાર વગરના એવા આત્માને પણ નામવાળે અને રૂપ-આકારવિશેષવાળે બનાવનાર “નામકર્મ” છે. એટલે જ એને “નામકર્મ કહેવામાં આવે છે. ખરેખર એને ચિત્રકારની ઉપમા વાસ્તવિક આપવામાં આવી છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્ધાદિ ગુણે તે પુદ્ગલના છે, આત્માના નથી. પરંતુ સંસારમાં આતમા પુદ્ગલનું જ ઘર એટલે શરીર બનાવીને તેમાં જ રહે છે. એટલે સંસારના વ્યવહારમાં મેગ્ય
Page #313
--------------------------------------------------------------------------
________________ 294 સારું-મનગમતું અને સહુને ગમતું એવું શરીર તે જોઈએ. અને શરીર આવ્યું એટલે શરીરને ખાસ રંગ તે વ્યવહારમાં પહેલાં આગળ આવે છે. વર્ણવ્યવસ્થામાં હિંદુધર્મમાં માત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવી ચાતુર્વર્ણવ્યવસ્થા કરવામાં આવી છે. તેવી અહીંયા નામકર્મમાં નથી. નામકર્મ-વર્ણાદિ ચતુષ્ટયની વ્યવસ્થા કરે છે. વર્ણ–પ- કાળે, નીલે, લાલ, પીળે અને સફેદ-એ પાંચ વર્ણ (રંગ) છે. ગંધ–૨- સુગંધ અને દુર્ગધ. રસ–પ- તીખો, કડે, કષાયતૂરો, ખાટો અને મીઠે - એ પાંચ રસ છે. સ્પર્શ—- ગુરુ (ભારે), લઘુહલક), શીત (ઠંડો), ઉષ્ણ (ગરમ), મૃદુ (કમળો,ખ કર્કશ (બરછટ),અને સ્નિગ્ધ (ચીકણે), --- રુક્ષ (કૂખ). * વUU–દિગ્દ-ન-સ્ટોદિમ-ઝિદ-સિગા , * બંધા–સુરિરી . * રા–ા, તિરહુતાગ્રંજિત્રા મg II * વર્ણાદિમાં શુભ-અશુભના ભેદ नील-कसिणं दुगंधं, तितं कडुअं गुरुं खरं रुक्खं / सीअं च असुहनवगं, इक्कारसगं सुभं सेसं //
Page #314
--------------------------------------------------------------------------
________________ 295 આ વદિ 20 માં શુભ-અશુભની પ્રકૃતિએને ભેદ પાડે છે. શુભ વર્ગ–૩ - લાલ, પીળે અને સફેદ ગંધ-૧ - સુગંધ. રસ—૩ - તૂર, ખાટ, મીઠે. સ્પર્શ–૪ - લઘુ (હલક), ઉષ્ણુ (ગરમ), મૃદુ (કેમળ), -- સ્નિગ્ધ (ચીકણે). 11 અશુભ વર્ણ - 2 - નીલે તથા કાળ વર્ણ. ગંધ - 1 - દુર્ગધ. - 2 - તીખે, કડ. પર્શ - 4 - ગુરુ (ભારે), કર્કશ, રુક્ષ અને શીત ઠ). રસ શુભવદિ ૧૧ને પુણ્ય પ્રકૃતિમાં ગણવામાં આવે છે. અને અશુભવદિ ને પાપ પ્રકૃતિમાં ગણવામાં આવે છે. પુણ્ય પ્રકૃતિને ઉદયવાળાને શુભવદિ ૧૧માંથી શરીરને રંગ, ગંધ, રસ અને સ્પર્શાદિ મળે છે. જેમકે શરીરને ગોરે રંગ, ગૌરવર્ણ વાળી સફેદ ચામડી અને શરીરમાંથી નીકળતી સુગંધ, ખાટામીઠા વગેરે રસ અને કેમલ લઘુ આદિ સ્પશે. સંસારમાં અનેક જાતિઓ છે. આફ્રિકાની હન્સી પ્રજાને કાળા કેલસાના રંગ જેવી ચામડી મળે છે, કેઈને જેવી પણ ન ગમે તેવી. જ્યારે અમેરિકન પ્રજા ગેરી હોય છે. કાળા-ગેરાને ભેદ તે સર્વત્ર છે. ગોરાપણું પુણ્યપ્રકૃતિ છે. શરીરનું સુંદર અદૂભુત રૂપ સૌંદર્ય–પુણ્યપ્રકૃતિ આધારે પ્રાપ્ત થાય છે.
Page #315
--------------------------------------------------------------------------
________________ 296 સુંદરીનું અદ્દભુત રૂપ-સૌંદર્ય– ભગવાન આદિનાથની પુત્રી સુંદરીને અભુત રૂપસૌંદર્ય– લાવણ્ય પ્રાપ્ત થયું હતું. એ રૂપ-સૌદર્ય ભરત ચક્રવતીને પણ એટલું ગમતું હતું કે રૂપના કારણે ભરત રાજા સુંદરીને દીક્ષા લેવાની રજા નહોતા આપતા. સુંદરીના સુંદર રૂપમાં આસક્ત થયેલા, ભ્રમરની જેમ લુબ્ધ થયેલા ભરત મહારાજા સુંદરીને દીક્ષા લેવાની સતત ના પાડતા હતા. * એક વખત ચકવતી મહારાજા ભરત દિગવિજયાર્થી છ ખંડ સાધવા નીકળ્યા. ત્યારે સુંદરી એકાતે મનમાં વિચારે છે કે અરે! આ મને મળેલું રૂપ જ મને ચારિત્ર પ્રાપ્ત કરવામાં અંતરાય કરે છે. અરે આ રૂપ-સૌંદર્યને કારણે જ હું ચારિત્ર નથી લઈ શકતી. ઘણાએ પરમાત્મા પાસે ચારિત્રધર્મ અંગીકાર કર્યો છે. અને હું જ સંસારમાં રહી છું. અને આ રૂપ તે કેટલા દિવસ ટકવાનું છે. આ સોંદર્ય ક્યાં સુધી રહેશે? છેવટે તે જે કાયા જ અનિત્ય છે, માટીમાં મળવાની છે, બળીને અગ્નિમાં રાખ થવાની છે. અરે ! આ કાયાથી સાધી લેવાય તે કેટલું સારું. એમ વિચારી સુંદરીએ રૂપ-સૌંદર્ય ઘટાડવા-ઓછું કરવા આયંબિલની તપશ્ચર્યા શરૂ કરી. અને લગભગ 60 હજાર વર્ષ સુધી સુંદરીએ આયંબિલની દીર્ઘ–લાંબી તપશ્ચર્યા કરી. અંતે મહારાજા ભરત આવ્યા. કરમાઈ ગયેલા ફૂલની જેમ સુંદરીનું રૂપ જોઈને ભરત આશ્ચર્ય પામ્યા. કાયા સુકાઈ ગઈ, રૂપ કરમાઈ ગયું. અરે ! આ શું? - હે સુંદરી ! શું મારા ગયા પછી તને કેઈએ ખાવા નથી આપ્યું? શું કેઈએ તારું ધ્યાન ન રાખ્યું? શું કેઈએ તારી સંભાળ ન લીધી? આ થયું શું? તું સાવ કરમાઈ ગઈ! સુંદરીએ સમજાવતાં કહ્યું, “આ તે વિનાશી અનિત્ય નશ્વર કાયા છે, હવે એ કરમાઈ ગઈ કે રૂપ સૌંદર્ય ઝાંખું પડી ગયું
Page #316
--------------------------------------------------------------------------
________________ 297 એમાં આટલું શેક-દુઃખ શું કરે છે? અંતે તે અગ્નિમાં બળી રાખ જ થવાની છે ને?! અને વૃદ્ધાવસ્થામાં આ જ રૂપ કેવું લાગશે? વૈરાગ્યાત્મક શબ્દોથી ભરતજીને સુંદરીએ ખૂબ સમજાવ્યા. છેવટે લેકે પાસેથી રાજપુરૂષ પાસેથી ભરતે જાણ્યું કે સુંદરી તે દેહના રાગ ઉતારવા, કાયાની માયા છોડવા આટલી દીર્ઘ આયંબિલની તપશ્ચર્યા કરી રહી છે. અંતે મર્મ સમજીને ભરતજીએ સુંદરીને દિક્ષા લેવાની અનુમતિ આપી. અદ્ભુત રૂપ-સૌંદર્યને મેહ તજી સુંદરી ચારિત્રધર્મ અંગીકાર કરી...તપશ્ચર્યાથી નિર્જરા સાધી મેક્ષ પ્રાપ્ત કર્યો ધન્ય એ સુંદરી સ્ત્રીરત્નને કે કાયાની માયા, દેહનું મમત્વ, દેહ રાગ તજ અને મેક્ષ સાધી સદા માટે અરૂપી-નિરંજનનિરાકાર બન્યાં. શરીરના રૂપ-રંગ-ગંધ-સ્પર્શાદિ પૂર્વકૃત કર્માનુસારે પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય એવા પુષ્પને કેટલા રંગ હોય છે. લાલ, લીલા, પીળા, સફેદ અને દરેક રંગની જાતનાં ગુલાબનાં ફૂલ આવે છે. એનાથી જ ગુલાબની કેટલી જાતે છે તે જણાય છે. વિવિધરંગ સાથે પણ હોય છે. મેરને તેમ જ રંગીન ચકલી વગેરેને એક સાથે કેટલા વિવિધ રંગે હોય છે ! મનુષ્યના શરીરમાં પણ બધા રંગે છે. માથાના વાળ અને આંખની કીકી કાળી હોય છે. અંદર હાડકાં સફેદ, લેહી લાલ, કેટલીક ન લીલી, ચામડી–ગેરી-કાળી વગેરે રંગે હોય છે. આજે તે માત્ર રૂપને સંસાર છે. બસ, રૂપ ગમ્યું એટલે વ્યક્તિ ગમી, પછી ભલે ગમે તે થાય. આજે વધુ પ્રમાણે રૂપજીવી બનવા પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ “રૂપજીવી” એટલે પિતાના રૂપ વડે જીવનારી, રૂપ દેખાડી આજીવિકા ચલાવનારી. તે તે વેશ્યા કહેવાય. કારણ કે વેશ્યા તે પિતાનું રૂપ સજી, બીજાને રૂપ દેખાડી મેહ પમાડી, કાય-વ્યપારથી પસે કમાય
Page #317
--------------------------------------------------------------------------
________________ 298 છે. હાય! કેટલી અધમ અવસ્થા. મળેલ રૂપને ઉપયોગ પણ પૈસા કમાવવા માટે! - પશ્ચિમના પ્રદેશમાં વિદેશમાં કાળા-ગોરાનાં યુદ્ધો ચાલે રૂપના મેહને ત્યાગ કરતા ચકવતી– ઈન્દ્ર ઈન્દ્રસભામાં પ્રશંસા કરી કે, પૃથ્વીતલ ઉપર સનકુમાર ચક્રવતી જેવું અદ્ભુત રૂપ-સૌંદર્ય બીજ કેઈનું નથી.” આ સાંભળી સહન ન થતાં બે દેવતાઓ બ્રાહ્મણનું રૂપ લઈ હસ્તિનાપુર ચક્રવતીના પ્રાસાદમાં આવ્યા. તે સમયે સનકુમાર સ્નાનાગારમાં સ્નાન કરતા હતા. સનકુમારનું અદ્ભુત રૂપ-સૌંદર્ય જોઈ દેવતાઓ પણ આશ્ચર્ય પામ્યા. ત્યારે સનકુમારે કહ્યું, “અરે ! હમણાં શું તમે મારું રૂપ જુએ છે?! હમણું તે હું સ્નાન કરવા બેઠે છું. જ્યારે સ્નાન પતાવી, વેષભૂષા-આભૂષણ મુકુટ વગેરે ધારણ કરી સભામાં રાજસિંહાસન ઉપર બેસું ત્યારે તમે જોજો–મારું રૂપ. ત્યારે તમને ખ્યાલ આવશે.” ચકીના આ શબ્દ સાંભળીને દેવતાઓને મનમાં દુઃખ થયુંઅરે! માણસને પિતે જ પિતાની પ્રશંસા કરવી એ પ્ય નથી લાગતું, નથી શોભતુ. ગુણ-સ્તુતિ કે પ્રશંસા તે બીજા કરે તે ગ્ય ગણાય. પિતે જ પિતાની પ્રશંસા ન કરવી. રાજસિંહાસને બેઠેલા સનત્યકીને જેવા ફરી તે બને દેવતાઓ આવ્યા. પરંતુ ખેદ પામ્યા હોય તેમ મેટું બગાડીને ઊભા રહ્યા. ચકીએ કારણ પૂછયું–કેમ ભાઈ? કેમ ખેદ પામ્યા છો. દેવતાઓ–હે ચક્રી! તમારું જે રૂપ પહેલાં જોયું હતું, તે અત્યારે નથી જણાતું. અત્યારે જે તમે પાન પણ ખાઈ રહ્યા છે તે સતત મુખમાં રહેવાથી મુખમાં કીડા પણું ઉત્પન્ન થઈ જાય છે અને તમે પાન થંકો તે તેના ઉપર બેસીને માખી પણ મરી
Page #318
--------------------------------------------------------------------------
________________ 29 જશે...કારણ કે તમારા શરીરમાં સાત મેટા રંગે ઉત્પન્ન થયા છે. એટલે મુખનું પાન-રસ પણ વિષ જેવું બની ગયું છે. આ સાંભળી ચકી આશ્ચર્ય પામ્યા. “અરે! તમે શી રીતે જાણું?” દેવતાઓ–અવધિજ્ઞાનથી.” - સનકુમારચકી વિચારે ચઢ્યા. અહિ ! આ દેહ અનિત્ય છે. આ રૂપ પણ ક્ષણજીવી છે. કાયા તે માટીમાં જ મળવાની છે, અગ્નિમાં બળીને રાખ થવાની છે. આવી કાયાની માયા તે છોડવી જ સારી. એમ વિચારી–ચિતન કરી આત્માને વૈરાગ્યમાન બનાવ્યો. અને 6 ખંડ-રાજપાટ, વૈભવ-ધનસંપત્તિ, સ્ત્રીરત્ન આદિ સર્વ અંત:પુરને પરિવાર વગેરે તજ-છેડીને સંયમ સ્વીકારે છે. ચારિત્રજીવનમાં આવેલા ચક્રી સનત હવે મુનિ સનત બન્યા. વૈરાગ્યભાવથી દેહભાવ-દેહરાગને એકઠા કર્યો. અનાદિ-અનન્તકાળથી જીવને દેહરાગ-દેહભાવની ટેવ પડી છે, તે કાઢવી જ પડશે. દેહભાવ ગયા વિના આત્મા સાચી સ્વભાવદશામાં આવી શકે તેમ નથી. - સનત મુનિ છઠના પારણે આયંબિલ, અને આયંબિલ ઉપર ફરી છઠ, એમ તપશ્ચર્યા કરવા લાગ્યા. અનેક ભારે મેટા રોગો હેવા છતાં પણ ઔષધ આદિની ચિંતા કર્યા વગર તપશ્ચર્યામાં મગ્ન રહેવા લાગ્યા. બને દેવતાઓ ફરી આવ્યા. વૈદ્યનું રૂપ લઈને આવ્યા. વિનંતિ કરી–“હે મુનિ! તમારું શરીર ઘણા રોગોથી ઘેરાઈ ગયું છે. તમે પિડાઈ રહ્યા છે, દુઃખી થતા હશે. કહે તે અમે તમારી સેવા-સુશ્રુષા કરી રોગમુક્ત કરીએ. સનત્ મુનિએ કહ્યું “અરે ! દેહ તે અનિત્ય છે, નશ્વર છે, એને શું વધારે પંપાળ દેહગ તે કાઢો સહેલો છે, પરંતુ
Page #319
--------------------------------------------------------------------------
________________ 300 અનાદિકાળથી આત્માને લાગુ પડેલે આ “કર્મગ' કાઢવાની શક્તિ તમારામાં છે?—બેલે. દેહને રેગ તે હું પણ મટાડી શકું છું.” એમ કહી સનત્ મુનિએ ટચલી આંગળી મુખમાં નાખી. ત્યાં તે આશ્ચર્ય ! ઘૂંકને સ્પર્શથી આંગળીને ભાગ સોનેરી કાયા જે શેભવા લાગ્યું. દેવેને આંગળી બતાવી. દેવતાઓ આશ્ચર્ય પામ્યા. અદ્ભુત શેભે છે, લબ્ધિ છે. દેવતાઓ ચાલ્યા ગયા. સનત્ મુનિ સાત વર્ષ સુધી રેગ-પીડા અનુભવી એક લાખ વર્ષ પર્યત ચારિત્રધર્મની આરાધના કરી મૃત્યુ પામી ત્રીજે સ્વર્ગો ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામી મેક્ષે જશે. શુભ-અશુભ કર્મ પુણ્ય-પાપ કર્માનુસારે મળતી કાયાને તે તે વર્ણ–ગંધ-રસ-સ્પર્શ મળે છે. આપણું રૂપ ઘણુને જેવું પણ ન ગમે. આપણી શરીરની ગંધ પણ વિચિત્ર પ્રકારની નીકળતી હેય. પરસેવાની ગંધ, મુખમાંથી ગંધ, શ્વાસાદિ માગે નીકળતી ગંધ વગેરે બહુ ખરાબ હોય છે. જેથી બીજાને પાસે બેસવું પણ ન ગમે. આપણા રસ-પર્શ પણ બીજાને ન ગમે, ચામડી સુંવાળી-સુકમળ ન હોય ઘણાને માથાના વાળ પણ રીંછ જેવા જાડા-બરછટ હોય છે, સ્પર્શ પણ આહલાદક નથી હોતું. આ બધું (પાપકર્મ) અશુભ નામકર્મના ઉદયે પ્રાપ્ત થાય છે. જ્યારે તીર્થકર ભગવંતેને “શ્વાસેચ્છવાસ કમલ સમે” હોય છે. તેમના દેહનું રૂપ-સૌંદર્ય અદ્દભુત મનહર હોય છે, રમણીય હોય છે. તેમના સ્પર્શાદિ પણ આનંદદાયિ હોય છે. આ બધું શુભ નામકર્મની પુણ્યપ્રકૃતિ છે. આનુપૂર્વી નામકર્મ| મૃત્યુ પામ્યા પછી દેહને છેડી આત્મા પિતાના આગામી જન્મસ્થાનને પ્રાપ્ત કરવા ચાલ્યા જાય છે. ભલે ને દેહ અહીં પડ્યો રહે, બાળવાની હજી વાર પણ હોય. 2 કલાકે કે 12 કલાકે
Page #320
--------------------------------------------------------------------------
________________ કે પછી ભલે ને કદાચ 2 દિવસે પણ બાળવામાં આવે. કેઈ બાળે છે અને કઈ દાટે છે (દફનાવે છે). પરન્તુ દેહને છોડી દીધા પછી આત્માને દેહની ચિંતા નથી. જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ–આ ચક્ર તે ચાલ્યા જ કરે છે. જીવ પિતાના જન્મસ્થાન તરફ ચાલ્યો જાય છે. પરંતુ મૃત્યુ પછી જન્મ નથી પામ્યા તે વચ્ચેના સમયમાં જીવને ગતિ કરાવનાર, જન્મસ્થાન સુધી લઈ જનાર કર્મ તે આનુપૂર્વી નામકર્મ” કહેવાય છે. 2-3-4-5-6 સમય વધુમાં વધુ પિતાને ઉત્પત્તિસ્થાન તરફ જતાં લાગે છે. એક જ સમયમાં ઋજુગતિએ આત્મા મેક્ષ પામી જાય છે. ત્યાં કમ નથી હોતા. અંતર્ગતિમાં રહેલા અને જન્મરહિત આત્માને ઉત્પત્તિસ્થાન પ્રાપ્ત કરવા માટે “આનુપૂર્વી નામકર્મ કામે આવે છે. તે પણ ગતિ પ્રમાણે ચાર છે. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, નરકાનુપૂર્વી અને તિર્યચઆનુપૂર્વી નામકર્મ. તે તે ગતિમાં જવાવાળા જીવને તે તે અનુપૂર્વી નામકર્મ હેય. વિહાગતિ નામકમ–ત્રસ જીવમાં સર્વેને ચાલ હોય છે. ચાલનારાની ચાલ જોવાય છે. કેટલાકની ચાલ જોતાં જ મનેહર લાગે છે. સુંદર રમણીય હોય છે તેને શુભ ચાલ કહીએ છીએ. દા. ત. હંસ અને હાથી વગેરેની ચાલ તે શુભ ગણાય છે. અને અશુભ ચાલ જે જેવી પણ ન ગમે. દા. ત. ઊંટ, શિયાળ, ગધેડા વગેરેની ચાલ જેવી પણ ન ગમે તેવી હોય છે. આ દષ્ટિએ વિહાગતિ નામકર્મ શુભ-અશુભ એમ બે પ્રકારે હોય છે. ગજગામિની આદિ નામેથી સારી ચાલવાળાને ઉપમા આપવામાં આવે છે. એવા પ્રકારની શુભ-અશુભ ચાલ(ગતિ )નું નિયામક વિહાગતિ નામકર્મ હોય છે. જેવું કર્મ જીવે બાંધ્યું હોય તેવી (ગતિ) ચાલ પ્રાપ્ત થાય છે.
Page #321
--------------------------------------------------------------------------
________________ 302 14 ડિપ્રકૃતિઓને વિભાગ પૂરે થે. પિડીભૂત થઈને કાર્ય કરતી હતી તેથી પિંડ પ્રકૃતિ. આ 14 પિંડ પ્રકૃતિના અવાન્તર ભેદ બંધન પાંચ ગણતાં ૬પ થાય છે. અને બંધન 15 ગણવામાં આવે તે 75 થાય છે. 8 પ્રત્યેક પ્રકૃતિઓ - જે પ્રત્યેક-સ્વતંત્ર એક એક કામ કરે છે તે પ્રત્યેક પ્રકૃતિએ કહેવાય છે. આ પ્રકૃતિએ 8 છે. 8 પ્રત્યેક પ્રકૃતિએ || 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 8 પરાઘાત ઉચ્છવાસ આતમ ઉદ્યોત અગુરુલઘુ તીર્થકર નિર્માણ ઉપઘાત परघाउस्सास आयवुज्जोयं अगुरुलहुतित्थनिमिणो-बघायमिअ अट्ठ पत्तेआ // પરાઘાત નામકર્મ– “ગારતિવાતાવરના " બીજાને ત્રાસ પમાડવામાં અને પ્રતિઘાત કરવામાં કારણભૂત કમને પરાઘાત નામકર્મ કહેવામાં આવે છે. ઘણી વખત જેવા માત્રથી, બેલવા માત્રથી પણ બીજા ક્ષેભ પામી જાય અથવા ભયગ્રસ્ત બની જાય તે આ પરાઘાત નામકર્મ કહેવાય છે. બે કુર્તીબાજોની કુર્તીને પ્રસંગ ગેઠવાયે. ખૂબ હિંમતથી તૈયારી કરીને બન્ને એકબીજા સામસામે લડવા મેદાને ઊતર્યા. પરંતુ એકનું તેજસ્વી મુખ અને પ્રૌઢ ભરાવદાર અને પ્રતિભા જોઈને જ બીજે તે ડઘાઈ ગયે, હિમ્મત હારી ગયે, લડવા તૈયાર ન થયે. એક દસને ભારે પડયો– ભારત-ચીન યુદ્ધની વાત છે. હિમાલયના સીમાપ્રાતે ભારે
Page #322
--------------------------------------------------------------------------
________________ 303 લડાઈ ચાલી રહી હતી. એક ભારતીય સૈનિક ચીની સૈનિકોના હાથમાં ઘેરાઈ ગયા. 10 ચીની સૈનિકે એ એક ભારતીયને ચારે તરફથી ઘેરી લીધો અને પકડવા અથવા મારવાનો નિર્ણય કર્યો. પરંતુ દશથી ભ ન પામતાં પેલો યુક્તિ લડાવતે રહ્યો. અન્ત એ વીજળીની ઝડપે નીચે નમી એકના પગ વચ્ચેથી નીકળી ગયે અને એની બંદુક ખેંચીને દશે ય સૈનિકને પિતાને પર બતાવ્યો. શ્વાસોચ્છવાસ નામકમ– - જીવન જીવવા માટે શ્વાસેચ્છવાસ તે લેવું પડે છે. ન લે તે મૃત્યુને શરણે થાય છે. માટે પર્યાપ્તિમાં એની ગણના કરી. પરંતુ શ્વાસ લેવા-મૂક્વાની પ્રક્રિયા કરનાર શ્વસનતંત્ર જે નામકર્મ પ્રમાણે કાર્ય કરે છે તે છે શ્વાસોચ્છવાસ નામકર્મ. અર્થાત્ પ્રાણ, અપાન, ઉચ્છવાસ, નિઃશ્વાસ–ગ્ય એવા પુગલેને ગ્રહણ કરનારી શક્તિનું કારણ “તે શ્વાસોચ્છવાસ નામકમ” અર્થાત્ આ કર્મ શ્વાસ લેવા-મૂકવાનું નિયામક છે. આ કર્મના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસ લબ્ધિ પ્રાપ્ત થાય છે. જેના વડે જીવ શ્વાસ લેવામૂકવાની ક્રિયા કરી શકે છે. દરેક જીવને આ કર્મ ઉદયમાં હોય છે અને એથી જ જીવે આયુષ્યકાળપર્યન્ત શ્વાસોશ્વાસ લે-મૂકે છે. ઝાડ દિવસે Oxygen લે છે અને તે Carbondy-Oxyied છેડે છે એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જી માટે શ્વાસ લે એ તે જીવાદોરી સમાન આવશ્યક છે, એના ઉપર જ જીવન છે. પરન્તુ આ ક્રિયાઓ પણ કમધીન છે. હોસ્પિટલમાં મરણપથારીએ છેલ્લી ઘડી સુધી દદીને Oxygen ઉપર રાખ્યા હેય-Oxygen સતત ચાલુ હોય છતાં પણ માણસ મૃત્યુ તે પામે છે, કર્માધીન અવસ્થા છે માટે જ. આ જ દિવસ સુધી એ એક પણ કિસ્સો નોંધાયો નથી કે Oxygen સતત
Page #323
--------------------------------------------------------------------------
________________ 304 આપવાથી કે મૃત્યુ પામ્ય જ નથી અને કાયમ માટે તે જ રહ્યો હોય–અમર બન્યા હેય..એ સંભવ જ નથી. આપ નામકર્મ– આ એક વિશિષ્ટ નામકર્મ છે. સામાન્યપણે બધાને પ્રાપ્ત થતું નથી. પરંતુ જૈન કર્મશાસ્ત્રના કહેવા પ્રમાણે ઉપર આકાશમાં દેખાતા સૂર્યના વિમાનમાં બાદર પૃથ્વીકાયના જીવ હોય છે. તેમને આ નામકર્મને ઉદય હોય છે. આ કર્મના ઉદયવાળા તે જી સ્વયં અનુષ્ણ એટલે ઠંડા-શીત, અને ઉષ્ણ પ્રકાશ કરનારા, એ એમને સ્વભાવ જ છે. આ કર્મનું આશ્ચર્ય તે એ છે કે જી સ્વયં અનુષ્ણ-શીત છે, પરંતુ તેમના શરીરમાંથી નીકળતે પ્રકાશ ઉષ્ણ છે. જેને આપણે તાપ-તડકે કહીએ છીએ તે. આ જ “આપ” નું “તાપ” બન્યું છે અને જેના થકી આપણને તાપતડકાને અનુભવ થાય છે. આ જૈનશાસ્ત્રની માન્યતા છે. - વિજ્ઞાનની માન્યતા તે આવી હેય જ નહીં. વિજ્ઞાનના માનવા પ્રમાણે સૂર્ય ઉપર Hydrogen નું પ્રમાણ ઘણું છે અને જેના કારણે સૂર્ય ઉપર ગરમી ખૂબ છે, અને તેથી તેને પ્રકાશ ઉષ્ણ છે. પણ વિજ્ઞાને આજે એ પણ જાહેર કર્યું છે કે સૂર્ય ઉપર Hydrogen નું પ્રમાણ ઘટી રહ્યું છે અને કદાચ બે હજાર વર્ષ પછી સૂર્ય આટલે ગરમ નહીં હોય, ઠંડા થતે જશે. અથવા જે Hydrogen નું પ્રમાણ વધશે તે તાપ-ગરમી વધતી જશે. જે બને . પરંતુ માન્યતા કંઈક આવી જ છે. અગ્નિ પિતે પણ ઉષ્ણ છે અને તેને પ્રકાશ પણ ઉષ્ણ છે. તે શું અગ્નિકાય જીને પણ આ આતપ નામકર્મને ઉદય માન્ય છે ખરે? ના, અગ્નિકાય જીવોને આ આતપ નામકર્મને ઉદય નથી હેતે. અગ્નિ તે સ્વયં ગરમ અને પ્રકાશ પણ ગરમ. જ્યારે આતપ નામકર્મના કારણે સૂર્યમંડળના બાદર પૃથ્વીકાયના
Page #324
--------------------------------------------------------------------------
________________ 305 જ સ્વયં ઠંડા અને તેમના શરીરમાંથી નીકળતે પ્રકાશ ગરમ (ઉષ્ણ) હેાય છે અને કર્મગ્રન્થકાર સ્પષ્ટ ખુલાસે કરે છે કે આ આતપનામકર્મ સૂર્યમંડળના પૃથ્વીકાયના જી સિવાય બીજા કેઈને પણ હોતું નથી. જેને પુરા કર્મગ્રન્થકાર મહર્ષિ આપતા જણાવે છે કે - रविबिंबे उ जिअंग, तावजुअं आयवा उ न उ जलणे / जमुसिणफासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति // ઉદ્યોત નામકમ– अणुसिणपयासरूवं, जिअंगमुज्जोअए इहुज्जोआ। जइदेवुत्तरविक्किअ - जोइसखज्जोअमाइव्व // ઉપર આકાશમાં દેખાતું તિષ્ક મંડળ, જેમાં ચંદ્ર-તારા આદિના વિમાને છે તે જ્યોતિષ્ક વિમાનના ચંદ્ર-તારાદિમાં બાદર પૃથ્વીકાયિક જીને આ “ઉદ્યોતનામકર્મને ઉદય હેય છે. આ કર્મના ઉદયે એ જી સ્વયં શીત-ઠંડા અને તેમને પ્રકાશ પણ ઠંડે હોય છે. તે છાનું શરીર ઠંડે પ્રકાશ પાથરે છે. તે જ પ્રમાણે શ્લેકમાં જણાવ્યા પ્રમાણે યતિ એટલે સાધુ અને દેવતાઓનું ઉત્તરક્રિય શરીર પણ ઉદ્યોતનામકર્મવાળું હોય છે. તેમ જ ખદ્યોત એટલે એટલે ખજૂએ એટલે આગિયે જે ચઉરિન્દ્રિય પ્રાણી છે તેને પણ આ નામકર્મને ઉદય હોય છે. આગિયાના શરીરમાંથી પણ પ્રકાશ નીકળે છે, પ્રકાશના ઝબકારા થાય છે, એમાં એની શરીરરચનાવિશેષની જ વિશિષ્ટતા છે અને તે આ કર્મને આભારી છે. જૈનશાસનમાં આવી વાતે કેવલજ્ઞાનીપ્રણીત છે. આ વિષય સામાન્ય માનવીને નથી. સામાન્ય માનવી એવા આપણી પાસે તે માત્ર ઇન્દ્રિયની જ શક્તિ છે. ઇન્દ્રિય-પ્રત્યક્ષ જ કરી શકીએ છીએ. જ્યારે કેવલજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા અનંત જ્ઞાનથી જુએ
Page #325
--------------------------------------------------------------------------
________________ 306 છે. તેમના અનંત જ્ઞાનની બહાર જગતને કઈ પણ પદાર્થ નથી. અને તેઓ વીતરાગી હોવાથી મૃષાવાદનું કેઈ કારણ જ નથી રહેતું. આગમશાસ્ત્રની આ વાતે શ્રદ્ધગમ્ય છે. અગુરુલઘુ નામકર્મ સંસારમાં સર્વ શરીર ધારણ કરીને જ રહેલા છે. સર્વેને શરીર છે. અને વજન-હલકાપણું કે ભારેપણું તે શરીરનું જ હોય છે. આત્માનું કેઈ વજન નથી. આત્મા નથી તે હલકે કે નથી ભારે. આપણે એક બાલદી ભરીને પાણી પણ ઉપાડીએ છીએ તે એ પણ કેટલું વજનદાર હોય છે. જમીનની માટી કે ધૂળનું પણ વજન તે હોય જ છે. વજન-હલકા-ભારેપણું પુગલનો ગુણ છે. અને શરીર પુગલનું જ બનેલું છે માટે શરીરનું વજન હોય છે. દેખાતું પાણી પણ અસંખ્ય અકાય છનું શરીર છે. એટલે પાણીનું વજન હોય છે. વજન બે પ્રકારનું છે. ગુરુ એટલે ભારે, અને લઘુ એટલે હલકું. શરીરનું વજન પણ છને જે કર્મના કારણે મળે છે, તે છે “અગુરુલઘુ નામકર્મ.” ગુરુ–લઘુ એટલે ભારે-હલકું. અને અગુરુલઘુ એટલે જે શરીર વધારે ભારે પણ ન હોય અને અત્યન્ત લઘુ એટલે હલકું પણ ન હોય અર્થાત્-સમ શરીર હેય તે અગુરુલઘુ નામકર્મના ઉદયે પ્રાપ્ત થાય છે. વિશ્વના ધર્મો અને ભગવાન વિશ્વમાં અનેક ધર્મો છે. તેમાંના મુખ્ય ધર્મોમાં-જૈન ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ, ઈસ્લામ ધર્મ, હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, ઝરાષ્ટ્રીયન ધર્મ, બહાઈ ધર્મ, ઝેન ધર્મ આદિ વિશ્વના પ્રમુખ ધમે છે. દરેક ધર્મના પ્રવર્તક ભિન્ન ભિન્ન ભગવાને છે. તેમાં–
Page #326
--------------------------------------------------------------------------
________________ 307 આ ક્રિશ્ચિયન ધર્મ તેમના ધર્મ પ્રવર્તક તરીકે “ઈસામસીસ”ને માને છે. આ ઈસ્લામ ધર્મના પ્રવર્તક તરીકે “મહમ્મદ પૈગમ્બર”ને માનવામાં આવે છે. * ભગવાન બુદ્ધ બૌદ્ધ ધર્મના પ્રવર્તક માનવામાં આવે છે. * ગુરુનાનકને શીખે પિતાના પ્રથમ ગુરુ માને છે. જ હિન્દુ ધર્મમાં વિષ્ણુને વૈષ્ણવ સંપ્રદાયવાળા માને છે. અને શંકરને શમતાનુયાયી માને છે. * પરંતુ બધા ધર્મોની જેમ જૈનધર્મની વ્યવસ્થા નથી. એવા કેઈ નામના ભગવાન નથી કે જેમના નામે જૈન ધર્મ ચાલ્યા હોય. મહાવીરના નામને ધર્મ અને પાર્શ્વનાથના નામને ધર્મ જુદે નથી. અને તેમના નામે ધર્મ ઓળખાતે પણ નથી. એટલા માટે જૈન ધર્મને વ્યક્તિ પરક ધર્મ ન કહેતાં ગુણુપરક ધર્મ કહેવામાં આવે છે. શ્રી નવકાર મહામંત્રમાં–“નમે મહાવીરાણું” કે “નમે આદીસરાણું” એવા પદે નથી વાપરવામાં આવ્યાં. પરંતુ “નમે અરિહંતાણું” પદ મૂકવામાં આવ્યું છે. “અરિહંત' નામના કેઈ ભગવાન થયા નથી. “અરિહંત” એ કઈ ભગવાનનું નામ નથી. “પરતુ ગુણ અવસ્થા છે. મહાવીર પણ અંતે અરિહંત બન્યા. ત્યારે ભગવાન તરીકે પુજાયા. અવતારવાદ– દરેક ધર્મોમાં " અવતારવાદ” Incarnation પદ્ધતિ માનવામાં આવી છે. “અવતારવાદ” એટલે તે જ ભગવાન ફરી ફરી જન્મ ધારણ કરે છે, સંસારમાં આવે છે, એવી માન્યતા ઇતર ધમૅની છે.
Page #327
--------------------------------------------------------------------------
________________ 308 यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत / अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् // परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् / / धर्मसंस्थापनार्थाय, संभवामि युगे युगे || –ગીતાના છઠ્ઠા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા કહે છે, હે અર્જુન! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, અધર્મ વધી જશે ત્યારે હું જન્મ. લઈશ. સાધુઓના રક્ષણ માટે દુશેના દમન માટે અને ધર્મસ્થાપના કરવા માટે હું ફરી ફરી, દરેક યુગમાં જન્મ (અવતાર) લઈશ. આ પ્રમાણે અવતારવાદ માનવામાં આવ્યું છે. ઈશ્વર એક જ હોય છે. અને તે ફરી ફરી જન્મ લે તે “અવતારવાદ. હિન્દુધર્મમાં મુખ્ય ઈશ્વર-બ્રહ્માને માનવામાં આવ્યા છે. અને તે જ બ્રહ્મા ફરી ફરી અવતાર લે છે. એવા 24 અવતાર માનવામાં આવ્યા છે. તેમાં પ્રથમ અવતાર “આદિનાથ”—આદીશ્વરને માનવામાં આવ્યા છે. અને વરાહાવતાર, મસ્યાવતાર, કચ્છાવતાર પણ માનવામાં આવ્યા છે. એ જ એક અવતાર દત્તાત્રેયને પણ માન્ય છે. અને રામચંદ્રજી, શ્રીકૃષ્ણ તેમ જ શંકર વગેરેના અવતાર માન્યા છે. પરંતુ મૂળ ઈશ્વર તે એક જ. એ જ પ્રમાણે ઈસ્લામ ધર્મમાં, કિકિચયન ધર્મમાં પણ અવતારવાદ માનવામાં આવ્યા છે. જૈનધર્મ અવતારવાદી ઘમ નથી. તેમાં અવતારવાદી પ્રક્રિયા નથી. જેનધર્મ ઈશ્વરકર્તવવાદી ધર્મ નથી. ઈશ્વર જ સુખ-દુ:ખને કર્તા છે અને ઈશ્વર જ સૃષ્ટિનો કર્તા છે - એવી માન્યતા જૈન ધર્મની નથી. કર્મકતૃત્વવાદી જૈનધર્મ છે. કર્મસત્તા જીવને આધીન છે. કર્યા કર્મ પ્રમાણે જવ સુખ-દુ:ખ પામે છે. થર ? ઈશ્વર જ સૃષ્ટિના છે. માન્યતા જૈન ધ
Page #328
--------------------------------------------------------------------------
________________ 309 કેઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે– આ સંસાર અનન્ત આત્માઓથી ભરેલો છે. વિવિધ દર્શનમાં કઈ “એકાત્મવાદી” છે અને કેઈ “અનેકાત્મવાદી” છે. જૈનધર્મ “અનન્તાત્મવાદી” છે. પામર આત્મા અને પરમ આત્મા. પામર હોય કે પરમ પરતુ આત્મતવ તે સમાન જ છે. પામરપણું નીકળી જાય એટલે પરમપણું આવી જાય-પ્રગટ થાય. જેમ વાદળાંથી ઢંકાયેલે સૂર્ય અને વાદળાનું આવરણ ખસી જતાં દેખાતે સ્વચ્છ સ્પષ્ટ સૂર્ય. બન્નેમાં સૂર્ય તે જે છે તે જ છે. સૂર્યમાં ફરક નથી. સૂર્ય નથી બદલાયે, અવસ્થા બદલાઈ છે. એ જ પ્રમાણે આમેદષ્ટિએ—સવ આત્મા સમાન ગુણવાળા છે–સાદશ્ય ગુણનિમિત્તક છે. કઈ વસ્તુને સાદેશ્યની ઉપમા આપવામાં આવે તે એને અર્થ એ નથી કે તે વસ્તુ જ તે છે. ના, તે વસ્તુ તે જ છે એમ ન કહેતાં “તે વસ્તુ તેના જેવી છે? એ વાક્ય તદ્દન સત્ય છે. દા. ત. “આનું મોઢું તે ચન્દ્ર જેવું ગેળ છે.” એટલે આનો અર્થ એ નથી કે એનું મેટું ચન્દ્ર જ છે. ના, સાદૃશ્ય ગેળાઈની એકદેશીય લેવામાં આવી છે અને તેને વ્યવહાર કર્યો છે. એટલે પરમાત્મા અને પામર આત્મા અને આત્મદષ્ટિએ સમાન છે. ફરક માત્ર એટલે જ કે એક કમચ્છાદિત છે અને બીજે કર્મરહિત છે. તે કર્માચ્છાદિત જ કર્મ રહિત બનવાને, અપૂર્ણ જ પૂર્ણ બનવાને, પામર જ પરમ બનવાને. માટે જૈનધર્મ કહે છે કે "Each and every soul have a right to become a God... દરેક ભવ્યાત્મામાં પરમાત્મા થવાની મૂળભૂત બીજશક્તિ તે પડી જ છે.
Page #329
--------------------------------------------------------------------------
________________ 310 જેમ પ્રકાશ, પાણી, માટી આદિને યોગ મળતાં બીજ ઊગે છે. તે જ પ્રમાણે આત્મામાં પડેલી શક્તિને પણ એવા જ યેગે મળતાં તે ખીલે છે અને આત્મા એક દિવસ પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે, પામર પરમ બની જાય છે, અપૂરું પૂર્ણ બની જાય છે. પૂર્ણાનન્દ, સચ્ચિદાનન્દ, આનન્દઘન, નિરંજન-નિરાકાર, અવિનાશી, અક્ષયસ્થિતિને માલિક બની જાય છે. તીર્થકર બનવાની પ્રક્રિયા• કારણસંગે કાર્ય નિર્માણ થાય છે જગતમાં કઈ ધર્મમાં ઈશ્વર-ભગવાન બનવાની પ્રક્રિયા–પદ્ધતિ બતાવવામાં આવી નથી. કારણ કે અવતારવાદ છે, અને બીજા ભગવાન બની શકતા જ નથી; માટે પ્રક્રિયા બતાવી જ નથી. એકમાત્ર જૈનધર્મો અરિહંત પરમાત્મા-ભગવાન તીર્થકર બનવાની પ્રક્રિયા-પદ્ધતિ બતાવી છે. તે માટે ગુણસ્થાનક ક્રમારેહની પ્રક્રિયા સમજવી પડે. સમક્તિ ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા છે વિશસ્થાનક વિધિએ તપ કરી, ઐસી ભાવદયા દિલમાં ધરી છે જે હવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી . શુચિરસ ઢલતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતા / મિથ્યાત્વને નાશ કરી આત્મા ચેથા ગુણસ્થાનકે ચઢી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. શુદ્ધ શ્રદ્ધાવાન બને. પછી કમે આગળ વધતા ચારિત્રધર્મ અંગીકાર કરી સાધુ બને. અને વીશસ્થાનક પદની વિધિપૂર્વક આરાધના કરે છે. અને અભુત તપશ્ચર્યા કરે છે. સાથે સાથે જગતના કલ્યાણની એવી ભાવદયાની ભાવના ભાવે છે–આ જગત આખું દુઃખમય છે. આટલા જીવે દુઃખમાં વેળાય છે. હું સર્વ જીને જિનશાસનના રાગી બનાવું, ધમી બનાવું, પાપ કરતાં બચાવું. સર્વ જીવોને કલ્યાણને માર્ગ બતાવું.”
Page #330
--------------------------------------------------------------------------
________________ 311 આવી પવિત્ર પરમાર્થની સર્વ કલ્યાણની ભાવના ભાવતા ભાવતા આત્મા તીર્થંકર નામકર્મ બાંધે છે. અને ત્રીજા ભવે નિશ્ચય તીર્થકર બને છે. આજે આપણે આપણી ભાવનાને વિચાર કરીએ. શું આપણને પણ સર્વ કલ્યાણની ભાવના આવે છે કે પછી વમંગલમાંગલ્ય, સ્વકલ્યાણકારણમ અને વિચાર આવે છે? સ્વ = મારું મંગલ થજે. સ્વ = મારું કલ્યાણ થજે. નહીં, આ સ્વાર્થવૃત્તિ છે. આ સ્વાર્થવૃત્તિની ભાવનાથી પરમાત્મા ક્યારેય પણ નથી બનાતું. તે માટે સ્વાર્થવૃત્તિ તજી નિસ્વાર્થ બનવું પડશે, અને નિસ્વાર્થ જ નહીં પરમાથી બનવું પડશે તે પરમાત્મા બની શકાશે. માટે “સ્વને બદલે સર્વના કલ્યાણની ભાવના ભાવવાનું કહ્યું છે. “સર્વમાત્રમાં , સર્વવલ્યાણકારF " સર્વનું મંગલ અને સર્વનું કલ્યાણ થાઓ”—એવી ભાવના રાખવી જ પડશે. તે જ તીર્થકર બની શકાશે. પરન્તુ આપણું મને વૃત્તિ બહુજ હલકી છે. દેરાણી-જેઠાણીના જેવી ઈર્ષ્યા-દષ્ટિથી ભરેલી છે. દેરાણીએ ઈષ્ટદેવની સાધના કરી માંગણી કરી કે હે દેવ ! તમે જેઠાણને જે આપ એના કરતાં મને ડબલ (બમણું) આપજે.” સારું” કહી દેવ અદશ્ય થયે. જેઠાણીને ખબર પડી. યુક્તિ સાધી. અરે ! મારા કરતાં દેરાણુ વધુ સુખી-સમ્પન્ન બને કેમ? હે દેવ ! આજે મારી માંગણી એવી છે કે મારી એક આંખ ફેડી નાખ.” એટલે મનમાં તે હતું જ કે મારી તે એક જ આંખ જશે, પણ દેરાણીની તે બને જશેને? મારી એક જાય એનું મને દુઃખ નથી, પરંતુ દેરાણની બે આંખે જાય એમાં હું રાજી છું. એમ જ થયું. હાય ! આ કેવી ઈર્ષ્યા-દ્વેષની
Page #331
--------------------------------------------------------------------------
________________ 312 મનવૃત્તિ. હવે જ્યાં આવી હલકી મનોવૃત્તિ હોય ત્યાં ક્યાંથી ઉચ્ચભાવના આવે? મારા પાડોસી કરતાં પણ મને પહેલાં મળે એવી મારી ભાવના છે. પરંતુ તીર્થકર નામકર્મ એમ ને એમ એવી ભાવનામાં નથી બંધાતું. તીર્થકર નામકર્મ"तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणो" સવિજીવના કલ્યાણની ભાવનાથી પૂર્વના ત્રીજા ભવે નિકાચિત કરેલ તીર્થંકર નામકર્મના ઉદયે તીર્થકર પદ પ્રાપ્ત થાય છે, આતમા તીર્થંકર બને છે. પરંતુ આ તીર્થકર નામકર્મને રદય તે કેવલજ્ઞાન પામ્યા પછી જ થાય છે. કેવલજ્ઞાન પામ્યા પછી દેવતાઓ આવે છે. સમવસરણની ત્રણ ગઢની રચના થાય છે. પ્રભુ દેશના આપે છે. દેશના નિષ્ફલ જતી નથી. ત્રણે ભુવન– લેકના દેવી-દેવતાઓ, મનુષ્ય, નરનારીઓ, તિર્યંચ પશુપક્ષીઓ, દેવ-દાનવ-નરેન્દ્ર-ઈન્દ્રાદિ સર્વ માને છે, પૂજે છે. આ બધું તીર્થકર નામકર્મની પુણ્યાઈથી પ્રાપ્ત થાય છે. - શ્રેણિક જેવા મહારાજાએ, સુલસા જેવી પરમ શ્રાવિકાઓ અને રાવણ જેવા વિદ્યારે પણ તીર્થકર નામકર્મ બાંધ્યું છે. અને આવતે ભવે તીર્થકર બનશે. * મહારાજા શ્રેણિક આવતી ચોવીશીમાં પદ્મનાભસ્વામી નામે પ્રથમ તીર્થકર બનશે & રાવણ જેવો આત્મા મહાવિદેહમાં તીર્થકર બની મેક્ષે જશે. * મહારાજા શ્રીકૃષ્ણ વાસુદેવ પણ આવતી ચોવીશીમાં શ્રીઅમ સ્વામી નામે તીર્થકર બનશે. * તુલસા, રેવતિ જેવી શ્રાવિકાઓ, કાકા સુપાર્શ્વ, ઉદાયિ જેવા રાજાઓ વગેરે પણ તીર્થકર બની મેક્ષે જશે.
Page #332
--------------------------------------------------------------------------
________________ 313 રાવણ-મંદોદરીની જિનભક્તિ યદ્યપિ રાવણને ખરાબ ચિતરવામાં આવ્યું છે. તે ખરાબ હતે, એમ ઈતિહાસકારે લખે છે જરૂર ખરાબ ! પણ ખરાબ કેણ વ્યક્તિ કે વ્યક્તિની દષ્ટિ વ્યક્તિ ક્યારેય પણ ખરાબ નથી હોતી. અને જન્મજાત બધા જ કંઈ સારા પણ નથી હોતા. સારી કે ખરાબ તે માનવની દૃષ્ટિ કે વૃત્તિ હોય છે ભલે રાવણ સીતાને અશોકવાટિકામાં લઈ આવ્યું છે. તીવ્ર કામેચ્છા, ભેગેચ્છાને કારણે આતુર બન્યું છે, પરંતુ પરાણે બળાત્કાર નહીં! ખરાબ હોવા છતાં રાવણે સીતાની ઈચ્છા વિરુદ્ધ પરાણે બળાત્કાર કર્યો પણ નથી. એ જ રાવણ સ્વપત્ની મંદોદરી સાથે પરમાત્માની સ્તુતિ કરવા નીકળ્યા. અષ્ટાપદ પર્વતે રાવણ મંદોદરી પત્ની સાથે નૃત્યભક્તિમાં જોડાયે રાવણ વીણુ વગાડે છે, જ્યારે મંદોદરી પ્રભુ આગળ નાચે છે. નૃત્યભક્તિમાં એકાગ્રતા, તલ્લીનતા, તન્મયતા, તદાકારતા સર્જાવા માંડી. ભક્તિમાં રાવણ તરળ બની ગયે હતે. મંદોદરી પણ નૃત્યભક્તિમાં બધું જ ભાન–મેહ ભૂલી જઈને એક માત્ર પરમાત્માની ભક્તિમાં લીન બની–એકરસ બનીને ભક્તિ કરવા લાગ્યા. ત્યાં તે આશ્ચર્ય, રાવણના હાથમાંની વીણાને તાર તૂટી ગયે. તાર તૂટતાં જ રાવણે વિચાર કર્યો,-હવે શું કરીશું ? મંદોદરીના શ્રેષ્ઠ નૃત્યની ભક્તિમાં ખલેલ તે ન જ પહોંચવી જોઈએ. તુરત નિર્ણય લીધો અને રાવણે પગમાંથી નસ ખેંચી કાઢીને વીણામાં સાથે જોડી દીધી, ભક્તિ અખંડ રહી. સુંદરભાવની વૃદ્ધિ થવા લાગી. અને પરમાત્માની આવી અદ્દભુત ભક્તિ વડે રાજન રાવણે તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. અને રાવણને જીવ પણ તીર્થંકરપદ પામી મહાવિદેહે મેક્ષ પામશે.
Page #333
--------------------------------------------------------------------------
________________ 314 મહાસતી સુલસા શ્રાવિકા નાગસારથિની ધર્મપત્ની સુલસી શ્રાવિકા કેવી ધર્મિક અને અડગ શ્રદ્ધાળુ શ્રાવિકા ! પરમાત્મા મહાવીરની પરમ ભક્ત અને સિદ્ધાંતમાં દઢ વિશ્વાસુ. પતિ-પત્નીના વર્ષોના દામ્પત્ય જીવનના ફળસ્વરૂપે સંતાન-પ્રાપ્તિના મનોરથ પૂર્ણ ન થયા. તેથી નાગસારથિ પતિનું મન ચિંતાગ્રસ્ત દુ:ખી રહેતું હતું. પતિ–“અરે સુલસા ! તું કંઈ એવું કર. દેવ-દેવીઓની માનતા રાખ, આખડી માન, જંતર-મંતર કંઈક કર કે જેથી સંતાનની ઈચ્છા પૂરી થાય” પત્ની–સ્વામીનાથ ! મારાથી આપને મરથ પૂર્ણ ન થતા હોય તે આપ બીજી પત્ની કરીને પણ આપના મને પૂર્ણ કરી શકે છે. પરંતુ હું તે વીતરાગ પરમાત્મા સિવાય અન્ય રાગી-દ્વેષી દેવદેવીઓને માનવાની નથી. કેઈ પણ સંજોગોમાં હું એ મિથ્યા માર્ગે જવાની નથી. જે છે તે વીતરાગને જ માર્ગ સાચે છે. ધર્મ પણ વીતરાગને અને પરમાત્મા પણ વીતરાગી ! બસ, હું તે મારા ધર્મમાં જ વધુ આરાધના કરીશ.' એમ કહી સુલસા આયંબિલની તપશ્ચર્યા તેમ જ શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ વધુ ને વધુ કરવા લાગી. પ્રભુભક્તિથી પ્રસન્ન થઈ કેઈ દેવે પ્રગટ થઈ દૈવી ગુટિકા આપી. અને તેના સેવનથી સુલસાએ 32 પુત્ર પ્રાપ્ત કર્યા. વર્ષોથી ઈચ્છા પૂરી નહતી થતી. તે જિનભક્તિથી ફળી. પરંતુ આશ્ચર્યની વાત છે કે શ્રેણિક અને ચેડા મહારાજાના યુદ્ધમાં આ બત્રીસે પુત્રો મૃત્યુ પામ્યા. અને આ સમાચાર શ્રેણિકના મુખે જ સુસાને મળ્યા. જરૂર, આપણું જેવાને 1 પુત્રના મૃત્યુના સમાચારથી પણ પારાવાર આઘાત લાગે. પરંતુ સુલતા તે આ સમાચાર સાંભળીને પણ એટલી જ સ્તબ્ધ અને શાન્ત હતી. એ પરમાત્માની ભક્તિમાં એટલી દઢ રહી જે ભાવિ-ભાવ બનવાનું હતું તે બન્યું.
Page #334
--------------------------------------------------------------------------
________________ 315 અડગ ધર્મશ્રદ્ધામાં સ્થિર રહેલી સુલસાની પરીક્ષા તે અંબડ પરિવ્રાજકે પણ ખૂબ કરી છતાં પણ સુલસા ચલિત ન થઈ આ જ સુલસા શ્રાવિકાએ દઢશ્રદ્ધાના બળે સર્વ જીવરાશિના કલ્યાણની ભાવનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. અને આવતી વીશીમાં તે તીર્થકર બનવાની. પરમાત્મા મહાવીરના કાળમાં એવા તે નવ પુણ્યાત્માઓએ તીર્થકર નામકર્મ બાંધ્યું છે, જે આગામી વીશીમાં તીર્થકર બનશે. * મહારાજા શ્રેણિકે પણ સમ્યફશ્રદ્ધાના બળે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે. તેઓ પણ આગામી ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી “પદ્મનાભસ્વામી” તરીકે થશે. # મહારાજા શ્રીકૃષ્ણ પણ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે. અને આવતી વીશીમાં તેઓ બારમા “અમમસ્વામી તીર્થકર થઈને મોક્ષે જશે. આ ધન સાર્થવાહના ભવમાં બેધિબીજ પામી, અગ્યારમા ભવમાં તીર્થકર નામકર્મ નિકાચિત કરી તેરમા ભવે શ્રી બાષભદેવ’ ભગવાન થયા. * મરભૂતિના ભવમાં બેલિબીજ પામી, આઠમા ચક્રવર્તીના ભવમાં તીર્થકર નામકર્મ બાંધી દશમા ભવે તે “પાર્શ્વનાથ ભગવાન બન્યા. 180645 માસક્ષમણ પરમાત્મા મહાવીર પ્રભુ નયસારના પ્રથમભવે જંગલમાં મુનિ મહાત્માને પડિલાભી બધિબીજ પામ્યા. અને ક્રમશઃ વિકાસની દિશા સાધી. પચ્ચીસમે ભવ નંદન રાજર્ષિ તરીકે થ. 25 લાખ વર્ષનું આયુષ્ય અને તેમાં પણ 24 લાખ વર્ષ તે સંસારમાં ચાલ્યાં ગયાં. શેષ 1 લાખ વર્ષ રહેતા દીક્ષા અંગીકાર કરી માસક્ષમણના પારણે માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા
Page #335
--------------------------------------------------------------------------
________________ 316 આદરી. વીશસ્થાનક પદની આરાધના શરૂ થઈ અને 1 લાખ વર્ષના શેષ આયુષ્યમાં 180645 માસક્ષમણ કર્યો. અને સર્વ જના કલ્યાણની ભાવનાથી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું અને સત્તાવીશમાં ભવે ભગવાન મહાવીર બન્યા. નિમણુ નામકર્મ— શરીરરચના કરતી વખતે ક્યા અંગને કયાં ગઠવવું વગેરે વિભાગ નિર્માણ કર્મનું છે. આ કર્મ સૂત્રધાર જેવું કામ કરે છે. અને દરેક અંગોને વ્યવસ્થિત રીતે પિતા પોતાના સ્થાને ગે ઠવે છે. જેમ સુથાર મહેલમાં ગ્યસ્થાને દ્વારાદિ ગઠવે છે, જેમ શિલ્પી મૂર્તિ કે પૂતળીના અવય ગ્રસ્થાને ગોઠવે છે તેવું આ કર્મ કામ કરે છે. નહીં તે પછી આંખ કપાળ ઉપર અને કાન ડેક ઉપર અને નાક ખભા ઉપર, આવી રીતે જે અવ્યવસ્થિત અલગ અલગ ગોઠવાયા હોત તે કેવું લાગત? માટે આ કર્મ વ્યવસ્થિતપણે આંખાદિ અંગોપાંગને વ્યવસ્થિત ગ્યસ્થાને ગઠવે છે. ત્યારે આપણું મુખાદિ શરીર સુવ્યવસ્થિત સુંદર શેભે છે ઉપઘાત નામકમ— ઘણને જોઈએ છીએ. કોઈને 6 આંગલી હોય છે, તે ઘણને 4 આંગળી હોય છે. જેથી ખાતાં-પીતાં કે લખતાં વગેરે કાર્યમાં તકલીફ અનુભવવી પડે છે. ઘણી વખત આપણું પેટ એટલું મોટું વધેલું હોય છે કે ખમાસમણ દેવાં હોય તે પણ તકલીફ. શરીરના ઘણું અવયે જે ઓછા-વધારે હોય જેથી આપણને પિતાને જ તકલીફ અનુભવવી પડે છે. દા. ત. દાંતા ઘણાને હોઠની બહાર રહે છે. જેથી ખાવા-બોલવામાં તકલીફ અનુભવવી પડે છે. એવાં જ લંબિકા-એટલે પડછલી, રસોલી, મસે, હરસ, ચેરદાંત, 6 આંગળી, કે ચાર આંગળી વગેરે
Page #336
--------------------------------------------------------------------------
________________ 317 હીનાધિક અંગોપાંગ આદિ, જેનાથી પિતાને ઉપઘાત સહન કરે પડે છે તે છે ઉપઘાત નામકર્મ. આ પ્રમાણે 8 પ્રત્યેક પ્રકૃતિને વિભાગ પૂરે થાય છે. હવે ડી પ્રતિદ્વન્દી પ્રકૃતિઓ છે, જે પુણ્ય-પાપાનુસાર દરેકને શુભઅશુભરૂપે મળે છે અને જેના કારણે જીવને સુખી-દુઃખી થવું પડે છે, પુણ્યશાલી અને પાપપ્રકૃતિવાલા તરીકે ગણતરી થાય છે. જે આપણું જીવનવ્યવહારમાં, શરીરપ્રાપ્તિ વગેરેમાં ભાગ ભજવે છે એવી 20 પ્રકૃતિઓ છે તેમાં 10-10 ના બે વિભાગ છે. એકને ત્રણ દશક = અર્થાત્ ત્રસાદિ 10 પ્રકૃતિએ કહીએ છીએ, જે શુભ છે, સારી છે. અને એનાથી વિપરીત બીજી દશ છે, જેને સ્થાવરદશક 10 સ્થાવરાદિની કહીએ છીએ. આ પહેલાંથી સાવ વિપરીત-ઊલટી છે, પાપકારી અશુભ પ્રકૃતિઓ છે, જેના ઉદયે જીવને બધું અશુભ જ મળે છે. ત્રસ દશકની ત્રસાદિ 10 પ્રકૃતિઓ 1 ત્રસ નામકર્મ 2 બાદર નામકર્મ 3 પર્યાપ્ત 4 પ્રત્યેક પ સ્થિર 6 શુભ 7 સુભગ , (સૌભાગ્ય) 8 સુસ્વર 9 આદેય 10 યશ સ્થાવર દશકની સ્થાવરાદિ 10 પ્રકૃતિઓ 1 સ્થાવર નામકર્મ 2 સૂક્ષ્મ , 3 અપર્યાપ્ત છે 4 સાધારણ 5 અસ્થિર 6 અશુભ 7 દુભગ , (દૌભગ્ય) 8 દુઃસ્વર 9 અનાદેય છે, 10 અપયશ છે.
Page #337
--------------------------------------------------------------------------
________________ 318 ત્રસ+સ્થાવર દશકની શુભ-અશુભ 10+10=20 પ્રકૃતિઓનું વિવેચન ત્રસદશકની શુભ સ્થાવરદશકની અશુભ 10 પ્રકૃતિઓ 10 પ્રકૃતિઓ 1. વસનામકમ 1. સ્થાવર નામકર્મ : સંસારી જી મુખ્ય બે પ્રકારે વસનામકર્મથી સંપૂર્ણ છે. ત્રસ અને સ્થાવર. આ બે | વિપરીત સ્થાવર નામકર્મને પ્રકામાં સર્વ સંસારી જીન ઉદય હોય છે. સ્થાવર=એટલે સમાવેશ થઈ જાય છે. ત્રાસ= સ્થિર. ગમે તેવી આગ લાગી એટલે પીડા-દુઃખાદિ. આગ હાય, પાણીને પ્રકોપ, અથવા લાગવી, પાણીના પૂરને પ્રપ, તડકા આદિ કઈ પણ દુઃખના તડકે આદિ સહન ન થતાં જે પ્રસંગે પિતે દુઃખથી બચવા જી છાયામાં ચાલ્યા જાય... સ્થાનાન્તર કરીને જઈ ન શકે અર્થાત્ દુઃખથી બચવા સ્થાના- | તે સ્થાવર જી. સ્થાવર જી ન્તર કરીને જઈ શકે એવા | સર્વ એકેન્દ્રિય જ હોય છે. જીને ત્રસ જીવો કહીએ છીએ. | પૃથ્વીકાય, અપુકાય, તેઉકાય, બેઈન્દ્રિયવાળા-અળસિયા વગેરે, | વાયુકાય, અને વનસ્પતિકાયમાં તેઈન્દ્રિયવાળા કીડી-મંકડા-જૂ- | ઝાડ-પાન વગેરે. ગમે તે માંકડ વગેરે, ચઉરિન્દ્રિયવાળા- સખત તડકે પણ હોય કે આગ માખી-મચ્છર વગેરે, તેમ | લાગી હોય તે ઝાડ ક્યાં જઈ પંચેન્દ્રિયવાળા - દેવ- મનુષ્ય- શકે? હાલી-ચાલી તે શકે જ નારકી અને તિર્યંચ પશુ-પક્ષી | નહીં. આખી જિન્દગી એમને વગેરે. આ બધા જી ત્રસ | એમ તડકા-છાયા, ઠંડી-ગરમી કહેવાય છે. જેમણે આ ત્રસ ! વરસાદમાં ઊભા જ રહેવું,
Page #338
--------------------------------------------------------------------------
________________ 319 નામકર્મ બાંધ્યું હોય તે ત્રસ | સહન જ કરવું વગેરે. એને છે. બહુ સારું કહેવાય કે | અશુભ નામકર્મ તરીકે આ સંસારમાં દુ:ખથી બચવા ચગ્ય | સ્થાવરપાનું મળ્યું છે. આ પાપની તે કાયા મળી છે. તે પુણ્ય પ્રકૃતિ છે. એ જીને સ્થાવર પ્રકૃતિ છે. નામકર્મના કારણે સ્થાવરપણું મળે છે. 2. બાદર નામકર્મ | 2. સૂમ નામકર્મ : જીવમાત્રને સંસારમાં શરીર | બાદરથી તદ્દન વિપરીત આ ધારણ કરીને જ રહેવું પડે છે. | સૂક્ષ્મ નામકર્મ પ્રમાણે જીવને તેમાં શરીર પણ બે પ્રકારનાં છે, | શરીર સૂક્ષ્મ મળે. આંખે દેખાય આકારની દૃષ્ટિએ. એક તે પણ નહીં એવું સૂમ, નાનું વ્યક્ત–દેખાય એવા મોટા-પૂલ | શરીર મળે-g[મા અવંતિ શરીરે હોય છે તે. જે શરીર મેટું नियमा पंच वि पुढवाइणो હેય, આંખે દેખી શકાય એવું સચઢg” - પૃથ્વી કા ય, હોય તે સારું. બેઈન્દ્રિયથી | અકાય, અગ્નિકાય, વાયુકાય, પંચેન્દ્રિયાદિના શરીરે મેટા અને વનસ્પતિકાયના સૂક્ષ્મ જીવે સ્કૂલ સારા હોય છે. તે આ | ચૌદ રાજલોકમાં સર્વત્ર હોય બાદર નામકર્મના કારણે મળે છે. છે, તેમની કાયા આંખે દેખી પણ ન શકાય એવી હોય છે. આંગળીના અસંખ્યાતમાં ભાગ જેટલું નાનું શરીર હોય છે. 3. પર્યાપ્ત નામકર્મ : ' 3. અપર્યાપ્ત નામકમ: આહાર–શરીર-ઈન્દ્રિય-શ્વાસ- | આહાર-(પિષણ), શરીર, શ્વાસ, ભાષા અને મન આ ' ઇન્દ્રિયો તથા ભાષા અને
Page #339
--------------------------------------------------------------------------
________________ 320 છએને બનાવવા માટે ઉત્પત્તિ , વિચાર યોગ્ય મનઃશક્તિને જે સ્થાને જીવ તે તે વર્ગણાનાં | જી પૂરી બનાવી નથી શકતા. પુદગલેને ગ્રહણ કરવાની અને જીવવા-રહેવા માટે આ છએની પરિણમાવવાની જે શક્તિવિશેષ | પુરેપુરી જરૂરિયાત છે, પરંતુ આ ઉત્પન્ન થાય છે તે આ પર્યાપ્ત છએ પર્યાસિઓ પૂરી બનાવી નામકર્મના કારણે મળે છે. ન શકે અને વચમાં જ મૃત્યુને નહીંતર ન મળે. જેના થકી | શરણે જતો રહે તે જીવ જીવ સ્વયંગ્ય આ છએ અપર્યાપ્યો જીવ કહેવાય. અને પર્યાપ્તિઓ પૂરી કરી શકે તે આ ! આ અપર્યાપ્તપણું જીવને આ પર્યાપ્ત નામકર્મને આભારી છે. “અપર્યાપ્ત નામકર્મના કારણે જીવ પૂરી કરીને રહી શકે છે મળે છે આ અશુભ પાપકર્મની માટે આ શુભ પુણ્યની સારી | પ્રકૃતિ છે. શું થાય?! જીવને પ્રકૃતિ છે. બનાવ્યા પહેલાં જ ચાલ્યા જવું પડે છે. 4. પ્રત્યેકનામકર્મ : | 4. સાધારણ નામકમ: Jain Biology અને તેમાં જૈન વનસ્પતિ વિજ્ઞાનમાં પણ Jain Botony અત્યન્ત | અદ્ભુત વાત જણાવી છે. અને સૂક્ષ્મ છે. ગહન છે. અને કર્મ વિજ્ઞાન સ્પષ્ટ કરે છે કેકેવલિપ્રરૂપિત હોવાથી સંપૂર્ણ છે. વનસ્પતિકાયમાં જીવ તે છે જ. જે જી ઉત્પત્તિસ્થાને રહેવા | પરંતુ કાંદા-બટાટા-લસણયેગ્યે શરીરની રચના કરે છે. | ગાજર વગેરે એવા વનસ્પતિના તેમાં પણ એક જીવને રહેવા | જીવે છે, જેમાં એક શરીરમાં એકલાને આખું સંપૂર્ણ સારું | અનન્તા જીવે છે એટલે તે શરીર મળે તે જીને પ્રત્યેકના | સાધારણ કહેવાય છે. સાધારણ વિભાગમાં લઈ જઈએ છીએ. એટલે અનન્તા જીને રહેવા
Page #340
--------------------------------------------------------------------------
________________ 321 પ્રતિ+એક, દરેક શરીરે એક માટે શરીર એક જ પણ જો જીવ. એક શરીરમાં એકલા | અનન્તા. આત્માને સ્વતંત્રપણે સારી રીતે | વિચાર કરવા જેવું છે. અનન્તા રહેવા તે મળે છે, તે પણ બહુ | જી એક સાથે નાના શરીરમાં સારી વાત છે. શુભ પુણ્ય પ્રકૃતિ | ભેગા સાથે રહે, સાથે જ છે. પરંતુ એ બધું આ પ્રત્યેક- | જીવવાનું, સાથે જ શ્વાસ, નામકર્મને આભારી છે. આપણે આહાર લેવાનું. અને એક તે બધા જ ખરા, પરંતુ ચીકુ | સાથે જ મરવાનું. પાણીપૂરી કે મસંબી, સફરજન વગેરેમાં એક | ભેળપૂરી ખાતાં તેમાં પણ જે બીજમાં એક જીવ, ઘઉં, ચણા, ફળાગાવેલા મગ કે ચણ આવે મગ વગેરેમાં એક જીવ હોય છે. છે તેમાં ફૂટેલા અંકુરા જેટલા "gwat go કરવો ! નાના શરીરમાં પણ અનન્તા તુ તે જ યા–એક શરીરમાં જ ભેગા સાથે રહે છે. તે સ્વતંત્ર એક જીવ હોય તે પ્રત્યેક. આ સાધારણ નામકર્મને ઉદય છે. જેf Mari તy gar સાદારા તે 3 !આ છે જૈન વિજ્ઞાનની ઝીણવટભરી દષ્ટિ. સાધારણપણું બહુ જ દુઃખદાયી હોય છે. એટલે આ અશુભ 5. સ્થિર નામકર્મ: 5. અસ્થિર નામકમ: શરીર રચના તે થઈ પરંતુ આ સ્થિરનું વિપરીત અસ્થિર શરીરમાં પણ હાડકાં, દાંત વગેરે નામકર્મ છે. શરીરના અવાજ અવયને મજબૂત રાખવા, હાડકાં દાંત વગેરેની મજબૂતીહાલવા ન દેવા, દાંતાદિ મજબૂત | સ્થિરતા ન રહે તે આ કર્મનું સ્થિર રહે છે તેની પાછળ પણ કારણ છે. ખાતાં દાંત હાલે-દાંત
Page #341
--------------------------------------------------------------------------
________________ 322 કામ કરનારું આ સ્થિરનામકર્મ વહેલા પડી જાય વગેરે આ છે. બહુ સારી પુણ્યપ્રકૃતિ છે કે | કર્મના કારણે છે. એટલે આને ગમે તે ખાવા છતાં પણ હાડકાં પાપપ્રકૃતિ ગણવામાં આવી છે. દાંત મજબૂત સ્થિર છે. હાલતાચાલતા નથી. નહીં તો ખવાય કેવી રીતે? 6. શુભ નામકમ : 6 અશલ નામકર્મ : શરીરાદિથી આપણું શભા શુભ નામકર્મથી તદ્દન વિપરીત છે ગમે એટલું શરીર શણગારીએ આ અશુભ નામકર્મ છે મનુષ્યના પરંતુ શરીરના પિતાના અવયે નાભિ ઉપરના મસ્તકાદિ અંગેસારા સુંદર સુડોળ સપ્રમાણ હેય અવય વગેરે સુંદર, મનહર, તે શોભે તે જ રૂપ-સૌંદર્ય અને પ્રિય ન હોય. જેનાથી શરીરની લાવણ્ય વધે અને માનવ શેભા શોભ ન વધતી હોય તે અશુભ પામે એટલે નાભિ ઉપરના સર્વ | નામકર્મના કારણે છે. ભલે ને અવયવો સારા, સુંદર આકારવાળા ગમે તેટલા સૌંદર્ય પ્રસાધને શુભ મળે તે બધું આ શુભ નામ- વાપરવામાં આવે અથવા કર્મને આભારી છે. એટલે આ દાગીના પહેરવામાં આવે તે શુભ નામકર્મ શરીરની શુભતામાં | પણ રૂપ-લાવણ્ય શોભા નથી શેભામાં કારણભૂત છે. મસ્તકાદિ | વધતી તેમાં આ કર્મ કારણભૂત અંગ–અવય 11 શુભ મનોહર શુભ મનહર, છે. આ અશુભ હોવાથી પાપસારા-સુંદર હોય તેમાં આ શુભ | કર્મની પ્રકૃતિ તરીકે ઓળખાય છે. નામકર્મ ભાગ ભજવે છે. માટે આ પુણ્ય પ્રકૃતિ છે. 7. સુભગ એટલે સૌભાગ્ય | 7. દુર્ભાગ એટલે દર્ભાગ્ય સને અ.સૌ. એટલે અંખડ નામકર્મ : સૌભાગ્યવંતી લખવું ગમે છે. આ સૌ=અખંડ સૌભાગ્યપણું સર્વે ને અ ) નામકર્મો :
Page #342
--------------------------------------------------------------------------
________________ अस्थिर 4. ASHA अपयश दुर्भाग्य
Page #343
--------------------------------------------------------------------------
________________ oil for fiveovજી . જી: 00નવાઝ ofessocieldeit #Alex CCC રાજા ને જ સૌમાન્ય કરતા PLE SCOTES DEO-0
Page #344
--------------------------------------------------------------------------
________________ 323 દિવાળીએ ચોપડામાં લખીએ ન ટકવા દે, સૌભાગ્યપણું ચાલ્યું છીએ-ક્યવન્ના શેઠનું સૌભાગ્ય જાય, દુઃખમાં દિવસે કાઢવા પડે, હેજે.” તે છે આ નામકર્મ, કેઈને પણ તે વ્યક્તિ પ્રિય ન જેના કારણે જીવને સૌભાગ્ય પણું હોય, દેખે ન ગમે, તે પ્રાપ્ત થાય. જેના કારણે જીવ આ દુર્ભગ નામકર્મને ઉદય સર્વલેકેને પ્રિય-ઈષ્ટ, મહારી સમજ. જેના કારણે જીવ લાગે. ચાર માણસે વચ્ચે સર્વ લેકેને ઈષ્ટ પ્રિય ગમે જતાં જ તેને ગમે, બેલાવે- તે ન હોય તે દર્ભાગ્યપણું માન આપે વગેરે બધું જ કહેવાય. આ ખરાબ અશુભ સૌભાગ્ય આ સુભગ નામકર્મને પાપપ્રકૃતિ છે. કારણે છેઆ સારી રીતે શુભ પુણ્યપ્રકૃતિ છે. 8. સુસ્વર નામકર્મ : 8. સ્વર નામકર્મ : માનવજીવનને વ્યવહાર ઘણું લેકના ગળાં ખરાબ વાચાપ્રધાન છે. બેલવા-ચાલવા- હોય છે, સાદ બેસી ગયેલ છે, ને વ્યવહાર મુખ્ય છે. બેલવા- સારી રીતે બોલી પણ ન શકે, ગાવા વગેરેમાં કંઠ સારે જોઈએ. | અવાજ–વનિ પણ કર્ણપ્રિય ન સારે કંઠ હોય તે સારી રીતે | હોય, બોલે તે સાંભળનારને ન મીઠા-મધુર ધ્વનિમાં કેયલની | ગમે, સાંભળનાર કંટાળીને બંધ જેમ ગાઈ શકાય, જેથી શ્રોતા- કરાવે-“ભાઈ બસ કરે, હવે એને ફેલાવી શકાય, આનંદ- બંધ કરે, માથું દુઃખશે .. વિભેર કરી શકાય, ખૂબ સુંદર- સાવ જ ભેંસાસુર રાગ હાયમીઠે-મધુરકંઠ-રાગ આ સુસ્વર | ગધેડા જે કર્કશ ઘેઘરે નામકર્મના કારણે મળે છે. ઘણા | અવાજ નીકળે તે આ દુઃસ્વર લેક ગયા તરીકે માત્ર કંઠની | નામકર્મને ઉદય સમજ, મધુરતા ઉપર જ આજીવિકા ' કંઠના રાગ ઉપર તે જીવન છે.
Page #345
--------------------------------------------------------------------------
________________ 324 ચલાવે છે. કારણ કંઠ સારે છે, એથી તે કઈને ગમે અને સારી રીતે ગાઈ શકે છે. એટલે કોઈને ન ગમે. સાંભળનારાને ગમવાથી પૈસા દુઃસ્વર નામકર્મથી કંઠ મીઠો આપે છે. ભક્તિમાં, ગાનમાં મધુર સારે ન મળે, સારું ગાઈ કંઠની મધુરતા તે પહેલાં ન શકાય. તેથી આ પાપકર્મની જોઈએ. તે આ કર્મના કારણે અશુભ પ્રકૃતિ છે. મળે છે. આ સારી શુભ પુણ્યપ્રકૃતિ છે. 9 આદેયનામકર્મ : | 9 અનાદેય નામકર્મ : કંઠના રાગ કરતાં પણ આ| આ પાપ પ્રકૃતિ છે. પિતા જુદી વાત છે. માત્ર કંઠ કે | પુત્રને ગમે એટલી શિખામણ રાગ જ બીજાને પ્રિય હોય આપે, આજ્ઞા કરે, પરંતુ પુત્ર એટલું જ નહીં પરંતુ એનું | માને જ નહીં, સ્વીકારે જ નહીં. વચન કેઈ ઉત્થાપે નહીં. એના પિતાની પુત્ર ઉપર કેઈ અસર જ બેલવા પ્રમાણે સાંભળનાર ન થાય. પિતાની વાણીને તુરંત અમલ કરે, એની આજ્ઞા પ્રભાવ જ ન પડે, તે છે પિતાનું માને, એનું વચન માન્ય રાખે. અનાદેય નામકર્મ તે છે આદેય નામકર્મ. જેનાથી | જેનું યુક્તિસંગત વચન, બેલનારને પ્રભાવ પડે અસર | સાચી વાત, યોગ્ય સલાહ પણ પડે, એવી કઈ આદેય નામકર્મ | સામેવાળ ન માને,–તે છે વાળી વ્યક્તિ હોય જેનું બધા અનાદેય નામકર્મ. પાંચ માણસ માનતા હોય છે. તેથી આ કે સભાની તે ક્યાં વાત? પુણ્યપ્રકૃતિ છે. ઓર્ડર ખાલી પોતાના કુટુંબમાં પુત્ર-પુત્રીન જાય. પત્ની નેકર વગેરે કેઈ ન માને.
Page #346
--------------------------------------------------------------------------
________________ (325 10, યશ નામકર્મ | 10, અપયશ નામકમ : જે કર્મના આવિર્ભાવથી યશ- ઘણાને એવા અપયશ નામકીર્તિ પ્રસરે, ગુણત્કીર્તન થાય, કર્મને ઉદય હોય છે કે લોકો લેકે પ્રશંસા કરે, લેકમાં એમની ટીકા-નિંદા કરતા હોય પ્રખ્યાતિ પામે, બધામાં પ્રસિદ્ધિ છે. ચાર માણસ વચ્ચે એનું પામે, પ્રશંસાપાત્ર બને.–તે આ નામ પણ નથી ગમતું, એને કર્મ છે “યશ નામકર્મ. માટે બે શબ્દ પણ કઈ સારા ઘણું લોકેને સુંદર યશરેખા બેલનાર નથી હોતા. તે આ હોય છે. જેથી કઈ પણ કાર્યમાં અપયશ નામકર્મના કારણે બને છે. સફળતા મળે છે, યશ-કીર્તિ | ગમે તેટલી તનતોડ મહેનત પ્રાપ્ત થાય છે, એનું નામ વધે પણ કરે, પૈસા ટકા પણ વાપરે, છે, એનું નામ લેકે યાદ કરે છતાં પણ યશ ન મળે તે ન જ છે, ગૌરવથી એનું નામ લે છે. મળે. એનું કાર્ય સારું છે છતાં દાનાદિ કરવાથી પણ યશ- લેકે વખાણે તે નહીં, પણ કીર્તિ-મેટાઈ મળે છે. તે ઉપરથી વખેડે. તે છે–આ આ કર્મને આભારી છે. માટે અપયશ નામકર્મ આ અશુભ સારી શુભ પુણ્યપ્રકૃતિ છે. પાપની પ્રકૃતિ છે. આ ત્રસદશક અને સ્થાવર દશકની 20 પ્રકૃતિઓના ઉદયવાળા જીવો વ્યવહારમાં સંસારમાં જ દેખાય છે. ખરેખર! કર્મની અદ્દભુત વિચિત્રતાને આ સંસાર દેખાય છે. આ સંસાર કર્મમય જ હોય છે. સંસારી જીવમાત્ર કર્માધીન હોય છે અને પોતપોતાના શુભા-શુભ કર્મ પ્રમાણે સુખી-દુઃખી થતા હોય છે. જે શુભ કે અશુભ કર્મ બાંધ્યાં હોય છે તે પ્રમાણે બધું સારુંખરાબ પ્રાપ્ત થાય છે.
Page #347
--------------------------------------------------------------------------
________________ | - 1 | જી | નામકર્મમાં પુણ્ય–પાપ (શુભાશુભ) પ્રકૃતિના ભેદપુણ્યપ્રકૃતિ | નામકર્મની સર્વ પ્રકૃતિ | પાપ પ્રકૃતિ 14 પિંડ પ્રકૃતિ દેવ + મનુષ્ય 1 ગતિ - 4 | - 2 નરકગતિમતિર્યંચગતિ. પંચેન્દ્રિય જાતિ 2 જાતિ /> 1, 2, 3, 4. (4) જાતિ. સર્વ શરીર 5 - 3 શરીર ત્રણ શરીરનાં અંગે પાંગ 3 - 4 અંગોપાંગ સર્વ બંધન 5 - 5 બંધન સર્વ સંઘાતન 5 - સંઘાતન વજાઋષભનારા સંઘયણ - 7 સંઘયણ > 1 સિવાયના 5 સંઘયણ. સમચતુરસ સંસ્થાન 1 - | 8 સંસ્થાના = 1 સિવાયના 5 સંસ્થાન. લાલ, પીળે અને સફેદ 3 - 1 9 વર્ણ 5 | - 2 નીલે કાલે. >> | | - | | |
Page #348
--------------------------------------------------------------------------
________________ સુગંધ 1 - / 10 ગંધ ! - 1 દુધ. તૂર, ખાટે અને મીઠે 3 -- 11 રસ - -> 2 તીખે અને ક રસ. લઘુ, મૃદુ, સ્નિગ્ધ, ઉષ્ણ 4 12 સ્પર્શ - 4 ગુરુ, કર્કશ, રુક્ષ અને શીત. દેવ-મનુષ્ય આનુપૂર્વી 2 - 13 આનુપૂર્વી - 4 |- 2 તિર્યંચ-નરકાનુપૂર્વી. શુભ વિહાગતિ 1 - [ 14 વિહાગતિ– 2 | > 1 અશુભ વિહાગતિ. અગુરુલઘુ, પરાઘાત, 7 - | - 8 પિંડ પ્રકૃતિ - | - 1 ઉપઘાત નામકર્મ. નિર્માણ, શ્વાસોચ્છવાસ, તીર્થકર, આતપ, ઉદ્યોત. ત્રસ દશકની 10 દશેય 1 9- ત્રસ દશક–૧૦ પ્રકૃતિએ પુણ્ય પ્રકૃતિ છે. | સ્થાવર દશક–૧૦ = | > સ્થાવરદશકની 10 દશેય પ્રકૃતિઓ પાપકર્મની અશુભ પ્રકૃતિઓ છે. 327
Page #349
--------------------------------------------------------------------------
________________ 328 નામકર્મબંધનાં કારણે सरलो अगारविल्लो, सुहनाम अन्नहा असुहं // સરળસ્વભાવી, માયા અને કપટવૃત્તિ રહિત તથા ત્રણેય પ્રકારના રસ, ત્રાદ્ધિ અને શાતાગારવરહિત સ્વભાવવાળા જ નામકર્મમાં શુભ નામકર્મની પ્રકૃતિઓ બાંધે. જ્યારે એનાથી વિપરીત અર્થાત્ માયાવી-કપટી, ખરાબ સ્વભાવવાળો અને ત્રણે ગારવના સ્વભાવવાળો જીવ અશુભ નામકર્મની પ્રકૃતિએ બાંધે છે. નામકર્મની જ શુભ કે અશુભ બાંધેલી પ્રકૃતિ પ્રમાણે જ સંસારમાં સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે. જી પુણ્ય કે પાપ અનુભવે છે. પર સૌજન્ય થa સ્વ. સુરચંદભાઈ પાનાચંદ ઝવેરી ( –ની પુણ્ય સ્મૃતિમાં– અશ્વિન મહેતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
Page #350
--------------------------------------------------------------------------
________________ 'જૈનદર્શાનનાં અદ્ભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા છે કે શ્રી ગૌપીપરા-ઝરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ' Íચત્ર જાહેઝ વ્યાખ્યાકામાતા મુખ્યવિષયસ્કમાણીગલિજ્યાર... 'પ્રવક્તા-પ૫:ર્માદાજ શ્રી.પટ્ટણધજયજી મહારાજ ભાષા૨ન-વંધ,સાહિત્યરત્ન-પ્રયાગ) ' ચાતુર્માસિક રવિવારીયઃ શ્રી મહાવીર શિક્ષણ શિબિe = " સંચાલક શ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) - = પ્ર. આ સુદ 9 વ્યાખ્યાન 12 મું રવિ તા. 29-9-2 વિષય ઊચ્ચ-નીચના ભેદ અને–ત્રકમ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર गोयं कम्मं दुविहं, उच्च नीयं च आहिय / उच्च अट्टविहं होइ, एवं नीयं पि आहियं // પરમાત્માશ્રી મહાવીર પ્રભુની અંતિમદેશના સ્વરૂપશ્રી ઉત્તરાધ્યયન સૂત્રના કમ્મપયડી અધ્યયનમાં ગત્રકર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. ઉચ્ચગેત્રકમ અને નીચગેત્રકર્મ એમ ત્રકર્મ બે પ્રકારે છે. અને તેમાં પણ બને આઠ આઠ પ્રકારની પ્રતિદ્વન્દી પ્રવૃતિઓ છે. ઉચ્ચગોત્ર પણ વિશિષ્ટ-શુભ જાતિ-કુળાદિ આઠ પ્રકારે છે. અને એનાથી વિપરીત નીચગોત્રકર્મ એ જ જાતિ-કુળાદિ આઠે હિન પ્રકારે છે. એવા પ્રકારના આ ગોત્રકર્મને વિચાર આ વ્યાખ્યાનમાં કરવામાં આવે છે.
Page #351
--------------------------------------------------------------------------
________________ 330 અગુરુલઘુ-ગુણ : અનંતજ્ઞાનાદિ ગુણુવાળા એવા આત્માને “અગુરુલઘુપણું” પણ એક ગુણ છે. ગુરુ એટલે=ભારે, મેટો. અને લઘુ એટલે હલકે, નાને. આ હલકા-ભારેપણું અને નાના-મોટાપણું એ તે જપુદગલ પદાર્થમાં જોવામાં આવે છે. કેઈ પણ પૌગલિક પદાર્થને વજનમાં માપીએ તે તે હલકે છે. અથવા ભારે પણ છે. ઓછા વજનવાળી વસ્તુ કાગળ વગેરેને હલકી કહીએ છીએ. અને સોના-હીરા વગેરે વધારે વજનવાળી વસ્તુને ભારે કહીએ છીએ. તે જ પ્રમાણે વસ્તુ નાની ભેટી પણ હેર છે. આકાર અને પ્રમાણમાં નાના-મોટાપણું હોય છે. આ કાગળ ના છે અને કાગળ મટે છે, આ કપડું નાનું છે અને આ કપડું મોટું છે, એવે વ્યવહાર થાય છે. પરંતુ આત્મા માટે એ વ્યવહાર થતો નથી. આત્મા હલકે અને ભારે પણ નથી, અને આત્મા ના કે માટે પણ નથી. એટલા માટે અગુરુલઘુ ન તે ભારે કે ન તે હલકે, અને ન તે માટે કે ન તે નાને. માટે-અગુરુલઘુ કહ્યો. પરંતુ અગુરુલઘુ સ્વભાવી એવા આત્માને પણ આ સંસારના વ્યવહારમાં આવવું પડ્યું. કારણ કે દેહ ધારણ કર્યા વિના તે કોઈ જીવ સંસારમાં રહી શકતો જ નથી. દેહ વિનાને આત્મા તે શુદ્ધ-બુદ્ધ-મુક્ત કહેવાય છે. ત્યાં અગુરુલઘુ આદિ સર્વગુણ પ્રગટપણે રહે છે. ત્યારે સંસારમાં એ જ ગુણ આચ્છન્નપણે રહે છે, કર્મથી આવરાયેલા રહે છે. અને કર્મને કારણે જીવને સંસારમાં ભટકવું પડે છે રખડવું પડે છે. સંસારના ચક્રમાં અને સંસાર અને જન્મ–જરા-મરણ બધું જ આવ્યું. કર્યું? ક્યાં જન્મે? ક્યા દેશમાં? કયા કુલમાં? કઈ જાતિમાં?
Page #352
--------------------------------------------------------------------------
________________ 331 કેના ઘરે? વગેરે પ્રશ્નો ઉદ્દભવવા સ્વાભાવિક છે. કારણ કે સંસાર દેશ, જાતિ, કુલ વગેરે પ્રધાન છે. અને તેને કારણે જ મનુષ્ય ઓળખાય છે. - હવે પ્રશ્ન એ થાય છે કે દેશ, કઈ જાતિ, કયું કુળ વગેરે આ બધું નક્કી કર્યું કેણે? આત્મા તે “અગુરુલઘુ " ગુણવાળો છે. શું કઈ “ઉપરવાળે છે? શું કઈ બીજે નિયન્તા કે વ્યવસ્થાપક છે? શું કઈ કુદરત નામની સત્તા છે? કે પછી ઈશ્વરને માન છે કે ને ? - જે કે પિતપતાની મતિક૯૫ના પ્રમાણે દરેકે અલગ અલગ કારણે માન્યા છે. કેઈ ઉપરવાળા-ઈશ્વરને માને છે, કેઈ એને જ નિયન્તા કે વ્યવસ્થાપક માને છે, તે કેઈ કુદરત, નસીબ, ભાગ્ય વગેરે ઉપર ભરોસો મૂકે છે, પરંતુ બહુ સ્પષ્ટ અને તર્ક-યુક્તિસંગત વિચાર કરતાં આત્માનું પિતાનું બાંધેલું કર્મ જ એમાં મુખ્ય કારણરૂપે સ્પષ્ટ જણાય છે. ગોત્રકમ–રાગ-દ્વેષાદિની પ્રવૃત્તિમાં રત એવા આત્માએ સ્વગુણરમણતાથી ભિન્ન બાહ્યવિભાવદશાની રમણતામાં પ્રવૃત્તિ કરી અને રાગ-દ્વેષાદિને વશ થઈ આત્માએ કમેં ઉપાર્જન કર્યા. અને આ જ કર્મોનાં આવરણે આત્માના તે તે ગુણોને આવરનારાં થયાં, ઢાંકનારાં થયાં. આજે તે ગુણે ઢંકાયેલા આચ્છન્ન પડ્યા છે. ગુણે પ્રગટ નથી, પરંતુ કર્મો-પ્રગટ છે કર્મકૃત ભાવે વ્યવહારમાં પ્રગટ છે. તે જ આત્માને “અગુરુલઘુ ગુણ” પણ એક ગુણ છે. અને આ ગુણ આવરાઈ જતાં આત્મા જે કર્મને આધીન બને છે તે “ગેત્રકમ”. અને હવે ગોત્રકર્માધીન આત્માને વ્યવહાર ચાલવાને. એટલે ગોત્રકર્મ આત્માને સંસારમાં કેઈદેશ, કેઈ જાતિ, કેઈ કુલ-વંશ વગેરેમાં ધકેલશે. ત્યાં તેને જન્મ વગેરે ધારણ કરીને રહેવું પડશે. અને તે દેશ-કુલ-જાતિ કપૂજ્ય સારા
Page #353
--------------------------------------------------------------------------
________________ 332 મળ્યા તે “ઉચ્ચ” (શુભ) કહેવાશે, અને લેકનિજો, હલકા મળ્યા તે “નીચ” કહેવાશે. એટલા માટે ઉચ્ચ અને નીચ એવા કુલ–જાતિ વગેરેના કારણે આ કર્મનું નામ “ગોત્રકર્મ " પાડ્યું. નેત્રકર્મ જ આત્માના આ “અગુરુલઘુ” ગુણને ઢાંકનારઆવનાર છે. અને તે જ આત્માને ઉચ્ચ કે નીચ હલકી સારી જાતિ કે કુલમાં લઈ જનાર છે. કુંભકાર જેવું ગેવકર્મ : ચક્ર-દંડ-સંગથી, ઘડતે ઘટ કુંભાર ! ઘી ભરિયે ઘટ એકમેં, એકમેં મદિરા છાર ! ઉચ્ચનીચ ગોત્રે કરી, ભરિયે આ સંસાર છે કર્મ દહન કરવા ભણી, પૂજા અષ્ટ પ્રકાર છે गोअं दुहुच्चनीअं, कुलाल इव सुघडभुंभलाईअं // કર્મગ્રંથકાર દેવેન્દ્રસૂરિ મહારાજા જણાવે છે કે જેમ એક કુંભકાર કુંભારના ઘડા જેવું (કુંભાર) સારા-ઊંચા, હલકા વગેરે ઘડાઓ બનાવે છે. કેઈ ઘડા ઘી વગેરે ભરવામાં કામે આવે છે. કોઈ ઘડામાં સેનામહોર વગેરે ભરી “ચરૂ” તરીકે મૂકીએ છીએ. અને કઈ - ગોકમે ઘડામાં દારૂ વગેરે ભરીને પણ રાખીએ છીએ. દારૂ ભરવાલાયક અને ઘી, દૂધ વગેરે ભરવાલાયક તે વસ્તુ લેગ્ય જ ઘડા કુંભાર બનાવે છે. તે ઘડાઓની પ્રસિદ્ધિ પણ સંસારમાં તે કારણે જ થાય છે. તે જ પ્રમાણે ગોત્રકર્મને કુંભકારની ઉપમા આપી છે. આત્માને રૂ૫, બળ, ચુત, કુળ, જાતિ વગેરે યોગ્ય સારા કપૂજ્ય
Page #354
--------------------------------------------------------------------------
________________ 333 અપાવવાં, અથવા આ જ કુળ, જાતિ, રૂપ, બળ વગેરે લેનિન્દ હલકાં અપાવવાં વગેરે કામ આ શેત્રકર્મ કરે છે. અને તેથી જ આત્માની સાથે ઉચ્ચ-નીચને વ્યવહાર થાય છે. માટે ઉચ્ચ અને નીચ એવા બે પ્રકારવાળું ગોત્રકર્મ કર્યું. - ઘણી વખત સંસારમાં જોઈએ છીએ કે નિર્ધન રૂપ, બુદ્ધિ વગેરેથી હીન હોય તે પણ મનુષ્ય સારા કુળ વગેરે કારણે લોકમાં પ્રશંસા પામે છે, લેકમાન્ય-લેકપૂજ્ય બને છે, ગણાય છે. અને એનાથી વિપરીત ઘણી વખત ધનવાન સુરૂપ, બુદ્ધિશાલી વગેરે ગુણવાન પણ હલકાં કુળ-જાતિ વગેરે કારણે હલકે પડે છે હલકાઈ પામે છે, વિશિષ્ટ કુળના અભાવે નિદાને પાત્ર બને છે. ઘડામાં જેમ મદિરા ન ભરી હોય તે પણ જેમ ઘડે નિંદાને પાત્ર ગણાય છે તેમ આ કર્મના કારણે જીવ પણ દેશ, જાતિ રૂપ કુળ વગેરેનાં કારણે સ્તુતિ અથવા નિદાને પાત્ર બને છે. __" उच्च अट्टबिहं होइ, एवं नीयपि आहियं " ઉત્તરાધ્યયનસૂત્રમાં શ્રી વીરપરમાત્માએ કહ્યા પ્રમાણે સંસારમાં “ઉચ્ચપણું” આત્માને આઠ પ્રકારે મળે છે. ૧—વિશિષ્ટ જાતિ પ–વિશિષ્ટ તપ ૨–વિશિષ્ટ કુળ ૬–વિશિષ્ટ કૃત ૩–વિશિષ્ટ બળ ૭–વિશિષ્ટ લાભ –વિશિષ્ટ રૂપ ૮–વિશિષ્ટ ઐશ્વર્ય જાતિ, કુળ, બળાદિ આઠ સારાં લેકપૂજ્ય મળે તે તે ઉચ્ચ” કહેવાય છે, અને તેને શુભ કહેવાય છે. તે “ઉચ્ચગોત્રકર્મના પ્રભાવે મળે છે. અને એનાથી વિપરીત જાતિ, કુળાદિ આઠ જે હલકા, વિપરીત મળે તે તે “નીચ” કહેવાય છે, અને તે “નીચગોત્ર” કર્મના કારણે મળે છે. “ઉચગોત્ર” કર્મની પ્રકૃતિ એ સારી-પુણ્ય પ્રકૃતિ છે. અને
Page #355
--------------------------------------------------------------------------
________________ 334 “નીચગેત્ર” કર્મની પ્રકૃતિ ખરાબ-પાપની પ્રકૃતિ છે. બન્નેના વિપાકો એકબીજાથી વિપરીત છે. ગોત્રકમ બે જ પ્રકારનું છે એટલે સંસારમાં જીવેનું વગીકરણ ગત્રકર્મની દષ્ટિએ ઉચ્ચ-નીચ એવા બે પ્રકારે જ થાય છે. જીવે જેવું ગેત્રિકર્મ બાંધ્યું હોય તે પ્રમાણે Rasult મળે છે. “ઉચ્ચગેત્રકમ સારું બાંધ્યું હોય તે જાતિ-કુળ વગેરે સારાં મળે છે. અન્યથા “નીચત્રકર્મ કારણે વિપરીત મળે છે. જેવું વાવીએ તેવું લણીએ.” “જેવું બાંધીએ તેવું જ ભેગવીએ.” વાવે તેવું પામે, અને બાંધે તેવું ભેગ.” ચાતુર્વણું વ્યવસ્થા–હિન્દુધર્મમાં ચાતુર્વર્ણ વ્યવસ્થા છે. વેદોક્ત છે, અને “મનુસ્મૃતિ માં મનુએ સ્પષ્ટ કરી છે. એમણે ચાર પ્રકારે વર્ણ વ્યવસ્થા કરીને બધાને સ્થાપ્યા છે. (1) બ્રાહ્મણ, (2) ક્ષત્રિય, (3) વૈશ્ય અને (4) શૂદ્ર. આ ચારેયમાં અનુક્રમે એક-એક સારા છે અને એનાથી બીજા ઊતરતા ખરાબ છે. બ્રાહ્મણને સર્વશ્રેષ્ઠ સારા ઉચ્ચ માન્યા, પરંતુ શુદ્રને હલકા માન્યા. માટે બ્રાહ્મણને સર્વના ગુરુ કહ્યા. સર્વોપરિ સત્તા બ્રાહ્મણને ઍપી. ક્ષત્રિય બ્રાહ્મણથી પણ ઊતરતા અને તેથી (ક્ષત્રિયથી) પણ વૈશ્ય ઉતરતા અને શુદ્ર તે સાવ જ હલકા-સથી નિમ્નશ્રેણિના.... એટલે અસ્પૃશ્ય માન્યા. વર્ણ પ્રમાણે દરેકના કાર્યની વ્યવસ્થા પણુ મનુએ કહી છે–બ્રાહ્મણ માટે વેદનું અધ્યયન-અધ્યાપન શ્રેષ્ઠ કાર્ય અને દેશ રક્ષા, રાજકાર્ય વગેરે ક્ષત્રિય માટે યોગ્ય અને વ્યાપારની લેવડ-દેવડનું કાર્ય વણિક માટે યેગ્ય ગણવામાં આવ્યું. અને રહું-કયું સર્વ સાફ-સફાઈ, ઘાંચી, મેચી, તેલી, વગેરેની સર્વ કલાનાં કાર્યો માટે શૂદ્રને નિયુક્ત કર્યા. અને તેથી તેને અસ્પૃશ્ય ગણ્યા. સર્વત્ર ઉચ્ચ-નીચના ભેદ છે? દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ એમ ગતિ ચાર છે. અને
Page #356
--------------------------------------------------------------------------
________________ 335 એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ જાતિ પાંચ છે. સર્વ જેનું મુખ્ય વર્ગીકરણ આટલામાં જ થાય છે. અને આમાં તે બધા સમાઈ જાય છે. દેવલેકમાં પણ ઉચ્ચ-નીચ પણું છે– * ઈન્દ્ર, સામાનિક, અંગરક્ષક વગેરે દેવતાઓ ઉચ્ચ ગણાય છે. જ્યારે કિલબીષિક વગેરે દેવતાઓ નીચ ગોત્રના ઉદયવાળા ગણાય છે. જેને દેવતાઓ આગળ ઝાડુ વગેરે કાઢવું પડે છે. સાફસૂફી રાખવી પડે છે. નરકગતિમાં પણ ઉચ્ચ-નીચના ભેદે છે. તિર્યંચગતિમાં પશુપક્ષીઓમાં પણ ઉચ્ચ-નીચના ભેદ છે. ગાય, બળદ, ભેંસ, હાથી વગેરે ઉચ્ચ ગોત્રકર્મવાળા છે. ગાયને તે કેટલી પવિત્ર માનવામાં આવી છે. હિન્દુધર્મવાળા તે તેત્રીસ કરોડ દેવી-દેવતાઓને વાસ ગાયમાં માને છે, ગાયને પૂજ્ય માની. ગાયના મળ-મૂત્ર પણ પવિત્ર માન્યાં, ગાયનું દૂધ પણ શ્રેષ્ઠ માન્યું. આ પશુઓ પિતાના ઉચ્ચ ગોત્રકર્મના કારણે સંસારમાં પૂજ્યપણું પામે છે, માન-સન્માન પામે છે. જ્યારે ગધેડે, ભૂંડ, શિયાળ વગેરે નીચ ગોત્રના ઉદયવાળા જીવે છે. ગધેડાની ગણતરી કેવી હલકી કક્ષામાં કરી છે અને ભૂડની સ્થિતિ તે બહુ જ દયનીય છે. ભૂંડ સહુથી હલકું ગણાય છે. મનુષ્યની મળ-વિષ્ટામાં જ એને આનંદ આવે છે. પક્ષીઓમાં પણ હંસ, પિપટ, કેયલ વગેરે ઉચ્ચત્રકર્મવાળા લેકપ્રશસ્ય જાતિવાળા છે અને સહુને પ્રિયપસંદ છે, જ્યારે કાગડા પ્રમુખ હલકા નીચગોત્રવાળા ગણાય છે. નીચની સંગતથી થતું નુકશાન શિકારા જગલમાં નીકળેલ રાજા વિશ્રાન્તિ માટે એક ઝાડ નીચે આરામ કરવા બેઠે. મિત્રભાવે સાથે રહેતા એવા એક હંસ અને એક કાગડે તે જ ઝાડ ઉપર હતા. પિતાના સ્વભાવ
Page #357
--------------------------------------------------------------------------
________________ પ્રમાણે કાવ..કાવ કરતે કાગડે રાજા ઉપર ચરક્યો. તેથી રાજાના મોઢા ઉપર પડ્યું. રાજા બગડ્યો. ખૂબ ગુસ્સે થયા અને તુરંત ઉપર નજર કરી તીર છોડ્યું પરંતુ અત્યન્ત ચપલ એ કાગડે તુરંત ઊડી ગયો. અને તીર પેલા હંસને લાગ્યું. , હંસ બિચારે નીચે પડ્યો. હંસને જેઈને રાજા આશ્ચર્ય પામ્યા. અરે! શું કાગડા પણ સફેદ હોય છે?! આ સાંભળી હંસ બોલ્યા : नाहं काको महाराज / हंसोऽहं विमले जले / मीचसंगप्रसंगेन, मृत्युरेव न संशयः / / ના મહારાજ હું કાગડે નથી. તે માનસરોવર જેવા પવિત્ર જેલમાં વસનારે હંસ છું. પરંતુ શું થાય? આ કાગડાની સાથે મિત્રતા કરી... આ નીચ કહેવાય, જાતિ અને સ્વભાવે બધી રીતે નીચ કહેવાય... અને નીતિકારો કહે છે કે નીચની સંગતથી મૃત્યુ પણ આવે છે એમાં સંશય નથી, નીચ માણસની સોબત ન કરવી જોઈએ. પરંતુ કાગડાની સંગત કરતાં ફળ મારે જ ભેગવવું પડયું, ચંચલ અને ચપલ પિલે તે ઊડી ગયે પણ મૃત્યુ મારા માથે આવ્યું. નીચ મનુષ્ય પોતાને દેષ બીજાના માથે જલદી નાંખીને ભાગવા માંડે છે. ઉચ્ચ કુળવાળો આત્મા ગંભીર હોય છે. તેને સ્વભાવ હલકે નથી હોતું. પિતાના દે તે નહીં પરંતુ બીજાના દે–દુઃખ અને અપરાધ પણ પિતે પિતાના માથે લઈ લે છે. બીજા વતી પિતે દુખ સહન કરી લે છે, એકેન્દ્રિય જાતિમાં ઉચ્ચ-નીચપણું : એકેન્દ્રિયાદિક પાંચ સ્થાવરમાં પણ આ કર્મને ઉદય એને હોય છે. અને તે તે ગોત્રકમ પ્રમાણે સર્વ સ્થાવર જીવે ઉચ્ચનીચપણું પામે છે. તે પૃથ્વીકાયમાં–હીરા, રતન, મણિ, મેતી, સોનું, ચાંદી, આરસ વગેરે ઉચ્ચ ગોત્રકમના કારણે શુભપણું પામે છે.
Page #358
--------------------------------------------------------------------------
________________ 337 અને કાળા પત્થર, કોલસા, લોખંડ વગેરે નીચ ગોત્ર કર્મના કારણે નીચપણું–અશુભપણું પામે છે. અપૂકાયમાં–ગંગા-યમુનાનું જળ, ક્ષીરસમુદ્રનું પાણી, વર્ષાનું પાણી વગેરે ઉચ્ચ ગોત્રકર્મના પ્રભાવે ઉચ્ચપણું, સર્વ શ્રેષ્ટપણું લેકપૂજ્યપણું પામે છે. ગંગાનું જળ તે કેટલું પવિત્ર કહેવાય છે. એટલે તે “મામા,ત્તિર કાશીમાં મરવાથી મુક્તિ (હિંદુઓમાં) માનવામાં આવી છે. ગંગાની પૂજા નમન વગેરે કરાય છે. અને લવણસમુદ્રનું ખારું જળ વગેરે, ગટર, ખાળ વગેરેનું જળ નીચગોત્રકર્મને આભારી છે. જે લેકનિન્તપણું પામ્યું છે. તેઉકાયમાં–અગ્નિકાયમાં પણ એવા ભેદ પડે છે. ઘીને દી વગેરે. વાયુકાર્યમાં–ઠડે, ગુલાબી, મંદ-મંદ વાતે વાયુ એ સારે ઉચ્ચગોત્રને વાયુ ગણાય છે. પર્વતાદિ પ્રદેશ ઉપર આવી હવા વહેતી હોય છે. જે આહલાદક, આનંદદાયક અને પ્રિય લાગે છે. તેથી શ્રેષ્ઠ ઊંચ ગણાય અને તેથી વિપરીત સૂસવાટા મારતે પવન, વંટેળિયે વગેરે નીચગોત્રકર્મના ઉદયવાળા ગણાય છે. વનસ્પતિકાયમાં–કેરીનું ઝાડ, કલ્પવૃક્ષ, ગુલાબ, જાઈ, કેતકી વગેરે સુગંધી પુનાં વૃક્ષ, સુમધુર ફળનાં વૃક્ષે વગેરે સારા ઉચ્ચગોત્રકર્મના ઉદયવાળી વનસ્પતિ કહેવાય છે. તુલસી વગેરે વૃક્ષોનું મહત્વ કંઈ જુદું જ છે, લેકે પ્રદક્ષિણા દઈને પૂજે છે. એનાથી વિપરીત બાવળ, લીમડા, કાંટાળા થર વગેરે વનસ્પતિ નીચગોત્રકર્મને ઉદયવાળી ગણાય છે. આ પ્રમાણે જોતાં એમ જરૂર લાગે છે કે સંસારી સર્વ ગતિ અને જાતિના છ ગોત્રકર્મપિશાચગ્રસ્ત છે. અને તેના ઉચ્ચ-નીચના વિપાકે ભગવે છે.
Page #359
--------------------------------------------------------------------------
________________ 338 મરીચિના ભવમાં બાંધેલું નીચગોત્રકમ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને આત્મા નયસારના પ્રથમ ભવમાં મહામંત્ર નમસ્કારનું ઉત્તમ આરાધના કરીને દેવલોકે ગયે. ત્યાંથી ચ્યવી પુણ્યપ્રભાવે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતચકવતીના પુત્રપણે મરીચિ નામે ઉત્પન્ન થયા. મરીચિએ શ્રી આદીશ્વર પ્રભુ પાસે દીક્ષા દીધી. સાથે જ વિહારાદિ કરે છે, પરંતુ તીવ્ર અસહ્ય ગરમીના કારણે સંયમથી ચલિત થયા, પરિણામે સ્થિર ને રહ્યા. પરંતુ પિતા ચક્રવર્તીના ભયથી ગૃહપ્રવેશ ન કરી શક્યા. પરંતુ ત્રિદંડી બનીને રહ્યા. માથે છત્ર, પગમાં લાકડાના ખડાઉ, ભગવાં વસ્ત્ર, વગેરે રીતે ત્રિદંડી બનીને રહ્યા...છતાં પણ વિહાર કરે છે. મનમાં પરિણમે હજી સારા હતા, તેથી અવારનવાર સવે.ને સાચે ધર્મોપદેશ કરે છે. એક દિવસ મહારાજા ભરતે પરમાત્મા શ્રી ઋષભદેવને પૂછયું-“હે પ્રભો ! આ પર્ષદામાં આગામી તીર્થકર થનાર એ કેઈ ઉચ્ચ આત્મા છે? હે પ્રભુ ! જે હોય તે બતાવે. જેથી હું વંદન-નમન કરી બહુમાન કરું ? " " ભગવંતે કહ્યું-“હે ભરત! તારે જ પુત્ર મરીચિ જે છે તે ઉત્તમ પુણ્યશાળી જીવે છે. એ વાસુદેવે થશે, ચક્રવતી પણ થશે અને આજ અવસર્પિણીને અંતિમ તીર્થંકર પણ થશે. ત્રણેય શ્રેષ્ઠ ઉચ્ચ પદવીઓ ભેગવશે.” * * * પિતાના પુત્ર માટે આવી ભવિષ્યવાણી સાંભળી ભરત આનંદિત થયા. હર્ષને પાર ન રહ્યો. ભરત તુરંત મરીચિ પાસે ગયા, અને મરીચિને પ્રર્દીક્ષણ દઈ વદને કરવા લાગ્યા. પણ મરીચિને સાવધાન કરતાં કહ્યું હે મરીચિ! આં તમારે ત્રિદંડીપણુને વંદન નથી કરતું પરંતુ પ્રભુએ કહ્યા મુજબ તમે વાસુદેવ, ચક્રવર્તી અને છેલા તીર્થકર થવાનું છે માટે તમારી શ્રેષ્ઠતાને અત્યારે હું છું. " કે " ક " જ છે , છે કે :
Page #360
--------------------------------------------------------------------------
________________ 339 - એમ કહી ત્રણ પ્રદક્ષિણા દઈ વંદીને ભરત તે પાછા વળ્યા. અને આ બાજુ મરીચિ પિતાના વિષે આવી ભવિષ્યવાણું સાંભળી ખૂબ હર્ષમાં આવ્યા, ઊછળ્યા, દંડ-છત્ર હાથમાં લઈ નાચવા લાગ્યા અને પિતાના કુલની પ્રશંસા કરવા લાગ્યા -“હો , અને યુ.. આહા...હા...મારું કુળ કેટલું ઉત્તમ છે? મારા દાદા તીર્થકર, મારા પિતા ચક્રવર્તી અને હું પણ વાસુદેવ થઈશ, હું ચક્રવતી પણ થઈશ. અરે વાહ!...હું અંતિમ તીર્થંકર પણ થઈશ. 'आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवर्तीनाम् / पितामहस्तीर्थकृतामहो मे कुलमुत्तमम् // ' -એમ કહેતાં ખૂબ અભિમાનમાં કુળને મદ કર્યો અને આ કુળમદના કારણે નીચગોત્રકમ બંધાયું. આ નીચગોત્રકર્મના કારણે હીન એવા યાચક કુળમાં જન્મ મળ્યા . ત્રીજા ભવ પછી નીચગોત્રકર્મના ઉદયના કારણે પંદરમા ભવ સુધી તે દેવ અને બ્રાહ્મણભવમાં જન્મ લેતા ગયા. બ્રાહ્મણભવમાં પાછા ફરી ત્રિદંડી થાય. ફરી પાછા દેવલેકે જાય. એમ પંદરમા ભવ સુધી ચાલ્યું. નીચગોત્રકર્મના કારણે આટલા ભવ બગડ્યા. સેળમા ભવે નીચગોત્રકમ ઉદયમાંથી ખસ્યું અને રાજકુમાર બનાવ્યા. વિશ્વભૂતિ રાજકુમાર બન્યા. દીક્ષા લીધી....વગેરે પછી ૨૬મા ભવ સુધી એ કર્મ ફરી વચ્ચે ઉદયમાં ન આવ્યું, પરંતુ ખપી પણ નહોતું ગયું; સત્તામાં તે પડયું જ હતું. 26 મે પ્રાણુત નામના દશમા દેવલોકને 20 સાગરોપમને ભવ પૂરે કરી ત્યાંથી ચ્ચવતા હતા ત્યાં તે એ કર્મ ઉદયમાં આવ્યું અને તુરત દિશા બદલી નાંખી અને સીધા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં પટકી નાખ્યા. કર્મ પિતાની અસર બતાવ્યા વગર નથી છોડતું. કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે તીર્થકર તુચછ, દરિદ્ર, કૃપણ, ભિક્ષુક, યાચક, અને હીન કુળમાં આવતા નથી; કારણ તીર્થકરો
Page #361
--------------------------------------------------------------------------
________________ 348 તે ઔદાર્ય ગુણવાળા હોય છે. દીક્ષા લેતા પહેલાં “વરસીદાન” આપે છે. એક એક દિવસ સાડા બાર કરેડ સેનૈયાનું દાન આપે છે. અને યાચક-દરિદ્ર-કૃપણ વગેરે કુળમાં આવે છે તે આપી કેવી રીતે શકે? ત્યાં તે માંગવાનો અભ્યાસ છે, આદત છે. એટલા માટે નિયમાં તીર્થકરે ઉચ્ચકુળમાં, ભેગકુળમાં, હરિવંશકુળમાં, રાજકુળમાં જ જન્મે છે. પરંતુ ભગવાન મહાવીર માટે આ આછેરું બન્યું (આશ્ચર્યકારી બનાવ) ભગવાનને પિતાના નીચત્રકર્મના વિપાકે દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિએ આવવું પડ્યું-અને 82 દિવસ સુધી એ કર્મ જેટલું શેષ રહ્યું હતું એટલે કાળ પ્રભુને દેવાનંદાની કુક્ષિમાં રહેવું પડ્યું, અને આ કર્મને સમય પૂરો થઈ જતાં ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણી, હરિણગમેલી દેવને કહીને ભગવાનનું ગભ. પહરણ કરાવી દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલાની કુક્ષિમાં મુકાવ્યા. અને પ્રભુ અંતે રાજકુળમાં, ક્ષત્રિયકુળમાં ઉચ્ચ કુળમાં જનમ્યા. આ હતી નીચગેત્રકર્મની અસર અને આટલે કાળ રહી. ત્રીજા ભવનું બાંધેલું કર્મ 27 મા ભવે પણ ઉદયે આવ્યું. 24 ભવ પછી પણ એ કર્મ ઉદયમાં આવ્યું. એ કમેં છેડ્યા નહીં. નિકાચિતકમ ભેગવ્યા સિવાય છૂટકે નહીં. કાળ કેટલે વીત્યે? ગોત્રકમની સ્થિતિ– उदहीसरिनामाणं वीसई कोडिकोडिओ। नामगोत्ताणं उक्कोसा, अट्ठ मुहुत्ता जहन्निया // I નામmaોર્થિાત , છે નામકથા | ઉત્તરાધ્યયનસૂત્રમાં તથા તત્વાર્થસૂત્રકાર મહર્ષિ નામ અને ગોત્રકમની સ્થિતિ બતાવતાં કહે છે. ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ–૨૦ કડાકડિ સાગરેપમપ્રમાણ કાળની છે, અને ગેત્રમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત પ્રમાણ
Page #362
--------------------------------------------------------------------------
________________ - 341 છે. ઉત્કૃષ્ટસ્થિતિનું બંધાયેલું કર્મ 20 કડાકડિ જેટલા કાળ સુધી આત્મા સાથે રહે. અને ઓછામાં ઓછી સ્થિતિ બંધાય તે-આઠ મુહૂર્ત તે ખરી જ. એથી ઓછી સ્થિતિ ન બંધાય. ગોત્રકમ બાંધવાનાં કારણે– गुणपेही मयरहिओ, अज्झयणज्झावणाई निच्छ / पकुणइ (जिणाइभत्तो, उच्च नीअं इअरहा ·उ / ઉચ્ચગેવકર્મબંધનાં કારણે નીચત્રકમબંધનાં કારણે तद्विपर्ययो नीचैवत्यनुत्सेको परात्मनिदाप्रशसे सदसद्गुणाરોત્તાક્ય | છાનોમાને જ નીરક્સ છે (1) પરપ્રશંસા : (1) પરનિંદા : હમેશા પરની પ્રશંસા ગુણ | ઈષ્ય, મત્સર અને દ્વેષના સ્તુતિ કરવાનું મન થાય, તે જ ] કારણે પારકાના ગુણે સહન ન સ્વભાવ હોય છે. તેમ જ 1 થતાં પરપરિવાદ એટલે પારકાની ગુણાનુરાગી હોય, પારકાના [ નિંદા કરવાથી. ગુણો જોઈ આન દિત થાય, રાજી થાય તે... | (2) આત્મનિંદા : (2) આત્મપ્રશંસા : પિતે પિતાની નિંદા કરવામાં કયારેય પણ પિતે જ પિતાના તત્પર હોય, પિતાને પિતાના | વખાણ કરવા, પિતાના મોઢે દેશે જેવા તરફ લક્ષ હેય. પિતાની પ્રશંસા કરવી. ખોટી અને જે ખોટું છે તે જ ! બડાઈ હાંકવી વગેરે કારણથી. છે. પિતામાં પડેલા દે–દુર્ગણે ખોટા છે, ખરાબ છે તેવી નિંદા કરવાથી
Page #363
--------------------------------------------------------------------------
________________ 342 (3) સગુણભાવને ! (3) સદગુણ આચ્છાદન : હીરે ખાળમાં પડ્યો હશે તે બીજાના સારા ગુણેને પણ પણ હીરો એ હીરે જ છે. ઢાંકવા, ઈર્ષ્યા-દ્વેષથી સહન ન ગુણો કેઈના પણ હશે તે ! થતાં પ્રગટ ન કરવાથી ગુણે એ ગુણે જ છે. કેઈન પણ સારા ગુણોને પ્રગટ કરનાર, (4) અસદગુણાચ્છાદકઃ | (4) અસદગુણદભાવન : અસદ્દગુણ એટલે દુર્ગુણ- | અર્થાત જે ગુણે નથી તે રાબ દેશે... જાણવા છતાં | ગુણે છે એમ કહે છે. દેને પણ એને પ્રગટ ન કરવા, 1 ગુણ કહીને પ્રગટ કરવા વગેરે ઢાંકી દેવા, દબાવી દેવાની. કારણથી, ભાવનાવાળે. (5) ગુણનુરાગી (5) દુર્ગુણદોષ જેનાર : ગુણેને રાગ, કોઈના પણ એવી જ છિદ્રાથી દષ્ટિ સારા ગુણે પ્રત્યે આકર્ષણ અને એ સ્વભાવ ઘણુને જાગે, ભાવના થાય. જેવા તેને પડી જાય છે કે પછી એ ગુણે જ જેવા. પરંતુ દેશે વ્યક્તિને દે જ દેખાય. જેમ દેખાતા હોય તે પણ ન જેવા કમળા - પીળીયાવાળાને બધું એવી ભાવના રાખવાથી..... | પીળું જ દેખાય તેમ, કાળા ચશ્મા પહેર્યા હોય તે બધું કાળું જ દેખાય એવી રીતે છિદ્રાધીને બધામાં દે | દુર્ગણે જ દેખાય. (6) અષ્ટ મદ રહિત: [(6) અષ્ટમદ-કારક : જાતિ, લાભ, કુળાદિ આઠેય જાતિ, લાભ, કુળ, આદિના પ્રાપ્ત થવા છતાં પણ તેનું આઠ મદ કરનારને પણ નીચસહેજે અભિમાન ન કરવાથી | નેત્રકર્મ બંધાય.
Page #364
--------------------------------------------------------------------------
________________ 34 7. અધ્યયન અધ્યાપનની! 7. અધ્યયન-અધ્યાપનની રુચિ : રુચિને અભાવ : પિતે ભણવું તથા બીજાને ! ને તે ભણવાની ભાવના થાય ભણાવવાની રુચિવાળા જી ! અને ન તે ભણાવવાની ઈચ્છા ઉચ્ચગોત્ર બાંધે. મનમાં સહેજે ! થાય. ઘણું જીવમાં એકને, પણ ઈર્ષ્યા-મત્સર નથી. ભણવા તે ઘણુમાં બનેને અભાવ અને ભણાવવાને જ ભાવ પ્રધાન! જણાય. એવા જી પણ નીચ પણે હેય તે. ગોત્રકર્મ બાંધે. 8. જિનાદિની ભક્તિમાં 8. જિનાદિની ભક્તિને તાર : | અભાવ : જિનેશ્વર પરમાત્મા, સિદ્ધ જિનેશ્વર પરમાત્મા, સિદ્ધ ભગવંત, સાધુ, સાધર્મિક બંધુ ભગવંત, સાધુ, સાધર્મિકાદિની આદિની ભક્તિ, સેવા, વૈયાવચ્ચ | ભક્તિ, સેવા, વૈયાવચ્ચ કરવાની કરવાની રુચિવાળા જી, એમાં. ઈચ્છા જ ન જાગે, પ્રસંગ હેવા તત્પર જી, જિનાદિની સતત છતાં ભાવના ન થાય. એથી ભક્તિ કરનારા એના નિયમાદિ. | વિપરીત વર્તાતે હોય તે, વાળા જરૂર ઉચ્ચગોત્રકર્મ બાંધે. | જિનાદિની હીલના, અપભ્રાજના, જિનવરને પૂજતા, | નિંદાદિ કરતે હેય, અવહેલના ઉચ્ચ ગોત્ર બંધાય ! કરતે હોય તે.. ઉત્તમ કુળમાં અવતરી, જિનવરને નિદતાં, નીચગોત્ર બંધાય છે કર્મ રહિત તે થાય છે નીચ કુળમાં અવતરી, . જ્ઞાની ગુરુની સેવા કરવાથી, કર્મસહિત તે થાય છે અણુવ્રતાદિ વ્રત-નિયમ-પચ્ચફખાણ ધારણ કરવાથી.
Page #365
--------------------------------------------------------------------------
________________ 344 9 નમ્રતા-વિનયગુણ: 9 ઉદ્ધતાઈના કારણે : નમ્રતાને ગુણ હોય અને વિનયને અભિમાન ઘમંડ ભયંકર હોય, સ્વભાવ હોય, સર્વ સાથે નમ્ર-| નમ્રતા અને વિનય વિવેકને ભાવે, વિનયને વ્યવહાર કરવાથી | છાંટે પણ ન હોય. અને નાનાઉદ્ધતાઈથી ન વર્તવાથી અભિ- | મેટાને વિવેક ન રાખતાં માનરહિત ભાવે વર્તવાથી–ઉચ્ચ | ઉદ્ધતાઈથી વર્તનાર નીચગોત્રગોત્રકર્મ બાંધે. | કર્મ બાંધે. ઉપરોક્ત ગોત્રકમના આશ્રવ હતુઓ પરસ્પર વિરુદ્ધભાવવાળા છે. નીચગોત્રકર્મનાં જે કારણે છે તેનાથી નીચ ગોત્રકર્મ બંધાય છે. અને તેનાથી વિપરીત ઉચ્ચ ગોત્રબંધના આશ્રવ હેતુઓ છે, તેનાથી જીવ ઉચ્ચ ગોત્રકર્મ બાંધે છે. સંસારમાં જી ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોય છે. અને તેથી જ તે તે પ્રવૃત્તિ-સ્વભાવાદિ દ્વારા તે તે કર્મ બાંધે છે અને પરિણામે તે તે કર્મના વિપાક ભેગવવાનો વખત આવે છે. આ બંને કારણે આપ્યાં છે. બહુ સારી રીતે વિચાર કરીને નીચગોત્ર બંધાવનાર કારણ જાણીને તેનાથી બચવું ટાળવું અને ઉચ્ચગોત્રકમ બંધાવનાર કારણેને લક્ષમાં રાખીને સેવવાં, આચરણમાં મૂકવાં જેથી ઉચ્ચગોત્રકમ બંધાય અને તેને સારા વિપાક મળે. જેવાં ફળ જોઈતાં હોય તેવાં કારણેનું સેવન કરવું. ઉચ-નીચ ગોત્રકમના વિપાકે મળતા ભાવે: "आर्यदेश-सुजाति-कुलस्थान-सत्कारैश्वर्याद्युत्कर्षसम्पादकत्वमुच्चैत्रिकर्मणो लक्षणम् / –અર્થાતુ-આર્યદેશ, સારી જાતિ, સત્ કુલ, ઉચ્ચ સ્થાન, ઉચ્ચ પદવી અને માન-પાન સત્કાર તથા રદ્ધિ-સિદ્ધિ-સંપત્તિ આદિ ઐશ્વર્યાદિની પ્રાપ્તિ જીવને ઉચ્ચ ગોત્રકને કારણે પ્રાપ્ત થાય છે.
Page #366
--------------------------------------------------------------------------
________________ 345 કહ્યું છે કેન્સર સામ, સિદ્ધક્ષેત્ર સમાધાઃ | - संघश्चतुर्विधो लोके, सकारा पंच दुर्लभा : // પાંચ સકારે જીવને દુર્લભ છે-૧. સારી સંપત્તિ-સદુદ્રવ્ય, અને 2. સારાકુળમાં જન્મ થવું, (ધર્માદિ સંસ્કારી કુળ પ્રાપ્ત થવું), 3. સિદ્ધક્ષેત્ર-શત્રુંજયનાં દર્શન, તથા 4. સમાધિ અને 5. ચતુવિધ સંઘની પ્રાપ્તિ આ પાંચ સાકાર (સ અક્ષરથી શરૂ થતા ભાવે ) મળવા દુર્લભ છે. "चाण्डालमुष्टिकव्याधमस्यबन्धदास्यादिभावसम्पादकत्वं नीचैर्गोत्रस्य लक्षणम् " / જેનાથી ચડાળ કુળમાં ઉત્પન્ન થવું, મુષ્ટિક, શિકારી, માછીમાર, નેકર, ચાકર ઇત્યાદિ પ્રાપ્ત થાય છે તે નીચગોત્રકર્મના કારણે મળે છે. નીચગોત્રકર્મના ઉદયે જીવ માતંગ (ટ્રેડ) થાય છે. હલકી જાતિમાં ઉત્પન્ન થાય છે. અને ગટર–ખાળ વગેરે સાફ કરવાનાં કામ કરવાં પડે છે. હરિજનાદિ અસપૃશ્ય થઈને દુર્ગછા ઉપજે એવાં કામો કરવાં પડે છે. માળી, ગોવાળ, તેલી–ઘંચી, કેળી, મેચી, ભંગી વગેરેપણું મનુષ્યગતિમાં પણ નીચગોત્રકમના કારણે પામે છે. અને તે કારણે તેવાં કાર્યો કરવાં પડે છે. તિર્યંચ ગતિમાં તે ભૂંડ-ડુકકર, શિયાળ, વગેરે થઈને મનુષ્યની વિષ્ટાદિ ખાવાં વગેરે દુઃખ સહન કરવાં પડે છે. નીચગોત્રકર્મના કારણે યાચક, દરિદ્ર, ભિક્ષુક, કૃપણ, રાંક, કેળી વગેરે કુળમાં જન્મ લેવા પડે છે. - જ્યારે ઉચ્ચગોત્રકમને ઉદયે જીવને જાતિ-કુળ વગેરે સારાં મળે છે. ઉચ્ચ લેકપ્રશસ્ય કુળ-જાતિમાં જન્મ મળે. આચાર્ય - ઉપાધ્યાયાદિ પદવી મળે છે. સાધુપદવી પ્રાપ્ત થાય, કારણ કે
Page #367
--------------------------------------------------------------------------
________________ 346 નીચોવકર્મને ઉદય પાંચમા ગુણસ્થાનક સુધી જ છે. સાધુ થયા પછી નીચગોત્રપણું નથી રહેતું. સાધુ થઈ ગયા એટલે ઘર-બારના ત્યાગી અણગાર બન્યા. એટલે સાધુને જાતિ-કુળ વગેરે ન પુછાય. કહ્યું છે કે जाति न पूछियो साधु की, पूछ लीजियो ज्ञान / मोल करो तलवार का, पडा रहम दो म्यान // જેમ બજારમાં જઈએ ત્યારે તલવાર ખરીદતી વખતે તલવારની કિંમત કરાય છે, કારણ કે ઉપયોગમાં તલવાર આવવાની છે. માટે ધાર જોઈ ને તલવારની કિમત થાય, નહીં કે–મ્યાન (તલવાર રાખવાના ખા) ની. એ જ પ્રમાણે સાધુ મહાત્મા મળે ત્યારે સાધુને જ્ઞાન વગેરે પુછાય, જેનાથી જ્ઞાન વધે તેવા જિજ્ઞાસાજન્ય પ્રશ્નો પૂછવાનું નહીં કે સાધુને જાત-નાત-કુળ વગેરે. તે પૂછવાને કંઈ જ અર્થ નથી. ઉચ્ચગોત્રકર્મના કારણે શ્રેષ્ઠ સત્તા-પદવી પ્રાપ્ત થાય. માનપાન મળે મોટાઈ મળે. જિનેશ્વરે આદિ, ઉગ્ર-કુળ, ભેગકુળ, રાયકુળ, ક્ષત્રિયકુળ, હરિવંશકુળ વગેરેમાં જન્મ મળે. દેવલેકમાં ઈન્દ્રપણું મળે. વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, ચક્રવર્તી પણું, તીર્થકરપણું વગેરે ઉચ્ચગોત્રકર્મને કારણે પ્રાપ્ત થાય છે. ઉચ્ચગોત્રકર્મવાળામાં પ્રમુખપણે ધર્માદિની આરાધના જોવામાં આવે છે. પ્રમાણમાં નીચત્રકર્મવાળામાં ધર્માદિની પ્રવૃત્તિ જેવામાં ઓછી આવે છે. સર્વત્ર ઉચ્ચત્રકર્મને કારણે જીવ સર્વ સારા ઊંચા ભાવે પ્રાપ્ત કરે છે, જ્યારે નીચત્રકર્મના કારણે તે જ હીન, ઓછા તથા નીચા ભાવે પ્રાપ્ત થાય છે.
Page #368
--------------------------------------------------------------------------
________________ 347 આઠે મદ जातिलाभकुलैश्वर्यबलरूपतप:श्रुतैः / कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः // જાત્યાદિ-૮ 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 જાતિ લાભ કુળ ઐશ્વર્ય બલ રૂપ તપ કૃત આ જાત્યાદિ આઠ ઉચ્ચગોત્રકર્મના વિપાકે જીવને શુભ રૂપે મળે છે. એટલા માટે ઉચ્ચગેવકર્મની પુણ્યપ્રકૃતિ તરીકે ગણતરી થાય છે. પરંતુ આ પ્રાપ્ત થતાં જે જીવ એનું જ ફરી અભિમાન કરે તે એ જ વસ્તુઓ ફરીથી હીનપણે પ્રાપ્ત થાય છે. એ Tit for tato કર્મને સ્વભાવ છે. માટે આ આઠ પ્રાપ્ત થાય તે પણ અભિમાન ન કરવું. અને “અભિમાન આ આઠનું જ થાય છે, આનું જ કરી શકાય છે. આ આઠને મદ કરનારના દwતે જોઈએ. આઠ મદ - કરનાર વ્યક્તિ 1. જાતિ મદ– 1. હરિકેશી મુનિ 2. લાભ મદ 2. સુલૂમ ચક્રવર્તી 3. કુળ મદ– 3. મરીચિ " 4. એશ્વર્ય મદ– 4. દશાર્ણભદ્ર પ બલ મદ– 5. શ્રેણિક મહારાજા 6. રૂપ મદ– 6. સનત્કુ માર ચક્રવર્તી છે. તપ મદ– - 7. કુરગડુ મુનિ : શ્રત મદ– 8. સ્યુલિભદ્ર મુનિ
Page #369
--------------------------------------------------------------------------
________________ 348 (1) જાતિમદ-સુંદર જાતિ, લેકપૂજ્ય, લેકમાન્ય, લેકમાં પ્રસિદ્ધ શ્રેષ્ઠ જાતિ પણ જીવને ઉચ્ચત્રકર્મના કારણે પ્રાપ્ત થાય છે. પરંતુ બધા જ જીને તે મળી જાય છે એવું નથી હતું. સંસારમાં હીન, હલકી જાતિઓ પણ છે, અને જીવે એ જાતિમાં પણ જન્મે છે. પરંતુ સારી ઉચ્ચ જાતિમાં જન્મેલાએ બીજાની હલકી જાતિ જોઈને અભિમાન પણ ન કરવું જોઈએ. અને હલકી જાતિવાળાએ બીજાની ઉચ્ચ જાતિ જોઈને ઈર્ષ્યા-દ્વેષ પણ ન કર. હરિકેશ મુનિ તથા મેતાર્યમુનિ જેવા જાતિમદના કારણે હલકી ચંડાળજાતિમાં જનમ્યા. હરિકેશી મુનિ-મથુરા નગરીના રાજા શંખે દીક્ષા લીધી. ચારિત્રધર્મની આરાધના કરતા હતા. વિહાર કરતા શંખમુનિ હસ્તિનાપુર નગરીમાં પધાર્યા. રસ્તે ખબર ન હોવાથી માર્ગમાં મળેલા એક “મદેવ” નામના પુરહિતને રસ્તે પૂછો. પુરેડિતે માર્ગ બતાવ્યું. અને અંતે મુનિ શંખ મહારાજના ઉપદેશથી પ્રતિબંધ પામી “મદેવ પુરોહિતે” મુનિ પાસે દીક્ષા લીધી...ઘણાં વર્ષો સુધી ચારિત્ર પાળે છે, પરંતુ બ્રાહ્મણ પુરોહિત તરીકે હું ઊંચે, અમારી જાતિ જ શ્રેષ્ઠ ગણાય, બીજી બધી જાતિ તે હલકી ગણાય...વગેરે બેલતા. જાતિનું અભિમાન કર્યું સેમદેવમુનિ ચારિત્ર પાળી સ્વગે ગયા. અને બાંધેલા નીચગોત્રકર્મના કારણે ફરીથી અવતરતા ગંગાનદીને કાંઠે બલકેટ નામના ચંડાળના ઘરે તેની “ગૌરી પત્નીની કુક્ષિમાં જનમ્યા અને “હરિકેશી” એવું નામ પડ્યું. અને હરિ કેશીને પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થતાં વૈરાગ્યભાવ જા. દીક્ષા લીધી અને સાથે
Page #370
--------------------------------------------------------------------------
________________ 39 સાથે જાતિમદથી નીચગેત્ર કર્મ બાંધ્યું છે એ પણ ખ્યાલ આવતાં સંયમના માર્ગે વધુ દ્રઢ થયા. મેતાર્યમુનિ–સાકેતપુર નગરના રાજા ચંદ્રાવતંસક કે જેનું કાર્યોત્સર્ગમાં એકાગ્રતા, તલ્લીનતા રાખવા તરીકે નામ પ્રસિદ્ધ હતું. તેમને “સાગરચંદ્ર” અને “મુનિચંદ્ર” બે પુત્ર હતા. સાગરચંદ્ર દીક્ષા અંગીકાર કરી. તે વિહાર કરતા ઉજજયિની નગરીમાં પધાર્યા. ત્યાં રાજકુમાર અને પુરહિતપુત્ર બંનેને પ્રતિબોધ આપી દીક્ષા આપી. પુરહિતપુત્ર બ્રાહ્મણ હતે તેણે ચાત્રિમાં એવું અભિમાન સતત રહેતું હતું–‘અરે ! બ્રાહ્મણ કરતાં વળી બીજો શ્રેષ્ઠ કેણ હોઈ શકે?” હું બ્રાહ્મણ છું, મારી જાતિ બધા કરતાં ઊંચી અને બીજા બધા હલકી જાતિના. આવા જાતિમદને પરિણામમાં તેમણે નીચગોત્રકર્મ બાંધ્યું અને તે કર્મના વિપાકે સ્વર્ગમાંથી વી રાજગૃહી નગરીમાં “મહેર નામના ચંડાળના ઘરમાં “મેતી” નામે તેની ચંડાળણી પત્નીની કુક્ષિઓ ઉત્પન્ન થયા. નીચગેત્ર કર્મ બાંધ્યું હતું તેના પરિણામે ચંડાળ કુલમાં ઉત્પન્ન થવું પડયું અને લેકમાં ચંડાળપુત્ર તરીકે હીલના પાયે અંતે મિત્રદેવના કારણે વૈરાગ્ય પામ્ય અને ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ મેતાર્ય મુનિ બન્યા. મુનિપણું પામ્યા પછી જાતિકુળનું નીચપણું નથી રહેતું. સાધુ તે સર્વને પૂજ્ય. નવ પૂર્વને અભ્યાસ કરી જિનકલ્પપણું અંગીકાર કરી માસક્ષમણની તપશ્ચર્યા કરતા. સનીના ઘરે પારણું કરવા આવ્યા. અને તે જ ક્ષણે ક્રૌંચ પક્ષી સોનીના સેનાના જવલા ચણી ગયે. સૈનીએ મેતાર્ય મુનિને ઉપસર્ગ કર્યો. પરંતુ સમતાભાવે રહી મુનિ ક્ષપકશ્રેણિએ ચઢી કર્મક્ષય કરી કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા.
Page #371
--------------------------------------------------------------------------
________________ 350 - (2) લાભમદ–હસ્તિનાપુરના રાજા કૃતવીર્યના પુત્ર સુભૂમ ચક્રવતી બન્યા. પરશુરામે પ્રથમ સાત વાર પૃથ્વી ક્ષત્રિયરહિત (નિઃક્ષત્રી) કરી હતી તેને વૈરને બદલે વાળવા અને પિતૃહત્યાનું વેર લેવા સુભૂમે પરશુરામને પણ પિતાના ચક્રરત્નથી મારી નાખ્યા. ધનસંપત્તિ, રાજ્ય અને સત્તાની ખાતર સંસારમાં વર્ષોથી આ જ ચાલતું આવ્યું છે. સુભૂમે ભરતક્ષેત્રના 6 ખંડ સાધ્યા. અને ચક્રવર્તી બન્યા. પરંતુ એને લેભ જાગે. અરે 6 ખંડ તે બધા ચકવતી સાથે છે, અને તે જ મેં પણ સાધ્યા છે, તે એમાં નવાઈ શું? મારે તે ધાતકીખંડના બીજા પણ ભરત વગેરે ક્ષેત્રે જીતવા જોઈએ, તે કંઈક લાગે કે હું ચક્રવર્તી બન્યો છુંઆ વિચાર કરી પિતાના સિન્ય સાથે તૈયાર થઈ લવણસમુદ્રના કાંઠે આવ્યું. પરંતુ દેવવાણીમાં ના પાડવામાં આવી. સુભૂમ! ચક્રવર્તીના નિયમ પ્રમાણે તમે 6 ખંડ સાધી લીધા છે. માટે હવે લોભ કરશો નહીં. 6 ખંડને તમને જે લાભ થયે છે તેમાં જ સંતેષ રાખે. આગળ વધશે નહીં.” પરંતુ લેભી કેનું માને, કેનું સાંભળે? તે આગળ વધે. અને દેવતાઓએ સાથ ન આપે. દેવતાઓએ તેને પાક. છેવટે 2 લાખ જનના વિસ્તારવાળા લવણસમુદ્રમાં પડીને સુભૂમ ચકવતી મૃત્યુ પામીને સાતમી નરકે ગયે. સાતમો ખંડ મેળવવા જતાં તે સાતમી નરક મળી. ભયંકર લેભનું પરિણામ વિપરીત જ આવ્યું. (3) કુળ મદ– કુળને મદ કરીને મરીચિએ ભવપરપરા બગાડી. નચત્રકર્મબધી સત્તાવીસમા ભવે પણ દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં રહેવું પડ્યું.. (વગેરે હકીક્ત પૂર્વે આપણે જોઈ ગયા છીએ)
Page #372
--------------------------------------------------------------------------
________________ ૩પ૧ (4) ઐશ્વર્ય (દ્ધિ-સિદ્ધિ) મદ– - દશાર્ણ નગરીને રાજા દશાર્ણભદ્ર ભગવાન મહાવીર પ્રભુને વંદન કરવા નીકળે. દશાર્ણ ભદ્રને મનમાં થયું, “અરે! આ જ સુધી કેઈએ પણ ન કરી હોય તેવી ત્રાદ્ધિ-સિદ્ધિ સાથે અદ્ભુત ઐશ્વર્ય સાથે હું પ્રભુના દર્શન કરવા જાઉં.” એટલે 18 હજાર હાથી, 24 લાખ ઘેડા, 21 હજાર રથ, 91 કરોડ પૈદલ સૈન્ય, 16 હજાર દવાઓના મોટા રાજશાહી આડંબર સહિત પ્રભુના દર્શને નીકળે. પરંતુ સૌધર્મ ઈન્દ્રને અવધિજ્ઞાનથી આ હકીકતની ખબર પડી. એટલે ઈન્દ્રમહારાજા પણ દશાર્ણભદ્રને મદ ઉતારવા ડબલ ઋદ્ધિ-સિદ્ધિ વિકૂવને તે પણ પ્રભુના દર્શને આવ્યા. બન્ને સમવસરણ પાસે આવ્યા. ખરેખર! ઈન્દ્રની ઋદ્ધિ-સિદ્ધિ જોઈને દશાર્ણભદ્રનું અભિમાન ઊતરી ગયું. અને તેથી રાજાએ વિચાર કર્યો કે આવી રીતે ઋદ્ધિ-ઐશ્વર્ય વિકૂવીને તે હું ઈન્દ્રને હરાવી શકું તેમ નથી. તે એના કરતાં તે આ બધી ઋદ્ધિ-સિદ્ધિ ઐશ્વર્ય ત્યાગ કરીને દીક્ષા લઈને સાચા સંયમના ભાવથી જ ભગવાનને વંદન કરું તે કેટલું સારું. અને દશાર્ણભદ્ર રાજાએ તેમ જ કર્યું. પ્રભુ પાસે દીક્ષા લીધી, ઓઘો હાથમાં લઈ સાચા ભાવથી ભગવંતને વંદન કર્યા. આ જોઈને ઇન્દ્ર આશ્ચર્યમાં પડ્યો. અને નૂતન મુનિ એવા દશાર્ણભદ્રને વંદન-નમન કરી કહ્યું “હે મુનિ! ખરેખર તે તમે જ જીત્યા છે, હું હાર્યો છું. સાચાં દર્શન-વંદન તે આ બધું ત્યાગ
Page #373
--------------------------------------------------------------------------
________________ ૩ઘર કરીને તમે જ કરી શક્યા છે. હું તે ત્યાગ નથી કરી શક્ત, માટે હું હાર્યો છું, તમે જીત્યા.. તમે જ સાચા વિજયી બન્યા, ધન્ય છે. (5) બલમદ-મહારાજા શ્રેણિકે બળને મદ કરી શિકાર કર્યો. શિકારમાં તીર વાગતાં જ ગર્ભિણ હરિણી વિંધાઈ ગઈ, મૃત્યુને શરણે થઈ અંતે શ્રેણિકે બળને મદ કર્યો. “અહા. હા...કેવી શક્તિ? ! મારું કેવું બળ? એક જ તીરે અચૂકપણે બેને ઘાત કર્યો” આ પ્રમાણે અભિમાન કરતાં કરતાં નરકમાં જવા ગ્ય આયુષ્યકર્મ તથા નરકગતિ કર્મ બંધાયું અને મહારાજા શ્રેણિકને પ્રથમ રત્નપ્રભા નરકમાં જવું પડ્યું. ત્યારપછી ધર્મ પામ્યા, તીર્થકર નામકર્મ પણ બાંધ્યું પરંતુ પહેલાં જે કર્મ નિકાચિત થઈ ગયું તેનું શું? તે તે ભગવ્યા વિના ચાલે તેમ જ નથી. એક સામાન્ય વાતમાં કર્મ કેવું નિકાચિત બંધાઈ ગયું? રાજા જે રાજા શ્રેણિક અને એક ગર્ભિણી હરિણીને શિકાર કરીને પિતાના બળ (શક્તિ)ને મદ-અભિમાન કરે છે. પરિણામે નરકમાં પટકાઈ ગયે. - હિટલર, ચર્ચિલ, લેનિન, મેસેલિન, વાહ્યાખાન અને સિકંદર જેવા માંધાતા સમ્રાટે વિશ્વ ઉપર રાજ્ય કરવાના સ્વપ્નાંઓ જતા હતા. ભયંકર યુદ્ધો ખેલ્યાં, દ્વિતીય વિશ્વયુદ્ધ વગેરેની ઘણું વાતે આજે પણ તાજી થાય છે. આપણે સ્પષ્ટ જાણીએ છીએ કે હિટલર જેવાને કેવી રીતે ઝેર પીને મરવું પડયું ? ઈતિહાસ આ વાતને સાક્ષી છે.
Page #374
--------------------------------------------------------------------------
________________ 353 સિકંદર જેવા સમ્રાટને પણ મૃત્યુને શરણે થઈને ખાલી હાથે જવું પડયું. યુદ્ધ છેડનાર કાકાને તેના ભત્રીજા ભેજકુમારે ચિઠ્ઠીમાં લખીને સમાચાર મેકલ્યા. “માંધાતા જેવા મોટા મહારથી રાજાઓ પણ ખાલી હાથે ચાલ્યા ગયા તેમની સાથે તે પૃથ્વી ગઈ નથી અને મને લાગે છે કે તમારી સાથે તે પૃથ્વી ચક્કસ આવશે. તમે તે પૃથ્વી જરૂરી સાથે લઈ જશે. માટે જ આટલી પૃથ્વી તમારી પાસે હોવા છતાં પણ મારી પૃથ્વીને પડાવવા તમે યુદ્ધ ચઢ્યા છો?” બસ, આટલા શબ્દોથી કાકાની આંખ ઊઘડી ગઈ અને યુદ્ધ બંધ કર્યું. આટલી વાતમાં આંખ ખોલનાર મદ અને નશે ઉતારનાર ઘણું મોટું રહસ્ય હતું. (6) રૂપમદ-મળેલી પદ્ગલિક કાયાને થોડુંક ગેરું રૂપ મળે એટલે ઘને અભિમાન જાગે છે. એ તે વર્ણ નામકર્મને શુભ-અશુભ ભેદ પ્રમાણે જેને સારું ખરાબ રૂપ મળે છે, તેમાં વળી અભિમાન કરવાની જરૂર શું? અને મળ-મૂત્રની અશુચિથી ભરેલી કાયા ઉપર વળી અભિમાન કરવાનું હોય જ શેનું? આપણે પૂર્વે સનત્ કુમારની કથા જોઈ ગયા છીએ. સનત કુમારે પિતાના રૂપનું અભિમાન કેવું કર્યું હતું? પિતાનું રૂપ દેવતાઓને બતાવવામાં , એણે કેટલે મદ કર્યો. પરંતુ દેવતાઓએ રાજ્યસિંહાસને બેઠેલા સનની પ્રશંસા ન કરી, રૂપને ન વખાણું, વખાણવાળાના બદલે વખેડયું, એટલે સનની આંખ ખૂલી. તેણે 6 ખંડને રાજવૈભવ તજી દીધે, દીક્ષા લીધી. સનત ચક્રવતી સનત મુનિ બન્યા. તપ-ત્યાગ અને વૈરાગ્યના ભાવમાં કાયાની શુશ્રુષા અને મેહ તજી દઈ દેહભાવરહિત બન્યા. ઘણું રેગો ઉત્પન્ન થયા છતાં પણ સમતાભાવે સહન કર્યા. પિતાની પાસે રેગનિવારક શક્તિ તે ગજબની હતી. લૂંક
Page #375
--------------------------------------------------------------------------
________________ 354 લગાડતાં જ કાયા કંચન જેવી થઈ જાય.. થેડી આંગળી તે દેવતાઓ સમક્ષ કરી બતાવી પરંતુ બીજુ કઈ અંગ નહીં. સમતાભાવે સહન કરી આત્મકલ્યાણ સાધી ગયા. ઉપર ચાલે જ છે. ગેરાઓને પિતાના ગોરાપણુના રૂપનું ભારે અભિમાન હોય છે. ગોરી રૂપાળી સ્ત્રીઓને પણ આ અભિમાન પાડનાર બને છે. રૂપને મદ ન કરવાનું કર્મગ્રંથકાર મહર્ષિ જણાવે છે. બાહુબલી જેવા મહાત્મા અભિમાનમાં બાર મહિના સુધી કાયેત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. અંતે બહેન સાધ્વીઓનાં વચને સાંભળ્યાં. “વીરા મારા ગજ થકી ઊતરે ! ગજ ચઢે કેવળ ન હેય રે!..” બસ, આટલા જ શબ્દોની જરૂર હતી. આ શબ્દની જાદુઈ અસર થઈ અને બાહુબલી વાંદવા જવા પગ ઉપાડે છે. ત્યાં તે...“પગ ઉપાડ્યો રે.. વાંદવા...ઉપન્ય કેવળજ્ઞાન...” બાહુબળી મુનિ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. જેણે અભિમાન કર્યું તેઓ તર્યા અને જેણે અભિમાન કર્યું તેઓ ડૂખ્યા-પડ્યા. (7) તપમદઘણ ભાગ્યશાળીએ બહુ સારી રીતે સહેલાઈથી રમતમાં સારી–મોટી તપશ્ચર્યા કરી શકતા હોય છે. જ્યારે ઘણું જી સુધાવેદનીયકર્મના ઉદયે કહે યા અંતરાય કર્મના કારણે કહે, તપશ્ચર્યા નથી પણ કરી શક્તા. કુરગડુ જેવા મુનિ બિલકુલ તપશ્ચર્યા કરી નહોતા શકતા. છતાં પણ સમતાને ભાવ ખૂબ ઊ ચે હતે. તે એ કુરગડું મહાત્મા પણ કેવળજ્ઞાન પામી તરી ગયા. તપ કરનારાએ ન કરનારા પ્રત્યે જેઈને પણ અભિમાન ન કરવું. પિતાથી સારી રીતે થાય છે, એથી તપનું અભિમાન
Page #376
--------------------------------------------------------------------------
________________ 355 પણ ન કરવું. નહીંતર એ તપ મદના કારણે નીચગેત્રકમ પણ બંધાઈ જાય અને પછી તપ થાય જ નહીં (8) શ્રતમદ-આ છે શ્રતમદ. જ્ઞાનનું અભિમાન–વધુ ભણેલાએ જ્ઞાન-શ્રુતનું અભિમાન પણ ન કરવું. સ્થલિભદ્ર મુનિએ સિંહનું રૂપ કરીને બહેનને બતાવ્યું. અને એણ, વેણુ, રેણુ વગેરે સ્થૂલિભદ્ર મુનિની બહેને ભદ્રબાહુ સૂરિની આજ્ઞાથી વંદન કરવા આવી. ત્યાં તે સ્થૂલિભદ્ર મુનિએ સિંહનું રૂપ કર્યું. બહેને તે જોઈને જ ગભરાઈ ગઈ ડરીને પાછી ગઈ. ભદ્રબાહુ સૂરિને કહેવાથી પાછી ગઈ. વંદન કર્યા....પરંતુ ભદ્રબાહુસૂરિ સ્યુલિભદ્રમુનિને આ શ્રુતમદ-અભિમાન જાણીને આશ્ચર્ય પામ્યા. ‘આવા દશપૂર્વી જેવા મુનિ પણ જે ગંભીર ન બને અને અભિમાન કરે..અરે રે..! આ કે અવસર્પિણીકાળનો પ્રભાવ છે ?' –એમ વિચાર કરી પડતા કાળની અસર જોઈ ને શ્રુતમદ કરનારા મુનિ સ્થૂલિભદ્રને આગળના પૂર્વે ન શિખવાડયાં. પછી સંઘના આગ્રહથી શેષ ચાર પૂ સૂત્રથી આપ્યાં, પણ અર્થથી ન આપ્યાં... આ છે શ્રતમદનું પરિણામ रूपलाभकुलविक्रमविद्याश्रीतपोवितरणप्रभुताथैः / किं मद वहसि वेत्ति न मूढानन्तरा : स्म भृशलाघवदुःखम् // –અધ્યાત્મકલ્પદ્રુમમાં મુનિ સુંદરસૂરિ મહારાજ જણાવે છે કે હે જીવ! અનન્તીવાર આવા અભિમાન-મદ કરીને તે લઘુતાહીનતાનાં ઘણાં દુઃખ સહન કર્યા છે તે પછી હવે શા માટે આ રૂપ–લાભાદિનું અભિમાન કરે છે? भमइ अणतं कालं, तम्हाओ मए विवजिजा // –આ મદના કારણે અનન્ત કાળ સંસારમાં ભટકવું પડે છે, માટે તેને ત્યાગ કરે જ શ્રેષ્ઠ છે.
Page #377
--------------------------------------------------------------------------
________________ UF સૌજન્ય UR શેઠશ્રી જયંતિલાલ મફતલાલ શાહ ખીમતવાલા તથા શેઠશ્રી ચન્દુલાલ કચરાલાલ શાહ નાનપુરા–સુરત ના સૌજન્યથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. કયા જો YN ક્ર શાળકિયા જ્યાં મહાસા વિધાયા વિમુક્તયે પ્રકાશક :–શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર -: સંચાલિત :- શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન - કાર્યાલય તથા પ્રાપ્તિસ્થાન :39, વસંત વિલાસ, બીજે માળે, 133, ગોપાલ નિવાસ, . ડી. ડી. સાઠે માર્ગ, બીજે માળે, વી. પી. રેડ, પ્રાર્થના સમાજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–૪. મુંબઈ-૪૦૦ 002. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત,
Page #378
--------------------------------------------------------------------------
________________ છે જૈનદર્શનના અદ્ભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા શ્રી ગોપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ' Íત્ર જાહેz Arષ્યાકાસાણા મુખ્યવિષયકમાણીગલિળ્યા... 'પ્રવક્તા-પu.bizા શ્રીઅટ્ટણuvયજી મહાજાજ 'રાષ્ટ્રભાષા સ્ન-વવ સાહિત્યરત્ન-પ્રયાગ ) 'ચાતુર્માસિક રવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિર * સંચાલક શ્રી મહાવીર વિધાથી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) પ્ર. આસો સુદ 15 વ્યાખ્યાન 13 મું રવિ તા. 3-10-2 વિષય: સુખ–દુઃખનું કારણ - વેદનીયકર્મ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર वेयणीयं पि य दुविहं, सायमसायं च आहियं / सायस्स उ बहू भेया, एमेव असायस्स वि // ચરમતીર્થ પતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની અંતિમદેશનારૂપ આગમગ્રંથ એવા શ્રીઉત્તરાધ્યયનસૂત્રના કમ્મપયડી નામના તેત્રીસમા અધ્યયનમાં વેદનીયકર્મનું સ્વરૂપ જણાવતાં ફરમાવે છે કે.. વેદનીયકર્મ પણ બે પ્રકારે છે. એક શાતા વેદનીય અને બીજુ અશાતાદનીય. શાતા વેદનીયકર્મના પણ બહુ ભેદે છે, અને એ જ પ્રમાણે અશાતા વેદનીયકર્મના પણ ઘણા ભેદ છે.
Page #379
--------------------------------------------------------------------------
________________ * 358. આ શાતા અને અશાતા શું છે? સુખ અને દુઃખ શું છે તેને છેડે વિચાર આજે આપણે અહિંયા કરે છે. | અનાદિ-અનન્તકાળથી આ સંસારના ચોર્યાસીના ચકકરમાં જનમ-મરણ કરતે જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતી વાર નરકમાં ગયે, અનંતી વાર સ્વર્ગ–દેવગતિમાં ગયે. તિર્યંચના - ભવે પણ અનંતા કર્યા. અને મનુષ્યગતિ પણ આજે કંઈ નવી નથી પામ્યા. અનંતી વાર મનુષ્ય થઈને પણ ભટક્યો. ચારે ગતિ અને પાંચેય જાતિમાં અનતી વાર ફર્યો, રખડ્યો.અને હજી પણ પરિભ્રમણ ચાલુ જ છે. શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે કે... न सा जाई न तजोणि, न तत् कुलं न तत् ठाणं / जत्थ जीवो अणंतसो, न जम्मो न मुओ // –કઈ એવી જાતિ નથી, કેઈએવી ઉત્પત્તિસ્થાનસ્વરૂપનિ નથી, કેઈ એવું કુલ નથી, અને કઈ એવું સ્થાન પણ નથી, કે જ્યાં જીવ અનંતાવાર ન જન્મ્યા હોય કે ન મર્યો હોય. ' બહુ ઊંડાણથી વિચાર કરીએ અને જોઈએ કે આ જીવે અનંતા જનમ-મરણના આ ભવમાં સંસારમાં કર્યું શું? મેળવ્યું શું? " પ્રોગ્રામનુદ્દિફ મોડ પ્રવર્તતે” વગર પ્રોજને તે મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિ નથી કરતે. તે શું આ જીવ આટલા બધા ભવ ભટકો છતાં પણ કંઈ ન સાધ્યું? શેના માટે ભટક્યો? શું મેળવવા મહેનત કરી? ઊંડા ચિંતનના આધારે એટલું તો જણાય છે કે ગમે તે ગતિમાં જીવ ગયે, ગમે તે જાતિમાં ગયે, નાનો કે મટે ગમે તે ભવ કર્યો... પરંતુ સર્વત્ર સતત જીવે મુખ્ય મહેનત તે એક જ કરી છે અને તે છે–“સુખને મેળવવાની”. આ સુખને મેળવવાને લક્ષ સાથે એક બીજું પણ લક્ષ જીવે સતત સાથે રાખ્યું છે...અને તે છે –“દુઃખ ટાળવાનું.” “સુખ મળવું જોઈએ અને દુઃખ ટાળવું જોઈએ આ લક્ષથી પ્રયત્ન કરતા જીવે અનંતા
Page #380
--------------------------------------------------------------------------
________________ 359 ભ કાઢી નાંખ્યા. સુખ મળે, પણ દુઃખ ન ટળે, તે પણ શું કામનું? અને ઘણી વખત દુઃખ ટળી પણ જાય છે પરંતુ સુખ જેવું હાથમાં કંઈ જ નથી આવતું, તે પણ નથી ચાલતું જીવે દુઃખને અભાવ સુખ માન્યું છે, એવું પણ નથી..હા...પરંતુ સુખને અભાવ જરૂર દુઃખ માન્યું છે. કેમ? શા માટે? “સુખ નથી માટે દુખી છીએ.” તે પછી “દુઃખ નથી માટે સુખી છીએ” એમ કેમ નથી કહેતા? ના... સુખ અભાવાત્મક નથી, એ તે ભાવાત્મક છે એની સત્તા છે, એનું સ્વરૂપ છે .. પરંતુ જીવને પૂછો કે અનાદિ અનંતકાળથી આટલા બધા ભવોની સતત મહેનત કરતા હોવા છતાં પણ શું સુખ મળી ગયું છે? જે મળી ગયું હોત તે હવે જીવ એ માટે મહેનત ન કરત. દેખીતી વાત છે કે મળ્યા પછી કઈ મેળવવા મહેનત નથી કરતું. પરીક્ષામાં પાસ થયા પછી પાછું એ જ ભણવા કે વાંચવા કેઈ મહેનત નથી કરતું, કારણ કે મેળવવાનું લક્ષ હોય છે અને મેળવવાને અનુરૂપ પ્રવૃત્તિ હોય છે. પ્રવૃત્તિ-પુરુષાર્થ એ ક્રિયા છે, મહેનત છે; જ્યારે “મેળવવું” એ પરિણામ-ફળ છે, ક્રિયાને અંત છે જે દરેક ભવેની આટલી મહેનત પછી પણ નથી મળ્યું તે ક્યાં ય ખામી હોવી જોઈએ ! અને હજી તે આ સંસારમાં કેઈએ સંતોષી નર નથી દેખાતે કે જેને બધું મળી ગયું છે અને હવે મેળવવાની મહેનત જેણે છેડી દીધી હેય. અરે! એક કીડી પણ મેળવવા કેટલી મહેનત કરે છે! એક સાકરના ટુકડાની ગંધ આવી કે તુરંત દે છે મેળવવા. ઘણી મહેનત કરીને એ કણને પિતાના દરમાં લાવે છે, કારણ કે કીડીને સાકરમાં સુખ દેખાયું છે. ઘણું પશુપક્ષીઓને ખાવામાં સુખ દેખાયું છે. દેવતાઓને સ્વર્ગમાં એશ-આરામ...ઋદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિમાં સુખ દેખાયું છે... જ્યારે મનુષ્યગતિમાં કોઈને ખાવા-પીવામાં, કેઈને ઊંઘ-આરામમાં,
Page #381
--------------------------------------------------------------------------
________________ 310 કેઈને ધન-સંપત્તિમાં.. કેઈને વિષય –ભેગમાં કઈને. સત્તામાં..કઈને કુટુંબ-પરિવારમાં સુખ દેખાય છે. જેણે જેમાં માન્યું તે ખરું? અને તેમાં જ લક્ષ રાખીને તેની પાછળ સતત મહેનત ચાલુ રાખી છે. આવી તનતોડ મહેનત જ કહી આપે છે કે હજી એની મહેનત ફળી નથી, હજી કંઈ જ મળ્યું નથી.... હજી તે મેળવવાનું ઘણું બાકી છે. અનાદિકાળની આટલી મહેનત હોવા છતાં કેઈને સંસારમાં વાસ્તવિક સુખ-શાન્તિ મળી નથી એ હકીકત બહુ જ સ્પષ્ટ અને સાચી લાગે છે. મળ્યું હોત તે હવે મેળવવા મહેનત ન કરી હોત. સુખને મેળવવા જીવે આજ દિવસ સુધી જેટલી મહેનત કરી છે. અરે! એની એક ટકા પણ મહેનત જીવે જે ધર્મારાધના પાછળ. કર્મક્ષયના લક્ષ સાથે ..આત્મકલ્યાણના અથે કરી હત તે જીવ ક્યાંય પહોંચી ગયા હત..ચેકસપણે એનું આત્મકલ્યાણ એ સાધી શક્યા હોત.... આ સુખ-દુઃખની ઘટમાળ પાછળ રહસ્ય શું છે? કેમ સુખ પ્રયત્નસાધ્ય નથી? છતી મહેનતે પણ કેમ મળતું નથી ? કારણ શું છે?....આ બધાના ઉત્તરમાં “કર્મ તણું ગતિ ન્યારી”.ના અદ્દભુત કર્મચક્રમાં વેદનીયકર્મનું સ્વરૂપ અત્રે જેવા જેવું છે. જૈન શાસ્ત્રકાર મહર્ષિ બહુ જ સુંદર રીતે આ ચિત્ર સ્પષ્ટ કરે છે. અનંત સુખ એ આત્માને સ્વભાવ છે- અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વિર્ય, અનામિ, અરૂપિપણું, અગુરુલઘુપણું વગેરે જેમ આત્માના ગુણે છે, આત્માના સ્વભાવ તરીકે છે, તે જ પ્રકારે તે જ એક વિશિષ્ટ ગુણ આત્માને છે અને તે છે “અનંત સુખ”..“અવ્યાબાધ સુખ ચેતનાશક્તિવાળા ચેતન એવા આત્માને જ આ સ્વભાવ છે, ગુણ છે. જડમાં સુખ-દુઃખની કેઈ સંવેદના નથી હોતી. નથી
Page #382
--------------------------------------------------------------------------
________________ 361 તે કેઈ સુખની લાગણી કે નથી તે કઈ દુઃખની લાગણી. . માથાને એક વાળ ખેંચાય કે સંય ભેંકાય તે દુઃખ પણ જીવ અનુભવે છે, અને અત્તર લગાડે કે સુંદર વસ્ત્રો પહેરાવે, સર્વ પ્રકારના સુખની સંવેદના પણ જીવ જ અનુભવે છે. આત્માનું સુખ અનંત છે, શાશ્વત-નિત્ય છે-અવ્યાબાધ છે. સ્વાધીન–સ્વવશ છે. અનંત સુખને માલિક ચેતન-આત્મા જ છે. પરંતુ સંસારની પરિભ્રમણવસ્થામાં જીવ સ્વયં પિતે જ એવી કઈ પ્રવૃત્તિ કરીને કર્મ બાંધે છે કે જેના કારણે આત્મા પિતે જ તેવા કર્મોથી લેપાય છે, અને પરિણામે સુખ–દુઃખ ભેગવવાં પડે છે. સુખ-દુખ કમજન્ય છે, ઈશ્વર પ્રેરિત નથી. - ઘણાની માન્યતા એવી છે કે “સુખ-દુઃખ એ તે ઈશ્વરના હાથમાં છે. ઈશ્વરની ઈચ્છાને આધીન છે. ઈશ્વરની ઈચ્છા હોય તે ઈશ્વર કેઈને દુઃખ-પીડા-ત્રાસ આપે અને જીવ તે અનુભવે એટલે દુઃખી થાય...પીડાય... અને જે ઈશ્વરની મહેરબાની હોય તે ઈશ્વર સુખ આપે, સુખી કરે... અને છ રાજી રહે. એટલે સુખ-દુઃખને કર્તા ઈશ્વરને જ માનવામાં આવ્યો છે. બસ, બધી ઈશ્વરની જ લીલા છે. એની ઈચ્છા પ્રમાણે જ કેઈ સુખીઅને કઈ દુખી બને છે.” પરંતુ વિચાર કરીએ તે જણાય કે ઈશ્વર જે ઈશ્વર પરમદયાળુ, પરમકરુણાળુ, પરમકૃપાળુ, એક સર્વોપરિ સત્તા, નિષ્પક્ષ, નિસ્વાર્થી, પરમાથી એવા પરમાત્મા પણ શું કઈને દુઃખ આપે ખરા? અને એ જે દુખ આપે તે એમનામાં ઈશ્વરપણું રહે ખરું? દુઃખ આપવાપણું અને પરમકરુણાળુ, પરમકૃપાળુ, પરમ દયાળુપણું એ પરસ્પર વિરુદ્ધ-વિપરીત વાત છે, વિરોધાભાસી છે. એની સામે બીજે ન રહે, અને બીજાની સામે એક ન રહે બંને સાથે તે સંભવે જ નહીં. તે પછી સંસારમાં
Page #383
--------------------------------------------------------------------------
________________ 362 એક બીજાને જે દુઃખ ત્રાસ કે પીડા આપનારા મનુષ્ય કે પશુઓ છે...તે તેમને પણ ઈશ્વર કહેવા પડશે. ઘણું વાર માખી મચ્છર અને માંકડને ત્રાસ પણ ઘણું હોય છે તે પણ દુઃખ-તકલીફ આપતા હોય છે. તે શું તે પણ ઈશ્વર? અને શું પિતાના સુખ-દુઃખના કારણ ઈશ્વરને કહીને કર્તા-હર્તા ઈશ્વરને બનાવી દઈએ તે આપણે પિતે જે કંઈ પણ ખૂન, બળાત્કાર, પાપ જે કરીએ તે બધું કૈણ ભગવે? ક્યાં જાય? તે પછી કહેવું પડે કે ના ના.. ઈશ્વર તે સર્વ જીવના પાપ-પુણ્ય-અને શુભાશુભ કર્મ પ્રમાણે જ ફળ આપે છે... તે પછી “સનું નિદરમ દૃશ્વરઃ” આ કહીને ઈશ્વરને દયા, કરુણા, કૃપા કરનારા અને તે જ પ્રમાણે સંહાર-પ્રલય અને વિનાશ વગેરે કરનારા માનવા એ કેટલે અંશે રેગ્ય ગણાય? | કર્મની સત્તા તે સ્પષ્ટ જણાવે છે કે જેવાં બાંધશે તેવાં જ ફળ ભેગવશે” “જેવું વાવશે તેવું લણશે” “જેવું કરશે તેવું ભરશે” એમાં તે કઈ શંકા જ નથી. વેદનીયકર્મ-અનંત સુખ... “અવ્યાબાધ સુખ’ના સ્વભાવ વાળો પણ જીવ રાગ-દ્વેષ–મેહ-માયા-લેભ-કર્માદિને વશ પડીને એવી વિભાવદશાની પ્રવૃત્તિ કરે છે કે જેના કારણે પોતે જ પિતાનાં કરેલાં કર્મથી બંધાય છે અને લેપાય છે. અને એ જ બાંધેલાં કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સુખ–અને દુઃખ ભેગવવાં પડે છે. સુખ થોડું અનુકૂળ સારું રાગપ્રધાન લાગે છે, ગમે છે જ્યારે દુઃખ પ્રતિકૂળ, અણગમતું હોય છે. આ સુખઅને દુઃખને અપાવતું કર્મ તે “વેદનીયકર્મ. જેના વડે આત્માને સંસારમાં વેદના, ત્રાસ, તકલીફ, પીડા અથવા સુખ શાતા અનુભવવી પડે છે તે “વેદનીયકર્મ'.
Page #384
--------------------------------------------------------------------------
________________ મધુલિપ્ત તલવાર જેવું વેદનીયકર્મ– .. महुलित्तखग्गधारा,-लिहणं व दुहा उ धेअणिअं॥ તલવારની ધાર ઉપર મધ લગાડેલું હોય માલિપ્તતલવાર જેવું અને કોઈ તે તલવારને લઈમધ ચાટવા બેસે. ડીવાર સુધી તે મધ હોય ત્યાં સુધી ગળપણને સ્વાદ આવે, ગળ્યું લાગે પરંતુ મધ ચટાઈ ગયા પછી એના આસ્વાદના - વેદનીય કર્મ હોવાથી ધારદાર તલવારની ધાર ઉપર જીભ કપાતાં ભારે વેદના થાય. ચીસ પડી જાય. ઉપમાના આ દષ્ટાન્ત જેવું જ વેદનીયકમ છે, તે બે પ્રકારે છે. 1 મધ ચાટતાં જે ગળપણના સ્વાદ જેવું મીઠું સારું ગળ્યું લાગતું હતું, તે મનગમતું પ્રિય અનુકૂળ હતું તેવું શાતા–વેદનીયકર્મ હોય અને તેથી વિપરીત જે તલવારની ધાર ચાટતા જેમ જીભ કપાઈ ગઈ છે અને તીવ્ર વેદના કે પીડા થાય છે તેવું શાતા=એટલે સુખ. અશાતા=એટલે દુઃખ. સંસારનાં સુખ અને ભેગે ભેગવતા અનુભવતા પ્રથમ સારા મીઠા સુખરૂપ લાગે છે. પરંતુ પાછળથી એ જ ભેગો દુઃખરૂપ લાગે છે. શાતા વેદનીય એ સારી પુણ્ય પ્રકૃતિ છે. જેના કારણે જીવને મનગમતું સારું સુખ મળે છે. અને એનાથી વિપરીત અશાતા
Page #385
--------------------------------------------------------------------------
________________ 364 વેદનીય દુઃખરૂપ પ્રતિકૂળ હોય છે. એટલે આ પાપની પ્રકૃતિ છે, અશુભ પ્રકૃતિ છે. ચાર ગતિમાં સુખ-દુ:ખ : ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरिअनिरएसु / દેવ-મનુષ્ય-નરકતિર્યંચની ચારે ગતિમાં સુખ-દુઃખના પ્રમાણની વાત કરતા કર્મગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે પ્રાય: કરીને દેવતા અને મનુષ્યને શાતાને ઉદય હોય છે. અને તિર્યંચ અને નરકગતિમાં અશાતાદનીય દુઃખનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે દેવ અને મનુષ્યની ગતિને સારી ઉચ્ચગતિ-સદ્ગતિ કહી છે. સારી પુણ્ય પ્રકૃતિમાં લેવામાં આવી છે. અને તિર્યંચ અને નરકની ગતિને અશાતા-દુઃખ-વેદના પ્રધાન હોવાથી પાપપ્રકૃતિ તરીકે અશુભ ગણવામાં આવી છે. સ્વર્ગીય દેવગતિનાં સુખે : દેવગતિમાં સ્વર્ગના દેવતાઓને સુખ શાતાનું પ્રમાણ વધારે પ્રમાણમાં મળ્યું છે. યથેચ્છવિહાર કરી શકે છે. કાયા વક્રિય શક્તિથી બનેલી છે, ધાર્યા પ્રમાણે રૂપાદિનું પરિવર્તન કરી શકે છે. વૈકિય શરીર હોવાથી આહાર-નિહારની ખાવા-પીવા-વગેરે મળ-મૂત્રવિસર્જન આદિની તેમને કઈ પંચાત નથી. લેની શચ્યામાં આરામથી સુખ જોગવવું વગેરે ધન-સંપત્તિ, ઐશ્વર્ય– ભેગ-વિલાસની સાધન સામગ્રી, સદ્ધિ-સિદ્ધિ અમાપ-ગજબની હેય છે. હમેશા 16 વર્ષના રાજકુમાર જેવા યુવાન લાગતા હોય છે. આયુષ્ય લાંબુ સારું હોય છે. વિષયભેગોજન્ય વૈષયિક સર્વત્ર નથી હતું. ( વિવાર ના કાનાત) દેહજન્ય વિષય
Page #386
--------------------------------------------------------------------------
________________ સુખ માત્ર બીજા દેવલેક ઈશાનક૫ સુધી જ છે. કપિપન્ન અને કલ્પાતીતમાં ક્રમશ: જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ સુખ ગજબનું હોય છે. ગમે એટલું હોય પરંતુ સિદ્ધના સુખની સામે તે એક તણખલા જેટલું પણ ન ગણાય. છતાં પણ મનુષ્યતિર્યંચગતિ કરતાં તે મોટા પ્રમાણમાં છે. સ્વર્ગીય દેવકનાં દેવતાઈસુ જેવું જ સુખ મનુષ્યગતિમાં હોય છે. ફરક માત્ર એટલે જ કે તે પ્રમાણમાં નજીવું હોય છે. વિષય-ભેગોજન્ય વિષયિક સુખ, ધન-સંપત્તિ-ઐશ્વર્ય-ભેગવિલાસ, આદિનું સુખ મનુષ્યગતિમાં બહુ અલ્પપ્રમાણમાં હોય છે. દેવતાએની સામે મનુષ્ય પાસે કેટલું? પ્રમાણમાં જોવા જઈએ તે બહુ અપમાત્ર ગણાય. અને મનુષ્ય કરતાં તિર્યંચની ગતિમાં પશુ-પક્ષીઓને સુખ-શાતાનું પ્રમાણ તે કેટલું અ૯૫માત્ર છે તે તે રેજ જોઈને જ કલ્પી શકાય છે. સુખ તે નજીવું નામમાત્ર છે. વિષય-ભેગેજી વૈષયિક સુખ વગેરે તે તિર્યંચગતિમાં પણ છે. પરંતુ દુઃખ ગજબનું છે. પરવશતા, પરાધીનતા, ત્રાસ, વેદના પણ ગજબની છે. * અને તિર્યંચ કરતાં નરકગતિમાં નારકી જીવોને તે સુખશાતાનું નામનિશાન પણ નથી. એક માત્ર દુઃખ-તકલીફ, વેદના અને અશાતા જ ભેગવવાની હોય છે. પરમાધામી કૃત વેદના, ક્ષેત્રકૃત વેદના આદિ ભયંકર તીવ્ર વેદનાનું દુઃખ નરકગતિમાં સહન કરવાનું હોય છે. એટલા માટે દુઃખવેદનાની બહુલતાના કારણે તિર્યંચ અને નરકગતિને દુર્ગતિમાં ગણવામાં આવી છે. અને તેથી જ પાપપ્રકૃતિ, અશુભ પ્રકૃતિ તરીકે ગણવામાં આવી છે. કેઈન ઈચ્છે.
Page #387
--------------------------------------------------------------------------
________________ 366 શાતા અને અશાતા વેદનીય બાંધવાના કારણે गुरुभत्तिखंतिकरूणा-वयजोगकसायविजयदाणजुओ / दढधम्माइ अज्जइ, सायमसायं विवज्जयओ // શાતા વેદનીયકર્મબંધના | અશાતા વેદનીયકમબંધનાં કારણે : કારણે : भूतव्रत्यनुकम्पादानं सराग- दुःखशोकतापाक्रन्दनवधपरिदेवसंयमादियोगः क्षान्ति : नान्यात्मपरोभयस्थानान्यशौचमिति सद्वेद्यस्य // કરી છે 1. ગુરુભક્તિ: 1. ગુરુષ : માતા-પિતા, ધર્માચાર્ય, તથા માતા-પિતા....ધર્માચાર્ય, તથા ગુરુઆદિ વડીલની સેવા, ભક્તિ, ગુરુ, આદિ વડીલને સંતાપવાથી, વંચાવચ્ચ કરવાથી.. તેમને દુઃખી કરવાથી... 2, ક્ષાન્તિ (ક્ષમા) : | 2. કેધાદિ કષાયથી : સ્વયં સમર્થ હોવા છતાં સ્વભાવ કૈધાદિ કષાયને પણ બીજાના અપરાધને ક્ષમા | ભરેલ હોય. ઘડીએ ઘડીએ કરે, સહન કરી લેવાથી.. આવેશમાં આવી કેંધ કર. માટે જ ક્ષમા વીરનું ભૂષણ કોધમાં મારકૂટ, અસભ્ય ભાષા કહ્યું છે. ક્ષમા વીચ ભૂપ’ | વાપરવી, તીવ્ર કષાયાના કારણે ક્ષમાશીલ શાન્ત સ્વભાવી શાતા | સ્વ-પર ઉભયને નુકશાન વેદનીય બાંધે. પહોંચાડવાથી... 3. કરુણુ (દયા) : 7. કૂરતા (નિર્દય) : સર્વ જી ઉપર દયાભાવી સ્વભાવમાં કૂરતા હોય. મન હાય, દિલમાં કરુણાભાવ હેય. | નિર્દય હેય. નાના-મોટા કઈ કોઈને પણ મારવા-હણવાની ' જીવ પ્રત્યે દિલમાં દયા જ ન
Page #388
--------------------------------------------------------------------------
________________ 367 વૃત્તિ ન હેય. સર્વ જીવોને | આવે...મારવા-હણવાને જ પિતાના જેવા સમભાવે ગણી | વિચાર હેય. હિંસક-વૃત્તિના તેમની સાથે તે જ પ્રમાણે ગ્ય | કારણે નિર્દય-કૂર બની જીવને વ્યવહાર કરવાથી. જી ઉપર ! મારવાથી, જીવદયા ન પાળવાથી અનુકશ્માદાનની પ્રવૃત્તિ હેય અશાતા–વેદનીયકર્મ બંધાય છે. તે...જીવદયા અને અહિંસાભાવની પ્રવૃત્તિથી. 4 શ્રત પાલન : 4. વ્રતવિરાધક (અવ્રત): શ્રમણ જીવનનાં પાંચ મહા-! અહિંસા, સત્ય, અસ્તેય, વત હોય કે શ્રાવક જીવનનાં ! બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચેય પાંચ અણુવ્રત હોય તેને મહાવ્રત અથવા અણુવ્રતને પાલક હોય. સુંદર રીતે અહિંસા, વિરાધક હય, સારી રીતે ન સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપ-| પાળવાથી. તેથી હિંસા, અસત્ય, રિગ્રહાદિ પાંચ વતેને પાલક સ્તેયવૃત્તિ (ચેરી) અબ્રહ્મચર્ય હોય તેને શાતા બંધાય. દુરાચાર-વ્યભિચાર તથા પરિગ્રહ સંગ્રહવૃત્તિ આદિથી જીવ અશાતા બાંધે. 5, યોગ : 5. અગ : મનથી શુભ વિચાર, ચિંતન, મનથી અશુભ ચિંતન, ખરાબ વચનથી શુભ, સારી મીઠી | વિચાર, વચનથી હિંસાકારી મધુર-નિરવદ્ય ભાષા, કાયાથી સાવદ્ય અપ્રિય-અસભ્ય ભાષા, નિરવલ પરોપકારી પ્રવૃત્તિ. એમ . તથા કાયાથી વિરાધના, પાપ મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ | પ્રવૃત્તિ આદિ કરવાથી તથા તથા દશવિધ ચક્રવાલ સમાચારી- દશવિધ ચક્રવાલ સમાચારીરૂપ રૂપ સંયમયેગનું સુંદર પાલન | સંયમયેગની વિરાધના કરવાથી કરવાથી શાતા વેદનીય બંધાય.. સારી રીતે ન પાળવાથી અશાતા બંધાય.
Page #389
--------------------------------------------------------------------------
________________ उहद 6. કષાયને વિજય : 6. તીવ્ર કપાયાધનઃ મૂળભૂત રાગ-દ્વેષાદિ જન્ય તીવ્ર રાગ-દ્વેષાદિ કષાયને ક્રોધ-માન-માયા અને લેભ દિ| સ્વભાવ હેય, ભારે ધીના ચારેય કષાયેને વિજેતા હોય, કારણે આક્રેશ આવેશમાં જિતેન્દ્રિય હેય, ધાદિકષાયોને અસભ્ય ભાષા, ગાળ વગેરે જીતી સમતાદિ સ્વભાવવાળે બોલવાથી....... તીવ્ર માનમાં હેય. અભિમાન કરવાથી, માયાના ક્રોધ છતી ક્ષમાભાવવાળ હોય કારણે વિશ્વાસઘાત, દગ, છલ, માન જીતી મૃદુ (નમ્ર) , , કપટ કરવાથી.. લેભના કારણે માયા જીતી સરલ , , અસત્ય વચન, સંગ્રહવૃત્તિ ચેરી લેભ જીતી સંતેષ ,, ,, આદિ કરવાના કારણથી અશાતાતે શાતાદનીયકર્મ બાંધે. વેદનકર્મ બંધાય 7. દાન : 7. કૃપણુતા-(કંજુસાઈ) પરના ઉપકારભાવથી સ્વ- કૃપણ સ્વભાવના કારણે ધનવસ્તુને બીજાના ઉપગ માટે સંપત્તિ ઉપર મેહ-મૂછ ખૂબ ત્યાગ કરે કેઈનું હિત-ભલું ! હેય. જલદી પસે છૂટે નહીં. કરવા માટે યથાશક્ય આપવું. આપવાનું મન ન થાય દીનવસ્ત્ર, પાત્ર, ધન-ધાન્ય, આદિ દુઃખી–ગરીબ-દરિદ્ર આદિને જરૂરિયાતવાળાને આપવું દાન- યશાશક્ય પણ આપવાની ઈચ્છા ભાવથી પણ શાતા વેદનીય | ન થાય. કેઈને દુઃખ-દારિદ્રયને બંધાય છે. દૂર કરવા પ્રયત્ન ન કરવાથી અશાતા બંધાય. 8, દઢધમી : 8, ધર્મશિથિલ : ગમે તેવી આપત્તિ-દુઃખ કે ધર્મારાધનામાં જોડાયો હોય તકલીફમાં પણ ધર્મ-આરાધનામાં પરંતુ ધર્મપાલનમાં દઢતા ન
Page #390
--------------------------------------------------------------------------
________________ દેહતા એવી ને એવી જ હોય, | હેય. પરાણે વ્રતનિયમ પાળતે દુઃખમાં પણ ધર્મ ભાવના કે | હેય, અને ગમે તેવા નજીવા આરાધના ઓછી ન થાય. એ | નિમિત્ત પણ ધર્મ -વ્રત-નિયમદઢ ધમરાધનાવાળે વ્રત- | આરાધના વગેરે બધું છોડી દે. નિયમની દઢતાવાળો શાતા- | શિથિલ-પરિણામી હોય તેને વેદનીય બાંધે. અશાતા બંધાય. ઉપરોક્ત કારણે સાથે જ શાતાથી વિપરીત કારણસર દયા-દાન, સરાગસંયમ, દેશ- અશાતા બંધાય છે. આ વિરતિ ચારિત્ર, અકામ નિજેરા, દુઃખ, શક, તાપ, આક્રન્દન, બાલ તપ, મન-વચન-કાયાના વધ, બંધ, પરિ દેવન આદિ શુભગે, ક્ષમા, શૌચાદિની | કારણે સ્વ અથવા પર અથવા પ્રવૃત્તિથી પણ જીવ શાતા. ઉભયમાં આચરવાના કારણે વેદનીય બાંધે છે એવું વાચક- જીવ અશાતા વેદનીયકર્મને મુખ્યજી તવામાં જણાવે છે. શ્રવ કરે છે. વેદનીયકર્મની બંધસ્થિતિ : - ઉપરોક્ત પ્રવૃત્તિ સર્વ જીવોના જીવન-વ્યવહારમાં જોવામાં આવે છે. કેઈ સ્વભાવે દયાળુ હોય, ઉદાર હોય તે દયા–દાનાદિની પ્રવૃત્તિ કરે છે તે તેને શાતા બંધાય. દા. ત. ભરવાડના ભાવમાં સુંદર ખીરનું દાન આપવાથી ભરવાડના જીવને શાલિભદ્રના ભાવમાં અપાર–અમાપ ધન-સંપત્તિની ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થઈ૯ પેટીઓ સ્વર્ગમાંથી ઊતરતી હતી. અક૯પનીય એવા ગજબના સુખનો ભક્તા શાલિભદ્ર . કેટલાક જીવો સ્વભાવે કૃપણ-કંજૂસ હેય તે દાનાદિ આપી નથી શકતા... દયા ઉપકાર કરી નથી શકતા અને પરિણામે અશાતા વેદનીયકર્મ બાંધે છે જેથી છ દુઃખી થાય છે, દુઃખ અનુભવે છે.
Page #391
--------------------------------------------------------------------------
________________ 370 એક વાર બંધાયેલ વેદનીયકર્મ ઉણથી 30 કડાકડી સાગરપમ કાળ પ્રમાણ આત્મા સાથે સંકળાયેલું રહી શકે છે. જ્યારે જઘન્યથી ઓછામાં ઓછું 12 અંતર્મુહૂર્ત સુધી ( "avri દારામુદૂત વેજ') વેદનીયકમ આત્મા સાથે રહે, ઉત્તરાધ્યયને સ્થિતિ લઘુ, અંતમુહૂર્ત કહાય ! પન્નવણામાં બાર તે, શાતબંધ સંપરાય થોડાક મતમતાંતર સાથે આ વાત બે આગમાં ઘોડા તફાવત સાથે મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ 1 અંતમંહતની કહી છે, જ્યારે પન્નવણ સૂત્રમાં આ જ સ્થિતિ 12 અંતર્મુહુર્તની કહેવામાં આવી છે આ વાત શ્રી શુભવીરવિજયજી મહારાજે 64 પ્રકારી પૂજામાં નેધી છે. શાતા અને અશાતાના વિપાકેદયે : બંધાયેલ શાતા વેદનીયકર્મના ઉદયે જીને સુખ-શાન્તિ દેહની તંદુરસ્તી, નીરોગી કાયા વગેરે સુંદર મળે છે. પુણ્યને ઉદય સારે રહે છે. ધન-ધાન્ય–સુખ-સંપત્તિ સાથે દુઃખ-પીડા-વેદનાત્રાસ-રોગ રહિત સારું શરીર મળે છે. માટે જ વ્યવહારમાં પણ એમ કહેવાય છે કે–“આમનું શરીર તે બહુ સારું નીરોગી છે, જનમ્યા ત્યારથી આટલા વર્ષો થયાં હજી સુધી કોઈ દવાની ટીકડી પણ લેવી નથી પડી ગયા ભવમાં સારી જીવદયા, જીવરક્ષા કરી હશે . કોઈને દુઃખ કે તકલીફ નહીં આપી હાય” જ્યારે અશાતા વેદનીયકર્મના ઉદયે રોગી શરીર, ત્રાસ-પીડાવેદના અને રેગથી ઘેરાયેલી કાયા મળે, જેથી દુખે ભેગવવાં પડે. ધન-ધાન્ય-સંપત્તિ–આદિની અનુકૂળ પુણ્યાઈ પણ પ્રાપ્ત થતી નથી. અશાતાના વિપાકેદયે ઘણું અને સંસારમાં જોઈએ છીએ કે તેઓ કેટલી ભયંકર તીવ્ર વેદના સહન કરતા હોય છે! કેઈન
Page #392
--------------------------------------------------------------------------
________________ 371 ચામડીનું ખરજવું થયું હોય છે તે વર્ષો સુધી મટતું નથી અને પીડા સહન કરવી જ પડે છે. કેઈને વર્ષો સુધી માથું દુઃખતું હોય છે. તે કઈ કેન્સર જેવી જીવલેણ રોગની પીડાથી વર્ષો સુધી રિબાય છે, પીડાય છે. હાય હાય કરતાં પણ દુઃખ મટતું નથી. નવાં કમ ન બંધાય તેનું ધ્યાન રાખવા જેવું છે. અશાતાદનીયકર્મના ઉદયે ઘણું જ દુઃખને સહન નથી કરી શક્તા. દુઃખ જ્યારે અસહ્ય બની જાય છે ત્યારે ઘણું બિચારા હાય હાય . કરતા હોય છે, કષાયમાં આવી જેમ-તેમ બોલતા હે છે. પરંતુ શાસ્ત્રકાર ભગવંતે તે એમ જણાવે છે કે દુઃખ અશાતા ઉદયમાં આવે ત્યારે રાજી થવા જેવું છે. રાજી એટલા માટે થવું જોઈએ કે.. બહુ સારું થયું. આ એક કર્મ હૃદયમાં તે આવી ગયું અને હવે તે ઉદયમાં છે એટલે ભગવાય છે. આ કર્મ આત્માથી છૂટું પડીને ખપી રહ્યું છે. માટે અશાતા કે દુઃખના ઉદય સમયે હાય.. હાય...કરીને આદયાનમાં વધારે નવાં કર્મ ન બંધાઈ જાય તેની ખૂબ કાળજી રાખવા જેવી છે. કારણ કે હાય..હાય.. કરવાથી કંઈ દુઃખ કે રેગ ઓછા થવાના નથી. વેદના મટવાની નથી. એવા સમયે તે વધુ ધીરજ રાખવી જોઈએ. હાય હાય કરવા કરતાં હોય હાય કરીએ તે વધારે સારું. જીવને સમજાવી લઈએ. હાથ, ભાઈ! હાય...આ તે તારાં જ બાંધેલાં કર્મ છે, પછી શું કામ હાય-હાય કરે છે. રાજી થા, ઉદયમાં આવી ગયા છે. ખૂબ સમતાથી અશાતાને સહન કરવી જોઈએ. . . અને આત્માને સમજાવવું કે હે જીવ! તે પોતે જ આ કર્મો બાંધ્યાં હતાં અને તારાં જ બાંધેલાં કર્મો તને ઉદયમાં આવ્યાં છે.
Page #393
--------------------------------------------------------------------------
________________ 372 જ્યારે બાંધતી વખતે ખૂબ રાજી થઈને હસતા હસતા બાંધ્યાં હતાં તે પછી હવે શા માટે રડે છે? હવે પણ હસતા હસતા જ એ કમેના વિપાકને સહન કર... હસતા મોઢે જ દુઃખને પણ સહન કરીને ખાવ...હવે સાવ દીન શા માટે બન્યું છે. હે. જીવ ! રાજી થા...સારું માન. બહુ સારું થયું કે આ કર્મ ઉદયમાં આવી ગયું છે. અને હવે આનંદથી ભેગવી લે.. બસ, હવે ખપી જશે. માટે જ્ઞાનીઓ કહે છે“સુખમાં લીન ન થાઓ..અને દુ:ખમાં દીન ન થાઓ . જેવું અશાતા છે, એવું જ શાતા પણ છે. અશાતામાં જીવ રડે છે, દીન બને છે. જયારે સુખ-શાતા ભેગવવામાં જીવ લીન બની જાય છે, મસ્ત બની જાય છે. ભેગે અને સુખ ભેગવવામાં આસક્ત બની જાય છે, લીન બની જાય છે તે પણ ફરીથી કર્મ બાંધશે. ભાગ્યશાલીઓ ! મળેલી સુખ-સાધન સામગ્રીને સારા ધર્મમાગે વાપરે તે પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકાશે, નહી તે એમ ન માનતા કે “પુણ્ય પાપ નહીં બંધાવે.” એવું કંઈ જ નથી. આ તે બેધારી તલવાર જેવું છે. ચલાવતાં આવડી તે ઠીક, નહીં તે પિતાને જ નાશ. વીરપ્રભુના કાનમાં ખીલા ઠેકાયા “શ પ્રતિ શારશે Tit for Tatના નિયમ જેવો કમને નિયમ છે. કમની ચાલ એવી જ છે, માટે જ “કર્મ તણું ગતિ ન્યારી...” કહેવાયું છે. અઢારમા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલિકાના કાનમાં જે તપતું ગરમ-ગરમ સીસુ રેડાવ્યું હતું તે પાપકાર્યમાં બાંધેલ તીવ્ર અશાતા વેદનીયકર્મ 20 મા ભવે ઉદયમાં આવ્યું....અને પ્રભુના કાનમાં ખીલા ઠેકાયા,
Page #394
--------------------------------------------------------------------------
________________ 373 પ્રભુ તે જન્મથી ત્રણ જ્ઞાનના ધણી છે. એટલે જ્ઞાનથી જાણીને સમભાવમાં શાંતચિત્તે સ્થિર ઊભા રહ્યા છે. બહુ સારું થયું કે આ કર્મ ઉદયમાં આવી ગયું નહીંતર આ કર્મ જે ઉદયમાં ન આવ્યું હોત તે અને ન ખપ્યું હેત તે કેવલજ્ઞાન ન થાત. આ કર્મ બાધક બનત. માટે પ્રભુ એને સારું માનતા હતા. - પરમાત્મા મહાવીરે તે જાણીને અનાર્ય એવી વજભૂમિમાં લાટપ્રદેશમાં પણ વિહાર કર્યો. જેથી વધુ ઉપસર્ગો થાય અને જલદીથી સહન કરું અને કર્મો ખાવી શકું. - કાનમાં ખીલા ઠેકાયા અને ખીલા પાછા કઢાયા પણ ખરા. ખીલા કાનમાં ઠેકતા બંને ખીલાના છેડા અંદર સામસામે મળી ગયા અને કાઢવામાં આવતાં , માંસના લેચા સાથે લેહીની પિચકારીઓ સાથે એ ખીલા બહાર નીકળ્યા. કેટલી તીવ્ર વેદના થઈ હશે...આપણે તે કલ્પના પણ કરી ન શકીએ. છતાં પણ પ્રભુએ એ સર્વ સમભાવે સહન કરી. અને સર્વ ઘનઘાતી ચારેય કર્મો ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ' આવી જ તીવ્ર અશાતા ભગવંતને ગોશાલાએ મૂકેલી તેજે. લેશ્યા વખતે સહન કરવી પડી. ગોશાલાએ મૂકેલી તેજલેશ્યાના કારણે ભગવંતને 6 મહિના સુધી લેહીના ઝાડા થયા. પ્રભુએ આવી પારાવાર વેદનાને પણ સહન કરી... પ્રભુ તે મેક્ષે ગયા પણ ગોશાલાનું શું થયું ? - મુનિરાજની નિંદા કીધ રે, મુનિ સંતાપ્યા બહુવિધ રે. રાજા દેવસેનાભિધ રે, એક સરિયશતક પ્રસિદ્ધ રે ! - શ્રી શુભવીર મહારાજા વેદનીયકર્મની પૂજામાં ઉલ્લેખ કરતાં જણાવે છે કે શ્રી ભગવતીસૂત્રમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે એવા ગશાલાની આ વાત છે.
Page #395
--------------------------------------------------------------------------
________________ 30% મખલીપુત્ર શૈશાલક છદ્મસ્થાવસ્થામાં જ પ્રભુ મહાવીરને શિષ્ય બની સાથે જોડાયે હતે... તેણે તેજલેશ્યાની લબ્ધિ મેળવી. શૈશાલકની મતિ બદલાઈ ગઈ. તે પ્રભુના સિદ્ધાન્તથી વિપરીત ગયે. અને આજીવક મત પ્રરૂ. પિતાની જાતને ભગવાન તીર્થકર કહેવા લાગ્યા હું જ જિન છું. તીર્થકર છું. પરંતુ મહાજ્ઞાની પ્રભુએ જ્યારે સત્યને ઘટસ્ફોટ કર્યો કે-“આ જિન નથી, પરંતુ ગોશાલામાં જન્મેલ મખલીપુત્ર ગોશાલક છે. પરંતુ આથી ગોશાલે ખૂબ છે છે . ભારે ક્રોધે ભરાયે... અને અંતે પરમાત્મા મહાવીર ઉપર તેજલેશ્યા મૂકી. શીતલેશ્યાવાળા પરમાત્માને તે ગશાલાની તેજોલેસ્થાની કેઈ અસર ન થઈ પરંતુ વચ્ચે બે સાધુઓ બળીને રાખ થઈ ગયા. અને એ તેજોલેશ્યા પ્રભુને પ્રદક્ષિણ દઈને ગોશાલાના જ શરીરમાં પ્રવેશી. દાઝતે અને બળતે ગોશાલ ભા.. તીવ્ર વેદનામાં મૃત્યુને નજદીક જેતે ગોશાલે સાતમી રાત્રિએ થડે ઠડ પડ્યો અને મનમાં છેડે પશ્ચાત્તાપ શરૂ થયે..અરેરે!.. હું ખરેખર જિન નથી છતાં પણ મેં “જિન છું–તીર્થકર છું એવી બેટી પ્રસિદ્ધિ કરી, બે મુનિઓને નાશ કર્યો, પ્રભુને નિંદક પ્રભુને વિરોધી બને...અરેરે ! નિરર્થક મિથ્યાભિનિવેશ વડે મેં મારી જાતને જ છેતરી છે. અરે ! હું મારી જ મૂકેલી તેજોલેશ્યા વડે મૃત્યુ પામી રહ્યો છું...મહાવીર પ્રભુ જ સાચા જિન છે, તીર્થકર છે. ( આ પ્રમાણે મનમાં જાગેલા પશ્ચાત્તાપના કારણે અંત સમયે શૈશાલકે આજીવિકા મતના પિતાના શિષ્યાદિને બોલાવ્યા અને તેમને હરાવીને કહ્યું કે... “સાંભળે! હું ખરેખર જિન નથી. પરંતુ મિથ્યાભાષી છેટે ગોશાલે જ છું. સાચા જિન તીર્થકર તે મહાવીર જ છે. માટે હે દેવાનુપ્રિયે ! મારા મર્યા પછી તમે મારા
Page #396
--------------------------------------------------------------------------
________________ 375 ડાબા પગે દેરડું બાંધી મારા મૃતકને ખેંચજે. રસ્તા ઉપર ઘસડતા ઘસડતા શ્રાવસ્તી નગરીમાં ફેરવજે, અને ચાર રસ્તાના ચિકમાં ઊભા રહી મારા મેઢામાં ચૂંક અને જોરથી કહેજો કે “આ તે કંખલીપુત્ર ગોશાલક છે જિન નથી.. સાચા જિન તીર્થકર તે મહાવીર જ છે–આ પ્રમાણે બલજે ચક્કસ કરજે.” આટલું કહી શાલે મૃત્યુ પામ્યા. પરંતુ મૃત્યુ પછી શિષ્યએ તે લજજાના ભયથી એ જ મકાનમાં દરવાજા બંધ કરીને શ્રાવસ્તી નગરીનું ચિત્ર) નકશો દેરીને ગોશાલકના કહ્યા પ્રમાણે તેનું મડદું ફેરવી દીધું અને પછી અગ્નિસંસ્કાર કરી દીધા. ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પૂછયું, “હે ભગવન! ગૂશાલે મરીને કયાં ઉત્પન્ન થયા હશે?? પ્રભુએ કહ્યું- હે ગૌતમ! તે બારમા દેવલેકમાં રર સાગરે પમના આયુષ્યવાળા દેવ પણે ઉત્પન્ન થયા છે.' ગૌતમસ્વામી..હે પ્રભુ! દેવભવ પૂરો કરી તે ક્યાં ઉત્પન્ન થશે?” વીર પ્રભુ-“હે ગૌતમ! આ જંબૂહીપમાં ભરતક્ષેત્રમાં દેશમાં સન્મતિ રાજાને ઘરે પુત્રપણે ઉત્પન્ન થશે. મહાપદ્ધ તેનું મુખ્ય નામ પડશે. તેને રાજ્યાભિષેક કરી રાજા બનાવવામાં આવશે. અને માંડલિક સજાએ “દેવસેન” એવું નામ પાડશે. હાથી ઉપર બેસીને વારંવાર કરવા નીકળશે તેથી તેનું ત્રીજુ નામ વિમળવાહન પણ પડશે. પૂર્વે ગોશાલભવમાં કરેલાં પાપકર્મને ઉદય શરૂ થશે. અને પછી તે તે રાજા “મહાપ દુરાચારી બનશે. સાધુઓ સાથે નિર્દયી બની ક્રૂર બનશે, આક્રશ કરશે, મશ્કરી કરશે, સાધુઓને
Page #397
--------------------------------------------------------------------------
________________ 376 બાંધશે, મારશે વગેરે ઘણું પાપ કરશે તેને ત્રાસદાયક ઉપદ્રવ ચારે તરફ વધી જશે. એક વખત છઠને પારણે છઠ તપ કરતા તપસ્વી સુમંગલમુનિ નગર બહાર ઉદ્યાનમાં કાર્યો ત્સર્ગ વગેરે કરતા હશે ત્યારે તે દેવસેન રાજા રથમાં બેસીને આવશે અને મુનિને રથને ધકકો મારી નીચે પાડશે. તે પણ શાન્ત મુનિ ફરી આતાપના લેવા કાઉસ્સગમાં ઊભા રહેશે....અને તે રાજાં ફરી પાડશે. મુનિ ફરી ઊભા રહેશે અને અવધિજ્ઞાનથી જોઈ તેને તેને પૂર્વભવ ગશાલકને યાદ કરાવશે. અને કહેશે કે-હે રાજા! તું જ મંખલીપુત્ર શાલક છે. તે પ્રભુને હેરાન કરવા વગેરે ઘણાં પાપ કર્યા છે. હવે તે શાંત થા.” પરંતુ રાજા દેવસેન નથી માનતે એટલે મુનિ સુમંગળ રાજાને રથે સાથે તેજલેશ્યા નાંખી બાળી નાંખશે. ' ગૌતમસ્વામીએ પૂછયું-“હે પ્રભુ! તે રાજા દેવસન મરીને ક્યાં જશે? અને મોક્ષે જશે ખરો કે નહીં?” પ્રભુ મહાવીર-“હે ગૌતમ! તે દેવસેન મરીને સાતમી નરકે જશે. ત્યાંથી પાછો મરી માછલી થઈ ફરી સાતમી નરકમાં, ત્યાંથી નીકળી તિર્યંચગતિના ભ કરી ફરી નરકમાં જશે. દરેક નરકમાં બે બે ભ કરશે. ત્યાર પછી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વગેરે તિર્યંચગતિમાં ખૂબ રખડી, દેવગતિ-મનુષ્યગતિમાં ભ કરી અંતે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્ર લઈ દઢપ્રતિજ્ઞ મુનિ તરીકે ઘાતિક ખપાવી કેવલજ્ઞાન પામી મેક્ષે જશે.” આ વાત પરમાત્મા મહાવીરે ગૌતમને કહી છે તે અધિકાર શ્રી ભગવતી સૂત્રમાં પંદરમા શતકમાં વર્ણવવામાં આવ્યા છે. સુd Tvr, સુવં વત' કર્મશાસ્ત્રને આ મંત્ર શાશ્વત મંત્ર છે. સુખ અને દુઃખ
Page #398
--------------------------------------------------------------------------
________________ ઉ9છે. એ કારણ નથી કાર્ય છે અને કાય છે માટે આનાં કારણે સ્પષ્ટ હોવાં જ જોઈએ. કારણ કે જગતને નિયમ છે કે કારણ વિના કાર્ય બનતું નથી. માટે કારણ બતાવતા જૈન શાસ્ત્રકાર ભગવંત ફરમાવે છે કે - 'दुःख पापात् , सुखं धर्मात् , सर्वशास्त्रेषु संस्थितिः' न कर्तव्यमतः पापं, कर्तव्यो धर्मसंचय: // કારણ - પુણ્ય અને પાપ કાય સુખ અને દુઃખ * દુઃખનું કારણ પાપ છે. પાપપ્રવૃત્તિ કરી પાપકર્મ બાંધવાથી જીવ દુઃખી થાય છે એ વાત તદ્દન સ્પષ્ટ છે. રક અને સુખનું કારણ પુણ્ય છે. પુણ્યની શુભ સારી પ્રવૃત્તિ કરી પુણ્ય બાંધ્યું તે સુખ જરૂર મળશે. જીવ સુખી થશે. આ નિયમ મહામંત્ર નવકાર જે જ શાશ્વત છે. માનવી જો આ વાક્યને હૈયે કરી રાખે તે ક્યારેય પણ પાપ કરે જ નહીં. કારણ કે સંસારમાં સર્વ જીવમાત્રને સુખ જ ગમે છે. દુઃખ તે કોઈને પણ ગમતું નથી. सव्वे जीवा वि इच्छन्ति, जीविडं, न मरिजिउं / तम्हा पाणिवहं घोरं, निगंथा वजयंति णं // શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સર્વ જીવમાત્ર જીવવા ઈચ્છે છે, કેઈ મરવા ઈચ્છતું જ નથી. માટે નિર્ચન્થ એવા સાધુઓએ ઘેર પ્રાણિવધ હિંસા)ને હંમેશા ત્યાગ કરે. જીવનમાં સુખ છે, મૃત્યુમાં દુઃખ છે. જે કઈ પાપ કરે જ નહીં, તે કઈ દુઃખી થાય જ નહીં. અને જે સહુ પુણ્ય જ કરે, ધર્મ જ કરે, તે સહુ સુખી જ થાય. પરંતુ આ સંસાર બહુ વિચિત્ર છે. સંસારમાં લોકોને પાપ માં કહ્યું છે. રતિ , સાધુઓ કઈ કરવા
Page #399
--------------------------------------------------------------------------
________________ 378 ખોટું કરીને પણ સુખી થવું છે. “ભલે કારણ છે હું કે ખરાબ હોય પણ પરિણામ તે સારું જ આવવું જોઈએ”—એવી ઈચ્છા છે. ભલે અમે કાંટા વાવીએ પણ ઉગવા તે આંબા જ જોઈએ! પરન્તુ કર્મસિદ્ધાન્તમાં આવી ભૂલ ક્યારે ય થતી જ નથી. ભૂતો ભવિષ્યતિ ભૂતકાળમાં ક્યારે ય થયું નથી અને ભવિષ્યમાં ક્યારે ય થશે પણ નહીં. માટે જ હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કેपुण्यस्य फलमिच्छन्ति, पुण्यं नेच्छन्ति मानवाः / फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः // –પુણ્યનું ફળ તે બધા જ ઈચ્છે છે કારણ કે પુણ્યનું ફળ સુખ છે, સારું છે, પરંતુ તેને અનુરૂપ કારણભૂત પુણ્ય કરવું કોઈને પસંદ નથી. કેટલી વિચિત્ર વાત છે ! પુણ્યનું ફળ મેળવવું છે, પણ પુણ્ય કરવું નથી. રસોઈ જમાવી છે, પણ રસોઈ કરવી નથી. ક્યાંથી બને ?! એ જ પ્રમાણે પાપનું ફળ કઈ ઈચ્છતું નથી. કારણ કે પાપનું ફળ “દુઃખ” છે. પરંતુ સાથે સાથે પાપની પ્રવૃત્તિ પણ કેઈને છોડવી નથી. છોડવી ગમતી પણ નથી. જે પાપ કરવાં ખરાં અને દુઃખ ઉદયમાં ન આવે એ કેમ બને ? દુઃખ તે. આવવાનાં જ, કારણ કે જેવું વાવે છે તેવું જ પામવાના. તે પછી પાપ કરશે તે દુઃખી જ થવાના, અને ધર્મ-પુણ્ય કરશે તે સુખી અવશ્ય થવાના. હવે જેની જે ઈચ્છા હોય તે કરે. સુખ જોઈએ છે કે દુઃખ? પહેલાં આ નિર્ણય કરે. પ્રવૃત્તિ કે પુરુષાર્થ જ જીવના હાથમાં છે ફળ તે કર્મ સત્તાને આધીન છે. શું મેળવવું છે એની ચિંતા ન કરે !–શું કરવાનું છે એની
Page #400
--------------------------------------------------------------------------
________________ 379 ચિંતા કરે ! તમારી કરણી પ્રમાણે જ ભરણ થશે. એમાં કઈ શંકા નથી. સુખ જોઈતું હોય તે પહેલાં તે બીજાને આપે– જેમ દડે ભીંત સામે ફેકીએ તે તે પાછે આપણી પાસે જ આવે છે, આપણને જ મળે છે. Flash light પણ ભીંત ઉપર ફેંકીએ એટલે તેને પ્રકાશ પાછો આપણને જ મળે છે. આપણે ઉપર જ Relect થઈને આવે છે. Reflective Prayer–પરાવર્તિત પ્રાર્થનાનો પણ એ જ નિયમ છે. આપણે બીજાના હિત માટે-સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ તે તે પરાવર્તિત થઈને આપણું ઉપર આવે છે. સર્વમાં આપણે પણ નંબર છે જ. અને તેથી સર્વના સુખ માટે સર્વના કલ્યાણ માટે કરેલી પ્રાર્થના આપણને પણ સુખ અપાવશે જ. શિવમસ્તુ સર્વ જ્ઞાતા–સર્વ વિશ્વનું કલ્યાણ થાઓ, परहितनिरता भवन्तु भूतगणाः / –સર્વ જી પરોપકારમાં તત્પર બને; રોપા પ્રયતુ જાશે - સર્વના પાપ દે નાશ પામે, સર્વર સુલ મવતુ : II-સર્વત્ર લેકે સુખી થાઓ. સર્વેકરિ તુ અવિન–સર્વ જી સુખી થાઓ, સ રતુ નિરામયા –સર્વ જી નિરોગી થાઓ; સર્વે મન્નાન –-સર્વ જી કલ્યાણને જુઓ, मा कश्चिद् दुःखभाग् भवेत् // –કોઈ પણ જીવ દુઃખી ન થાઓ.
Page #401
--------------------------------------------------------------------------
________________ 380 * જૈન શાસનની આવી સર્વ હિતકર, સર્વ કલ્યાણકર પ્રાર્થના નિત્ય કરવી જોઈએ. જે સ્ત્ર અને પર સર્વના કલ્યાણ માટે નીવડે. “સ્વ-કલ્યાણની પ્રાર્થના એ સ્વાર્થભરી છે. જ્યારે સર્વ કલ્યાણની પ્રાર્થના એ પરમાર્થવૃત્તિથી ભરેલી છે. સતત વર્ષોથી માથું દુખતાં મુનિ મહારાજે રસ્તે શે કે જેમને જેમને માથું દુખતું હશે તે સર્વે મુનિઓનું માથું દબાવવા વગેરે સેવા ભક્તિ વૈયાવચ્ચ કર્યા પછી સૂવું અને તેમને ખૂબ આનન્દ આવ્યું. બીજાની તે શિરઃશૂળ વેદના મટી ખરી પરન્તુ સાથે સાથે વૈયાવચ્ચ સેવા-ભક્તિ કરનારા મુનિને પણ વને રેગ ગયે. આમાં કંઈ આશ્ચર્ય નથી, આ કોઈ જાદુ કે ચમત્કાર નથી; વૈયાવચ્ચ સેવા એ આત્યંતર તપનો ભેદ છે, જેના વડે અદ્દભુત નિજર થાય અને તે અશાતવેદનીય કર્મ ખપી પણ ગયું હાય....જેથી વેદના ચાલી જાય. દુખ આપ્યું હોય તો દુઃખી થવાયસુખ આપ્યું હોય તે સુખી થવાય અબ્રાહમ લિંકન જ્યારે બહાર નીકળે ત્યારે એક સજજને પૂછ્યું, ‘તમે હંમેશાં કેમ હસતા મેઢે આનંદમાં હે છે?” લિંકન, “ભાઈ! મેં કેઈને પણ માર્યા નથી, રડાવ્યા નથી, દુઃખી કર્યા નથી તે પછી મારે રડવાના કે દુઃખી થવાના દિવસે આવે જ શા માટે? મને તે પૂરેપૂરી શ્રદ્ધા છે આ સિદ્ધાંતમાં.” બસ, આટલું તે ઘણું થયું. આટલી શ્રદ્ધા પણ ખૂબ છે. ગેસ્વામી તુલસીદાસ પણ કર્મસિદ્ધાંતના માર્ગની આવી જ શિખામણ આપતાં કહે છે -
Page #402
--------------------------------------------------------------------------
________________ 381 जो तोकु कांटा बूवे, ताहि बोव तू फूल / ताको फूल के फूल है, वांको है त्रिशूल // અરે ભાઈ! જે તારા રસ્તામાં કેઈ કાંટા પણ પાથરે, તે પણ તું તે તેને રસ્તામાં ફૂલ જ પાથરજે. તારાં ફૂલ તે ફૂલ જ રહેશે. પિલાના કાંટા પિલા માટે ત્રિશૂલ બની જશે. હાથનાં કર્યા હૈયે જ વાગે છે. માટે કરતાં પહેલાં સે વાર વિચાર કરીને પછી જ કરજે. સુખ-દુ:ખની સાચી વ્યાખ્યા सर्व स्वधशमेव सुखं, सर्व परवशमेव दुःखम् / एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः // હરિભદ્રસૂરિ મહારાજ સુખ-દુઃખની વ્યાખ્યા જણાવતાં કહે છે કે જેટલું સ્વવશ-સ્વાધીન-સ્વતંત્ર છે તેટલું જ સુખ છે અને એનાથી વિપરીત જેટલું પરવશ–પરાધીન-પરતન્ત્ર છે તે બધું દુખ છે. સુખ ક્યારેય પણ પરવશ હોતું નથી અને દુઃખ કયારેય પણ સ્વવશ હેતું નથી. કવિ કહે છે : આપ માવ ઝવધુ, સરા માન છે તના तेरा है सो तेरी पासे, अवर सब अनेरा // સ્વવશ-સ્વાધીન તે સુખપરવશ-પરાધીન તે દુખ “સ્વ” એટલે આત્મા. બસ, જેટલું આભાને પિતાને આધીન હોય, આત્માને વશ હાય, આત્મગ્ય હોય તે જ સાચું સુખ છે. અને જે આત્માધીન નથી, પરવશ છે, પરને આધીન છે તે બધું દુઃખ છે. પર એટલે-આત્માથી ભિન્ન-દેહ, મન, ઇન્દ્રિયે વગેરે. સંસારમાં સંસારી છે મનુષ્ય વગેરે જે સુખે ભેગવે છે તે બધા પરાધીન-પરવશ જ છે. કેઈ પણ પ્રકારનાં સુખ ભેગવવા-અનુભવવા માટે જીવ પાસે સાધનામાં છે શું?
Page #403
--------------------------------------------------------------------------
________________ ઉ૮૨ ઇન્દ્રિય, મન, વચન અને શરીર. બસ, આ સિવાય વધારે તે કેઈની પાસે નથી. હા, ઓછાં જરૂર છે. તે પછી જે સુખ આપણે ભેગવવું છે તે માત્ર આ જ સાધન વડે, ઇન્દ્રિય વડે ભેગવાતાં સુખ. કેવા હેય? તે તે ઈન્દ્રિયના તે તે વર્ણ–ગંધ-રસ-સ્પર્શ–વનિના વિષયે વડે જ સુખ ભગવાય છે. ઈન્દ્રિય તે તે વિષયને આધીન છે. સ્પશેન્દ્રિય-ઠંડુ, સુંવાળું, ગરમ વગેરે સ્પર્શને જ અનુભવી શકે છે. રસનેન્દ્રિય જામ-ખાટું, મીઠું, તીખું, કડવું વગેરે રસને જ તે અનુભવી શકે છે. ધ્રાણેન્દ્રિય નાક-સુગંધ, દુર્ગધને જ અનુભવી શકે છે. ચક્ષુઈન્દ્રિય-વર્ણ રૂપને જ ગ્રહણ કરી શકે છે. કણેન્દ્રિય કાન-શબ્દોને જ ગ્રહણ કરી શકે છે. અને રહેલું એવું અતીન્દ્રિયમન હવાઈ કલપનાઓના તરંગમાં ઊડી વિચારે કરી, સ્વપ્નાઓ જોઈને રાજી થાય છે. બસ, એને એમાં જ મજા છે. શરીર વિષયભેગેજન્ય વૈષયિક સુખ ભેગવવામાં જ મસ્ત છે. પરન્તુ પિતે એ વિચાર નથી કરતે કે હે જીવ! આ બધાં સાંસારિક સુખો ક્ષણિક છે, વૈષયિક સુખ પણ ક્ષણિક છે. એક ક્ષણ માત્રના સુખની અનુભૂતિ હશે. પરંતુ સાથે સાથે પારાવાર દુઃખની પણ અનુભૂતિ છે. માટેજ જ્ઞાનીઓ કહે છે કે “મોના 7 મુ, વાવ મુર”—અરે ભાઈ! ભેગે ભેગવવા જતાં તે અમે જ ભગવાઈ ગયા. ભેગે નથી ભેગવ્યા, અમે જ ભગવાઈ ગયા. બહુ વિચાર કરો.. ઊંડા ચિંતનથી અનુભવે ખરેખર વાત સાવ સાચી લાગશે. સંસારનું સુખ એવું જ છે. વસ્તુના ઉપર
Page #404
--------------------------------------------------------------------------
________________ 383 આપણે જીવીએ છીએ. વસ્તુ હોય તે આપણે સુખી અને વસ્તુ ન હોય તે આપણે દુઃખી, ગાડી, ફીજ, ટી. વી રેડિયે, વગેરે સાધનેમાં આપણે સુખ માન્યું છે. અને માટે તે સાધને હેવાં જ જોઈએ. તે હોય તે જ આપણે સુખી. માટે વસાવ્યા, રાખ્યા. પરતુ પાછળ નજર કરીએ તે ટી. વી. ના કારણે લાખ બાળકે આંધળા થઈ ગયા. આ કેવું આખી જિન્દગીનું દુઃખ આવી પડ્યું? સંસારનાં સુખે ખરેખર સુખ નથી. તે તે માત્ર સુખાભાસ છે. દુઃખો જ છે. દુખોની જ અવસ્થાને આપણે સુખ માની લઈએ તે પછી ક્યાં પ્રશ્ન રહ્યું. વિચાર કરે છે ...એક માણસ પાસે કંઈ જ નથી ... સાવ ભિખારી છે . ખાવાની પણ તકલીફ છે. ભાગ્યે સાથ આપે નસીબે જેર કર્યું અને તેને પાંચ લાખની લોટરી લાગી..... અહા...હા...કે રાજી થયેકે ઊછળ્યો ગાંડા જે થઈ ગયે...બસ, એને આનંદ એનો હર્ષ સુખ સમાતું જ નથી ઊછળે છે, નાચે છે...મજા કરે છે. ભાગ્યયોગે . પુરુષાર્થ કર્યો... હવે તે લક્ષાધિપતિની શ્રેણિમાં નામ નંબર આવ્યું. બસ, આનન્દનો પાર નથી શેખચલીના વિચારો કરે છે... મહેલ બંધાવીશ...લગ્ન કરીશ ...વગેરે સેંકડે હવાઈ તરંગે એના મનમાં ઊઠવા માંડ્યા. પરન્તુ નસીબે યારી ન આપી...ભાગ્ય પલટે ખાય છે અને નુકશાનને ભારે ફટકો પડ્યો. પાંચ લાખનું ભારે નુકશાન થઈ ગયું ... થાય. એમાં કોઈ આશ્ચર્ય પણ નથી. આવેલું જ જાય છેને? પરતુ. વિચાર કરે.ગયા કેટલા? પાંચ જ ને દશમાંથી પાંચ ગયા છે તે હજી બીજા પાંચ લાખ તે બચ્યા જ છે ને?
Page #405
--------------------------------------------------------------------------
________________ 384 તે હવે સુખ કે દુખ? સુખી કે દુઃખી ? સભામાંથી–દુખી.” કેમ ભાઈ! શા માટે દુઃખી ?" તમે માત્ર કેટલા ગયા તેને જ જુઓ છે. પરંતુ હજી કેટલા છે તેને કેઈ જેવા તૈયાર નથી. આ સંસારમાં કેને એવું જ ઘેલું લાગેલું છે. પિતા પાસે કેટલું છે તે જોવા કેઈ તૈયાર નથી. પરંતુ કેટલું નથી તેની જ ચિંતા છે. કેટલું છે તેને સંતેષ કે તેને કેઈ આનંદ-સુખ નથી. આ તે લેભ છે. લેભીને સંતેષ હેતે નથી..અને અસંતોષીને સુખ-શાંતિ ક્યાંથી હોય? કારણ, માનવ એમ માને છે કે મારી પાસે ઘણું ઓછું છે, બીજા પાસે ઘણું વધારે છે. ઓછું અને વધારે છે તે સાપેક્ષ છે. એકબીજાની અપેક્ષાએ છે. પરંતુ ભાઈ! તું તારી વસ્તુને બીજાની અપેક્ષાએ જેશે તે તે કાયમ માટે અસંતોષ જ રહેવાને, તું ક્યારેય સુખી થઈ જ નહિ શકે. લૂખા રેટલે ઊંઘ આવી ચીનને ધનાઢ્ય બાદશાહ પિતાની ગાડીમાં નગરબહાર ફરવા નીકળ્યો છે. રસ્તાની બાજુમાં એક ઝૂંપડી જુએ છે. કંઈક સંગીત વાગી રહ્યું છે. બાદશાહ ઊતરીને તે ઝૂંપડીમાં જાય છે. જોઈને તેને દયા આવી. અરે રે!... સાવ ચીંથરેહાલ માણસ... બિચારા પાસે કંઈ જ નથી. અરે રે! કે દુખી હશે..બાદશાહ ચિંતામાં પડ્યો. એટલામાં તે પેલા ભિક્ષુકે અતિથિસ્વાગત કરવાને પડેલ ખે રેટલાને ટુકડે આગળ ધર્યો. મારું આટલું સ્વીકારો... બસ, બીજું તે મારી પાસે કઈ જ નથી.' રાજા વિચાર કરે છે... અરે રે! કયાં બદામ ને દૂધપાક...
Page #406
--------------------------------------------------------------------------
________________ 385 અને જ્યાં આ લૂખે ટલે? અરે! લૂખે ટલે હું ખાઉં? મારાથી ખવાય? પરંતુ ભિક્ષુકના આગ્રહથી રાજાએ ટુકડો ખાધે, અને સૂરીલું સંગીત સાંભળવામાં લીન થયે આજે વર્ષો પછી રાજાને ગાઢ નિદ્રા આવી હતી....રાજા સુખેથી ઊંઘી શક્યો હતો... અમાપ ધન-સંપત્તિમાં જે ઊંઘ રાજાને રાજમહેલમાં ક્યારેય નહતી આવી તે રાજાને આજે આવી હતી. - રાજાને એક વાત સમજાઈ ગઈ સુખ-શાંતિ ધનસંપત્તિમાં નથી, ભેગવિલાસમાં નથી, પરંતુ આ કંઈક જુદી જ વસ્તુ છે. ઉપાધ્યાયજી મહારાજ તે ફરમાવે છે કે નિઃસ્પૃહ એવા ત્યાગી સાધુને જે સુખ છે તે બીજા કેઈને પણ નથી. બત્રીશ લાખ વિમાનને અધિપતિ ઈન્દ્ર પણ સાધુ મહાત્માઓને નમસ્કાર કરીને સિંહાસન ઉપર બેસે છે. देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो / દેવતાઓ પણ તેને નમસ્કાર કરે છે, જેના મનમાં સદા ય ધર્મ વસે છે. માટે જે દુન્યવી-સંસારી સુખ માટે જીવે પ્રયત્ન કર્યો છે. હવે બહુ સમજીને એ પ્રયત્ન છેડીને સાચી દિશામાં લાગવું જોઈએ. “અરે નારે નથિ કુર્દ વદ-વે-ઘરે”... जाणतो इह जीवो न कुणइ जिणदेसियं धम्मं // “આધિ-વ્યાધિ-ઉપાધિ અને વેદનાથી ભરેલા આ સંસારમાં સુખ બિલકુલ નથી એવું જાણવા છતાં પણ છે જિનેશ્વર પરમાત્માના કહેલા ધર્મની આરાધના નથી કરતા. ખરેખર! બહુ દુઃખની વાત છે.. - ત્યાગમાં સુખ છે, રાગમાં દુઃખ છે.
Page #407
--------------------------------------------------------------------------
________________ 386 વગર સાધને મન, વચન, શરીર અને ઈન્દ્રિયની મદદ વિના જે અનુભવાય તે જ સાચું સુખ તે જ સાચે આનંદ આત્મા સ્વયં Direct જે આનંદ અનુભવે તે જ સાચું સુખ, તે જ સાચે આનંદ. સુખની ખાતર પણ સુખ છોડવું પડે– જરા તમને નવાઈ લાગશે, આશ્ચર્ય પામશે. અરે! સુખની ખાતર પણ સુખ છોડવું પડશે? હા...વિચાર કરો...ઊંચા સુખની ખાતર, સાચા સુખની ખાતર ખોટા સુખને, હલકા સુખને છોડવું જ પડશે. તમને મનમાં પ્રશ્ન થશે, “અરે! સુખમાં વળી ભેલસેળ હાય ખરી? અરે ! સુખમાં પણ સાચા-ખોટાના ભેદ હોય ખરા?'... હા. હાય છે. અને અનાદિકાળથી છે જ. સંસારનાં સુખ, વિષયગજન્ય સુખે ખેટાં છે, હલકાં છે. ખરેખર તે સંસારમાં સુખ છે જ ક્યાં ? જ્ઞાનીભગવંતે કહે છે- આ સંસાર પહેલેથી છેલ્લે સુધી દુઃખથી જ ભરેલે છે” કહ્યું છે કે– दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथम मिहभवे गर्भवासे नराणाम् , बालत्वे चा पे दुःख मललुलितवपुः स्त्रीपयःपानमिश्रम् / तारुण्ये चापि दुःख भवति विरह वृद्धभावोप्यसारः संसारे रे मनुष्या वदत यदि सुख स्वल्पमण्यस्ति किंचित्॥ સર્વ પ્રથમ તે મનુષ્યભવમાં સ્ત્રીની કુક્ષિમાં ગર્ભવાસનું દુઃખ સહન કરવું પડે છે. બાલ્યાવસ્થામાં મળમૂત્રમાં રમવાથી વિષ્ટાથી શરીર ખરડાય છે અને પછી માતાનું સ્તનપાન યુવાવસ્થામાં ભેગનાં વિરહજન્ય દુખ હોય છે, વૃદ્ધાવસ્થા તે દુઃખની જ ભરેલી છે. ખરેખર ! આ સંસારમાં અલ્પ પણ સુખ હોય તે કહે..વિચાર કરે સંસારમાં ક્યાં સુખ છે?! ખરેખર તે જે ભયંકર દુઃખરૂપ છે એવા સંસારમાંથી સુખ મેળવવા મહેનત કરવી એ તે પાણી લાવીને માખણ કાઢવા
Page #408
--------------------------------------------------------------------------
________________ 387 જેવી વાત છે. અર્થાત્ નિરર્થક પ્રયત્ન છે. - સંસારનાં વિષયભેગજન્ય સુખ તે ખરેખર સુખ નથી, તે તે સુખાભાસ છે. માટે તેવાં સુખે તે તજવા જેવા છે. સાચું સુખ આત્માનું સુખ છે. બાકી, સંસારમાં કોઈ એ પુત્ર-પુત્રી આદિ કુટુંબ પરિવારમાં, કેઈએ પત્નીમાં વૈષયિક સુખ, કેઈએ ભૌતિક-પૌગલિક સુખ, તે કેઈએ ધન-સંપત્તિમાં ઐશ્વર્યનું સુખ તે કઈ એ ઈનિદ્રામાં ઍન્દ્રિય સુખ, આ રીતે દરેકે અલગ-અલગ બુદ્ધિથી સુખ માન્યું છે. અને વિચાર કરે આપણું પાસે આ સંસારનાં સાંસારિક સુખ ભેગવવાનાં સાધન તરીકે મન-વચન અને શરીર-ઈન્દ્રિયે બસ આટલાં જ સાધન છે અને તે બધાં જ જડ છે, એકમાત્ર આત્મા જ ચેતન છે. સંસારનાં સુખ પણ જડસાધન-જન્ય જ છે. તે પછી જડસાધન-જન્ય સુખને જડ એવા મન-ઈન્દ્રિય શરીર શું અનુભવી શકે ! અનુભવ કરનાર તે પાછળ ચેતન એ આત્મા છે. તે પછી આત્મા પિતે પિતાને વાસ્તવિક સુખ કે આનંદ ન અનુભવે? શા માટે આ બાહ્ય ક્ષણિક પદાર્થોમાં મેટું નાખે. અને જીવ જે સુખનાં જડ સાધનમાં સુખ માની બેઠે છે, તે જ એની મેટી અજ્ઞાનતા છે સાધનો એ સાધન છે, સાધનમાં સુખ નથી. સંભવ છે કે એ જ સાધન કેઈને દુઃખનું કારણ બને. સંસારમાં સુખ-દુખની અવસ્થાઓ પણ બદલાતી હોય છે. “સંયોગે સુખ અને વિનેગે દુઃખ”—એવી પણ માન્યતા છે; પરંતુ એ પણ વ્યાખ્યા સાચી નથી. ત્યાગી સાધુ જીવન તે વિયોગે સુખ અને સંગે દુઃખ ”—એવું પણ માને છે. અંતે મોક્ષનું સુખ જ સાચું છે. તે જ મેળવવા મહેનત કરવી જોઈએ. દુઃખને ટાળવા અને છોડવા તે ઘણું ભવમાં મહેનત કરી, પરંતુ હવે વીતરાગનું શાસન પામીને સુખને પણ છોડવા મહેનત કરવાની છે. દુઃખને છોડવા ટાળવા મહેનત કરી
Page #409
--------------------------------------------------------------------------
________________ 388 પણ નથી છૂટયું, પણ સુખ તે જરૂર છૂટશે. શાલિભદ્ર સુખ છોડ્યું હતું. મોક્ષનું સુખમેક્ષનું સુખ શાશ્વત છે, નિત્ય છે, અનંત છે, અવ્યાબાધ છે. કઈથી હણાય તેમ નથી. કેઈ હરી લે તેવું નથી, સ્વવશ છે, સ્વાધીન છે, સ્વતંત્ર છે. ત્યાં દેહ નથી, મન નથી, ઇન્દ્રિયે નથી અને પૌગલિક વસ્તુઓ નથી... નથી જન્મ-મરણ, નથી આધિ વ્યાધિ ઉપાધિ... આત્મા અનંતજ્ઞાનમાં લીન છે. તેથી જ અનંતનું સુખ ભેગવે છે. મેક્ષનું સુખ એ સુખ નથી, પરંતુ આનંદ છે, આનંદઘન છે. સચ્ચિદાનન્દ, ચિદાનન્દ, ચિદાનન્દઘન છે. એ જ સાચું સુખ છે, સાચી સુખની અવસ્થા છે, એ જ મેળવવા સહુએ લક્ષ રાખી પ્રયત્ન કરવો જોઈએ. સર્વ જીવો આવું શાશ્વત સુખ પામે એ જ અભ્યર્થના... | gg સૌજન્ય શેઠશ્રી મેહનલાલ પરસોત્તમદાસ શાહ તથા શેઠશ્રી શાન્તિલાલ કચરાભાઈ શાહ નાનપુરા–સુરત ના સૌજન્યથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચોક-સુરત.
Page #410
--------------------------------------------------------------------------
________________ * જૈનદર્શનના અભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા મણે 'શ્રી ગૌપીપુરા-ઝુત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારેં આયોજિત ' ર્માત્ર જાહેઝ વ્યાખ્યાકામાતા મુખ્યવિષયવાથીશGિજાવ. પ્રવક્તી-પપૂ.મુbic ALENguwયજી મહારાજ ' (ાષ્ટ્રભાષા ૨7-વ,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિર 'સંચાલક શ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) છે. આ વદ 8 વ્યાખ્યાન 14 મું રવિ તા. 10-10-82 વિષય: જન્મ-મરણ અને આયુષ્યકર્મ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર नेरइयतिरिक्खाउ, मणुस्साउ तहेव य / देवाउयं चउत्यं तु, आउकम्मं चउन्विहं // –ચરમતીર્થપતિ પરમાત્મા મહાવીર મહારાજા અંતિમ દેશના સ્વરૂપ શ્રીઉત્તરાધ્યયન સૂત્રના કમ્મપયડી અધ્યયનમાં “આયુષ્યકર્મ વિષે જણાવતાં ભેદે દર્શાવતા કહે છે કે - નરકનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય તથા દેવનું આણુય એમ આયુષ્યકર્મ ચાર પ્રકારનું છે. ગતિની અપેક્ષાએ ચાર ગતિમાં વહેંચાયેલા છે. જેને આપણે સ્વસ્તિક-સાથિયે કહીએ છીએ.
Page #411
--------------------------------------------------------------------------
________________ ' 390 મનુષ્યગતિ << 1 2 -- દેવગતિ તિર્યંચગતિ* 4 _| | >> નરકગતિ છે આ ચાર ગતિમાં વહેંચાયેલા છે. તે જીવ ગતિ પ્રમાણે આયુષ્ય બાંધે છે. તે તે ગતિમાં તે તે શરીરમાં રહેવાને કાળ વિશેષ-તે આયુષ્ય. જેના વડે જીવ વિવક્ષિતભવમાં અમુક કાળ પર્યન્ત ટકી શકે છે તે “આયુષ્ય” કહેવાય છે. અથવા વિવક્ષિતભવમાં જેટલા કાળ સુધી જીવ રહે તે “આયુષ્યને કાળ' કહેવાય છે. આયુષ્યકમ-સંસારમાં જ અનંતા છે. અનંતા જીના જન્મ-મરણ સંસારમાં સતત ચાલ્યા જ કરે છે. જ્યાં જન્મ-મરણ સતત ચાલે તેનું જ નામ સંસાર અને જ્યાં જન્મમરણ નથી તેનું નામ છે મેક્ષ. મુક્ત થયા પછી આત્માને ફરીથી જન્મ લેવો નથી પડતે, પાછું સંસારમાં આવવું જ નથી પડતું. પુનરાવૃત્તિ” મેક્ષને અર્થ એ થયો કે આત્માએ આ જન્મમરણની જંજાળમાંથી પણ સદાના માટે છૂટવું જોઈએ. અને જ્યાં સુધી નથી છૂટ્યા ત્યાં સુધી સંસારમાં જ છીએ, માટે જ જન્મ-મરણને કમ સતત ચાલુ છે. સંસાર આપણને નથી છેડવાને, આપણે જ સંસાર છોડ પડશે. ભૂતકાળમાં અનંતા જન્મ જીવે કર્યા, અને સંસારમાં અનંતીવાર મર્યા પણ ખરા. શું હજી સુધી આ જન્મ-મરણના ચકથી કંટાળો આવ્યો છે કે નહીં? ઘરમાં રોજ એકની એક વસ્તુ રોટલી ખાવી પડે તે પણ કંટાળો આવે છે? પરંતુ એ કંટાળે ખાવાને છે કે રોટલીને છે? ખાવાને નથી, વસ્તુને છે, જેટલી છે. હવે જે વસ્તુની વાનગી ફેરવીને આપવામાં આવે તે ચાલે એમ છે.
Page #412
--------------------------------------------------------------------------
________________ 391 ' હજી સુધી જીવને જન્મ-મરણને કંટાળો જ નથી આવ્યો.' અનંતી વાર જપે અને અનંતી વાર મર્યો. છતાં હજી એ જ ચક્ર ચાલ્યા કરે છે. આજે આ ભવ છે, જમ્યા છીએ, જીવીએ છીએ અને એક દિવસ મરી જવાના. પણ મર્યા પછી શું? મૃત્યુ પછી અંત આવી જાય છે ? ના, મર્યા પછી ફરી જમવાનું તે છે જ. જીવને સહેજ ઘડીભર પણ વિશ્રાંતિ કે નિરાંતે આરામ નથી મળતું. આ જગ્યા અને થોડા દિવસ જીવી જઈએ છીએ. ચાર દિવસની ચાંદની જોતજોતામાં પૂરી થઈ જાય છે. અને અંતે અંધારી રાત. એક દિવસ મેતના મોઢામાં જતા રહેવું પડે છે. મર્યો એટલે તુરંત જન્મવાનું જ છે. કેઈ ઘરમાં મૃત્યુ પામ્યા હોય અને હજી તે બધાને ખબર આપવામાં આવે છે. બધા ભેગા થાય છે. જોકે આવે છે. દીકરા-દીકરીઓ વગેરે હજી આવવાના છે. મરેલા પિતાના મૃતકને હજી તે કાલે કાઢવામાં આવશે. સ્મશાનયાત્રા નીકળ્યા પછી અગ્નિસંસ્કાર થવાને છે. એટલે શું એમ માનવું કે જ્યાં સુધી અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી જીવ બીજે ઉત્પન્ન જ ન થાય? ના, એવું નથી. તમે અગ્નિસંસ્કાર કરે કે ન કરે ! ભલે ને ઘરમાં રાખી મૂકે છે, પરંતુ જીવ તે બીજે જન્મી જ ગયે છે. તમે કદાચ 2 દિવસ પછી રમશાન યાત્રા કાઢે અને પછી અગ્નિસંસ્કાર કરો... પરંતુ ત્યાં સુધી તે જીવ બીજે જન્મી પણ ગયે......અને બે દિવસ-૪૮ કલાકનું આયુષ્ય પણ ભેગવાઈ ગયું. 48 કલાકની ઉંમર પણ થઈ ગઈ જન્મ-મરણ સતત ઝડપથી ચાલ્યા કરે છે. નિગદમાં તે એક આંખના પલકારામાં સાડા સત્તર વાર જીવ જન્મીને મરી પણ જાય છે. કેટલા ઝડપથી જનમ-મરણ કરવાં પડે છે. નાહ્ય-કો મૃત્યુ—ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા શ્રીકૃષ્ણ કહ્યું-જાતસ્ય ધ્રુ મૃત્યુઃ—જન્મેલાને અવશ્ય કરવાનું જ
Page #413
--------------------------------------------------------------------------
________________ 392 છે, એમાં તે કઈ શંકા જ નથી. મૃત્યુ જેટલું નિશ્ચિત છે એટલા જ લેકે મૃત્યુથી નિશ્ચિત છે, એવી રીતે જીવન જીવી રહ્યા છે, એવી રીતે પિતાની પ્રવૃત્તિમાં મશગૂલ છે કે જાણે મેત આવવાનું જ નથી. ઘણાને સ્મશાનમાં બાળી આવ્યા છીએ છતાં પણ મનમાં તે એવી ધારણું સ્થિર થઈ છે કે ના “હું તે મરવાને જ નથી.” અરે ભાઈ! આ સંસારમાં કેણુ એ અમરપટ્ટો લઈને આવ્યું છે કે નથી મરવાને. જરૂર ઘણુ મરીને પણ અમર થઈ જાય છે. પરંતુ અમરપણું એ દેહનું નથી, નામનું હોય છે, કાર્યનું હોય છે, એના ગુણોનું હોય છે. આજે એ વ્યક્તિ સંસારમાં આપણી વચ્ચે નથી, છતાં પણ એનું નામ તે લેવાય જ છે, ગુણો ગવાય છે, એનું કાર્ય આજે પણ લેકે યાદ કરે છે, પરંતુ દેહને સાગ હવે નથી હ્યો. જન્મેલાનું મરવું નિશ્ચિત જ છે. પરંતુ મરેલાનું જનમવું નિશ્ચિત છે પણ ખરું અને નથી પણ ખરું ? જન્મેલા તે મરશે જ એમાં કઈ શંકા નથી. પરંતુ મરેલા જનમશે જ એવું નિશ્ચિત જકારવાચી નથી. કારણ, ઘણા મૃત્યુ પછી મેક્ષે ચાલ્યા જાય છે તે એમને ફરી જનમવાનું હતું જ નથી. પરંતુ જે મેલે નથી જો એને તે જનમવાનું નિશ્ચિત જ છે. જનમ્યા વગર કેઈ છૂટકે જ નથી. ક્યાં જાય? મેક્ષમાં ન જાય તે સંસારમાં જ રખડે, અને સંસારમાં રખડવાને અર્થ જ એ છે કે જનમમરણના ચક્કરમાં ભટકવું. જેમ એટેમેટિક ઝબકતી બંધ–ચાલુ થતી લાઈટને જોઈએ છીએ..કેટલી ઝડપથી બંધ થાય છે અને કેટલી ઝડપથી ચાલુ પણ થાય છે. વિચાર કરે તે આપણાં જનમ-મરણ પણ એટલા જ ઝડપથી ચાલી રહ્યા છે. આપણને ઝબકતી લાઈટ જેમ દેખાય છે. તે જ પ્રમાણે કેવલજ્ઞાની ભગવંતની. દષ્ટિમાં આપણે અનાદિ-અનંતકાળ અને તેમાં પણ અનન્ત
Page #414
--------------------------------------------------------------------------
________________ - 393 જનમ-મરણ એ કેટલા ઝડપથી દેખાતા હશે? ભગવાન જે આપણુ જનમ-મરણનું વર્ણન કરવા બેસે....... અને માત્ર દરેક ભવને નામનિર્દેશ માત્રથી ઈશારે જ કરે તે પણ અનન્તા ભવે કહેતા-કહેતા તે કેવળજ્ઞાની મહાત્માનું આયુષ્ય પૂરું થઈ જાય પણ આપણા કહેવાના બે પૂરા ન થાય. એટલા બધા અનન્તા ભે છે. આ વિષે બહુ વિસ્તારથી આપણે પહેલા-બીજા વ્યાખ્યાનમાં જોડાઈ ગયા છીએ. મૃત્યુને મારીને મરે– મરવું તે છે જ મરવાના તે છીએ જ. મત તે નિશ્ચિત જ છે. તે પછી ડરવું શા માટે? આ જ દિવસ સુધી અનન્તી વાર મરતા જ આવ્યા છીએ... અને જે વિચાર કરે તે એમ સ્પષ્ટ લાગે છે કે મૃત્યુ આપણને મારતું જ આવ્યું જ છે. પરંતુ હજી સુધી આપણે મૃત્યુને મારી શક્યા નથી. એક વાર પણ જે આપણે મૃત્યુને મારી નાંખીએ તે તે કાયમ માટે અંત જ આવી જાય, પછી તે આપણે મરવું જ નહીં પડે. આપણે સદાને માટે અજર-અમર. કાયર થઈને, નબળા બનીને, ડરપોક થઈને મતની સામે માથું નમાવી દીધું...બસ, જાણે કતલખાનાના ઢેરની જેમ કપાઈ ગયા...મરી ગયા...ના, હવે આવી રીતે કરવાથી નહીં ચાલે. નહીં તે પછી આ ચક્કરમાંથી છૂટી જ નહી શકીએ. હવે તે મૃત્યુને પણ અંત લાવે છે. The Anihilation of Death. બસ, એનું જ નામ છે– નિર્વાણ. ગૃહસ્થ સંસારી મરે તે લેકે કહે છે “મરી ગયા “સ્વર્ગવાસ થયા” વગેરે.......અને સાધુ-સંત મહાત્મા મરે છે ત્યારે કાળધર્મ પામ્યા. મરી ગયા એમ પણ નહીં. “કાળને જે ધર્મ” તે કાળધર્મ પામ્યા. અને જ્યારે તીર્થકર ભગવંતે અથવા ત મે ક્ષગામી જી જ્યારે આયુષ્ય પૂરું કરી મૃત્યુ પામે છે ત્યારે “નિર્વાણ પામ્યા” કહીએ
Page #415
--------------------------------------------------------------------------
________________ 394 છીએ. જરૂર એમને પણ મરવાનું તે છે જ. ભગવાનનું આયુષ્યકમ તે હતું જ ને? ભલે કેઈનું ઓછું હોય કે કેઈનું વધારે હોય. દા.ત. મહાવીરસ્વામીનું 72 વર્ષનું હતું, અને પાર્શ્વનાથ પ્રભુનું 100 વર્ષનું હતું, અને નેમિનાથ ભગવંતનું 1000 વર્ષનું હતું. અને શ્રી આદીશ્વર દાદાનું 84 લાખ પૂર્વનું હતું..ગમે તેટલું હેય પણ પૂર્ણ કરીને તે જવાનું જ છે. મરવાનું તે છે જ....પણ તેઓ મર્યા–એમ નથી કહેતા. તેઓ “નિર્વાણ=મેક્ષ-સિદ્ધપદ પામ્યા–એમ કહીએ છીએ. મૃત્યુ મરણ જનrો - | મૃત્યુથી ડરવું નથી. ઘણું ડર્યા, ઘણીવાર વ્ય, અરે ! અનંતી વાર ડર્યા. હવે ડરવું નથી. પણ મને ડરાવવું છે. હવે મરવું નથી પણ તને મારવું છે.... રડતા રડતા તે ઘણીવાર મર્યા છીએ. હાય..હાય કરતા તે ઘણીવાર મર્યા. હવે હસતા...હસતા મરવાનું છે. હસતા જવાનું છે. કહેવાયું છે કે जब तुम जगतमें आए, तुम रोए जगत हंसे / जब करनी ऐसी करो, तुम हसो और जगत रोए // આપણે સહુ જનમ્યા ત્યારે બધા જ ઉંઆ ઉંઆ...કરી રડ્યા હતા...રડતા...રડતા..જનમ્યા હતા. શું કરીએ ભાઈ! જનમનું દુઃખ જ એટલું બધું ગજબનું અસહ્ય હતું કે રડ્યા વગર છૂટકો જ નહોતે.... રડ્યા વગર ચાલે એમ જ નહતું... પરંતુ હવે... મૃત્યુની સામે એમ નહીં બેલતા....કે શું થાય ? હાય.. મરવું પડશે...એમ કહી રડવા નહીં બેસતા... હસવા માંડજે.. હસજો. જાઓ તે છે, જવાનું જ છે. માટે ભલે જ પરંતુ હસતા મેઢે જજે... જનમ્યા ત્યારે તમે રડતા હતા...ખૂબ રડતા હતા. પરંતુ
Page #416
--------------------------------------------------------------------------
________________ તમારી સાથે સાદ મિલાવીને કઈ રડતું નહોતું બધા જ હસતા હતા..રાજી થતા હતા... “બા આવ્યા છે ...બધાએ હંસીખુશીની ખુશાલીમાં પેંડા વહેંચીને ખાધા હતા, હાય રે! સંસાર કેટલે સ્વાથી? આપણે જનમવાના દુઃખની તે કેઈએ દયા પણ નથી ખાધી? કેઈએ આપણુ દુઃખની નોંધ પણ નથી લીધી ? તે પછી હવે થઈ જાઓ તૈયાર? થેડી કમર કસી લે... અને સંસારને સારી રીતે ઓળખી લે. અને હવે એવી કરણ કરે..કે જેથી સંસારમાંથી વિદાય લેતી વખતે આપણે ખૂબ હસતા હસતા જઈએ. આપણા જનમ વખતે હસનારા બધાને રડાવતા જઈએ.. હવે તે એ જગત ઉપર ઉપકાર કરીને જાઓ.. કે આખું જગત તમારું નામ યાદ કરતાં...પણ રડે... મૃત્યુને મહોત્સવ બનાવીએ. મોત જ્યારે... આવે ત્યારે..રાજી થઈ જાઓ. સાવધાન બની જાઓ આનંદ મનાવો. ખુશ થાઓ... અરે ! મરે તે પણ બેન્ડવાજા વાગે લેકે નાચે.. લેકે ખભે લઈને નાચે ..મસ્તીમાં આવે , ગુલાલ ઉછાળીને નાચે...આનંદ મનાવે. અને સાથે સાથે “જય જય નંદા... જય જય ભદા ”—આ બેલાય. અરે મરવું તે પણ મર્દાનગીથી મરવું. બહાદુરીથી મરવું.. આનંદથી હસતા મરવું આને જ પંડિતમરણ કહ્યું છે. ભગવાનની પાસે પણ આપણે જ પ્રાર્થના કરીએ છીએ“માઘોઢિામે રમાણિવરકુત્તમં રિંતુ...” લેગસ્સામાં. સુવણરહો ઉન્મ , મદિર જ વોહિત્રામો ." જય વીયરાયમાં. હે ભગવન ! મને શ્રેષ્ઠ સમાધિમરણની પ્રાપ્તિ થાઓ મરતાં પણ શીખે. તમને આ શબ્દ સાંભળીને આશ્ચર્ય લાગશે. અરે? બીજું કંઈ નહીં ને “મરતાં શીખો?” ખરેખર આશ્ચર્ય છે. પણ એમાં
Page #417
--------------------------------------------------------------------------
________________ 399 શીખવા જેવું શું છે? મોત આવશે એટલે જતા રહેવાનું છે ? પરંતુ નાતમે એવું કેમ માની લીધું છે કે મને કોઈ લેવા આવવાનું છે તેનું નામ છે “મેત છે. હિંદુ ધર્મમાં આ સ્થાને યમરાજ'થી કલપના કરી છે. જમનાબજી આવ્યા 80 વર્ષની ઉંમરના ડેશીમા ઘરના દરવાજામાં ખાટલે નાંખીને સૂતા. પણ સૂતી વખતે ઘરની જાળી બંધ કરવાનું ભૂલી ગયા હતા. અને રાત્રીના સમયે ગાયનું વાછરડું ઘરમાં ઘૂસી ગયું.. ઘરમાં આવ્યું તે ખરું, પરંતુ રસ્તામાં જાળી આગળ દરવાજામાં જ ડેશીમાને ખાટલે એટલે આગળ તે ન જવાયું... બિચારે પશુ જીવ એટલે “જે મળે તે ખાવામાં મેટું નાખવું એ એની ટેવ.એને તે પિતાની ટેવ મુજબ ખાવામાં મે તું નાંખ્યું.. પણ ખાવાનું તે બીજું કંઈ હતું નહીં. ડે શી માને સાડેલે મોઢામાં આવ્યું....એટલે તે તે ખાવા માંડ્યો...ખેંચાવા લાગ્યું. એટલે દેશમાં જાગ્યા.. અંધારામાં બીજું તે કંઈ નહીં પણ પાડાને આકાર દેખાયે. અને ડેશીમાં ચમક્યા. બૂમ પાડવા માંડ્યા. અરે ! જમબાબજી આવ્યા..જમબાબજી આવ્યા. ડીવારે ડેશીમા ધીરજ ધરીને બેઠા થયા... અને પેલા ગાયના વાછરડાને કહ્યું—એ જમબાબજી! હું નથી માંદી, મને તાવ નથી આવ્યું....તમે મને કયાં ઉપાડી.. રસ્તે ભૂલ્યા... ભીંત ભૂલ્યા...જમબાબજી આ બાજુ પધારે...પેલે કરે માંદે છે. એને તાવ આવે છે. એને લઈ જાઓ..વારે એને છે. મારે તે હજી વાર છે...? વિચાર કરે 80 વર્ષના ડેશીને હજી જવાની વાર છે .. અને પિલા 8 વર્ષના છોકરાને મેકલવા તૈયાર થયા..પેલા છેકરાને તાવમાં સાંભળીને શું થયું હશે? કેટલું દુઃખ લાગ્યું
Page #418
--------------------------------------------------------------------------
________________ 397 હશે? અરે ભાઈ! દુઃખ લાગે કે ન લાગે પણ સંસાર કે સ્વાર્થને ભર્યો છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. પરમાત્માએ દશવૈકાલિકમાં સાચું જ કહ્યું છે કે– सव्वे जीवा वि इच्छंति जीविउं, न मरिजिउ / तम्हा पाणिवहं घोरं, निग्गन्था वज्जयंति गं॥ સર્વ જીવમાત્ર જીવવા ઈચ્છે છે....મરવા કઈ ઈચ્છતું નથી.. માટે નિર્ચ ઘેર એ પ્રાણિવધ–હિંસા વજે છે. હિંસા આચરવાની હોતી નથી. મરવાની તૈયારી કેઈની પણ હોતી નથી. 80 વર્ષની ઉંમર હોય કે 100 વર્ષની ઉંમર હોય પરંતુ મરવાની ઈચ્છા કેઈની પણ હોતી નથી. મરણના અનંત પ્રકારે– મરવું-તે સમાધિમાં મરવું...એમ ને એમ શું કરવું. આ સંસારમાં જનમને તો એક જ પ્રકાર છે... માતાની કુક્ષિથી જન્મ લીધો. પરંતુ મરણને એક જ પ્રકાર નથી..મરણના તે અનંતા પ્રકારે છે. કઈ કઈ રીતે મરે છે તે કઈ કઈ રીતે મરે છે. કઈ ગાડી નીચે આવીને મરે છે, તે કઈ પચ્ચીસમા માળેથી પડીને મરે છે. તે કોઈ પેન્સીલની અણીએ મૃત્યુને લાવે છે, તે કોઈ ઝેર પીને જીવનને અંત લાવે છે, તે કઈ દરિયામાં પડીને જીવનને ટુંકાવે છે... આવી રીતે મરણના અનન્ત પ્રકારે છે..... અનન્તી રીતે જીવ મર્યો છે. હવે આ સંસારમાં કઈ પણ પ્રકાર બાકી રહ્યો નથી. કેઈએ પ્રકાર નથી કે જે પ્રકારે કઈ મર્યો જ નથી. અને તમે આ દુનિયામાં કઈ વિશ્વવિક્રમ પણ કરી શકે તેમ નથી કે... ના, હું એવી રીતે મરવાને છે કે જે રીતે હજી સુધી સંસારમાં કોઈ મર્યો જ ન હોય એવી કઈ પણ રીત સંસારમાં નથી..બધી જ રીતે જીવે સંસારમાં મરી ચૂક્યા છે.
Page #419
--------------------------------------------------------------------------
________________ 398 માટે એ વિશ્વવિક્રમ કરવા પણ જતા નહીં. હા, આ વિચાર જરૂર કરજો– મારા તો છે જ પરનાઅરે મરવું તે આવી રીતે શું કરવું? કૂતરાની મેતે મરવું? શું રસ્તા ઉપર મરવું? શું અકસ્માતમાં ગાડી નીચે આવીને મરવું? શું ઘરના બાથરૂમમાં મરવું. શું પાણીમાં ડૂબીને મરવું? શું ઘાસતેલ છાંટીને મરવું? શું ઝેર પીને મરવું? અરે! ના, ભાઈ ના... આવી રીતે કંટાળે લાવીને તને બેલાવવું નથી. મૃત્યુને આમંત્રણ આપવાનું હોય... મરે તે “સમાધિમરણમાં મરજે કંઈક જીવન સાર્થક થાય. સમાધિને અર્થ છે–અંત સમયે પણ ધર્મમાં મનની એકાગ્રતા રહે. બહુ જ ટૂંકમાં સમાધિની નાની વ્યાખ્યા આપતાં કહ્યું છે કેપત્ત વધે મો’ સદા ય ધર્મમાં જેનું મન રહેતું હોય તે સમાધિમાં છે. પ્રશ્નમનમાં ધર્મ રહે તે સારું! કે ધર્મમાં મન રહે તે સારું? જો એમ કહેશે કે મનમાં ધર્મ રહે તે સારું ? ના, મન તે એટલું વિશાલ અને વ્યાપક દરિયા જેટલું મોટું છે કે આ મનમાં તે ધર્મ એક બાજુ ખૂણામાં ક્યાં ય પડ્યો હશે તે ખબર પણ નહીં પડે. કારણ કે મનમાં તે ઘણું બધું પડયું છે. સંસાર પણ છે, કલેશ-કષાય પણ છે, કામ-ક્રોધાદિ પણ છે... માટે મનમાં ધર્મ રહે તે સમાધિ નથી. સમાધિ તે છે-ધર્મમાં સદા મનનું રહેવું. ધર્મમાં જે મન પરોવાયેલું રહે તે એકાગ્રતા આવે. મન ધર્મમાં કેન્દ્રિત રહે તે ચંચલતા દૂર થઈ જાય, અસ્થિરતા મટી સ્થિરતા આવી જાય. બસ, ધર્મમાં મનની સ્થિરતા એ જ સમાધિની અવસ્થા છે.
Page #420
--------------------------------------------------------------------------
________________ 39 આજે પહેલા તબક્ક આટલું પણ જે શીખીએ તે ય ઘણું પર્યાપ્ત છે; બાકી સમાધિનું સ્વરૂપ તે ઘણું મોટું છે. ચથા મતિઃ તથા અતિ: આજે તે અંત સમયે નવકાર મહામંત્ર આપવામાં આવે તે પણ ઘણુને નથી ગમતું.. ભાગ્યશાલી...! ખરી રીતે તે અંત સમયે તમારે જાતે જ નવકાર મંત્રનું સતત સ્મરણ કરવું જોઈએ. સર્વ જી સાથે ક્ષમાપના કરવી જોઈએ. પાપનું “મિચ્છા મિ દુક્કડં” આપવું જોઈએ.. અને પરમાત્માના સ્મરણ સાથે ધર્મધ્યાનમાં રહેવું જોઈએ. કારણ કે–ચથા મતિઃ તથા ગતિઃ ”—છેલ્લે જેવી મતિ હશે તેવી ગતિ થશે” એવું પ્રધાન પણે કહેવાય છે. મતિ એટલે બુદ્ધિ કહે, પરિણતિ કહો... અને આપણી ભાષામાં અંતિમ ઈચ્છા કહે કે ભાવને કહે, એના ઉપર ગતિ મળવાને માટે આધાર છે. જે મતિ ખરાબ હશે. ભાવના ખરાબ હશે અને આયુષ્યને બંધ એ વખતે પડે તે...જીવની ગતિ બગડી જાય છે. ક્યાંથી ક્યાં ફેંકાઈ જઈએ છીએ....શું હતા અને શું બની જઈએ છીએ. એક સાધ્વીજી મરીને ગરોળી થયા એક શ્રાવિકાએ દીક્ષા લીધીદીક્ષા લેતી વખતે ઘરમાંથી 4 મૂલ્યવાન કિંમતી રત્ને સાથે લઈ લીધાં... અને અવસર મળતાં એક લાકડાની પહોળી ડાંડી કે પાટલીમાં સંતાડી દીધાં. કોઈને પણ ખબર ન પડે કેઈ જોઈ ન જાય તે રીતે જ જોઈ લેતા. પૂરેપૂરું ધ્યાન રાખતા....એમ ને એમ વર્ષો વીતી ગયાં, સાધ્વીજીને મહદશા ભારે... મૂછ વધતી જ ગઈ અને આવા મેહ-મમત્વ અને રાગ-મૂછમાં આયુષ્ય બંધાઈ ગયું. અને સાધ્વીજી આયુષ્ય પૂરું થતાં મરીને ગરોળી થયાં. એ જ ઉપાશ્રયમાં ગળી થઈને ફરવા માંડ્યાં. ગયા જનમની મૂછના કારણે વારંવાર આવીને એ પાટલી ઉપર બેસે. બીજા સાધ્વીજી
Page #421
--------------------------------------------------------------------------
________________ 400 મહારાજેએ જોયું. વિચાર કર્યો. અરે ! આ ગરોળી વારંવાર આ પાટલી ઉપર કેમ બેસે છે? અવસરે કઈ જ્ઞાની ગુરુ ભગવંત પધાર્યા. ત્યારે તેમને ગરોળી વિષે પૂછવામાં આવ્યું. જ્ઞાની ભગવંતે જણાવતાં કહ્યું કે પેલા સાધ્વીજી રત્નની મેહદશામાં મૃત્યુ પામી આ ગળી થયા છે. અરે રે! કે કિંમતી જન્મ..કે કિંમતી નરભવ અને આ સુંદર વીતરાગને ચારિત્રધર્મ. છતાં પણ રત્નની મેહદશાના કારણે ભવ હારી ગયા... માનવને જન્મ મળે, મહાવીરને ધર્મ મળે. આ સંગ નહીં આવે ફરી વાર નહીં આવે ફરી વાર.. –આ તે આપણે ગાઈએ છીએ. પરંતુ ફક્ત ગાવા માટે જ નથી...બહુ ઊંડા ચિન્તનથી વિચારવા જેવું છે... અંતે જ્ઞાની ગુરુનાં વચન સાંભળતાં ગળીને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું...આખરે છે તે પંચેન્દ્રિય તિર્યંચને! ગળી સાવધાન થઈ ગઈ, સમજી ગઈ. અરે! આ તે મારે જ ભવ બગાડ્યો... હવે તે સાધી લઉં. અને આ વિચારથી ગળીએ અણસણ કર્યું. મૃત્યુ પામીને દેવગતિમાં ઉત્પન્ન થઈ. પરિગ્રહની આવી મૂચ્છ જીવને તિર્યંચની ગતિનું આયુષ્ય બંધાવી તિર્યંચ ગતિમાં જીવને ઘસડી જાય છે. અને સંસારમાં રખડાવે છે.. ભવ બગાડે છે. અંતસમયે નવકારમંત્ર– - અન્તસમયે જ્યારે નવકાર મહામંત્ર સંભળાવવામાં આવે છે ત્યારે પણ ઘણું નારાજ થઈ જાય છે....અરે રે! આ આ બધા ભેગા થઈને નવકાર સંભળાવે છે. મતલબ કે હવે તે હું જવાને. નવકાર સંભળાવવાને મતલબ જ લેકોએ એ કરી લીધું કે બસ, હવે ટિકીટ ફાટી.નવકાર સંભળાવવાને અર્થ એ કરી લીધું કે બસ, મરવાના...હવે ઉપડવાના...એટલે
Page #422
--------------------------------------------------------------------------
________________ 401 નવકાર સાંભળવાનું નથી ગમતું. પરંતુ ભાગ્યશાલી ! એ વિચાર પણ શા માટે કરે છે? જે કદાચ આયુષ્ય પૂરું થવાનું જ હશે તે કઈ અટકાવી શકવાનું નથી અને જે પૂરું થવાનું હશે તે તે...સારું ને કે નવકાર સાંભળતા ગયા... છેલ્લે છેલ્લે પણ જે પરિણામ કે મતિ સારી થઈ અને જો આયુષ્યને બંધ તે જ વખતે પડવાને હોય તે તે. ગતિ સુધરી જશે. માટે વિચાર કરે કે બહુ સારું થયું...મારી આટલી પુણ્યાઈ તે છે કે છેલ્લી ઘડીએ પણ કેઈ નવકાર સંભળાવનાર મળ્યા...અને કદાચ આયુષ્ય પૂરું નહીં થયું હોય તે... મહામંત્રના પ્રભાવે રોગમાંદગીમાંથી સાજો પણ થઈ જાય...મતના મેઢામાંથી પાછો પણ આવી જાય... પરંતુ કર્મશાસ્ત્રકાર એમ પણ કહે છે કે છેલ્લી ઘડીએ કંઈ નવકાર સાંભળવાથી જ બધાની ગતિ સુધરી જ જાય એવું પણ નથી...નવકાર સાંભળવાથી જ જે ગતિ સુધરી જતી હોય તે તે ઘણું સારું. તે તે પછી આજના જમાનામાં લેકે નવકાર ટેપ કરીને મરણ પથારીએ પાસે જ રાખી મૂકે. અથવા સંભળાવનારને નક્કી કરી રાખે...અરે ! છેલ્લે ભાડે પણ બોલાવે... એટલે એમ સાંભળવાથી જ ગતિ નથી સુધરી જતી.. આખી જિન્દગી કદાચ પાપ જ કર્યા હોય, જ કર્યું હોય...ઘણાને દુઃખ આપ્યું હોય, ઘણુને હેરાન કર્યા હોય ચેરીજૂઠ-હિંસા-દુરાચાર-વગેરે બધાં પાપ કરીને બધી રીતે પૂરા હે...અને એવા પાપના અધ્યવસાયમાં જે આયુષ્યકર્મ બંધાઈ ગયું હશે. તે તે પછી હવે નવકાર સાંભળી પણ શું કામ? કંઈ અર્થ નહીં સરે. પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય અને છેલ્લી ઘડીએ જે આયુષ્ય બાંધવાનું હોય તે તે ફાયદે થાય; અન્યથા કંઈ નહીં.
Page #423
--------------------------------------------------------------------------
________________ 402 જે પહેલાં જ આયુષ્ય બંધાઈ ગયું હશે તે કંઈ જ ફરક પડવાનો નથી.., તે પછી શું નવકાર ન ગણવા? ન સાંભળવા? કે અંતિમ આરાધના ન કરવી? શું કરવું? ના એવું નથી. આપણને આપણી ખબર નથી પડતી કે મેં આયુષ્યકર્મ બાંધ્યું છે કે નથી બાંધ્યું. તેને ખબર? કઈ જ્ઞાની ભગવંત જ જાણી શકે છે, આપણે નથી જાણતા. માટે આરાધના તે અવશ્ય કરવી જ જોઈએ અને કરાવવી જ જોઈએ. જે આયુષ્યકર્મ પહેલાં નહીં બંધાયું હોય અને અંત સમયે બંધાવાનું હશે તે લાભ ચોક્કસ થશે– કારણ કે આયુષ્ય બાંધ્યા વગર તે કઈ મરતું જ નથી. કઈ પણ જીવ આયુષ્યકર્મ બાંધ્યા પછી જ મરવાને. અને જે પહેલાં નહીં બાંધ્યું હશે તે છેલલા અંતિમ અંતર્મદૂતે તે અવશ્ય બાંધવાને જ. અને તે વખતે અંતિમ આરાધનાથી એ જીવની ગતિમાં પરિવર્તન જરૂર પડે. પ્રાય: પવતિથિએ આયુષ્યને બંધ પડે– કરી શકે ધર્મ કરણી સદા, તે કરે એહ ઉપદેશ રે.... સર્વ કાળે કરી નવિ શકે, તે કરે પર્વ સવિશેષ રે...ાવીળા . જુજુઆ પર્વષર્ના કહ્યાં, ફળ ઘણું આગમે જેય રે ! વચન અનુસાર આરાધતાં, સર્વથા સિદ્ધિ ફળ હાય રે વગા. જીવને આયુ પરભવતણે, તિથિદિને બંધ હેય પ્રાયઃ રે તે ભણી એહ આરાધતાં, પ્રાણીઓ સદ્ગતિ જાય રે..વીના ધર્મવાસિત પશુ પંખિયા, એહ તિથે કરે ઉપવાસ રે.... વ્રતધારી જીવ પિસહ કરે, જેહને ધર્મ અભ્યાસ રે....વી.
Page #424
--------------------------------------------------------------------------
________________ 403 જ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ તિથિઓની વ્યવસ્થા ક્રમશઃ આવે છે, પરંતુ ધર્મશાત્રે તેમાં ૨-૫-વગેરે તિથિઓની પર્વ તિથિ તરીકે વ્યવસ્થા કરી છે. પર્વતિથિના ક્રમમાં દર ત્રીજા દિવસે એક તિથિ પર્વતિથિ આવે છે. 2 પછી ત્રીજા દિવસે 5 5 પછી ત્રીજા દિવસે 8 8 પછી ત્રીજા દિવસે 11 11 પછી ત્રીજા દિવસે 14 આવી રીતે પર્વતિથિ કમે આવે છે. આરાધના માટે તિથિ કે તિથિ માટે આરાધના ? આ પ્રશ્ન બહુ જ મુઝવણભર્યો લાગે છે. ઘણી વખત વિચાર કરતાં જવાબ કંઈ જુદે આવે છે અને વ્યવહાર કંઈક જુદે જ દેખાય છે, પરંતુ એક વાત તે દીવા જેવી સ્પષ્ટ જ છે કે-આરાધના મહત્ત્વની છે. આરાધનાથી તરવાનું છે. આરાધના જ તારક છે, નહીં કે તિથિ. પરંતુ આરાધનાની પ્રધાનતા રાખીને તિથિને આરાધનાના હેતુથી સાથે જોડવામાં આવી છે. આરાધનાને એક બાજુમાં રાખીને તિથિનું મહત્ત્વ વધારવાની જરૂર નથી. એટલા માટે આરાધનાનું મહત્ત્વ છે. આરાધના માટે તિથિ છે. પ્રાયઃ પર્વતિથિએ આયુષ્યને બંધ પડે છે. એવું શાસ્ત્રકાર ભગવંતે જણાવે છે. તે પછી પર્વ તિથિએ આરંભ-સમારંભહિંસાદિ-પાપ પ્રવૃત્તિ કરવી હિતાવહ નથી. જે જીવ એવી હિંસાદિ પાપપ્રવૃત્તિમાં જ રાચેલા હશે તે આયુષ્ય દુર્ગતિનું બંધાશે. એટલા માટે પર્વતિથિએ ધર્મધ્યાન-આરાધના વધારે કરવાનું કહ્યું છે. લીલેતરીને પણ ત્યાગ કરવાનું કહ્યું છે. જેથી લલેરી શાક-ભાજી સમારવા વગેરેને આરંભ-સમારંભ પણ ન કર
Page #425
--------------------------------------------------------------------------
________________ 404 પડે. અને સાથે તપશ્ચર્યા વગેરે કરવી, સામાયિક-પૌષધ–કાયેત્સર્ગ– ધ્યાન-સ્વાધ્યાય વગેરેમાં મસ્ત રહેવું, જેથી સામાયિક વગેરેમાં આયુષ્યને બંધ પણ પડે તે સદ્ગતિનું સારું આયુષ્ય બંધાય. જેમકે 1 લેગસ્સનો કાઉસ્સગમાં કેટલું આયુષ્ય બંધાય? તે શાસ્ત્રકાર ભગવંતે કહે છે - 2454088 પાપમનું આયુષ્ય–૧ શ્વાસોશ્વાસમાં બંધાય અને ૧૯૬૩ર૬૭ પલ્યોપમનું આયુષ્ય 1 લેગસ્સનો કાઉસ્સગમાં બંધાય. એ જ પ્રમાણે સામાયિક તથા પૌષધ વગેરેમાં પણ કહેવામાં આવ્યું છે. માટે પર્વતિથિએ આરાધનામાં ઉદ્યમવંત રહેવું જોઈએ જેથી સદ્ગતિનું સારું આયુષ્ય બંધાય. અને આરાધના-તપશ્ચર્યા વગેરેમાં છે છતાં પણ આર્તધ્યાન, દુર્ગાને કે રૌદ્રધ્યાન ચિન્તવ્યું તે દુર્ગતિનું આયુષ્ય બંધાય છે, અને ભવ બગડે છે. નન્દમણિકાર મારીને દેડકે થયે રાજગૃહી નગરીમાં નંદમણિકાર નામે ધનાઢ્ય શ્રેષ્ટિ હતે. ભગવાન મહાવીર પાસે દેશના સાંભળીને તે શ્રાવક બન્યું હતું. એક વખત ઉનાળાના જેઠ મહિનામાં તેમણે વિહારે અઠ્ઠમતપ કર્યો હતે. અને સાથે પૌષધવ્રત લઈને ઉપાશ્રયમાં રહ્યા હતા. અઠ્ઠમ નિર્જલ ચેવિહારે હતે. અને ગરમી સખત. એટલે શેઠને ભારે તરસ લાગી..પણ....પણ .." યાદ કરી રહ્યા હતા. મન આધ્યાને ચઢી ગયું. પાણીની વાવ અને કૂવા નજરમાં દેખાવા માંડ્યા...યાદ આવવા માંડ્યું..વાવમાં પાણીમાં રહેતા દેડકા વગેરે પણ...અને શેઠે ચિન્તવ્યું—“અરે ! ખરેખર તેઓ ધન્ય છે કે જે લોકે પાણીની વાવ કે કૂવાઓ બંધાવે છે.” -એમ પૌષધમાં વિચાર્યું.
Page #426
--------------------------------------------------------------------------
________________ 405 શેઠ પૌષધ પારીને ઘરે આવ્યા. અને શેઠે એક મોટી વાવ નગરની બહાર બંધાવી. હવે ઘણુ લેકે આ વાવના અને વાવ બંધાવનાર શેઠના વખાણ કરવા લાગ્યા. નંદમણિકાર શેઠ વખાણ સાંભળીને ખૂબ રાજી થતા, આનન્દ થતું. શેઠે આયુષ્યકર્મ બાંધ્યું. અને પિતાની જ બંધાવેલી વાવમાં દેડકા તરીકે જનમ્યા. આટલી તપશ્ચર્યા, પૌષધ વગેરેની આરાધના હેવા છતાં પણ અધ્યવસાય-પરિણામ બગડ્યા-અને આવા એક શ્રીમંત શેઠને પણ દેડકા તરીકે જનમવું પડ્યું. ' અરે ! એમની ક્યાં વાત કરવી? ગૌતમસ્વામી જેવા પણ પૂર્વના સુમંગળ શેઠના ભાવમાં પાણી-પાણી કરતા આયુષ્યકર્મ બાંધીને મૃત્યુ પામ્યા અને દરિયામાં માછલા તરીકે જનમવું પડયું. ભવ બગડી ગયે. આવું તે ઘણાનું જોવામાં આવે છે. ક્યારે કેના કેવા અધ્યવસાય થાય છે, એના ઉપર આયુષ્યને આધાર છે. આયુષ્યકમ મુખ્યપણે અધ્યવસાય ઉપર બંધાય છે. શેઠ તો મરીને દેડકો થયા, પણ દેડકે મરીને દેવ થયે નંદમણિકાર શેઠનો જીવ જે દેડકે થયેલ હતું. તે ઘણું લેકેની આવ-જાથી અને વાવના કાંઠે બેસીને ઘણું લેકે જે શેઠના વખાણ કરતા હતા–વાવના વખાણ કરતા હતા તે સાંભળવાથી..પેલે દેડકે પંચેન્દ્રિય છે. સાંભળતાં... સાંભળતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને તુરંત બધું ખ્યાલમાં આવી ગયું. હવે પશ્ચાત્તાપ શરૂ થયે–“અરે રે! હું શેઠ હતું અને મરીને દેડક થયે...મારે ભવ બગડે. અરે ! મને ધિક્કાર છે. હવે તે ફરી આ ભવમાં ધર્મારાધના કરું. અને પાછા વ્રત-નિયમ સ્વીકારું. આ વિચાર કરી દેડકાએ છઠ્ઠ - અડ્રમાદિ તપ કરવાનો નિર્ણય કર્યો પચ્ચક્ખાણ કર્યા.
Page #427
--------------------------------------------------------------------------
________________ 401 દેડકાની પ્રભુના દર્શને જવાની ભાવના થઈ– એક વખત શ્રેણિક મહારાજા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા નીકળ્યા. સાથે ચતુરંગી સૈન્ય, અંત:પુર વગેરે માટે રસાળે હતે, ઘણું લેકે સમવસરણે પ્રભુના દર્શને જઈ રહ્યા હતા. ત્યાં તે આ પ્રભુના દર્શને જવાના શબ્દો દેકાના કાને પડ્યા. તે પણ તૈયાર થયે. દર્શન કરવા જવાની ભાવના થઈ વાવમાંથી નીકળી શ્રેણિક રાજાના સિન્ય સાથે જોડાયેપરતુ લેકને દયા આવવાથી તેને પાછો લઈ જઈને વાવમાં નાંખી દીધે...પેલો દેડકે પાછા આવ્યા. અને ફરી વાર પાછો વાવમાં નંખાયા. પરંતુ પ્રભુના દર્શનની ભાવના પ્રબળ હતી. દેડકો ત્રીજી વાર આવ્યો..પરતુ શ્રેણિક રાજાના ઘેડાના પગ નીચે કચડાઈ ગયે.. મૃત્યુ પામ્યા....પરતુ પરમાત્માના દર્શનની સુંદર ભાવનાના પવિત્ર અધ્યવસાયમાં આયુષ્ય કર્મ બંધાયું. દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશન .. દર્શન સ્વર્ગસે પાન, દર્શન મેક્ષસાધનમ્ In દર્શન તે સ્વર્ગનું સોપાન પણ છે. પ્રભુના દર્શનથી પણ દેવલોક-સ્વર્ગ પ્રાપ્ત થાય છે. પિલા દેડકાને હજી પ્રભુનાં દર્શન તે થયાં પણ નથી પરંતુ માત્ર દર્શનની પવિત્ર ભાવના જ હતી. હજી તે માર્ગમાં હતું અને માર્ગમાં જ મૃત્યુ પામે છતાં દેડકે મરીને દેવ થયે. જે મનુષ્યના શેઠના ભવમાં ન સાધી શક્યા તે દેડકાના ભાવમાં સાધ્યું. અને દર્શનનું ખરું સાધ્ય કઈ દેવલેક કે સ્વર્ગ નથી .. ખરી રીતે તે ચેથા ચરણમાં જે “દર્શનં મેક્ષસાધનં કહ્યું છે તે જ દર્શનનું ખરું સાધ્ય કે લક્ષ છે. મેક્ષ જ પ્રાપ્ત કરવાનું લક્ષ હોવું જોઈએ. દેડકે કે તિર્યંચ મેક્ષ ન સાધી શકે પરંતુ સ્વર્ગ કે દેવલેક તે સાધી શકે છે. જ્યારે દેવલેક મેળવવું એ
Page #428
--------------------------------------------------------------------------
________________ 407 મનુષ્ય માટે કંઈ મોટી વાત નથી.. સ્વર્ગ મેળવ્યું એટલે મેટી ધાડ પાડી એવું માનવાની જરૂર નથી. ભાગ્યશાળી! સ્વર્ગ તે કંઈ જ નથી.... ઉપરથી સ્વર્ગલેકના દેવતાઓ સતત મનુષ્યભવ મેળવવાની ઈચ્છા કરતા હોય છે. માટે મનુષ્ય તે મોક્ષનું લક્ષ રાખીને જ ધર્મારાધના કરવી જોઈએ. મક્ષ મળે તે જ ખરે સંતેષ. પરંતુ મેક્ષમાં જવા માટે કે મેક્ષ મેળવવા માટે આયુષ્યકર્મ બાંધવાની જરૂર નથી. ઉપરથી આયુષ્યકર્મ વગેરે આઠેય કર્મ સદંતર-સર્વથા ખપાવી નાંખવાં જોઈએ... સર્વકર્મરહિત અવસ્થા એટલે જ મેક્ષ. મેક્ષ તે અજર-અમર સ્થાન છે. અક્ષયસ્થિતિનું સ્થાન છે. અને એ તે આયુષ્યકર્મ રહિત સ્થાન છે. મેક્ષ સર્વતંત્ર-સ્વતંત્ર સ્થાન છે. ત્યાં કઈ પરાધીનતા નથી.... આત્મા સર્વતંત્ર-સ્વતંત્ર છે..... જ્યારે સંસારમાં તે કર્મની પરાધીનતા છે, આત્માને કર્મની ગુલામીમાં રહેવું પડે છે. કર્મ આત્માને પકડી રાખે છે, કર્મ આત્માને પિતાને આધીન બનાવે છે, માટે જ સંસારમાં આત્માએ કર્મને પરવશ-પરાધીન રહેવું પડે છે. કર્મની કેવી ભયંકર ગુલામી છે...! બેડી જેવું આયુષ્યકમ– આયુષ્યકર્મ બેડી જેવું છે. જેમ કેઈએ બડીજેવું ચોરી કરી હોય અને પોલીસના હાથમાં પકડાઈ ગયે હોય. તે પોલીસ ચેરને હાથકડી લગાડીને લઈ જાય. અને અપરાધની સજા પ્રમાણે જેલમાં પૂરી દે. લેખંડની હાથકડી હાથે લાગેલી હોય અને પાછો 1. આયુષ્યકર્મ લેખંડના સળિયાની જેલમાં પુરાઈ રહેવું પડે. અને તે પણ જેટલા સમયની સજા હોય
Page #429
--------------------------------------------------------------------------
________________ 408 તેટલો સમય. 2 વરસની સજા હેય તે 2 વરસ, 5 કે 25 વરસની પણ સજા ફટકારવામાં આવે છે, તે તેટલે કાળ પણ જેલમાં રહેવું પડે છે. કેવી પરાધીનતા-કેવી કારમી ગુલામી?! એ જ પ્રમાણે આત્માને પણ બાંધેલા આયુષ્ય પ્રમાણે આ શરીરરૂપી જેલમાં બંધાઈને રહેવું પડે છે–આમા માટે શરીર એ જેલ છે. અને અમુક કાળ સુધી આ શરીરમાં ભરાઈ રહેવું તે એને સજા છે. કેઈને 50 વર્ષ, કેઈ ને 100 વર્ષ અને કેઈને 80 વર્ષ. અને બીજી ગતિમાં કઈને 3 દિવસ, કેઈને 6 મહિના એવી રીતે ઓછા વધારે કાળ પ્રમાણે દરેકને આ શરીરમાં રહેવું પડે છે. અને જે સજાને કાળ પૂરે છે કે તુરંત આ શરીરની જેલ છેડીને ચાલ્યા જવું પડે છે, એ સજા પૂરી થઈ કાળ (સજા) પૂરી થયા પછી તે 1 સેકંડ પણ કઈ રાખે એમ નથી અને રહેવાય તેમ નથી, અક્ષયસ્થિતિ” ગુણવાળો આત્મા આયુષ્યકર્મની . જેલમાં તે આત્માના મૂળભૂત 8 ગુણમાં આઠમે ગુણ અક્ષયસ્થિતિને છે. આત્માની સ્થિતિ સદાના માટે અક્ષય જ રહેવાની છે. મેક્ષે ગયેલા આત્માની સ્થિતિ ક્યારેય પણ ક્ષય થવાની નથી. માટે જ જમવા “અક્ષય” એવું વિશેષણ વાપરવામાં આવ્યું છે. જે આત્માની સ્થિતિ ક્ષય થઈ જાય તે તે એક દિવસ મેક્ષમાંથી પડીને આત્મા પાછે સંસારમાં આવે, પરંતુ એવું બનતું નથી. આત્મા એક વાર મેક્ષ પ્રાપ્ત કરે એટલે અનન્ત કાળ સુધી મેક્ષમાં એક જ સ્થાને સ્થિર થઈ જાય છે. પછી, એને હલન-ચલન કંઈ જ કરવાનું રહેતું નથી, અને તે પણ અનન્તકાળ સુધી. જે આકાશપ્રદેશને સ્પર્શીને રહ્યો હોય, તે છોડીને બીજા આકાશ પ્રદેશને ક્યારે ય સ્પર્શતે નથી, કાયમ માટે સ્થિર. એ જ એની અક્ષય સ્થિતિ છે.
Page #430
--------------------------------------------------------------------------
________________ 409 પરતું સંસારમાં આ ગુણ ઉપર આવરણ આવી ગયું છે. અને એ આવરણથી આત્માની સ્થિતિ અક્ષયના બદલે ક્ષય સ્થિતિ થઈ ગઈ છે. અને એ આવરણનું નામ છે આયુષ્ય કર્મ. આ આયુષ્યકર્મના કારણે આમાં ક્યાંય એક સ્થાને કાયમ માટે સ્થિર થઈને રહી શકતું જ નથી. આજે અહીંયા તે કાલે ત્યાં, આજે આ ગતિમાં તે ક્યારેક બીજી ગતિમાં. આજે આ ભવમાં છે તે પાછે આ ભવ છેડીને બીજા ભવમાં જશે. આયુષ્યકર્મના કારણે ભાવ બદલતું જ રહે છે. બસ, આ ભવ બદલવાનું નામ જ છે-જનમ અને મરણ” આ ભવનું શરીર છોડવાનું નામ છેમરણ” અને ફરી પાછા બીજા ભવમાં જઈને નવું શરીર મેળવવું, બનાવવું, નવા શરીરમાં ઉત્પન્ન થવું બસ એનું નામ છેજનમ”. અર્થાત્ શરીરનો સંયેગ-વિયોગ જ અનુક્રમે જનમ-મરણ કહેવાય છે. અને આ જનમ-મરણનું ચક અનાદિ-અનન્ત કાળથી ચાલ્યા જ કરે છે. આ જન્મ મરણનું ચકે જ પૂફ કરે છે કે આમાં અનાદિઅનન્તકાળથી આયુષ્યકર્મથી બંધાયેલે છે, એને કારણે આ જન્મ-મરણ થયા જ કરે છે. જે આ જનમ-મરણના ચકમાંથી છૂટવું હોય તે હવે કંટાળીને પણ આયુષ્યકર્મને સાથ સદાના માટે છોડવું જ જોઈએ. હવે ફરીથી આયુષ્યકર્મ બાંધવું જ નહીં. અને આયુષ્ય કર્મ જ નહીં કઈ પણ કર્મ નવાં બાંધવાં જ નહીં, અને જે પહેલાંના બંધાયેલાં છે, તેને ખપાવવાં જ પડશે. ખપાવે જ છૂટકે. જનમ-જીવન અને મરણ -- જીવન - 2 પ્રથમ શરૂઆતને એક છેડે જનમને. અંતિમ બીજે છેડે મરણને.
Page #431
--------------------------------------------------------------------------
________________ - 410 અને જનમના પહેલા છેડા અને મરણના છેલ્લા છેડાની વચ્ચેના કાળને જીવનને કાળ કહેવામાં આવે છે. જનમ એ તે શરૂઆતને પ્રારંભિક કાળ છે. તે વધારે લાંબે કાળ નથી. લા સાડા નવ માસને ગર્ભકાળ, પછી થોડીક મિનિટે જનમની અને અન્તમાં થોડીક જ મિનિટને કાળ મરણને.. બાકી બધે વચ્ચે કાળ જીવનને છે. બને છેડા ભયંકર દુઃખદાયી છે. ગર્ભવાસ પારાવાર દુઃખની યાતનાને છે. અને જનમ પણ અસહ્ય દુઃખ સહન કરવાને સમય છે. અને મરણ સમય પણ દુઃખની યાતનાને ભરેલે છે. કેઈ હસતા મેઢે નથી કરતા. કેઈ રેગથી રિબાઈને મરે છે, કેઈ અકસ્માતમાં, કોઈ આપઘાત કરીને કોઈ મહિનાઓ સુધી બેભાન રહીને મરે છે, અને મરણપથારીએ મહિનાઓ સુધી રિબાઈને મહાદુઃખે જીવદેહ છૂટે છે. જેને બન્ને છેડે દુઃખ જ દુઃખ છે. એની વચ્ચેના જીવન કાળમાં કેટલું સુખ મળવાનું? કેટલા સુખની આશા કે અપેક્ષા રાખવી? જે જીવન પ્રતિપળ અંજલીમાં રહેલા પાણીની જેમ ટપ ટપ ગળી રહ્યું છે. એક ઝાડ ઉપરનું પીળું પાંદડું કયારે ખરી પડશે તેની કેઈ નિશ્ચિતતા નથી. તે જ પ્રમાણે કઈ વ્યક્તિ કયારે મૃત્યુ પામશે તેની કંઈ જ ખબર પડતી નથી. આયુષ્ય ક્યારે પૂરું થશે તે કઈ જાણતું નથી...આવા અસ્થિર, ક્ષણિક અને નાશવંત અનિત્ય આયુષ્યકાળના જીવનમાં જે નિરાંતે ક્ષણિક સુખ, વિષયભેગના સુખમાં રાચ્યા છે, મસ્ત બન્યા છે, એ જ મોટું આશ્ચર્ય છે. કલ્પના કરો કે ત્રણ માળના મકાનમાં પહેલે માળે પણ આગ લાગી હોય અને ત્રીજા માળે પણ આગ લાગી હોય તે બીજા માળવાળે કેટલે નિશ્ચિત રહી શકશે? ક્યાંથી નિરાંતે
Page #432
--------------------------------------------------------------------------
________________ 411 ઊંઘી શકશે? એવું જ આયુષ્યકર્મ વિષે છે. પરંતુ આશ્ચર્ય તે એ છે કે મનુષ્ય બહુ જ નિરાંતે ઊંઘી રહ્યા છે. મરણ હાથમાં છે, મરણને સુધારે જનમ આપણું હાથમાં નથી, આપણા હાથની વાત નથી; કારણ કે આપણે પરવશ હતા. જનમમાં આપણો કઈ પ્રયત્ન નહોતે, આપણે કંઈ જ પુરુષાર્થ કરવાને નાતે જન્મ આપવું માતાના હાથમાં હતું, આપણે તે માત્ર દુઃખ જ ભેગવવાનું હતું. પરંતુ હવે બહુ ઊંડાણથી વિચાર કરે. મરણ આપણું હાથમાં છે, આપણે ધારીએ તે મરણ સુધારી શકીએ એમ છીએ. હા ! જરૂર ‘ક્યારે મરવું—એ આપણા હાથમાં નથી, પરંતુ “કેવી રીતે મરવું એ આપણા હાથમાં ચક્કસ છે. મરવાની રીત શોધી કાઢવી પડશે. હવે મરવું તે, એવી રીતે મરવું કે જેથી આવતે ભવ પણ સુધરે, ગતિ સુધરે.પરલોક સુધરે. મરણ આપણા હાથમાં છે. જ્યારે મરવાના છીએ–તે ભલેને ખબર ન હોય પરંતુ “મરવાના છીએ - એ વાત તે એટલી જ ચક્કસ છે. “નાતક્ષ્ય પ્રવ મૃત્યુઃ” કહો કે Every man is mortal' કહો બધી વાતને સાર તે એક જ છે કે મૃત્યુ નિશ્ચિત છે.તે પછી મરણને સુધારવા પ્રયત્ન કેમ ન કરે? મરણને સુધારવાના ઉપાય| ગમે તેવી રોગની તીવ્ર વેદનામાં પણ જીવને સમતામાં રાખે. અશુભ વિચારને ન આવવા દે. મનને પ્રભુધ્યાનમાં કેન્દ્રિત કરે. સર્વજી સાથે થયેલા કલેશ-કપાયાદિજન્ય કર્મને ખમા, પરસ્પર ક્ષમાપના કરો, જીવમાત્રના કલ્યાણની ભાવના ભા, સર્વકલ્યાણની ભાવના રાખે. જેમ પદ્માવતી રાણેએ અંતિમ સમયે જીને ખમાવ્યા અને પાપની નિદા-ગ
Page #433
--------------------------------------------------------------------------
________________ 412 આલેચના વગેરે કરી, તે પ્રમાણે અંત સમયે પદ્માવતી સ્તોત્ર સાંભળતાં સાંભળતાં સાચા ભાવથી ક્ષમાપન વગેરે કરી દેવ-ગુરુધર્મનું શરણ સ્વીકારે. જે એ વખતે આયુષ્યને બંધ પડવાને હશે તે ચેકસ સદ્ગતિ સારે ભવ મળશે. મરણને સુધારવા ખૂબ કાળજી રાખવી પડશે. કહેવાય છે કે જેનું મરણ સુધર્યું, એને આવતે જનમ સુધર્યો. જેની મતિ સુધરી, એની ગતિ સુધરી. માટે જ પ્રભુને પ્રાર્થના કરતાં કહેવાય છે કે તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે...! વાંચક જશ કહે માહરે, તું જીવ-જીવન આધારે રે ગિરુઆરે... - હે પ્રભુ! આ ગતિમાં અને આ મતિમાં પણ એક માત્ર તારે જ આધાર છે. એક માત્ર તારું આલંબન જ મને ગમે છે. હે પ્રભુ! ખરેખર જીવ અને જીવન માટે તું એકમાત્ર આધાર છે. તારા આધાર વિના મારું કલ્યાણ થાય તેમ નથી.” આટલી ભાવના પૂજ્ય યશોવિજયજી મહોપાધ્યાય વ્યક્ત કરે છે.. અન્ત સમયે સમાધિમાં રહેવું. ધર્મધ્યાનમાં મન પરેવી રાખવું, બસ, એનું જ નામ છે–સમાધિમરણ-પંડિતમરણ; અને એને જ કહેવાય–“મરણ સુધારવું. છીંકના આધારે જનમ-મરણનું ભવિષ્ય કહ્યું દમણિકાર શેઠને જીવ જે મરીને વાવમાં દેડકો થયે હતે અને દેડકે મરીને દુર્દરાંક દેવ બન્યા હતે... દેવલેકમાં પુષ્પની શય્યામાં ઉત્પન્ન થતાની સાથે જ દુદ્રાંક દેવ વિચાર કરે છે,–“અરે ! હું દેવ ક્યા કારણે બને? આહા.... આટલી ગજબની અદ્ધિ-સિદ્ધિ–અપાર વૈભવ કયા કારણે પામ્યો ? આવી સુંદર દેવગતિ મને કયા કારણે મળી? આ પ્રમાણે વિચાર કરતે હતે –મનમાં ને મનમાં ઊહાપોહ ચાલતું હતું, ત્યાં તે
Page #434
--------------------------------------------------------------------------
________________ 413 ભવપ્રત્યયિક અવધિજ્ઞાનથી ખબર પડી દેખાયું...ઓ હે ! આ તે પ્રભુના દર્શન કરવા જવાની ભાવના હતી અને માર્ગમાં જ મૃત્યુ પામ્યા, પરંતુ દર્શનની પવિત્ર ભાવનાના કારણે હું આજે અહીં દેવ બન્યો છું. આ પ્રમાણે બધે ખ્યાલ આવી ગયે. દેવ ચમ!–“અરે! મારી ભાવના તે હતી પરંતુ પ્રભુના દર્શન તે થયાં નથી...અવધિજ્ઞાનને ઉપગ મૂકે છે. પ્રભુ અત્યારે ક્યાં હશે? તુરંત જણાયું દેખાયું. પરમાત્મા મહાવીર પ્રભુ રાજગૃહી નગરીની બહાર પધાર્યા છે. સમવસરણ રચાયું છે અને પ્રભુ દેશના આપી રહ્યા છે. બાર પર્ષદા ભરાયેલી છે. આટલું જોયું અને ગયા બાવનાં રહી ગયેલાં દર્શન કરવા પેલો દેવદુર્દરાંક તુરંત દેડતે આવ્યું. રૂપપરિવર્તન કરી અને ઇન્દ્રજાળ વડે...પિતે તે ભગવાનની સુંદર પૂજા કરવા લાગે, ઉત્તમ બાવનાચંદનનું પ્રભુને વિલેપન કરવા લાગ્યા; પરન્તુ બીજ જેનારને એમ લાગે કે આ તે ભગવાનના શરીરે પિતાના શરીર ઉપરથી પરું કાઢીને લગાડે છે. આ તે ઈન્દ્રજાળ. દેવદુર્દરાંકે એક કુષ્ટી જેવું રૂપ બનાવ્યું હતું. સમવસરણમાં દેશના સાંભળવા પર્ષદામાં બેઠેલા શ્રેણિક મહારાજાને આ જોઈને બહુ ખરાબ લાગ્યું. બહુ દુઃખ થયું અરે ! આ વૃદ્ધ પુરૂષ કેણ છે કે આવી રીતે ભગવાનની પારાવાર આશાતના કરી રહ્યો છે. અરે! આ તે ખોટું થઈ રહ્યું છે. એને પકડે જોઈએ. અને શ્રેણિક તે લાલ-પીળે થઈ ગયે, ધાતુર બની ગયે. દુર્દરાંક પરમાત્માની પૂજા કરીને પાછો વળે છે ત્યાં તે પ્રભુને છીંક આવી એટલે દેવ પ્રભુ સમક્ષ બેલ્ય, તમે મરી જાઓ. આટલું કહીને દેવ પર્ષદામાંથી આગળ વધ્યા. ત્યાં તે રાજા શ્રેણિકને છીંક આવી એટલે દેવ બર્લે, “ચિરકાળ જીવે (ઘણું જીવો)”, આટલું બોલીને આગળ ચાલે છે ત્યાં તે અભયકુમાર છે
Page #435
--------------------------------------------------------------------------
________________ 414 મંત્રીને છીંક આવી એટલે દેવે અભયકુમારને કહ્યું, ‘મરે અથવા છે. અને અંતમાં કાલસૌકરિક કષઈ બેઠે હતે. તેને પણ છીંક આવી એટલે દેવ બલ્ય, “ન મર કે ન જીવ. તારા મરવામાં ય સાર નથી અને તારા જીવવામાં પણ સાર નથી “તો બ્રિજર“જીવ હૃ, વિર” “બ્રિચવ વાગે “મા નીવ મા બ્રિગતિ ", તો હશે મૃ કૃપ: / રાજા શ્રેણિકે રાજ સૈનિકોને ઈશારો કર્યો અને કહ્યું-“આ જે બહાર નીકળે એટલે પકડી લે. સૈનિકે બહાર જઈને ઘેરી વળે છે. ત્યાં તે દેવદુર્દરાંક આકાશમાં ઊડી ગયે, ચાલ્યા ગયે. કેઈના હાથમાં ન આવ્યું. રાજ સૈનિકોએ આવીને નિવેદન કર્યું. હે રાજન! પેલે તે આકાશમાં ઊડી ગયે. એટલે શ્રેણિક સમજી ગયે કે આ કઈ દેવ હશે. એટલે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછયું, “હે ભગવંત! એ કોણ હતા અને આપને “મરી જાઓ” એમ કેમ બોલ્યો? ભગવાન, “હે શ્રેણિક ! અહીં આવતા તારા જ ઘેડાના પગ નીચે કચડાઈને મરી ગયેલ પેલે નંદમણિકાર શેઠને જીવ દેડકે છે. અને તે દેડકે મરીને પહેલા સૌધર્મ દેવલોકમાં દેવ થયો છે. અને તે દેવ હમણું અહીં આવ્યું છે. તેણે તે ઉત્તમ ચંદન વડે મારા શરીરે વિલેપન કર્યું છે. અને મને જે “મરી જાઓ” એમ કહ્યું છે તેને ભાવાર્થ એ છે કે તમે સર્વ કર્મને ક્ષય કરીને જન્મ–જરા-મરણથી રહિત મોક્ષપદને જલદી પામે.” આપ મર્યા પછી મેક્ષ પામવાના છે, જ્યાં અનન્ત સુખ છે. માટે દેવે કહ્યું કે, “મરી જાઓ.” હું મરું તે જ મોક્ષ પામી શકું”. - શ્રેણિક–“હે પ્રભુ! મને ચિરકાળ છે” એમ શા માટે
Page #436
--------------------------------------------------------------------------
________________ 415 ભગવાન–“હે શ્રેણિક ! તમે અહીં જીવે છે ત્યાં સુધી દઢ શ્રદ્ધામાં સમ્યકત્વના ભાવમાં ખૂબ ધર્મારાધના કરે છે અને રાજ્યસુખમાં સુખી છે, પરંતુ મર્યા પછી બાંધેલાં કર્મ પ્રમાણે નરકગતિમાં જવાના છે. માટે તમને કહ્યું કે–ચિરકાળ જીવે.” ભગવાન–અભયકુમાર અહીં જીવે છે ત્યાં સુધી સુંદર ધર્મારાધના કરે છે, સુખી છે અને મર્યા પછી ધર્મના પ્રભાવે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાના છે અને ઘણું સુખ અનુભવવાનાં છે. માટે કહ્યું કે-“મરે અથવા જી” અને કાલશૌકરિક કષાઈને કહ્યું કે-“ન મર કે ન જીવ” કારણ કે તે અહીંયા જીવે છે ત્યાં સુધી રોજ પ૦૦ પાડાની હિંસાનું ભયંકર ઘેર પાપ કરે છે–અને મર્યા પછી આ ઘેર પાપના કારણે સાતમી નરકમાં જવાનું છે. માટે જ “મરે તે સારું, અને ન મરે તે પણ સારું. પરંતુ બંને તે ક્યાંથી બને? બહુ વિચાર કરવા જેવું છે. આ શબ્દ જે દુર્દરાંક બોલી ગયો છે તે જાદુઈ અસર કરનારા છે. બહુ ગંભીર ચિતન કરે તે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે જે કહેવાયું છે તે વ્યાજબી કહેવાયું છે. આ સાંભળતાંની સાથે જ શ્રેણિક જેવા રાજાની આંખો ઊઘડી ગઈ અને ખબર પડી કે “અરે! હું પ્રથમ નરકમાં જવાનો છું.' ભાન આવ્યું, ખ્યાલ આવ્ય. અને શ્રેણિકના જીવનની દિશામાં પલટો આવ્ય, પરિવર્તન આવ્યું. આપણને છીંક આવે ત્યારે ઉપરના ચાર જવાબમાંથી આપણે આપણા માટે કે ઉત્તર વિચારીશું? કયે ઉત્તર આપણને વ્યાજબી લાગે તેમ છે ? બહુ વિચારવું પડશે. અને જરૂર આવું વિચારતાં આત્માને ભાન દશા આવી જાય, આત્મા સચેત-સાવધાન બની જાય. આપણું બાંધેલાં કર્મ પ્રમાણે આપણું ભાવિ કહેવામાં આવે છે. અને તે જ ભવિષ્યકથન આ જ ઉત્તરમાં છે.
Page #437
--------------------------------------------------------------------------
________________ SR સૌજન્ય શેઠશ્રી જિતેન્દ્ર ચીમનલાલ શાહ માલણવાલા તથા શેઠશ્રી રસિકલાલ ભીખાલાલ મેરખીયા નાનપુરા–સુરત ના સૌજન્યથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. થાય લum culty riીક) ' 1શાળા કિયાભ્યાં મોટા ઈસા વિધાયા વિમુક્તયે રાપના કરી રપ૦૫ પ્રકાશક :–શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર - સંચાલિત - શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન - કાર્યાલય તથા પ્રાપ્તિસ્થાન - 39, વસંત વિલાસ, બીજે માળે, 133, ગોપાલ નિવાસ, છે. ડી. ડી. સાઠે માર્ગ, બીજે માળે, વી. પી. રોડ, પ્રાર્થના સમાજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪, મુંબઈ-૪૦૦ 002. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
Page #438
--------------------------------------------------------------------------
________________ રાજ કલબાનના મિલનની વગરના, ભાગદરયાન ગવવાવ અદક યાત્રામાં થાણા માલા સવાર શિક્ષણ શિહિ - - - માયાવર વિયાય કલ્યાણકૅન્દ્ર મુંબઈ છે | કિ. આ સુદ 1 વ્યાખ્યાન 15 મું રવિ તા. 19182 . વિષય: આયુષ્યકર્મનું સ્પષ્ટ સ્વરૂપ વ્યાખ્યાતાઃ ૫.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર तेत्तीस सागरोवमा, उक्कोसेण वियाहिया। ठिइ उ आउकम्मस्स, अंतोमुहत्तं जहन्निया // પરમપિતા પરમાત્મા ચરમતીર્થકર શ્રી મહાવીર મહારાજા અંતિમદેશનાના આગમગ્રંથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં હવે આયુષ્યકર્મની સ્થિતિ જણાવે છે. આપણે આગળના વ્યાખ્યાનમાં જોઈ ગયા તેમ આયુષ્યકર્મને કર્મગ્રંથકાએ બેડી જેવું (સાંકળ જેવું કહ્યું છે. તે તેટલા નિશ્ચિત કાળ સુધી આત્માને તે શરીરમાં બાંધી રાખે છે. વધુમાં વધુ લાંબુ (મ) આયુષ્ય જે કેઈને મળતું હોય તે તે દેવતાઓ અથવા નારકીઓને મળતું હોય છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમનું
Page #439
--------------------------------------------------------------------------
________________ 418 હેય છે. અને તે જ પ્રમાણે આયુષ્યકર્મની ઓછામાં ઓછી જઘન્ય સ્થિતિ માત્ર અંતર્મુહૂર્તની હેય છે. આયુષ્યકર્મ ઓછામાં ઓછું અને વધારેમાં વધારે આટલું ભગવાય છે. બસ, તેથી વધારે નહીં અને તેથી ઓછું નહીં. નિગદમાં ઓછામાં ઓછું આયુષ્ય ચૌદ રાજલકમાં રહેલા નિગદના અસંખ્ય ગોળાઓમાં એક–એક ગેળામાં અનન્તા જ રહે છે. તેથી તે “અનન્તકાય કહેવાય છે. અનન્તકાયને અર્થ છે, “જીવો અનન્તા અને રહેવા માટે કાયા એક.” આ સાધારણ વનસ્પતિકાયને ભેદ છે. સર્વજીનું પ્રાથમિક મૂળભૂત અસ્તિત્વસ્થાન તે નિગદ જ છે. અને એક જીવ સિદ્ધ થાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. અન્યથા આ નિગદમાં જ અનન્તકાળ જીવને નીકળી જાય છે. પર નિગોદમાં આયુષ્ય અનન્ત વર્ષનું નથી હોતું, ભલે તેને કાળ અનન્ત નીકળે. આ નિગેદની અવસ્થામાં તે આંખના એક પલકારા જેટલા સમયમાં તે સાડાસત્તર ભવ થઈ જાય છે. અર્થાત્ સત્તર વાર જન્મ અને સત્તર વાર મરે .. અર્થાત્ 1 શ્વાસેચ્છવાસ જેટલા કાળમાં સત્તરથી કાંઈક વધારે ક્ષુલ્લક ભવ (નાનામાં નાના ભવ) થાય છે. એક ક્ષુલ્લક ભવ ઓછામાં ઓછી 256 આવલિકાને થાય છે. એવા એક અંતર્મુહૂર્તમાં (2 ઘડીમાં) તે 16777216 આવલિકાઓ થાય છે. લગભગ એટલી આવલિકામાં 65536 ક્ષુલ્લક નિગદમાં થઈ જાય છે. ને જેટલી વાર જન્મે એટલી વાર મરે પરત એટલા સમયમાં પણ મરતા પહેલાં આયુષ્ય તે બાંધવું જ પડે છે તે જ ફરી પાછે નિગદમાં જમે, ફરી પાછો જમે, ફરી આયુષ્યકર્મ બાંધે અને ફરી મરે........... આ કમ ઝડપભેર નિગેદમાં ચાલ્યા કરે છે. અને આ જ નિગદમાં ઘણે લાંબે કાળ પસાર
Page #440
--------------------------------------------------------------------------
________________ 419 કરીને આજે આપણે અહીં સુધી આવ્યા છીએ. મનુષ્ય થયા છીએ .. હવે બહુ જ સાવચેતી રાખવા જેવી છે. કયાં ય એવું ન થઈ જાય કે ફરીને પાછા નિગદમાં જતા રહીએ. જે પાછા નિગદમાં ગયા... તે નીકળવું બહુ મુશ્કેલ, માટે ધર્મધ્યાન આદિ કરી કર્મક્ષય-નિર્જરા કરવા સિવાય બીજો કઈ રસ્તો નથી. ચાર ગતિમાં આયુષ્યની સ્થિતિ– સંસારમાં પરિભ્રમણ કરતા જે ચાર ગતિમાં વહેંચાયેલા છે. દેવ, મનુષ્ય, નારક અને તિર્યચ. પશુ-પક્ષીમાં સર્વજીને સમાવેશ થઈ ગયે અને સંસાર છે એટલે જીવ આયુષ્યકર્મથી બંધાયેલ છે. સંસાર ન હેત તે કર્મ ન હતા અને કર્મ ન હેત તે સંસાર ન હેત. નાને કે મેટે એક પણ જીવ એ નથી કે જે કર્મથી બંધાયેલ ન હોય... એક પણ જીવ એ નથી કે જેણે આયુષ્યકર્મ બાંધેલું નથી... બધા જ આયુષ્યકર્મથી બંધાયેલા છે. એનું પ્રફ એ છે કે બધા જ જન્મે છે અને મરે છે જન્મ-મરણ જ આયુષ્યકર્મની મોટામાં મોટી મુફ છે, પ્રમાણ છે. એક ઝાડનું પાંદડું પણ ખરે છે, એક માખી પણ મરે છે, કીડી પણ મરે છે, સમુદ્રમાં માછલી પણ મરે છે, હાથી પણ મરે છે, મનુષ્ય પણ મરે છે, અને દેવ-નારકીઓ પણ મરે છે. નિકી વિજ્ઞાન– વિજ્ઞાને પ્લાસ્ટીકનું હાર્ટ બનાવ્યું છે, પેસમેકર મૂકે છે, હાર્ટના વાલ્વ ચેન્જ કરે છે, અને હવે તે આખા હાર્ટ જ બદલીને કૃત્રિમ હાર્ટ મૂકશે. છતાં પણ મનુષ્ય મરવાના તે મરવાના જ છે, કેઈ અમર રહેવાને નથી... વિજ્ઞાન વર્ષોથી પ્રયત્ન કરી રહ્યું છે કે “માણસને મરવા ન દેવે અથવા મર્યા પછી પણ તુરંત જીવતે કરે. એટલે મર્યા પછી મૃતકને એક દવાયુક્ત કે સ્કુલમાં સુરક્ષિત રાખવામાં આવે
Page #441
--------------------------------------------------------------------------
________________ 420 છે અને પછી ઓકિસજન વગેરે આપવાના પ્રયોગ કરીને હાર્ટ ચાલુ કરવા વૈજ્ઞાનિકે મથી રહ્યા છે, પરંતુ આ આયુષ્યકર્મને વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે " ભવિષ્યતિ..” ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં ક્યારે ય થવાનું નથી.” જે જીવનું આયુષ્ય પૂરું થઈ ગયું તે ફરી જીવિત થવાનો નથી, કેઈ લાખ પ્રયત્ન પણ કરે તે પણ કેઈ સંજોગોમાં તે જીવિત થાય તેમ નથી. - વિજ્ઞાને ઘણી સિદ્ધિઓ હાંસિલ કરી પરંતુ તે બધી જડભૌતિક સિદ્ધિઓ છે. કયા જીવનું ઓછામાં ઓછું આયુષ્ય કેટલું? અને વધારેમાં વધારે આયુષ્ય કેટલું? એ તે વિજ્ઞાન લાખો વર્ષો પછી પણ કોઈ કાળે શેધી શકે તેમ નથી. અલબત્ત વૈજ્ઞાનિકોએ એક કાચના સિલિન્ડરમાં માખીને પૂરીને શેાધવા પ્રયત્ન કર્યો કે એની ઉંમર કેટલી? એવા પ્રગ તે ઉંદર ઉપર, વાંદરા ઉપર, સસલા ઉપર અને કીડી-મંકડા ઉપર પણ કર્યા, પરંતુ વર્ષો પછી પણ વિજ્ઞાન આજે ય આયુષ્ય કે ઉંમર શોધવામાં નિષ્ફળ જ રહ્યું છે, અને ક્યારે ય શેધી શકશે પણ નહીં. કારણ કે આયુષ્યની શોધ અખતરાઓ કે પ્રયોગો ઉપર આધારિત નથી, પરંતુ તે તે સર્વજ્ઞ એવા કેવલજ્ઞાનીને જ ગમ્ય છે, જ્ઞાનગમ્ય વસ્તુ છે. અને તેથી જ જૈનશાસ્ત્રોમાં સર્વજ્ઞ ભગવંતે કહ્યા મુજબ સંસારસ્થ સર્વ જીવમાત્રના જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય સ્પષ્ટ કહ્યાં છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સવજીનાં ઉત્કૃષ્ટ - આયુષ્ય१- बावीसा पुढवीए, सत्त य आउस्स तिन्नि वाउस्स / वास सहस्सा दस तरु-गणाण तेउ तिरत्ताउ / 2- वासाणि बारसाउ बेइंदियाणं तेइ दियाणं तु / __ अउणापन्न दिणाई, चउरिंदीणं तु छम्मासा ||
Page #442
--------------------------------------------------------------------------
________________ 421 રૂ–પુરાણ દિ૬, ૩જા સાનrળ તિત્તીસ चउप्पयतिरिय-मणुसा, तिन्नि य पलिओवमा हुंति // 4- जलयर-उरभुयगाणं, परमाउ होइ पुत्वकोडीउ / पक्खीणं पुण भणिओ, असंखभागो य पलियस्स // 5- सव्वे सुहुमा साहारणा य, समुच्छिमा मणुस्सा य / उक्कोप्त-जहन्नेणं, अंतमुहुत्तं चिय जियंति // 1. માટી, પત્થર, હીરા, સુવર્ણાદિ ધાતુઓ રૂપ પૃથ્વીકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ર૨૦૦૦ વર્ષ 2. અકાય (પાણીના) , " 6000 વર્ષ 3. વાયુકાય (હવાના) , , , 3000 વર્ષ 4. તેઉકાય (અગ્નિકાય) , , , માત્ર 3 અહેરાત્ર 5. વડલા, પીપળી વગેરે, ઝાડે વગેરે પ્રત્યેક વનસ્પતિકાય ,, ,, , 10000 વર્ષ 6. શંખલા, અળસિયા વગેરે બેઈન્દ્રિય એ 7. કીડી, મંકોડા, માંકડ, જૂ, ઈયળ, ધનેડા વગેરે તેઈન્દ્રિય , , , 4 દિવસ 8. માખી, મચ્છર, ભમરા, વગેરે ચઉરિન્દ્રય ,, ,, , 6 મહિના 9. સ્વર્ગીય દેવગતિના દેવતાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરેપમ 10. નરકગતિના નારકી નું , 33 સાગરે યમ 11. ગાય, બળદ, હાથી, ઘડા વગેરે ગર્ભ જ ચતુષ્પદ તિર્યંચનું , , 3 પલ્યોપમ 12. ગર્ભ જ જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્ષ તિર્યચેનું , , પૂર્વ કોડ વર્ષ 12 વર્ષ
Page #443
--------------------------------------------------------------------------
________________ 422 13. તિર્યંચ પંચેન્દ્રિય પક્ષીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય-પલ્યોપમને અસંખ્યાતમે ભાગ 14. સંમુછિમ-ચતુષ્પદ તિર્યચેનું ,, , -84000 વર્ષ 15. >> પક્ષીઓનું ,, ,, , -72000 , 16. , ઉરઃ૫રિસર્પ ,, ,, , -53000 , 17. , ભૂજ પરિસર્પ , , , -42000 , 18. મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય-૩ પપમ 19. પૃથ્વીકાયાદિ સર્વ એકેન્દ્રિય સૂક્ષ્મ જીનું ઉત્કૃષ્ટ અને જઘન્ય–૧ અંતર્મુહૂર્ત 20. સાધારણ વનસ્પતિકાય જીનું ,, , -1 અંતર્મુહૂર્ત 21. સંમ૭િમ મનુષ્યનું , , -1 અંતર્મુદ્ર , 22. ભવનપતિ નિકાયમાં અસુરકુમારાદિ દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય–૧ સાગરોપમથી વધુ 23. નાગકુમારાદિ નવ નિકાયના દેવેનું, 2 પપમ 24. વ્યંતરેનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1 પાપમ 25. જ્યોતિષ નિકાયમાં–ચંદ્રનું ,, , 1 પલ્યોપમ અને ૧લાખ વર્ષ >> , સૂર્યનું , , 1 છે , 1000 , 27. 9 >> ગ્રહનું છે કે 1 ) 28. , , નક્ષત્રનું , , , 29 સર્વજ્ઞ ત્રિકાળદશી-ત્રિકાળજ્ઞાની એવા કેવળજ્ઞાની ભગવંતેએ અનન્તજ્ઞાનથી જોઈને ત્રણે કાળના, ચૌદે રાજકપ્રમાણ સમરસ બ્રહ્માંડના તથા અઢી દ્વીપ પ્રમાણ સર્વક્ષેત્ર આશ્રયિ સર્વ જીવેનું ઉત્કૃષ્ટ તથા જઘન્ય આયુષ્ય કહ્યું છે. આ માત્ર વૈજ્ઞાનિક પ્રયોગસાધ્ય વાત નથી, જ્ઞાનગમ્ય છે. આજે પણ અમેરિકા-કેલિફોર્નિયા વગેરે ક્ષેત્રમાં “રેડવુડ” નામનાં ઝાડે 3000 વર્ષ જેટલા જુનાં પણ છે.
Page #444
--------------------------------------------------------------------------
________________ 422-A સાત નરકતથા દેવલોકમાં આયુષ્યપ્રમાણ ૩૩માન -પાંવ અનુત્તર વિમાનમાં ૭૨થી૩૩ણા. =ાણ. હા Rાર વાત થાય, લા અ૦૦૦ના - 9ણા. -વાણા, - ઉમા. -દL -02aa. -18 - સL -૧૪સા. ૧૦સા, - સા. -T2 PIR ૨સા| ઉત્કૃષ્ટ આયુષ્ય ૧સ.૩ણા૭ ભા . L F10000 વર્ષ જ ઉન્ય આયુષ્ય - 1 સાગરોપમ - to છે. કક્ષા સા33શા - સાગરોપમ '
Page #445
--------------------------------------------------------------------------
_
Page #446
--------------------------------------------------------------------------
________________ 423 નન પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મહારાજ લઘુક્ષેત્રસમાસમાં કેટલાક તિર્યંચ ચતુષ્પદોનું (પશુ-પક્ષીઓનું) આયુષ્ય જણાવે છે– मणुआउसमगयाई, हयाई चउरंसजाई अटुंसा / गोमहिसुट्टखराई, पणंस साणाई दसमंसा // इच्चाइ तिरच्छाण वि पायं सव्वारएसु सारित्थं / तइयारसेसि कुलगरनयजिणधम्माइउप्पत्ती // મનુષ્યના આયુષ્ય જેટલું હાથી, સિંહ, અષ્ટાપદ વગેરેનું આયુષ્ય હોય છે. એનાથી ચેાથે ભાગે ઘેડા વગેરેનું હેય, બકરાં, ઘેટાં, શિયાળ, વગેરેનું આઠમે ભાગે હાય. ગાય, ભેંસ, હરણ, ઊંટ, ગધેડા વગેરેનું પાંચમે ભાગે અને કૂતરા વગેરેનું આયુષ્ય દશમે ભાગે હોય છે. આ પાંચમા આરાના વર્તમાન કાળમાં પ્રાણુઓનું વધારેમાં વધારે આયુષ્યજીવ વર્ષ જીવ વર્ષ જીવ વર્ષ જીવ વર્ષ કાચબો 1000 હરણ 24 સારસ 60 સમડી 50 હાથી 120 ગધેડે ર૪ ગળી 1 વાગોળ 50 સિંહ 100 ગુંડે 20 ઉંદર 2 બપયા 30 વાઘ 64 કૂતરો 16 ઘેટું 16 સૂડે 12 સુવર 50 બકરી 16 સસલું 14 સર્પ 120 40 શિયાળ 13 કૉચપક્ષી 60 માછલું 1000 ગાય 25 બિલાડી 12 મર 60 વીંછી વા 25 હંસ 100 બગલે 60. કાકી 1 25 કાગડે 100 ઘુવડ 50 જુ કંસારી 1 ઊંટ 25 ગીધ 100 ચીબરી પ૦ ઘાસ બી ભેંસ
Page #447
--------------------------------------------------------------------------
________________ 424 કાલચકમાં આરાઓ પ્રમાણે આયુષ્યકાળઉત્સપિણું–અને અવસર્પિણના આરાઓમાં આયુષ્યની વૃદ્ધિ હાનિઆ कालचक्र પમરર पहला सुषमसुष्मा आरा જવશે.. સાગર , युगलिक जीवन જે રાજ છે दूसरा सुषा आरा 1 . . સરોપમ *" યુધિ જીવન ! तीसरा सुषम दूषमआरा થી ૨હશે, એ સમી રિઝ યુન્દ્રિદયનો णी पहले तीर्थकरकाजन्म ल'चौथा ट्वम सुषमआरा 1. વશે. સરોપમ " [જૂર૦do | थंकर का जन्म। पांचवा दूषमआरा.२१००० वर्ष षम दुषस आरा.२१000 जैन धर्म का अभाव -- આજ પ્રમાણે આરાઓના ક્રમ પ્રમાણે ઉત્સર્પિણી કાળમાં પણ સમજવું. ઉત્સર્પિણી કાળમાં ચઢતા ક્રમે હોય, જ્યારે અવસર્પિણી કાળમાં ઊતરતા ક્રમે હોય. અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે. અને તેને પણ 21000 વર્ષને દુઃખમ નામને પાંચમે આર ચાલે છે. એમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 130 વર્ષથી વધારે ન હેય. 100, 101, 105, 19, 113 વર્ષના આયુષ્યવાળા સ્ત્રીપુરુષ તે આજે પણ દુનિયામાં જોવા મળે છે. એથી વધારેમાં વધારે કઈ વિરલ માણસ 130 વર્ષ સુધીને હેઈ શકે છે, તેથી વધારે તે શક્ય જ નથી,
Page #448
--------------------------------------------------------------------------
________________ ૪૨પ છઠ્ઠા આરામાં ફક્ત 2 જ વર્ષનું કુલ આયુષ્ય રહેશે. 6 વર્ષની ઉંમરે તે કન્યા બાળકને જન્મ આપી માતા બનશે. અને 20 જ વર્ષમાં સંપૂર્ણ નાટક પૂરું કરીને રવાના થવું પડશે. ચાર ગતિનાં આયુષ્યબંધનાં કારણે - (1) નરકગતિયોગ્ય આયુષ્યબંધનાં કારણે “વહામલ્વેિ વાક્યપુર” –તવાર્થ સૂત્ર ધંધા નિરાક મામરિસ જ્હો " –કર્મગ્રન્થ –મહા આરંભ-સમારંભ કરવાથી, મહાપરિગ્રહ રાખવાથી, તીવ્ર ધાદિ કષાયવાળા જી, રૌદ્રધ્યાનના પરિણામવાળા, કૃષ્ણલેશ્યાવાળા જી, હિંસાદિ પ્રવૃત્તિમાં રત રહેનારા છે, પચેન્દ્રિયાદિને વધ-હિંસા કરનારા, મઘ-માંસાદિનું સેવન કરનારા જી, અત્યન્ત વિષયી, મિથ્યાત્વી, મુનિઘાતક, મહા ચેર, વ્રતઘાતક, રાત્રીજન કરનારા, ગુણીજનની નિંદા કરનારા, તીવ્ર મત્સરબુદ્ધિવાળા જી મોટા ભાગે નરકગતિનું આયુષ્ય બાંધી નરકમાં જાય છે. (2) તિર્યંચગતિયોગ્ય આયુષ્યબંધનાં કારણે– મારા તૈોનજ” | –તાવાર્થસૂત્ર 'तिरिआउ गूढहिअओ, सढो ससल्लो तहा मणुस्साउ।' –કર્મગ્રન્થ -માયા-કપટ, છલ, પ્રપંચ, દગ, વિશ્વાસઘાત કરનારા, ગૂઢ હૃદયવાળા, શઠ, મૂર્ણ સ્વભાવી, શલ્યસહિત બુદ્ધિવાળા, પરને ઠગનારા, શીયળ વિનાના, મિથ્યાત્વને ઉપદેશ આપનારા, ટાં તેલ-માન-માપ વડે વ્યાપાર કરનારા, કુકર્મની વાતે કરનારા તથા પ્રશંસા કરનારા, ભેળસેળ કરીને વેચનારા બેટી, સાક્ષી પૂરનારા, ચોરી કરનારા, નિરંતર આર્તધ્યાનમાં રહેનારા,
Page #449
--------------------------------------------------------------------------
________________ 426 અતિ આહારાદિ કરનારા, નીલ અને કાતિલેશ્યાના છ મટા ભાગે તિર્યંચગતિનું આયુષ્ય બાંધી ઘડા-ગધેડા-રૂપ પશુ-પક્ષીની તિર્યંચગતિમાં ફેંકાઈ જાય છે. (3) મનુષ્યગતિગ્ય આયુષ્યબંધના કારણે– ‘अल्पारंभपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य / ' –તવાર્થ સૂત્ર “તળુ , વાળ મકામગુનો " –કર્મગ્રંથ —-અત્યન્ત અ૮૫ આરંભ - સમારંભવાળે. સ્વભાવથી વિનયી, નમ્ર તથા રાજુ એટલે સરલ સ્વભાવી છે, તેમ જ જેના ક્રોધાદિ કષાય સાવ પાતળા પડી ગયા છે એવા અ૫ કષાયવાળા જી, દાનાદિ પુણ્યકાર્ય કરવાની રુચિવાળા , માદિના ભાવવાળા, મૃદુતાદિ મધ્યમ ગુણવાળા, જિનેશ્વર પરમાત્માની પૂજા-ભક્તિ કરવાથી, ધર્મધ્યાનના કરનારા, ન્યાયપ્રિય હેઈ કેઈને અન્યાય ન કરતાં સહુને ન્યાય કરનારા, ન્યાય-નીતિથી ધન કમાવનારા, જય પાળનારા, સાધુ-સંતોને વહરાવનારા, ભદ્રિક પરિણામી, પારકી નિંદા ન કરનારા, પરેપકારી આવાં અનેકવિધ કારણોથી મનુષ્યગતિગ્ય આયુષ્ય બાંધી મનુષ્ય બને છે. (4) દેવગતિગ્ય આયુષ્યબંધનાં કારણે– 'सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि देवस्य।' –તત્વાર્થ વિરામા કુરા, વાઢતોડ જામનિકા કા'! -કર્મગ્રંથ - રાગસંયમ ચારિત્રની આરાધના, અવિરતિ સમ્યગદષ્ટિ, દેશવિરતિ શ્રાવક જીવનની આરાધના, અકામનિર્જરા કરવાથી,
Page #450
--------------------------------------------------------------------------
________________ ૪ર૭ બાલતપ કરવાથી, એટલે અજ્ઞાન કષ્ટ સહનપૂર્વકનાં તપ વગેરે કરવાથી, દુખગર્ભ મેહગર્ભ વૈરાગ્યવાળા, શુભધ્યાનાદિ સાધક, જિન-પૂજા-ભક્તિ-ધ્યાનથી, સાધુ-સાદવની સેવા - વૈયાવચ્ચ - ભક્તિથી, શેક-સંતાપ ઘટાડવાથી, ગુણાનુરાગથી, ઘત પાલનથી, જયણાથી, જી ઉપર અનુકંપા કરવાથી તથા ગુરુવંદનથી, લૌકિક-લે કેત્તર ગુણધારક છે દેવગતિયોગ્ય દેવનું આયુષ્ય બાંધી દેવ બને છે. ' –સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં જે સંક્ષિપ્તમાં તે તે ગતિયોગ્ય છે તે આયુષ્યબંધનાં કારણે જણાવ્યાં છે. તેમાં આદિ કરીને આગળ કહ્યું છે તે આગળ શ્રી શુભવીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં જે કારણે કહે છે તે પણ અત્રે આપ્યાં છે. એવાં તે અનેક કારણ છે કે જે આયુષ્ય બાંધવામાં નિમિત્તભૂત બને છે. દિયરની પાછળ ભાભીએ કેટલા ભવે બગાડયા? વસંતપુરનગરમાં શિવભૂતિ અને વસુભૂતિ બે ભાઈઓ હતા. વસુભૂતિ ના ભાઈ ખૂબ રૂપાળ, દેહ દેખાવડે મનેહર અને સુંદર મળે. હૃષ્ટ-પુષ્ટ કાયા કેઈને પણ ગમી જાય તેવી. અવસરે બંને ભાઈઓનાં લગ્ન થયાં. પરંતુ મોટાભાઈની પત્ની કમળશ્રીની નજર-દાનત કામદેવ જેવા નાના ભાઈ વસુભૂતિ ઉપર બગડી. અને એકાન્તને અવસર મેળવીને ભાભીએ દિયરને કહ્યું, “હે દિયર ! મારી ઈચ્છા તમે સંતે.” એમ કહી ભાભીએ દિયર પાસે ભેગની પ્રાર્થના કરી. પરંતુ વિવેકી દિયર વસુભૂતિએ કહ્યું, ‘તમે મારા મોટાભાઈની પત્ની છો. તમે પરણેલા છે, તમે તમારા પતિ સાથે ભેગ ભેગ. મારા માટે તે ભાભી તે મા સમાન છે, હું તે તમારે સ્પર્શ પણ નહીં કરું. અરે! મારી છાયા પણ તમારે સ્પર્શ નહીં કરે તે રીતે હું રહીશ.”
Page #451
--------------------------------------------------------------------------
________________ 428 * પરતુ “કામm તૈa mતિ નીતિકાની આ વાત બિલકુલ બેટી નથી લાગતી. માયા-કપટની અવતાર એ સ્ત્રી જાતિ પિતાની કામપીડા શાન્તકરવા બધું જ કરી છૂટવા તૈયાર, બધી જ રમત એને રમતાં આવડે. એને તે અવસર જોઈ બધા નાટક રમવા માંડ્યાં. પરંતુ વિરક્ત એવા અડગ દિયરે અન્તમાં વૈરાગ્યને વિચાર કરી ઘર-બાર-સંસાર છોડી દીક્ષા જ લઈ લીધી. બસ, આવા સંસારમાં રહેવું જ નથી. દીક્ષા લઈ સાધુમહાત્મા બની જ્ઞાન-ધ્યાનની સાધના કરતા દૂર દેશમાં વિહાર કરવા લાગ્યા. પરંતુ આ બાજુ ભાભીએ દિયરના મેહમાં ખૂબ આર્તધ્યાન કરીને......અરેરે...!..હાય રે.. આવા સરસ દિયર હાથમાંથી ચાલ્યા ગયા...અરે ! હવે તે એ ક્યાં હાથમાં આવશે? દીક્ષા લીધી એમ ખૂબ આર્તધ્યાનમાં તિર્યંચગતિનું આયુષ્ય બાંધી મરીને કૂતરી થયાં. તિર્યંચગતિમાં પણ સ્ત્રી અવતાર જ મળ્યો. નગરમાં વસુભૂતિ મુનિને ગોચરી માટે ફરતા જોઈને તે કૂતરી મહારાજને વળગી પડી...અને પછી તે પાછળ-પાછળ જ ચાલે; બસ, ખસે જ નહીં. રેજ જવું–આવવું. ઊઠવું-બેસવું, બધું સાથે જ થોડા દિવસ પછી ગામના છોકરાઓ “કૂતરીવાળા મહારાજ " (ાત એટલે કૂતરીના માલિક) એમ કહેવા લાગ્યા.. મહારાજ સમજી ગયા. અવસરે વહેલા કૂતરીને સાથ ભુલાવીને વિહાર કરી ગયા. મહારાજને ન જેવાથી આધ્યાનમાં કૂતરી મૃત્યુ પામી વાનરી થઈ અને વાનરી થઈને પણ તે મહારાજને વળગી, મહારાજની સાથે ને સાથે જ. મહારાજનાં કપડાં ખેંચે. મુનિ મહારાજે વિચાર કર્યો–અરે, આપણાથી તે તિર્યંચજીને સ્પર્શ પણ ન કરાય. અને આ તે કૂતરી ગઈ તે પાછી વાનરી આવી. ગામમાં લોકોના મેઢે પણ બોલાવા લાગ્યું. અરે “વાનરીવાળા મહારાજ...'
Page #452
--------------------------------------------------------------------------
________________ 429 છેવટે કંટાળીને મહારાજ એક દિવસ ગુપ્તપણે વિહાર કરી ગયા. ઘણે દૂર પહોંચી ગયા... મહારાજને ન જેવાથી...વાનરી વલખાં મારતી આર્તધ્યાનમાં મરીને એક સરેવરમાં હંસલી થઈ મુનિ મહાત્મા વસુભૂતિ વિહાર કરતાં ત્યાં પધાર્યા અને શીત પરિષહ સહન કરવા સરેવરના કાંઠે કાત્સર્ગમાં રહ્યા. ત્યાં તે પેલી હિંસલી આવીને વળગી. મુનિને આલિંગન કરવા લાગી, પગમાં આળોટવા લાગી..મુનિ તે ઉપસર્ગ સમજીને સ્થિર અડગ રહ્યા પણ આ તે રાગને અનુકૂળ ઉપસર્ગ.....એટલે મુનિ કાઉસ્સગ્ગ પારીને વિહાર કરી ગયા. મુનિને વિયેગ સહન ન કરી શકતી આર્તધ્યાનમાં જ તેમનું સમરણ કરતી મૃત્યુ પામી ચન્તરજાતિમાં દેવી થઈ. વિર્ભાગજ્ઞાનથી જોઈને આવી. અરે ! દિયરે (મુનિએ) હજી સુધી મારું વચન માન્યું નહીં? દેવીએ મુનિ પાસે દિવ્યશક્તિથી અનેક સ્ત્રીઓનાં રૂપિ વિકુવીને ફરી ભેગની પ્રાર્થને કરી .. અરે મુનિ છેડે-હવે કાઉસ્સગ છેડે શું કરવા ખેટે તપ કરે છે .. બસ, બહુ થઈ ગયું . હવે તમારા તપપ્રભાવથી આટલી અસરાઓ તમને પ્રાપ્ત થઈ છે તે ભેગ વગેરે ખૂબ બોલવા લાગી. પરન્તુ દઢ વૈરાગી મુનિ વસુભૂતિ બિલકુલ ક્ષેભ ન પામ્યા. કર્મનિર્જરાને સુંદર અવસર જાણુને આત્મસ્વરૂપમાં મસ્ત રહ્યા. સહેજે પણ ન આકર્ષાયા. નિર્મળ ધ્યાનસાધનામાં ચઢ્યા. “દવાનાનિના રાતે ધ્યાનરૂપી અગ્નિવડે કર્મોને ભુક્કો બોલાવવા માંડ્યા, ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ શુકલધ્યાનમાં રમતા મુનિ કેવળજ્ઞાન પામ્યા... . બસ, હવે તે વ્યંતરીના બધા ભવે નજર સામે દેખાવા લાગ્યા...અરે રે! મારી પાછળ મરીને આ મારી ભાભી કૂતરી થઈ, વાનરી થઈ હંસલી થઈ અને આજે છેવટે વ્યંતરદેવી થઈને આવી છે. તે દેવીને ઉપદેશ આપીને કેવળમુનિએ ખૂબ
Page #453
--------------------------------------------------------------------------
________________ 430 સમજાવી... પરંતુ ભારેકમ જીને કેવળજ્ઞાનીની દેશના પણ ક્યાંથી ગળે ઊતરે?! મુનિ મહાત્મા તે સર્વ કર્મ ખપાવી. મેક્ષે ચાલ્યા ગયા. થડે વિચાર કરે! વસુભૂતિમુનિને તે એક જ ભવ, પરન્તુ તેટલા કાળમાં તે ભાભીએ કેટલા ભવ કર્યા? વસુભૂતિ મુનિને એક ભવ જમ મક્ષ --ભાભીના ભ - કમળશ્રી | કૂતરી વાનરી હિંસલી વ્યંતરી આ પ્રમાણે ભાભી તે હજી કેટલાય ભવમાં ભટકતી રહેશે. પરંતુ મુનિ વસુભૂતિ તે આયુષ્યકર્મ પણ ખપાવી (આઠેય કર્મો ખપાવી) અક્ષયસ્થિતિનું સિદ્ધિગતિનું સ્થાન સદા માટે પામી ગયા. આયુષ્યબંધના અધ્યવસાય મરતી વખતે ઘડી પહેલાં આયુષ્યબંધ સમયે જેવા અધ્યવસાય હોય તે પ્રમાણે આયુષ્ય બંધાય. ઉપર કહેલાં ચારેય ગતિ યંગ્ય આયુષ્યબંધનાં કારણે સ્પષ્ટ છે. તેમાંથી જેને જે હોય તે પ્રમાણે તેનું તે ગતિ એગ્ય આયુષ્ય બંધાશે. માટે જ કહ્યું છે કે –“યથા મતિઃ તથા જતિ:” જેવી મતિ હોય છે તેવી ગતિ પ્રાપ્ત થાય છે. આયુષ્ય સંપૂર્ણ ભવમાં એક જ વાર બંધાય છે. જ્યારે બીજા સાતેય કર્મો દર સમયે-સમયે બંધાય છે. આયુષ્ય તીવ્ર સંકિલષ્ટ અધ્યવસાયમાં બંધાય છે. અને અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ સુધી
Page #454
--------------------------------------------------------------------------
________________ 431 જીવ તેવા શુભ અથવા અશુભ અધ્યવસાયમાં આયુષ્ય બાંધે ત્યારે આયુષ્યના દળિયા એકઠા કરે છે. કામણવર્ગણું ખેંચી તે કાશ્મણવર્ગને આયુષ્યના દળિયારૂપે સ્થિર કરી આયુષ્યકમ બંધે છે. હવે કઈ જીવ આયુષ્યોગ્ય કાર્મણવર્ગણાને જચ્ચે ઘણું મેટા પ્રમાણમાં ખેંચે છે અને કેઈ અલ્પ પ્રમાણમાં. જેમ એક જ સાઈઝના એક સરખા સિલિન્ડરમાં કઈમાં ગેસ વધારે અને કેઈમાં ગેસ ઓ છે ભરવામાં આવે તેમ. દેખીતી વાત સ્પષ્ટ છે કે જે સિલિન્ડરમાં ગેસ વધારે હશે તે સિલિન્ડર વધારે દિવસ ચાલવાને અને બીજે ઓછા દિવસ; કારણ કે ગેસનું પ્રમાણુ જ ઓછું છે. આ જ પ્રમાણે આયુષ્યનું છે. [ આમાં આયુષ્યનાળીયાનું આયુષ્યના ળીયાનું આયુષ્યના દળીયાનું પ્રમાણ ઓછું છે જે પ્રમાણ કરતાં વધારે છે પ્રમાણ ઘણું વધારે છે * આયુષ્ય દ્રવ્ય-આયુષ્ય કાળ-આયુષ્ય ને આયુષ્યકર્મ સ્થિતિ-આયુષ્ય યોગ્ય પગલો ભોગવવાનો કાળ (હળીયાઓ). તે કાળ- આયુષ્ય કર્મ માત્ર પગલિક છે. આયુષ્યકમ પણ પુદગલને જ –સમૂહ છે. જેમાં તેલ વિના દીવા બળી શકતું નથી તે જ પ્રમાણે
Page #455
--------------------------------------------------------------------------
________________ 432 આયુષ્યના પુગલ (દળિયાં) વિના જીવ જીવી શકતું નથી. દીવાને બળવા માટે તેલ જોઈએ જ છે. તે જ પ્રમાણે જેને સંસારમાં જીવવા માટે આયુષ્યના પુદ્ગલ-દળિયાઓ જોઈએ જ. આ આયુષ્યકર્મના પગલે-દળિયા તે-દ્રવ્ય-આયુષ્ય.” અને દ્રવ્ય-આયુષ્યની સહાયથી જીવ જેટલે કાળ જીવે છે તે-કાળઆયુષ્ય. દ્રવ્ય-આયુષ્ય પૂરું થયા વિના જીવને કાળ પૂરો થત નથી અર્થાત્ કઈ મરી શકતું નથી. આયુષ્યને અંતિમ પુદ્ગલ ખલાસ થાય પછી જ જીવ મરે છે. બંધકાળે જીવે જેટલા આયુષ્યના પુદ્ગલ-પરમાણુઓ ગ્રહણ કર્યા હશે તેટલા દરેક પરમાણુઓને જીવ વિપાક-અનુભવ કરીને જ જીવ મરે છે. એક પણ પરમાણુ ક્ષય કરવાનો બાકી હોય ત્યાં સુધી જીવ જીવતે હોય છે અને સર્વ પરમાણુના ક્ષયે જ જીવ મરીને અન્ય ગતિમાં જાય છે. કાળ-આયુષ્યમાં તે સેકડે વર્ષોની પણ સ્થિતિ હોય છે. 33 સાગરોપમ વગેરે જે સ્થિતિ કહી છે તે કાળ-આયુષ્ય કહો અથવા સ્થિતિ-આયુષ્ય કહો, એક જ છે. તે કાળની સ્થિતિમાં તે ઉપક્રમ આદિ લાગતાં ફેરફાર પણ થાય. પરન્તુ દ્રવ્ય-આયુષ્યમાં તે કેઈ કાળે ફેરફાર નહીં, તે તે શેષ રહે જ નહીં; મરતા સુધી સંપૂર્ણ ભેગવે. વહેલા મર્યા પછી બાકીના આયુષ્યનું શું? પ્રશ્ન-ઘણાના મનમાં એવી પણ શંકા હોય છે કે 100 વર્ષની ઉંમર હોય અને જે ૬૦મા વર્ષે અકસ્માત થાય અને જે મરી જાય તે બાકીના 40 વર્ષના આયુષ્યનું શું? એટલે બાકીનું 40 વર્ષનું આયુષ્ય આવતે ભવે વધારે મળે કે નહીં? આવતા ભવનું આયુષ્ય જે 80 વર્ષનું બાંધ્યું હોય તે 8040 એટલે કુલ 120 વર્ષ ભેગવવા મળે કે નહીં?
Page #456
--------------------------------------------------------------------------
________________ 433 ઉત્તર-ના. આયુષ્યકર્મમાં એવું નથી. પહેલી વાત તે એ છે કે ૬૦મા વર્ષના અકસ્માતના સમયે (તે જ વખતે) બાકીના 40 વર્ષનું આયુષ્ય પણ ભગવાઈ જાય છે. જીવ આયુષ્યના બધા પુદ્ગલે તે જ વખતે ખેંચીને પણ વાપરી નાંખે છે, જેથી આયુષ્યના પુદ્ગલને એક પણ દળીયે શેષ રહેતું નથી બધા જ ખપી જાય છે. 60 મા વર્ષના અકસ્માત સમયે સેએ સે વર્ષનું આયુષ્ય ખલાસ થઈ જાય છે. એટલે શેષ કંઈ રહેતું જ નથી. જેથી આવતા ભવમાં વધારે કંઈ પણ ઉમેરે થતું જ નથી. કેઈ પણ જીવને જ્યારે ઉપક્રમ નડે છે ત્યારે તે જ અંતિમ અંતર્મુહૂર્તમાં જ સર્વશેષ આયુષ્ય ભેગવાઈને ખલાસ થઈ જાય છે. સર્વદ્રવ્ય આયુષ્ય એટલે આયુષ્યકર્મના પુદ્ગલ દળિયા આપ્યા પછી કાળઆયુષ્ય બાકી રહેતું જ નથી. આગામી જન્મના આયુષ્યને આધાર વર્તમાન ભવ ઉપર રહેલ છે. આયુષ્ય અપવર્તનીય છે કે અનપવર્તનીય છે તેને આધાર પરિણામની તરતમતા ઉપર રહેલો છે. આયુષ્ય બાંધતી વેળા પરિણામ જે મંદ હોય તે આયુષ્યને બંધ શિથિલ થાય. અને જે તીવ્ર દ્રઢ પરિણામ હોય તે આયુષ્યને બંધ ગાઢ થાય. આયુષ્ય અપવર્તનીય અનપવર્તાનીય સેપકમ સેપક્રમ નિરપક્રમ
Page #457
--------------------------------------------------------------------------
________________ 434 સાપક્રમ = ઉપકમ સહિત. | જો આયુષ્ય બાંધતી વખતે ઉપકમ એટલે શસ્ત્રાઘાત આદિ પરિણામ તીવ્ર હોય તે આયુષ્યબાદ નિમિત્તો કે જેનો ઉપક્રમ | નો બંધ ગાઢ થાય છે. આના પરિણામે શસાદિ બાહ્ય ઉપકમનાં આઘાત લાગતાં જ આયુષ્ય નિમિત્તો મળવા છતાં પણ સમાપ્ત થઈ જાય, તૂટી જાય તે આયુષ્ય તૂટતું નથી. અર્થાત્ સેપક્રમ આયુષ્ય. બંધકાળની મર્યાદા ઘટતી નથી. એટલે બધેલી આયુષ્યસ્થિતિ જે આયુષ્યને ભેગકાળ પૂરેપૂરી ભેગવે. આયુષ્યકાળ બંધકાળની સ્થિતિની મર્યાદાથી પૂરો થયા પછી જ મરે. આ ઓછો હોય તે અપવર્તનીય પ્રમાણે જેને ભેગકાળ અને આયુષ્ય કહેવાય છે. અપવર્તનીય | સ્થિતિકાળ બને સરખા હોય આયુષ્યવાળાને શસ્ત્રાદિ ઉપક્રમ- 1 તે અનપવર્તનીય આયુષ્ય. વાળા કેઈ ને કઈ નિમિત્ત મળી રહે છે. જેના કારણે અકાળ અનપવર્તનીય આયુષ્યને શસ્ત્રાદિ ઉપક્રમના ગમે એટલા નિમિત્ત મળે છતાં પણ આયુષ્ય વર્તમાનકાલિક આપણું સર્વ નિયતકાળ-મર્યાદાની પહેલાં પૂર્ણ મનુષ્યનું તથા પશુ-પક્ષી આદિ થતું જ નથી. તિર્યચેનું આયુષ્ય સેપકમ શૌrvinતવરમદ્યત્તમપુરહોય છે. શાસ્ત્રાદિ ઉપક્રમનું षासंख्येयवर्षायुषोऽनपवाનિમિત્ત મળતાં તૂટી જાય. જેમનું | યુષ તત્વાર્થસૂત્ર તથા શ્રીઆવનિરુપકેમ કહ્યું છે તે સિવાય | શ્યકનિયુક્તિમાં કહ્યું છે કે— બાકીના સર્વ સંસારી જીન “રેવા જોરથા વા ૩idવા. નિરુપકમ પણ હોઈ શકે અને સાડા ચ તિરિયમનુ” સેપક્રમ પણ હેય. દેવતા, નારકી, અસંખ્યવર્ષના આયુષ્યવાળા તિર્યંચે તથા
Page #458
--------------------------------------------------------------------------
________________ 435 મનુષ્યનું, યુગલિકોનું, તીર્થક રાદિ ઉત્તમ પુરુષનું ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ગણધર, તથા ચરમદેહીનું આયુષ્ય નિરુપક્રમ હોય છે. ગમે તેવા ઉપકમ લાગે છતાં તૂટે નહીં. - - सोपक्रमी III * * * illlllliai[[]]NiI][Hill ltinikJjHRIIIIuttp:i/iIL. જ0" ROOM ' . છે . Iકા કર કa KVSILIC DAYS - ---
Page #459
--------------------------------------------------------------------------
________________ 436 . . निरूपक्रमी - AULI "Mes SATY
Page #460
--------------------------------------------------------------------------
________________ - સેપક્રમ આયુષ્યને લગતા 7 ઉપક્રમે - अज्झवसाण निमित्त, आहारे वेयणा पराघाए / rણે માનપાન, સાવિ નિરક્ષર 4 આવશ્યક નિર્યુક્તિ. 7 ઉપકમ નિમિત્ત 1 અતિ 3. | 4 | અધ્યવસાય આહાર | વેદના 5 શ્વાસોચ્છવાસ પરાઘાત લાકડી, ચામુક, આપધાત. આહારથી, રોગ, ખ ઊંછી, રોકવાથી નદી, કુવા, રાગજન્ય: સ્નેહજન્ય, ભયજન્ય: શત્ર, | અનશનથી, શળ. | સર્પના ઘણા લેવાથી સમુદ્ર રૂપ, મેહ, | પુત્ર. પત્ની | કઈના અકસ્માત,| વિકૃત વગેરે લાગણું | આદિના | ડરાવવાથી, આહારથી, ડંખથી. પડવાથી. આદિના | મૃત્યુથી લય વિષથી. કારણે | અથવા | પમાડવાથી. મૃત્યુ થાય.| સમાચારથી.
Page #461
--------------------------------------------------------------------------
________________ 438 दंड कस सत्थ रज्जू अग्गी उदगपडणं विस वाला / सीउण्हं अरइ भय खुहापिवासा य वाही य // मुत्तपुरीसनिरोंहे जिण्णाजिण्णे य भोयणे बहुसो / घसण घोलण पीलण आउस्स उवक्कमा एते // આ ઉપરાંત આવશ્યક નિર્યુક્તિમાં લાકડી, ચાબૂક, શસ્ત્ર, દોરડું, આગ, પાણીમાં પડવું, ઝેર, સાપ, ઠંડી, ગરમી, અરતિ, બીક, ભૂખ, તરસ, રોગ, મલ-મૂત્ર કવાથી, બહુશ: જીર્ણઅજીણું ભેજન, ઘર્ષણ, ઘાલન અને પીલન એ આયુષ્યના ઉપકમે કહ્યા છે. આવા અનેક ઉપક્રમે છે, જેના નિમિત્તે આયુષ્ય વહેલું તૂટી શકે છે. ભયના કારણે રોમિલ મૃત્યુ પામ્ય શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર ગજસુકમાલે દીક્ષા લીધી, ત્યારે તેના સસરા સેમિલ બ્રાહ્મણે પિતાની પુત્રીને વિચાર કરીને ઇંધમાં ને કૈધમાં ગજસુકુમાલ મુનિ જ્યારે સ્મશાનમાં કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર હતા ત્યારે આવીને તેમના માથા ઉપર ધગધગતા અંગારા ભરી દીધા. તેથી સમતામાં રહેલા મુનિ તે સાધી ગયા, પરંતુ મિલ સસરે જ્યારે આ દુષ્કૃત્ય કરીને જ્યારે નગરમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણ મહારાજાને સામે આવતા જોયા. શ્રીકૃષ્ણને જોતાંની સાથે જ સોમિલને ભય વ્યાપી ગયે અને તે તુરંત ત્યાં જ મૃત્યુ પામ્યા. આ છે–ભય-અધ્યવસાય ભેદથી તાત્કાલિક થતું મૃત્યુ. * મૃગાવતીને સ્વામી શતાનિક રાજા હતે. એકાએક ચંડપ્રદ્યોત નામના રાજાને સૈન્ય સહિત આવતા સાંભળતાંની સાથે જ હૃદય ફાટી ગયું, ભારે ભય વ્યાપી ગયે, અને ત્યાં જ મરણને શરણ થયા.
Page #462
--------------------------------------------------------------------------
________________ 439 પતિના મૃત્યુના વિચારથી પત્ની મૃત્યુ પામી તુરંગપુર નગરમાં નરવર નામના રાજાના ભાનુ નામના મંત્રી હતા. તેમની પત્ની સરસ્વતીને પતિ ઉપર ગાઢ સ્નેહ હતે. ઘડીભર પણ પતિને વિગ સહન કરે આકરે લાગતું. પરંતુ પતિ તે રાજાના મંત્રી હતા. રાજકાર્યમાં જવું તે પડે જ. એક દિવસ રાજા મંત્રીને લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યા. મંત્રીને પત્નીને ગાઢ સ્નેહની પરીક્ષા કરવાનું મન થયું. એટલે કઈ પ્રાણીનું લેહી રાજાએ મંત્રીના કપડાં અને મંત્રીના ઘેડા ઉપર લગાડીને ઘેડાને મંત્રીના ઘરે મોકલી આપે. ઘેડે મંત્રીને ઘરે આવ્યા. સરસ્વતીએ ઘરના દરવાજે ઘડે છે, અને પતિનાં વસ્ત્રો જોયાં. લેહીથી ખરડાયેલાં હતાં. અને પતિ તે નથી. એટલે સરસ્વતીએ વિચાર કર્યો કે નક્કી મારા પતિને કઈ સિંહાદિકે મારી નાખ્યા લાગે છે, ફાડી ખાધા લાગે છે. અરે રે! . હાય રે! પતિનું મૃત્યુ?..બસ, એ કપડાં અને ઘોડા ઉપર લેહી જોતાં જોતાં એને ખૂબ આઘાત લાગ્યો અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામીને મરી ગઈ. રાજા અને મંત્રી ઘરે આવ્યા. રાજાએ કહ્યું, “આજે તમારી પત્નીની પરીક્ષા કરી..!” પરંતુ પત્ની તે મૃત્યુ પામી ગઈ હતી. હવે શું થાય? પરીક્ષા ભારે પડી. આ સ્નેહના પરિણામે ઉપક્રમ નડ્યો અને આયુષ્ય તૂટી ગયું. એક પરદેશ ગયેલા પતિ તુરંત ઘેર આવ્યા. પરંતુ પત્નીને જોઈ નહીં એટલે એક પતિ પત્નીને મેહમાં મૃત્યુ પામ્યા. * એક મા-બાપને એકને એક કરે હતે. મેટી ઉંમરે લગ્ન પછી 20 વર્ષે સંતાનની પ્રાપ્તિ થઈ હતી... પરંતુ કર્મતણી ગતિ ન્યારી...એક વખત અચાનક બાળક સંજોગવશ માર્ગના અકસ્માતમાં મૃત્યુ પામ્યો. આ સમાચાર બીજા છોકરાઓએ ઘરે આવીને કહ્યા, ત્યાં તે માતાનું મૃત્યુ થઈ ગયું.
Page #463
--------------------------------------------------------------------------
________________ 440 જ બસમાંથી ઊતરેલા કંડકટરે પાનવાલાની દુકાને ઊભા રહી પાન ખાધું, પરંતુ 10 પૈસાની વાત-વાતમાં કંડકટરે બસનું હેન્ડલ ઉગામ્યું, અને પાનવાલાએ દાંતરડું. જોતજોતામાં 10 મિનિટમાં બંને મરી ગયા. આ છે, શસ્ત્રનિમિત્ત ઉપક્રમ જેનાથી આયુષ્ય વહેલું પૂરું થયું. April Fool-કેઈએ ટેલીફનમાં એક સ્ત્રીને કહ્યું “તમારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું છે, અને બસ ઉપર ફરી વળી છે, એટલે મૃત્યુ પામ્યા છે. અને આટલું સાંભળતાં જ પત્ની ગભરાઈ ગઈ કંઈ આગળ બેલી જ ન શકી-હાથમાંથી ફેન પડી ગયે. અને સ્ત્રી પણ જમીન ઉપર ઢળી પડી... બસ, સદાના માટે આંખ મીંચાઈ ગઈ. પેલા માણસે ડી વાર રહીને ફરી ફેન જેડ્યો. મનમાં એમ હતું કે કહી દઉં,-“આ તે April fool બનાવ્યા છે–ગમ્મત હતી.૫ણુ ફેન કેઈ ઉપાડતું નથી... અંતે ઘરે આવ્યા. અને જોયું તે પત્ની મરી ગઈ છે. અને ત્યાંથી ઓફિસે પતિને ફેન કર્યો. પત્નીને મૃત્યુના સમાચારના આઘાતથી પતિ ઓફિસમાં જ હાર્ટ ફેલ થતાં ઢળી પડ્યો. ગમ્મત મશ્કરીમાં બેના પ્રાણ ગયા. * યુદ્ધના મેદાનમાં ઘણું લડે છે, અને સેંકડે મરે છે. તેનું બધાનું એ જ દિવસે મરવાનું એટલું જ આયુષ્ય હતું? ના, પરંતુ શસ્ત્ર–ગળી-તીર આદિના ઉપક્રમે લાગતાં ઘણનાં મૃત્યુ થાય છે અને આ ઉપક્રમેથી આયુષ્ય ટૂંકાવી પૂરું કરીને ઘણુ મરી જાય છે. * કઈ ટ્રેનને કે વિમાનને અકસ્માત થયે. તેમાં નાના બાળકે, મેટાઓ, પ્રોઢે તેમ જ ઘરડાં રેસા-ડેસીઓ પણ હોય છે. દુર્ભાગ્યવશ અકસ્માતમાં બધા જ માર્યા ગયા. 1000 તરુણવૃદ્ધ–બાળ, પૌઢ બધા કારીગરે માર્યા ગયા. તે શું બધાનું આયુષ્ય તેટલું જ હતું? ના. પરન્ત ઉપક્રમે નડતાં આયુષ્ય પૂરું
Page #464
--------------------------------------------------------------------------
________________ 441 થઈ જાય છે. મૃત્યુને શરણ થવું પડે છે. * કઈ સાપના ઝેરથી પણ મૃત્યુ પામે છે, અને કઈ વીંછીના ડંખથી પણ મૃત્યુ પામે છે. આ પણ ઉપક્રમ જ છે. એક વરસાદ સખત હેવાથી બે ભાઈઓ એક ઝાડ નીચે ઊભા હતા. વરસાદથી બચવા માટે....પરન્ત શું થાય નશીબ આગળ! કડાકા-ધડાકા સાથે વીજળી પડી અને બને ભાઈઓ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. * વેદના ઉપક્રમના કારણે પણ મૃત્યુ થાય છે. કેન્સર જેવા તીવ્ર રેગની ભયંકર વેદના સહન કરતાં આયુષ્ય પૂરું થઈ જાય. ઘણી વખત ઘણું રેગેની ઘણી ભારે વેદના હોય છે અને અસહ્ય અવસ્થામાં મૃત્યુ પણ થઈ જાય. * આહારનું નિમિત્ત પણ આયુષ્ય પૂરું થવામાં કારણ બની જાય છે. કાં તે સાવ આહાર લે જ નહીં એટલે ઉપવાસ-અનશન કરે તે પણ મરી જાય, અને કાં તે અતિ આહાર-ખૂબ આહાર કરતે હોય તે અજીર્ણ-અપચો, ઝાડા આદિના કારણે મૃત્યુ પામે. અથવા વિકૃત આહાર, વિપરીત આહાર અથવા ઝેરી ખોરાકના કારણે પણ મૃત્યુ પામે. ઘણી વખત સાંભળીએ છીએ કે-ખેરાકી ઝેર (Food Poision) ને કારણે ઘણા મરી ગયા..એટલે આહાર પણ એક જાતને ઉપક્રમ છે. * પ્રહારાદિ પણ ઉપક્રમ તરીકે ભાગ ભજવે છે મારામારીમાં એવા મર્મસ્થાનમાં વાગી જતાં પણ આયુષ્ય તૂટી જાય. પથ્થર પડતાં, ધરતીકંપ થતાં, વીજળી પડતાં, ઉપરનું છાપરું તૂટતાં, શિલા કે ભેખડ ધસી પડતાં પણ આયુષ્ય તૂટી જાય છે. શાહ એવું પણ નથી કે ઉપક્રમે બધા પર-નિમિત્તજન્ય જ હોય અથવા બાહ્ય-નિમિત્ત-જન્ય જ હોય. ને, ઉપકમે આપણે પિતે ઊભા કરેલા પણ હોઈ શકે છે. આત્મહત્યા, આપઘાત
Page #465
--------------------------------------------------------------------------
________________ 442 તે આપણે પિતે નૂતરીએ છીએ. જાણી જોઈને આત્મહત્યા કરીએ છીએ. કાં તે પ્રેમમાં નિષ્ફળતાના કારણે અથવા પરીક્ષામાં નાપાસ થવાના કારણે, અથવા મોટા નુકશાન વગેરેનાં કારણે, અથવા કંટાળે આવતાં, જીવનથી હારીને આત્મહત્યા કરવાના ઘણા પ્રસંગે વર્તમાનમાં પણ બને છે. * કુદરતી પ્રકેપ-પાણીનું પૂર આવવાથી, ધરતીકંપ થવાથી, જવાલામુખી ફાટવાથી, આગ લાગવાથી, વગેરે અનેક પરાઘાતના ઉપક્રમથી પણ આયુષ્ય તૂટી જાય– શ્વાસોચ્છવાસ અને પ્રાણાયામ શ્વાસોચ્છવાસ ઉપર જ આયુષ્યને મુખ્ય આધાર રહ્યો છે. શ્વાચ્છવાસ બંધ પડી જાય એટલે આયુષ્ય પૂરું થયેલું (મૃત્યુ પામેલો) જાહેર કરવામાં આવે છે. બાકી શ્વાસેચ્છવાસ ચાલે છે ત્યાં સુધી “જીવ છે”, “જીવે છે, હજી આયુષ્ય બાકી છે, વગેરે વ્યવહાર કરવામાં આવે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અને ચારે ગતિના સર્વ જી શ્વાચ્છવાસ લે છે, એક પણ જીવ એ નથી કે શ્વાસોચ્છવાસ ન લેતે હેય. જૈન શાસ્ત્રકારોએ 10 પ્રાણમાં શ્વાસોચ્છવાસ અને આયુષ્યને પણ પ્રાણ ગણ્યા છે. 10 પ્રાણ પાંચ ઇન્દ્રિય ત્રણ બળ શ્વાસોચ્છવાસ આયુષ્ય 1 સ્પશે. 2 રસને. 3 ઘાણે. 4 ચક્ષુ પશ્રેત્રે. મન, વચન, કાય
Page #466
--------------------------------------------------------------------------
________________ 443 આ દશ પ્રાણમાં નવમ અને દશમે પ્રાણ મહત્ત્વને છે. બીજા પ્રાણ જાય, એના કરતાં તે શ્વાસોચ્છવાસ અને આયુષ્ય પ્રાણુ ખલાસ થઈ જાય તે તરત જ જીવ મરી જાય. પ્રમત્તથત viળવથviivi દિન”—પ્રમાદના યેગથી જીવને પ્રાણને વિયાગ કરાવવું તે જ હિંસા છે, અને હિંસાથી જ મરે છે. “જીવિયાઓ વવવિયા” આપણે ઈરિયાવહિમાં બેલીએ છીએ. અર્થાત્ “જીવિતથી મુકાવ્યા. " જીવની સાથે પ્રાણેને વિગ એ જ મૃત્યુ છે. અષ્ટાંગયેગમાં—“પ્રાણાયામ” મહર્ષિ પતંજલિએ પાતંજલ યોગસૂત્રમાં અષ્ટાંગ યેગ બતાવ્યા છે. ગમ-નિયમ-તન-rroriયામ-પ્રત્યાહાર-ધરાદયાનન્સમાધિઃ " આ જ વાતને યેગશાસ્ત્રમાં હેમચન્દ્રાચાર્યે સમર્થન આપ્યું છે. અને યોગના આઠ અંગે માન્યા છે. પ્રાણાયામ” આ અષ્ટાંગયેગને ચોથો યુગ છે. પ્રાણાયામ= પ્રાણ+આયામ. આયામ એટલે વિસ્તાર, લંબાઈ વગેરેના અર્થમાં વપરાય છે. અર્થાત્ પ્રાણ એટલે શ્વાસોચ્છવાસ અને તેને વિસ્તાર તે પ્રાણાયામ. શ્વાસોચ્છવાસ તે બધા લે છે, નાના–મેટા સર્વ જી લે છે. પરંતુ આજે આપણે વિચાર કરીએ કે શું ખરેખર ! આજે આપણને શ્વાસ લેતાં પણ આવડે છે ? આ પ્રશ્નથી તમને આશ્ચર્ય લાગશે? શું શ્વાસ લેતાં અમને નથી આવડતું? અરે! રેજ તે લઈએ છીએ. નથી શું આવડતું? બધું જ આવડે છે.
Page #467
--------------------------------------------------------------------------
________________ 444 પરંતુ વિચાર કરે !—જે રીતે શ્વાસ લેવા જોઈએ, એ રીતની આ વાત છે. જે આપણે જ ધાસ લઈએ જ છીએ તે પછી “પ્રાણાયામ જેવાને અષ્ટાંગ યેગમાં શા માટે ? માટે અહીંયા એ વિચાર કરવાને છે કે શ્વાસ કેવી રીતે લેવા જોઈએ? આ સંસારમાં સેએ નવ્વાણું ટકા જીવે અધે જ શ્વાસ લે છે, પૂરે શ્વાસ પણ નથી લેતા. ખરી રીતે હંમેશા દીર્ધ શ્વાસ ઊંડો શ્વાસ (Deep Breathing) લે જોઈએ. તે કહેવાય કે શ્વાસ પૂરે બરેબર લીધે છે. બાકી ઘણ તે એટલે ટૂંકે શ્વાસ લે છે કે પૂરે હૃદય સુધી પહોંચતું નથી ત્યાં તે છોડી દે છે. હકીકતમાં શ્વાસ હૃદયમાં પહોંચે અને ત્યાં શુદ્ધ ઓકિસજનથી “રક્તશુદ્ધિ થાય છે. પછી રક્તની અશુદ્ધિઓ લઈને ઉચ્છવાસ તરીકે છેડી દેવામાં આવે છે. જે ઊંડે, લાંબો શ્વાસ લઈએ તે જ રક્તશુદ્ધિ માટે પૂરતું મળે. માટે પ્રાણાયામની પ્રક્રિયા પ્રમાણે શ્વાસ ઊંડો લે, તે પૂરક કહેવાય. ત્યાર પછી શ્વાસને ડીવાર રેકી રાખવે તે કુંભક, અને અંતમાં ધીરે ધીરે...... છોડી નાંખવે તે-વેચક કહેવાય. આ પ્રમાણે પૂરક–કુંભક–રેચકની પ્રક્રિયાથી શ્વાસચ્છવાસ લેવા-મૂકવા જોઈએ. શ્વાસોચ્છવાસના માધ્યમથી આયુષ્યકર્મના પુગલદળિયાઓ આપણે છેડીએ છીએ. તે તે વખતે જે શ્વાસ ધીરે
Page #468
--------------------------------------------------------------------------
________________ 445 ધીરે લેવાય-મુકાય તે ઘણે ફરક પડે અને કુંભકની પ્રક્રિયામાં રકી રાખવા જેટલે સમય ન રેકાય તે દળિયા ન છૂટે. એટલા માટે તે યોગીઓ પૂરક-કુંભક–રેચકની આ પ્રાણાયામની પ્રક્રિયા નિયમિત કરે છે, પછી તે તન્મય બની જાય છે. અને પછી આપણી ભાષામાં વ્યવહાર કરીએ છીએ કે રોગીઓ વધારે જીવે છે. અરે ! કોઈ પણ વધારે જીવી શકે છે. આયુષ્યની વૃદ્ધિ થઈ શકતી જ નથી– એથી પ્રાણાયામથી આયુષ્ય વધે છે કે પછી “વૃતમયુર્ઘર્ષ આ બધી વાતને કઈ અર્થ જ નથી. એક વાત ચેકસ છે કે આયુષ્યમાં કયારેય પણ એક ક્ષણને પણ વધારે થઈ શકતા જ નથી. પરમાત્મા મહાવીર પ્રભુના નિવણ સમયે ઈન્દ્ર મહારાજાએ પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ! આપની જન્મરાશિ ઉપર આ ભસ્મગ્રહ સંક્રમે છે, અને તેથી આપના શાસનને ઘણી પીડા થશે, તે કૃપા કરી આપ એક ક્ષણ માત્ર આયુષ્ય વધારી આ ભસ્મગ્રહ ઉપર નજર કરે જેથી આ પાપગ્રહ શાંત થાય, અને આપના પ્રભાવથી એની પીડા શાસનને ઓછી થાય. ભગવંતે કહ્યું–“હે ઈન્દ્ર! ભૂતો ન ભવિષ્યતિ”—કેઈ કાળે થયું નથી અને ભવિષ્યમાં ક્યારે ય થશે પણ નહીં. કેઈ પણ તીર્થકર કે ભગવાન કે ઈન્દ્રાદિ ક્યારે ય આયુષ્ય વધારી શકશે જ નહીં. માટે “ઇન્ મારે ત૬ મવિતા –જે ભાવિભાવ છે, જે ભવિતવ્યતા છે, જે બનવાનું હોય છે તે બને જ છે. આ ભવનું આયુષ્ય પૂર્વ ભવમાં બાંધીને આવ્યા છીએ. | પૂર્વભવ | | | વર્તમાનભવ આયુષ્યબંધકાળ જન્મ મરણ
Page #469
--------------------------------------------------------------------------
________________ 446 એક વાત ચોક્કસ છે કે આપણે ક્યારેય 1 મિનિટ પણ પાછળ જઈ શક્તા જ નથી. જે વીતી ગયું તે ગયું. ગયેલે કાળ ક્યારેય પાછા આવવાને નથી. જે 1 મિનિટ પાછળ નથી જઈ શકતા તે પછી પાછળના ભવમાં તે ક્યાંથી જવાય? જે આયુષ્યમાં વધારે કે ફેરફાર જે કરે હોય તે આયુષ્યબંધના કાળમાં જઈને કરી શકાય. પરંતુ ત્યાં તે જવાતું જ નથી એટલે “આયુષ્ય વધારી શકાય છે”—-એ વાતે ખોટી. અકસ્માત નડ્યો અને ભાગ્યવશ બચી ગયા... ઘાત ટળી અને જીવતા રહી ગયા. એટલે શું આયુષ્ય વધ્યું એમ?! ના, વધ્યું નથી. એ તે ઉપકમના નિમિત્ત લાગ્યા, પરંતુ તમારી પુણ્યાઈ પ્રબળ કે આયુષ્ય તૂટતાં બચી ગયું. એને કહેવાય‘તમારી ઘાત ટળી...અને તમે જીવી જશે.” હસ્તરેખા પ્રમાણે આયુષ્ય (Palmostry) દરેકના હાથમાં રેખાઓ હોય છે. જન્મતાં જ બાળક રેખા લઈને જ આવે છે. કેઈ હાથને કેરીને બનાવી નથી દેતું. હાથમાં રહેલી બધી રેખાઓમાં એક આયુષ્યની રેખા પણ છે, જેને ઉપરથી આયુષ્ય જેવાય છે. કલ્પસૂત્ર જેવા સૂત્રશિરોમણિમાં કહેવાયું છે કે मणिबन्धात् पितुर्लेखा, करभाद् विभाऽऽयुषोः / लेखे द्वे यान्ति तिस्रोऽपि, तर्जन्यगुष्ठकान्तरम् / / येषां रेखा-इमास्तिस्रः, संपूर्णा दोषवजिताः / તેવાં ઘર-ધના–ssçષિ, પૂન્યથા ન તુ . -મણિબંધથી (કાંડું અને હથેલીની વચ્ચેના સાંધાથી) પિતાની ગેત્રરેખા ચાલે છે, અને કરભ થકી ધન તથા આયુષ્યની રેખા ચાલે છે. એવી રીતે એ ત્રણે રેખા તર્જની અને અંગુઠાની વચ્ચે જાય છે. જેઓને એ ત્રણે રેખા સંપૂર્ણ તથા દેષરહિત હોય તેઓનાં ગોત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવા, નહીંતર નહીં.
Page #470
--------------------------------------------------------------------------
________________ 447 उल्लअध्यन्ते यावत्योऽङ्गल्यो च जीवितरेखया / पञ्चावशतयो ज्ञेया-स्तावत्यः शरदां बुधैः // આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓલંઘાય તેટલા પચ્ચીસ-પચ્ચીસ વરસનું આયુષ્ય પંડિત લેકે એ જાણવું. એટલે એક-એક આંગળીના પચ્ચીસ-પચ્ચીસ વરસ ગણવા અને જેટલી આંગળીઓ ઓળંગાય તેટલા વર્ષનું આયુષ્ય સમજવું. अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् / ते स्युरल्पायुषो निःस्वा, दुःखिता नाऽत्र संशय : // જે માણસોના હાથનું તળિયું દેખા વિનાનું હોય, અથવા ઘણી રેખાવાળું હોય, તે માણસ અ૫ આયુષ્યવાળા નિર્ધન અને દુઃખી હોય છે, તેમાં સંશય નથી. ગતિ અને આયુષ્યને સાથે સૂચવતા કહ્યું છે કે सद्धर्मः सुभगो नीरुक, सुस्वप्न : सुनयः कविः / मूचयत्यात्मनः श्रीमान् , नरः स्वर्गगमा-ऽऽगमौ // જે મનુષ્ય સારી ધર્મારાધના કરતે હોય, સારે ભાગ્યશાળી હેય, શરીરે નીરોગી હોય, જેને સ્વપ્નાઓ પણ સારાં આવતાં હોય, સારી નીતિ-રીતિવાળો હોય, અને કવિ હોય તે તે પુરુષ સ્વર્ગમાંથી આવે છે અને સ્વર્ગમાં જવાનું છે, એમ સૂચવે છે. निर्दम्भः सदयो दानी, दान्तो दक्षः सदा ऋजुः / मर्त्ययोनेः समुद्भूतो, भविता च पुनस्तथा // જે નિષ્કપટ હોય, દયાલુ-દાનવીર હય, ઈન્દ્રિયને વશમાં રાખનાર હેય, ડાહ્યો હોય, તથા સરલ સ્વભાવી હોય તે તે જીવ મનુષ્યગતિમાંથી આવેલે જાણે અને પાછ મનુષ્યમાં જવાને છે તેમ પણ જાણો. માયા–સ્ત્રોમ-ક્ષુધા-SSજરા-દ્વારિખિતૈઃ तिर्यग्योनिसमुत्पत्ति, ख्यापयत्यात्मनः पुमान् //
Page #471
--------------------------------------------------------------------------
________________ 448 કપટ, લોભ, તીવ્ર ભૂખ, આલસ્ય-પ્રમાદ, ઘણે આહાર વગેરે ચિહ્નોથી તે મનુષ્યને તિર્યંચગતિમાંથી આવેલ તેમ જ પાછો તિર્યંચગતિમાં જવાવાળો જાણ. सरागः स्वजनद्वेषी, दुर्भाषो मूर्खसङ्गकृत् / / शास्ति स्वस्य गता-ऽऽयातं, नरो नरकवर्मनि // : –તીવ્ર રાગવાળ, સ્વજન-સંબંધી ઉપર છેષવાળ, ખરાબગંદી ભાષા બોલનાર, તથા મૂર્ખની સબત કરનારે માણસ નરકગતિમાંથી આવ્યું છે અને પાછે નરકગતિમાં જવાને છે એમ સૂચવે છે - આ પ્રમાણે પવિત્ર સૂત્રશિરોમણિ શ્રી કલ્પસૂત્રમાં જણાવવામાં આવ્યું છે. આયુષ્યની અવસ્થા Tv | II it સમાપ્તિકાળ ભેગકાળ ઉપાસકાળ અંધકાળ જન્મ મરણ બંધકાળ | ઉત્પત્તિકાળ (જન્મ) મરણ - ભેગકાળ (જીવન)-- સમાપ્તિકાળ(મૃત્યુ)
Page #472
--------------------------------------------------------------------------
________________ આયુષ્ય ઓછું થઈ શકે છે તેનાં દૃષ્ટાન્ત સેપક્રમ આયુષ્યને ઉપકમ લાગતાં તે પૂરું થઈ શકે છે. આ વાત સમજવા માટે થોડીક તર્ક-યુક્તિઓવાળાં દષ્ટાન્ત અત્રે જોઈએ. (1) દાખલા તરીકે વિચારે કે એક માટલામાંથી પાણી કરે છે, ટપ-ટપ ટપકે છે. ક્રમે-કમે એક એક ટીપું પડતાં એ માટલું કદાચ એક દિવસે પણ ખાલી થાય. એના ઠેકાણે એ જ માટલાને એક ઝટકે ફેડી નાખીએ તે ફૂટતાંની સાથે જ ખલાસ થઈ જાય. પછી પાણી ક્યાંથી રહે? અને માટલું ક્યાંથી રહે? તે જ પ્રમાણે આયુષ્ય બાબત વિચાર કર. (2) ઘાસની ગંજીની એક બાજુ આગ લાગી હોય તે ક્રમશઃ ધીમે ધીમે આગ આગળ વધતાં બધું ઘાસ બળતાં ઘણે ટાઈમ લાગશે. પરંતુ બધું ઘાસ એકી સાથે ભેગું કરીને જે ચારે બાજુથી બાળીએ તે તે 10 મિનિટમાં બધું બળી જાય. તે જ પ્રમાણે આયુષ્યની બાબતમાં વિચારે. (3) દાખલા તરીકે એક તાર ઉપર ચાર-પાંચ ધેતિયાં સૂકવ્યાં છે. પહેલું ધોતિયું એક પડ કરી પૂરું ખેલીને સૂકવ્યું છે, બીજું ડબલ કરીને, ત્રીજુ ત્રણ પડ કરીને, અને ચોથું પાંચ પડ કરીને અને છઠું મેળ ડ્ર કરીને ભીને ને ભીને મૂમે છે, તે વિચાર કરે કે પહેલાં કયું ધેતિયું સૂકાશે?” દેખીતી વાત છે કે જે આખું ઓળેલું છે-એક પડે સૂકવ્યું છે તે વહેલું જલ્દી સૂકાશે. જ્યારે બીજા-ત્રીજાને ક્રમશ: વાર લાગશે.. તે જ પ્રમાણે આયુષ્યને વિચાર કરે. (4) 5 માઈલના એક સરખા અંતરે જવા માટે નીકળેલા પાંચ મિત્રામાંથી પહેલ કેણ પહોંચશે ? ચાલ ઉપર આધાર છે. જે જેટલું ઝડપી ચાલશે તે તેટલે વહેલે પહોંચશે.
Page #473
--------------------------------------------------------------------------
________________ 450 એ જ પ્રમાણે જે જેટલા વધારે શ્વાચ્છવાસ લેશે તે તેટલે વહેલે ઉપર પહોંચશે. (5) ગણિતમાં એક જ દાખલે બે રીતે થઈ શકે છે. એક ટૂંકી રીત હોય અને બીજી લાંબી રીત હોય તે ટૂંકી રીતે જદી જવાબ આવી જાય તે જલદી પતી જાય. - તે પ્રમાણે આયુષ્ય વિશે વિચારવું. (6) ધારે કે આપણી પાસે 100 મીટર લાંબી રસ્સી છે. આખી રસ્સી ખે.ની લાંબી કરીને પાથરીએ અને એક છેડાથી આગ લગાડીએ તે બીજા છેડા સુધી આખી રસ્સી કમશઃ બળતાં કેટલે ટાઈમ લાગે ? - 3 | પ્રથમ છેડે રસ્સી ( કમશ: બળે છે) અંતિમ છેડે ધારે કે 10 મીટર રસ્સી બળતાં પા કલાક લાગે તે 100 મીટર બળતાં લગભગ અઢી કલાક લાગશે. એટલે આપણે એમ નક્કી કરી લઈએ છીએ કે 100 મીટર લાંબી રસી, અઢી કલાકે બળે. હવે પ્રશ્ન એ થાય છે કે શું આ જ 100 મીટર રસ્સી અઢી કલાક કરતાં પહેલાં પણ બની શકે ખરી કે નહીં? હા, જે આખી રસી ગોળ વીંટાળીને મૂકીને બાળીએ તે તે અઢી મિનિટમાં પણ આખી રસ્સી બની શકે એમ છે. જે અઢી કલાકમાં બળનારી 100 મીટર લાંબી રસ્સી અઢી મિનિટમાં બળી શકે છે, તે પછી 100 વર્ષનું આયુષ્ય અઢી વર્ષે કેમ પૂરું નહીં થાય? ઉપક્રમ કે અકસ્માતના સમયે બધું જ આયુષ ઝડપથી ઉદયમાં આવે છે અને બધું જ જલદી ભેગવાઈ જાય છે.
Page #474
--------------------------------------------------------------------------
________________ ૪પ૧ 451 RAAMO ΑΛΛΛΛΛΛΛΛΛΛΛΛ. આ ચિત્રમાં એના શ્વાસોચ્છવાસને ગ્રાફ બતાવ્યું છે. રસીની જેમ જ આ ક્રમ છે. શ્વાસોચ્છવાસ કેવી રીતે ચાલે છે તેના ઉપર આયુષ્યને આધાર છે. કેઈને આયુષ્ય એક સરખા વ્યવસ્થિત ચાલે છે. તે તે ક્રમશઃ ભગવતા નિયતકાળે મરે છે. બીજાના શ્વાચ્છવાસ બહુ ઝડપી ચાલે છે, તે તે વહેલે મરશે. અને ત્રીજાના શ્વાસેચ્છવાસ આમ તે સરખા ચાલ્યા. ચાલીસ વરસ તે સરખા ચાલ્યા પણ ૪૧મા વર્ષે તેને દમ
Page #475
--------------------------------------------------------------------------
________________ ૪૫ર અસ્થમાને વ્યાધિ થયે.. હવે શ્વાસ-દમ ઉપડવાને ઝડપી શ્વાસોચ્છવાસ ચાલશે. એટલે આયુષ્યકાળ નિશ્ચિત કાળ કરતાં ઓછો થશે અને ક્યારેક દમને હમલે તીવ્ર ઉપડતાં રેગ-શ્વાસના ઉપક્રમથી પૂરું પણ થઈ જાય. I II III (7) ત્રણ દીવાનું દષ્ટાંત લઈને વિચાર કરીએ. ત્રણ દીવા છે અને ત્રણેયમાં એક સરખું સપ્રમાણ તેલ ભરવામાં આવ્યું છે. પરંતુ I એકની વાટ નાની છે તેથી તે પણ નાની છે અને પ્રકાશ પણ ઓછો છે. II બીજાની વાટ મટી છે, અને ત પણ વધારે મોટી છે. III જ્યારે ત્રીજાની વાટ ઘણી વધારે બહાર છે, જ્યત ખૂબ મોટી છે. તે વિચાર કરે કે કયે દીવે જલ્દી ઓલવાશે? | વિચાર કરે, ઉત્તર સ્પષ્ટ જ છે. જેની વાટ વધુ બહાર છે અને ત મેટી છે તે જલદી બળીને પૂરે થશે L બીજા નંબરને વધારે ચાલશે. અને આ પહેલા નંબરને સહુથી વધારે ચાલશે. આજ વાતને દીવાના બદલે ફણસના દષ્ટાન્તથી લઈએ તે પણ વાત એકની એક જ છે. બસ, આ જ દેણાંતની જેમ જે વધારે ઝડપથી ફાસ્ટ શ્વાસેચ્છવાસ લે છે તેને જીવનદીપક વહેલે
Page #476
--------------------------------------------------------------------------
________________ 453 ઓલવાઈ જશે કર્મ પ્રકૃતિ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે તીવ્ર રેગ, દુખાવસ્થા વગેરેમાં શ્વાસોશ્વાસ ખૂબ ઝડપી અને વધારે હોય છે તે Breathing Graf થી જોયું છે. સાતમા દિવસે બાળક બિલાડીથી મૃત્યુ પામે– રાજાને ત્યાં જન્મેલા પુત્રની કુંડળી કાઢીને વરાહમિહિર રાજતિષીએ 100 વર્ષનું આયુષ્ય કહ્યું. જ્યારે તે જ રાજપુત્ર બાળકનું આયુષ્ય પૂજ્ય ભદ્રબાહુસ્વામીએ સાત દિવસનું કહ્યું, અને તે પણ બિલાડીથી મરશે. આટલું સ્પષ્ટ કર્યું. પરંતુ રાજા મુંઝાયે. અરે! કોની વાત સાચી માનવી ? નિર્ણય કર્યો કે પહેલાં તે સાત દિવસની મુદત છે તે સાત દિવસ સુધી તે ચાંપતે પહેરે રાખું કે અને બધી જ બિલાડીઓને નગર બહાર દૂર કઢાવી મૂકું, જેથી બિલાડી જ ન હોય તે બિલાડીથી મરવાની વાત જ ન રહે અને બંદૂકધારી પહેરેદારે ગોઠવ્યા. 1-2, 3-4-5-6 એમ કરતાં 6 દિવસ વીતી ગયા. પરંતુ સાતમા દિવસે ધાવમાતા જ્યાં બાળકને લઈને દરવાજાના ઉંબરે દૂધ પિવરાવવા બેઠાં ત્યાં તે દરવાજાની ઉપર લાકડામાં નકશીકામમાં કરેલ બિલાડીના આકારને આગળ ઠીક બાળકના માથે પડ્યો અને જન્મથી સાતમા દિવસે બાળક મૃત્યુ પામ્યા. બધું જ આયુષ્ય એ વખતે ભેગું થઈને ખલાસ થઈ જાય, ઉપક્રમના કારણે તૂટી જાય. તંદુલીયે મસ્ય મગરમચ્છની આંખની પાંપણના ખૂણામાં રહેનારે ચેખાના દાણુ જે નાને તંદુલ્ય મત્સ્ય ભયંકર તીવ્ર હિંસાના વિચારના
Page #477
--------------------------------------------------------------------------
________________ 454 પાપે સાતમી નરકનું 33 સાગરોપમનું આયુષ્ય બધે. વિચાર કરે, પિતે કેટલા નાના આયુષ્યવાળે છે છતાં પિતે આવતા ભવનું કેટલું મોટું આયુષ્ય બાંધે છે?! બ્રહ્મદર ચકવતના પૂર્વભ- સાકેતનગરમાં ચંદ્રાવતંસક રાજાના પુત્ર મુનિચંદ્ર સાગરચંદ્ર મુનિની પાસે દીક્ષા લીધી. તેમણે વળી બીજા ચાર શેવાળના પુત્રને દીક્ષા આપી. તેમાંના બે સાધુઓ તીવ્ર મેહના ઉદયના કારણે ચારિત્રધર્મની દુર્ગ છા કરીને મૃત્યુ પામી દેવલેકે ગયા. ત્યાંથી આવીને સાંતુલ્ય બ્રાહ્મણના ઘરે જેડકા તરીકે જમ્યા. ત્યાં સપના ડંખથી મૃત્યુ પામી મૃગલીનાં બચ્ચાં થયા, ત્યાં પણ પારધિના તીરથી મૃત્યુ પામી હંસરૂપે જમ્યા. ત્યાં પણ માછીમારે બંને હંસને પકડી ડોક મરડીને મારી નાંખ્યા. તે મરીને ભૂતદિન ચંડાળના ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. ચિત્ર અને સંભૂતિ. બંને જણુએ દીક્ષા લીધી. સંભૂતિ મુનિએ નિયાણું કર્યું અને બ્રહ્મદત્ત ચકવતી થયા. કેટલા ઝડપથી જન્મ-મરણ થયાં. આયુષ્ય બાંધ્યું અને આયુષ્ય પૂરું થયું. આયુષ્યને બંધ ક્યારે પડે? શ્રી ભગવતી સૂત્રના ૧૪મા શતકમાં કહ્યા પ્રમાણે દેવતાઓ, નારકીઓ, તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચે અને મનુષ્ય છેલ્લે છ મહિનાનું આયુષ્ય બાકી રહે ત્યારે નિયમથી નિશ્ચિત આગામી ભવનું આયુષ્ય બાંધે છે, અને ઓછામાં ઓછું 1 અ તમે હૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે પણ છેવટે બંધાય તે ખરું જ. તે આગામિ ભવનું આયુષ્ય બાંધ્યા વિના મરતા નથી. બીજા જ પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે બંધે છે. માને કે ત્રીજા ભાગે ન બાંધ્યું તે 6 ભાગ કરે. છઠ્ઠા ભાગે બાંધે, નવ ભાગ કરો નવમા ભાગે બાંધે, છેવટે સત્તાવીસ
Page #478
--------------------------------------------------------------------------
________________ 455 ભાગ કરે, સત્તાવીસમા ભાગે બાંધે, અને તેમાં પણ ન બાંધે તે અંતે આયુષ્યની સમાપ્તિના (મરતા પહેલાં) અંતિમ અંતમું દૂર્તના સમયે તે અવશ્ય જ બાંધે. નિરુપક્રમ આયુષ્યવાળા પંચેન્દ્રિય મનુષ્ય નક્કો ત્રીજો ભાગ બાકી રહેતાં આયુષ્ય અવશ્ય બાંધે છે. જ્યારે સેપક્રમ આયુષ્યવાળા માટે એ નિયમ નથી. તેમના માટે તે સત્તાવીસમાં ભાગ સુધી પણ આયુષ્ય બાંધવાનો અવકાશ છે. લેકપ્રકાશ ગ્રન્થમાં પણ ઉપરોક્ત હકીકત સ્પષ્ટ કરી છે. કયા ગુણસ્થાનકે આયુષ્ય બંધાય? 1, 2, 4, 5, 6, તથા 7 માં ગુણસ્થાનકે આયુષ્ય બંધાય. આગળના ગુણસ્થાનકોમાં જીવના પરિણામ એટલા સ્થિર તથા શુદ્ધ છે કે જેથી ત્યાં આયુષ્ય બાંધવા માટે અવકાશ જ નથી. મનુષ્યનું આયુષ્ય તે ચેથા ગુણસ્થાનક સુધી જ છે. સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્ત્વના ભાવમાં વર્તતો હોય, અને છઠ્ઠા ગુણસ્થાનકે સાધુમુનિભગવંતે પણ મુનિપણાના ભાવમાં વર્તતા હોય તે દેવાયુષ્ય બાંધે છે અને મુનિપણના વિરાધકભાવે મનુષ્યાયુષ્ય બાંધે. આયુષ્યકર્મ બાંધવા કરતાં ખપાવવાનું લક્ષ રાખે– નાગકેતુએ શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા-ભક્તિ કરતા કરતા ચારે ય ઘાતકર્મો ખપાવ્યાં અને કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાન પામ્યા પછી તે આયુષ્યકર્મ બંધાય જ નહીં. પછી તે શેષ રહેલાં ચારેય અઘાતી કર્મો પણ ખપી જાય...અને આઠે ય કર્મો ખપી જતાં મેક્ષપ્રાપ્તિ થઈ જાય છે. નાગકેતુએ આઠેય કર્મો ખપાવી મોક્ષ પ્રાપ્ત કર્યો... આયુષ્યકર્મ સર્વના અંતે ખપે છે.. અને આયુષ્યકર્મને સર્વથા ક્ષય થતાં અજર-અમર-અક્ષયસ્થિતિનું ધામ મેલ તુરંત અવશ્ય મળે છે. સર્વ જી એવું અક્ષયસ્થિતિનું ધામ પ્રાપ્ત કરે એજ શુભેચ્છા.
Page #479
--------------------------------------------------------------------------
________________ SE સૌજન્ય થR સ્વ. જયકેરબેન કાન્તિલાલ શાહ ભાલુંશનાવાળા તથા શ્રીમતી લીલાવતીબેન મેહનલાલ શાહ પાલનપુરવાલા ના ઉદાર સૌજન્યથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. માપS કૂકયા શાળકિયાભ્યાં મોટા છે વિધાયાવિમુકાશે પ્રકાશક :–શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર - સંચાલિત - શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન - કાર્યાલય તથા પ્રાપ્તિસ્થાન - 39, વસંત વિલાસ, બીજે માળે, 133, ગેપાલ નિવાસ, ડ. ડી. ડી. સાઠે માર્ગ, બીજે માળે, વી. પી. રેડ, પ્રાર્થના સમાજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪, મુંબઈ-૪૦૦ 002. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
Page #480
--------------------------------------------------------------------------
________________ ઉ જૈનદર્શનના અદ્ભુત ર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા છે શ્રી ગોપીપુરા-રત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ' Íચxજાહેઝ વ્યાખ્યામામાના મુખ્યવિષય છMવણીગલિ ક્યારી.. પ્રવકતી-પપૂ.મુbtab૪ શ્રદAgણuwયજી મહાપ્તાજ * (શષ્ટ્રભાષા૨સ્ન-વ,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીયશ્રી મહાવીર શિક્ષણ શિબિર ' સંચાલક શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) .i આ સુદ 7 વ્યાખ્યાન 16 મું રવિ તા. 24-10-2 વિષય: “સવ્વપાવપણુણે મેક્ષસ્વરૂપ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર लोगस्त सारी धम्मो, धम्म पि य नाणसारिय बिति / नाणस्स संजमं सारं, संजमसारं च निष्वाणं // પરમપિતા પરમાત્મા ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિમાં પૂજ્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ લેકમાં ઉત્તરોત્તર લેકમાં સારભૂત તવ શું છે તે જણાવતાં ફરમાવે છે કે–આ સમસ્ત લેકમાં એકમેવ સારભૂત તત્વ છે––“ધમ , અને ધર્મમાં પણ વિશેષ કરીને સમ્યગજ્ઞાનપ્રાપ્તિને સારભૂત કહ્યું છે, અને ધર્મમાં મળતા જ્ઞાનને સાર ભગવંતે સંયમ-ચારિત્ર બતાવ્યું છે, અને અંતમાં સંયમચારિત્રને શ્રેષ્ઠ સાર નિર્વા કહેતાં મેક્ષ થામાં સારા કામ માહિતી સમાજ
Page #481
--------------------------------------------------------------------------
________________ 458 બતાવ્યું છે. અર્થાત્ કમશઃ લેકમાં સારભૂત તત્વ તે ધર્મ, ધર્મને સાર જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનને સાર સંયમ, અને સંયમ સાધનાને સાર છે-નિર્વાણ, મેક્ષની પ્રાપ્તિ થવી. મોક્ષમાર્ગ– “સ્થાન-જ્ઞાન-ચારિત્રાઉન ક્ષમા : .. પૂજ્યશ્રી વાચકમુખ્યજીએ તત્વાર્થ મઠાસૂત્ર પ્રારંભ કરતાં સર્વપ્રથમ આ સૂત્ર દ્વારા મોક્ષને માર્ગ બતાવ્યો છે–“સમ્ય દર્શન અર્થાત્ સાચી શ્રદ્ધા, સમ્યગૂ જ્ઞાન–સાચું જ્ઞાન, તથા સમ્યફ ચારિત્ર-સાચું આચરણ, સંયમ. આ રત્નત્રયીની આરાધનાને જ મક્ષપ્રાપ્તિને સાચે માર્ગ કહ્યો છે. આજ માર્ગ મોક્ષ મળે છે. - સાધકે નિત્ય ચિંતનમાં નીચેના છ વિચારે ઉપર તે રેજ ચિંતન કરીને આમાને પ્રેરણ-પ્રોત્સાહન આપવાનું છે. - હે આત્મન !- 1 આત્મા છે કે કર્મને કર્તા-ભોક્તા છે. 2 આત્મા નિત્ય છે. આ પે મેક્ષ છે. - 3 કર્મ છે. 6 મોક્ષ મેળવવાને ઉપાય છે. આ ચિન્તનમાં આમા, કર્મ અને મોક્ષ ત્રણે આવી ગયા છે. આત્માને ખાત્રી થઈ ગઈ છે કે મેક્ષ ચોક્કસ છે, અને મોક્ષ મેળવવાને ઉપાય-માર્ગ પણ ચક્કસ છે. આટલે દઢ નિર્ધાર થવાથી મેક્ષ મેળવવા માટે આત્મા ઉત્સુક બને છે. મેક્ષની શ્રદ્ધાથી લાભ આ સર્વપ્રથમ આત્માનું પિતાનું શુદ્ધ સ્વરૂપ શું છે તે ખ્યાલ આવો જ જોઈએ, આત્માનું મૂળ વાસ્તવિક ઘર કયું છે તે ખ્યાલ આવી જ જોઈએ, તે જ તે મેળવવાની આત્માને ઉત્સુક્તા-જિજ્ઞાસા જાગશે. જેમ એક સ્ત્રીને પિતાના પિયર અર્થાત
Page #482
--------------------------------------------------------------------------
________________ 459 માતૃગૃહે જતાં મનમાં જે આનન્દ અને ઉત્સાહ જાગે છે તેનું કારણ કે તે સમજે છે કે આ મારું મૂળ-જન્મગૃહ છે. અહીંયા શ્વસુરના ઘરનાં લાજ વગેરેનાં બંધને નથી. તે જ પ્રમાણે આત્માએ સમજી લેવું જોઈએ કે મારું મૂળ નિવાસસ્થાન તે મેક્ષ જ છે. પરંતુ “કસ્તુરી–મૃગ”ની જેમ હું કરતૂરી (મોક્ષ) મારામાં જ હોવા છતાં પણ બહાર ચારે તરફ રખડી રખડીને શોધી રહ્યો છું તે કયાંથી મળે?, જે અંદર શેવું તે હમણું મળે તેમ છે. માટે મેક્ષ અંતરદષ્ટાને આંતરખેજની સાધનાથી જ મળવાને છે. મેક્ષની શ્રદ્ધા-અશ્રદ્ધાથી જ જીવેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જે આત્મા મેક્ષ માનતે હેય તે જ, અને તે પણ પાછે જે સ્વરૂપે જે સર્વ કહ્યો છે તે જ જે મેક્ષ જીવ માનતે હોય, શ્રદ્ધા હોય તે જ જીવ સમ્યક્ત્વી છે, એવું સમ્યત્વની વ્યાખ્યામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જીવાદિ નવ પદાર્થોની દઢ શ્રદ્ધા, તથા " જ જિહિં પઇયં તમેવ નિસંક સચ્ચ”ની માન્યતા હોય તે સાચી શ્રદ્ધા હેય. સર્વજ્ઞ ભગવંતે કહેલા આવા મોક્ષને પ્રાપ્ત કરવાની યેગ્યતાવાળો જીવ તે જ “ભવી જીવ” અને મેક્ષ ક્યારે ય ન પામનાર, તેમ જ મેક્ષ વિષયક શ્રદ્ધા ક્યારેય ન રાખનાર એ જીવ તે અભવી. આ પ્રમાણે ભવી, અભવીના ભેદે મેક્ષ વિષયક માન્યતાના આધારે જ પડે છે. પ્રશ્ન- જેટલા ભવી તેટલા મેક્ષે જવાના કે જેટલા મેક્ષે જવાના તેટલા ભવી જ છે ઉત્તર–ચકકસ.વ્યાપ્તિના નિયમ પ્રમાણે નિર્ણય કરીએ તે જેટલા મેક્ષે જવાના તેટલા ભવી જ જવાના છે, અહીંયા “જકાર અભવીના નિષેધ માટે છે. એટલે
Page #483
--------------------------------------------------------------------------
________________ અભવી અનંત કાળે પણ મેલે નથી જ જવાને, કારણ કે તેવી જ તેની પરિણતિ છે અને તે અનન્તા કાળે પણ બદલાવાની જ નથી. ' ' પરંતુ “જેટલા ભવી એટલા મે ક્ષે જવાના જ” એમ આ વાક્યમાં કાર મૂકવો યે.ગ્ય નથી. જરૂર ભવી જ ક્ષે જવાના છે, પરંતુ ભવી અનન્તા અનન્ત છે, અને કાળ અનત છે અનન્તા કાળે પણ બધા જ ભવી મેક્ષે જતા રહેશે એવું પણ નથી. અનન્તા કાળ પછી અનન્તા મેક્ષે ગયા પછી પણ સંસારમાં અનન્તા ભવી છે શેષ રહેવાના જ છે. તે માટે જેટલા મેક્ષે જવાના અને ગયા તેટલા ભવી જ એમાં શંકા નહીં. - આ જ વાતને વધુ ચેકસ વ્યાપ્તિથી બીજી રીતે વિચારીએ. પ્રશ્ન- જેટલા સમ્યફલ્હી એટલા મેક્ષે જવાના જ? કે પછી જેટલા મેક્ષે ગયા એટલા સમ્યત્વી જ? - - આ બન્ને વ્યાપ્તિઓ સાચી છે. બન્ને અપેક્ષાએ વાત સત્ય છે. જરૂર સમ્યફતવ પામ્યા એટલે મેક્ષ મળવાને જ, ક્ષે જવાના જ. અને મેક્ષે વાયા તેટલા સમ્યફલ્હી જે, કારણ કે સમ્યત્વીજ મેક્ષે જાય છે, મિથ્યાત્વી ન જ જાય. માટે બને રીતે વ્યાપ્તિ સાચી છે. એટલા માટે કહ્યું કે–સમ્યફવપ્રાતિને લાભ કેટલો મહાન છે ! જ્યારે જીવ સંખ્યત્વ પામે ત્યારે જ જીવને મેક્ષ ની થઈ જાય છે. અર્થાત આ સમ્યકત્વ પામેલે જીવ ચોકસ મેસે - જવાનો જ, એમાં કોઈ શંકા નહીં. સમ્યક્ત્વ પામવા - સાથે જ (સ્પશે સાથે જ) જીવને મોક્ષ નકકી થઈ જ જાય છે. આ વાત નવતત્વમાં સ્પષ્ટ જણાવી છે
Page #484
--------------------------------------------------------------------------
________________ - अंतोमुत्तमित्तं पि,. फासिगं हुज्ज जेहिं सम्मतं / तेति अवड्ड-पुग्गल-परियट्टो चेव संसारो॥ સમ્યક્ત્વ પ્રાપ્તિને આ કેટલો મહાન લાભ છે?! મેક્ષપ્રાપ્તિની સાધના એક વખત મેક્ષ આપણી શ્રદ્ધામાં આવી ગયે એટલે પછી એને લક્ષ દયેય બનાવીને એની જ સાધના કરવાની છે. એ માટે જ જીવે પુરુષાર્થ કરવાનું છે. મોક્ષ મેળવવા જ સતત પ્રયત્નશીલ જાગૃત રહેવાનું છે. | 4 પુરુષાર્થ 11 Ii મોક્ષ au કામ
Page #485
--------------------------------------------------------------------------
________________ .. , 462 જ્ઞાની ભગવંતેએ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ કહ્યા છે. મેક્ષ પણ મહત્વનું લક્ષ્યસ્થાન છે. મેક્ષ માટે તે જીવે સતત ઝઝુમીને પુરુષાર્થ કરવાનો છે. પરંતુ મોક્ષ ધર્મ થકી જ મળવાને છે. ધર્મ વિના મોક્ષ મળે જ નહીં. અને ધર્મ થકી જ અર્થઅને કામ પણ મળે છે. પરંતુ મુંબઈથી દિલ્હી જતાં જેમ અમદાવાદ તે જકંશન છે, માત્ર ગાડી બદલવાનું સ્થાન છે. ત્યાં ઊતર્યા, અને ગાડી છેડી એટલે એને જ દિલ્હી માની નહીં લેતા. “અમી વિઠ્ઠી ઘદુત દૃર છું.” એ જ પ્રમાણે દૂધમાંથી ઘી મેળવવાની પ્રક્રિયામાં દહીંછાશ-માખણ એ પણ વચ્ચેની પ્રક્રિયા છે. ત્યાં જ અટકી નથી જવું. આ તે પ્રક્રિયાને કમ છે. અંતિમ સાધ્ય “ઘીને જ મેળવવા મથવું જોઈએ. બસ, આજ પ્રમાણે જીવે ધર્મથી મળતા અર્થ અને કામમાં ઍહિત ન થવું, આસક્ત ન થવું..... હજી આપણું લક્ષસ્થાન તે “ગમ વડુત દૂર હૈ”—મોક્ષ છે. અને તેને જ મેળવવા પુરુષાર્થ કરવાનું છે. અટકી નથી જવું. જ્યારે પણ મેક્ષ મળશે ત્યારે ધર્મ થકી જ મળવાને છે. માટે મેક્ષએ સાધ્ય છે અને ધર્મ એ “સાધન છે, અને મેળવનારા આપણે “સાધક છીએ.......અને મેળવવાને માર્ગ તે સાધના છે. સાધનની સહાયથી સાધના કરશે તે સાધક અવશ્ય સાધ્યને સાધશે. સાધ્યનું લક્ષ્ય હોય તે જ સાધક સાચો સાધક છે. માટે કહ્યું છે કે-સાધના કરવા પહેલાં સાધ્યને નકકી કરે, પ્રવૃત્તિ કરવા પહેલાં ધ્યેય નકકી કરે. તે જ સાધના સાચી લેખાશે, અને સફળ થશે. સવાપાવપણાસણીને એક માત્ર લક્ષ ધર્મ કરનારા, ધર્મ આરાધનારા આપણે સર્વે ધમી સાધક છીએ. ધર્મારાધના સ્વ-સ્વ-રુચિ અનુસાર કરીએ છીએ. દરેક
Page #486
--------------------------------------------------------------------------
________________ જીવની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. દર્શનની રુચિ, જ્ઞાનની રુચિ, ચારિત્રની રુચિ, અને તપની રુચિ...બસ, ધર્મક્ષેત્રમાં આ ચાર જ રુચિ મુખ્ય છે. અને ધર્મના સર્વ પ્રકારમાં આ ચારના જ ભેદ-પ્રભેદે છે. દહેરાસરે દર્શન-પૂજા માટે જવું, જ્ઞાનપ્રાસ્થળે અધ્યયન, અભ્યાસ–સ્વાધ્યાયાદિ કરે, ચારિત્રધર્મની આરાધના માટે સામાયિક, પ્રતિક્રમણ-પૌષધ આદિ વિરતિધર્મમાં રહેવું, અને તપશ્ચર્યા વગેરે કરવી તે તપધર્મ, ઇત્યાદિ કરાતી ધમની સર્વ આરાધના દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ ધર્માત્મક જ છે, એની બહાર નથી અને આ જ ધર્મો એક્ષપ્રાપ્તિને સાચો માર્ગ છે. - દર્શને-જ્ઞાન-ચારિત્ર–તપ અને વીર્ય એ જ આત્માના ભેદક લક્ષણ તરીકે છે. અને એ જ આત્માના ગુણે પણ છે અને એ જ ધર્મ પણ છે. અર્થાત્ જે ગુણે છે તે જ ધર્મ પણ છે. કારણ કે નિશ્ચયદષ્ટિથી તે, જે આત્માના મૂળભૂત ગુણો છે તેને જ પ્રાપ્ત કરવા જે પ્રયત્ન–પુરુષાર્થ કરે તે જ સાચો ધર્મ છેતે જ સાચી સાધના છે. અને તેની જ સંપૂર્ણ સ્વરૂપે પ્રાપ્તિ એ જ સાચું સાધ્ય છે. એટલા માટે જે “પંચિંદિય’માં– પંજવિા-ગાવા-પાટણ-સભ્યો”—“જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીચાર એ પાંચ પ્રકારના આચારને પાળવામાં સમર્થ_એ વિશેષણ ગુરુપદ માટે વાપર્યું છે. જે લક્ષણ છે તેને જ આચાર (ધર્મ) બનાવ્યા છે. અને તે જ સાચો ધર્મ. સંસારમાં જીવ જ્ઞાનાચારાદિ પંચાચારને જ કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રકારે ધર્મારાધના કરે છે... આ ધર્મારાધના કરતાં આપણું મુખ્ય લક્ષ્ય શું હોવું જોઈએ? આપણને કેઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે– કેમ ભાઈ! આ બધો ધર્મ શા માટે કરે છે? શા માટે આટલી તપશ્ચર્યા કરે છે ? . શા માટે પૂજા-પાઠ? શા માટે સામાયિક–પ્રતિક્રમણ? વગેરે....”
Page #487
--------------------------------------------------------------------------
________________ 464 તે શું ઉત્તર આપ? મુંઝાશે નહીં. અને ઈલેક-પરલેકનાં સુખે માટે, દુન્યવી ભૌતિક સુખ માટે, અથવા દુઃખ નિવૃત્તિ માટે... વગેરે ઉત્તર ભૂલેચૂકે પણ આપશે નહીં. એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય તે માત્ર એક જ છે– સવ્વપાવપણુસણ” સર્વથા–સર્વપાપકર્મોને નાશ થાઓ, ક્ષય થાઓ, (પાપ) કર્મના નાશ ક્ષય સિવાય સાધકને બીજે લક્ષ હે જ ન જોઈએ. એ જ આપણે અંતિમ લક્ષ કહે કે સાધ્ય કહે, તે એક જ છે. અને આ જ લક્ષમાં મેક્ષ છે. માટે ઊંઘમાંથી જગાડીને પણ પૂછે તે પણ સર્વ સાધકના મુખે આ એક જ ઉત્તર નીકળ જોઈએ. “પણો પંચનામુ એ પાંચે પરમેષ્ઠીને કરવામાં આવતા નમસ્કારના ફળસ્વરુપે એક માત્ર આશા “વવVTagorat” ની જ હેવી જોઈએ. હે પંચપરમેષ્ટિ ભગવંતે ! આપને કરેલા નમસ્કારથી “અમારા સર્વ પાપકર્મોને નાશ થાઓ”—એવી જ હું ઈચ્છા રાખું છું, એવી જ મારી પ્રાર્થના છે, ભાવના છે. અને એ જ મારે લક્ષ છે. સવ્વપાવપણુણે-સાધ્ય અને સાધનાસર્વ પાપકર્મના ક્ષયની પ્રક્રિયા- અનાદિ-અનન્તકાળથી સંસારી અવસ્થામાં જીવ કર્મ બાંધતે જ આવે છે. ઘણું કર્મો બાંધ્યાં. એક એક આત્મપ્રદેશે અનંતી કર્મણવર્ગને ઢગલે ખડકી નાંખે છે. અનન્તા કર્મો જીવે બાંધ્યાં અને અનન્તા કમેની નિર્જરા કરીને જીવે ખપાવ્યાં પણ ખરાં, છતાં પણ હજી ઘણું ય કર્મો આત્મા ઉપર ચેટેલાં સત્તામાં પડ્યાં છે. કાશ્મણવર્ગણ જડ છે, પૌગલિક છે. આ જડપુદગલોથી આત્માનું કંઈહિત થયું જ નથી...પરતુ મહા-અહિત, મહાઅનર્થ થયેલ છે. આ કર્મથી આત્માને જબરદસ્ત નુકશાન થયું છે. આત્મા ઉપર આ જડ પુદ્ગલેને કેઈ ઉપકાર નથી.
Page #488
--------------------------------------------------------------------------
________________ બાંધેલે અનન્તાકર્મીની ભયંકર સજા–અને દુખે વગેરે જીવે અનન્તી વાર ભેગવ્યાં. અનન્તી વાર જીવનરક-તિયે ચની ગતિમાં ભટકી આવ્યા . ક્યાં ય જીવને સુખ-શાંતિ નથી મળી. " ચારે ગતિના પરિભ્રમણ પછી હવે આ અંતિમ મનુષ્યને ભવ મળ્યો છે. આ જ એક એવો ભવ છે કે જે ભવ થકી જીવ મોક્ષ સાધી શકશે અને જે મનુષ્યને ભવ પણ હાથમાંથી ગુમાવી દીધે તે પછી દુર્લભ એ માનવજન્મ ફરી મળશે કે કેમ? અને કદાચ માનવજન્મ મળશે; પરન્તુ આર્યકુળ, આર્યક્ષેત્ર, જિન ધર્મ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા, અને ધર્મઆચરણ આ બધું મળશે કે કેમ. અને નિર્જરા થશે કે કેમ? એ જ એક પ્રશ્ન છે? અને એ બધાં એક એકથી પરમ દુર્લભ છે. માટે મળેલા આ મહામૂલા માનવજન્મને સાર્થક કરીએ.. અને સર્વ પાપકર્મના ક્ષયની સાધનાને સાધી સાધ્યને પામીએ. સવ્વપાવપણુણે અને નિજર - સર્વ પાપકર્મને નાશ કર... ક્ષય કર, ખપાવવા એ જ નિર્જરા છે. અને નિર્જરા એ જ એક માત્ર મેક્ષ મેળવવાને ઉપાય છે. કર્મનિર્જરા સિવાય મેક્ષ મળતું જ નથી. પરંતુ નિર્જરા કરવા પહેલાં સંવરની આવશ્યકતા પડે છે. જેમ ઝાડુ કાઢવા પહેલાં બારી-બારણાં બંધ કરીએ છીએ, જેથી ન આવતે કચરે અટકે અને પછી ઝાડુ કાઢીએ એટલે જૂને કચરે નીકળે. એ જ પ્રમાણે સંવરધર્મની આરાધના કરતાં, નવા કર્મો આવતાં અટકે અને નિર્જરા કરવાથી જૂનાં કર્મો ખપે, અને કર્મો ખપશે, તે જ મેક્ષ મળશે. પ્રશ્ન–જે નિર્જરાથી જ મોક્ષ મળે છે તે નિર્જરાને જ સાધ્ય માનીને મેક્ષ ન ગણી શકાય ? મેક્ષતાવ જુદું કેમ પાડયું?
Page #489
--------------------------------------------------------------------------
________________ ઉત્તર–જરૂર, નિર્જરાથી જ મોક્ષ મળવાનું છે, એમાં બેમત નથી. પરંતુ નિર્જરા એજ મેક્ષ નથી, નિર્જરા સાધના છે–પ્રવૃત્તિ છે, જ્યારે મેક્ષ સાધ્ય છે, નિવૃત્તિ પ્રધાન છે. | એક વાર નિર્જરા કરી અને ચેડાં કર્મ અપ્યાં એથી કંઈ મેક્ષ નથી મળી જતું. પરંતુ સર્વથા સર્વકર્મને ક્ષય થાય ત્યારે જ મેક્ષ મળે છે. માટે “સવપાવપણુસ” પદમાં આગળ સલ્વ' શબ્દ વાપર્યો છે. થોડા-ઘણાં કર્મોની નિજેરાથી પણ મેક્ષ ન મળે. અને ચાર ઘાતકર્મોનો ક્ષયે પણ મેક્ષ નથી મળતું. તત્વાર્થમાં ઉમાસ્વાતિવાચકજીએ “સશ્વ શબ્દના અર્થમાં '' શબ્દ વાપરીને સૂત્ર બનાવ્યું છે– મોક્ષ કૃત્નને અર્થ છે, સર્વથા સર્વકર્મને સંપૂર્ણપણે નાશ ક્ષય. सिद्धाण नस्थि देहो, न आऊ कम्मं न पाणजोणिआ। साइ अणंता तेसि, ठिई जिणिदागमे भणिया // હકીકતમાં મેક્ષ છે શુ? . ' સંસારીજીને જે દેહ=શરીર, આયુષ્ય, પ્રાણ, નિ તથા સ્વકાસ્થિતિ વગેરે હોય છે તેમાંનું સિદ્ધને કંઈ જ હેતું નથી. સિદ્ધોને શરીર નથી-આયુષ્યકર્મ નથી, પ્રાણ નથી, ઉત્પત્તિ નિ નથી. અને તેમની સ્થિતિ આદિ-અનંત જિનાગમમાં કહી છે. ચાર પ્રકારની સ્થિતિ 1. અનાદિ-અનન્ત–સંસારી જીવને અભવી જીવની. 2. અનાદિ-સાન્ત– ભવ્યાત્માને ' 3. સાદિ-અનન્ત–સૂક્તાત્મા-સિને. . . . 4. સાદિ-સાન્ત–સમ્યફવથી પતિત મિથ્યાદષ્ટિનું મિથ્યાત્વ. પર મુક્તાત્માને અનાદિ-અનન્તકાળ ભટકવાનું નથી. એક વાર મેક્ષે ગયે એટલે સાંદિ-શરૂઆત, પરંતુ ક્યારેય પાછા આવવાનું નથી, માટે અનંતકાળ સુધી મોક્ષમાં જ રહેવાનું છે. '
Page #490
--------------------------------------------------------------------------
________________ તે માટે જ “નમુસ્કુર્ણ માં કહ્યું છે– " સિવ - મયલ - મરુઅ - મણુત - મફખય - મવાબાહ મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ. 1. સિવ-શિવ-કલ્યાણ સ્વરૂપ, 2, મયલ-અચલ–નિશ્ચલ, અચલ સ્થાન, 3. મઅ-અસહ–ફરીથી ન ઊગવાપણું, હવે કમે ફરી નથી ઉગવાના, ! ! " 4. મણુત-અનન્ત-અનન્તકાળ સુધી જ્યાં રહેવાનું છે, 5. મફખય-અક્ષય-મેક્ષની સ્થિતિ અક્ષય છે. કયારેય ક્ષય થવાની નથી, 6. મવાલાહ અવ્યાબાધકેઈથી પણ બાધા પામનાર નથી, 7. મપુણરાવિત્તિ-અપુનરાવૃત્તિ-જ્યાં ગયા પછી ક્યારેય પાછા આવવાનું નથી, 8. સિદ્ધિગઈ-સિદ્ધિગતિ–એવી સિદ્ધિગતિ. ઉપરોક્ત સર્વ વિશેષણો સિદ્ધિગતિ એવા મેક્ષ માટે વાપરવામાં આવ્યા છે. આ આઠે વિશેષણથી મેક્ષનું સ્વરૂપ કેવું છે તે નક્કી થાય છે. . . - “સિદ્ધાણં બુદ્વાણુંમાં સ્તુતિ કરતાં સ્વરૂપ બતાવ્યું છે– सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपरगयाणं। . રોગગુવારા, નમો ના વિદ્ધા l ; 1. સિદ્ધા–જે સિદ્ધ થઈ ગયા છે, સિદ્ધિગતિને પામી ' ' ગયા છે, 2. શુદ્ધા–જે બુદ્ધ છે. ધ = જ્ઞાન - દશને સંપૂર્ણ | , પામ્યા છે. આ . * 3. પારાયા–જે સંસારને પાર પામી ગયા છે,
Page #491
--------------------------------------------------------------------------
________________ 468 4. gurum-કર્મ અને ભવને ક્ષય કરીને જે પરંપરાએ પાર પામી ગયા છે, 5 ઢોસા મુકાયા–લેકના અગ્રભાગે જે પહોંચી ગયા છે, એવા સર્વ સિદ્ધ ભગવતેને હું સદા નમસ્કાર કરું છું. બધાને મોક્ષે લઈ જઈએ રાજગૃહી નગરીની બહાર વૃક્ષ નીચે ધ્યાન કરતા તથાગત બુદ્ધને જોઈ ને એક યુવાને પૂછયું-“મહાત્માજી! તમે શું કરે છે ? બુદ્ધ– મેક્ષ મેળવવા ધ્યાન કરું છું.” યુવાન–‘મહાત્માજી! મોક્ષ વળી શું બલા છે ?" . બુદ્ધ–“હે યુવાન ! જ્યાં જન્મ નથી, મરણ નથી, અનન્ત સુખ જ સુખ છે, દુઃખને અંશમાત્ર પણ નથી, એવું ધામ તે મોક્ષ.” યુવાન–શું તમે આ ધ્યાન કરીને મોક્ષે જવાના છે?” બુદ્ધ-“હા.” યુવાન–“મહાત્માજી! આ સંસારમાં ઘણું જ દુઃખી છે, સુખ તે મેળવવા મથી રહ્યા છે. તે બધાને મેક્ષમાં લઈ જાઓને! જેથી બધા સુખી થઈ જાય.” બુદ્ધ– હા, હજી બેઠે છું, મેક્ષે જવાની વાર છે ત્યાં સુધી હું અહીં જ છું. તું નગરમાં જા. અને બધાને કહેજે કે છે જેને આવવું હોય તે જલદી આવી જાય. અને તે બધાને લેતે આવજે.” (યુવાન નગરમાં જાય છે. બધાને પૂછે છે.. “તમારે મેક્ષમાં જવું છે?”... “તમારે જવું છે?”પરંતુ બધા સામેથી પૂછે છે–“હે યુવાન ! શું ત્યાં ગાડી મળશે? શું ત્યાં બંગલે મળશે? ત્યાં લગ્ન તે થશેને? પરણવા પત્ની તે મળશેને ?..) યુવાન-(પાછો બુદ્ધને પૂછવા આવ્યો ...) “મહાત્માજી! ત્યાં 'ગાડી-બંગલે, પત્ની-પૈસા- રઈ વગેરે બધું જ મળશેને
Page #492
--------------------------------------------------------------------------
________________ બુદ્ધના , ભાઈ! ના. ત્યાં કંઈ જ નથી. ત્યાં જન્મ-મરણ શરીર, આધિ-વ્યાધિ-ઉપાધિ કંઈ જ નથી; એકલું ' સુખ જ સુખ છે. યુવાન પાછો નગરમાં આવ્યું . ફરી લેકે આગળ મોક્ષ શું છે, કેવો છે, તેનું વર્ણન કર્યું –“ત્યાં કંઈ જ નથી, પણ એકલું સુખ જ છે.” વગેરે કહ્યું ત્યારે લેકેએ કહ્યું,–“અરે, મૂર્ખ ! ત્યાં કંઈજ નથી તે છે શું? કંઈ જ નથી તે સુખ વળી શેનું હોય? ત્યાં ગાડી બંગલે, પત્ની, પૈસા કંઈ જ નથી તે અમારે એવા મેક્ષમાં નથી જવું, તારે જવું હોય તે તું જા. યુવાન–(પાછો બુદ્ધ પાસે આવ્યા. લેકેના જવાબો સંભળાવ્યા) “મહાત્માજી! શું કરું, કેઈ આવવા તૈયાર નથી.” બુદ્ધ–કંઈ વાંધો નથી પણ મિત્ર! તું તે આવવા તૈયાર છે | ને? ચાલ, તને તે લઈ જાઉં...?” યુવાન–“ના, મહાત્માજી! હજી તે મારે લગ્ન કરવાના બાકી છે. મારે નથી આવવું. તમે એકલા જ જાઓ” એમ કહેતે ભાગી ગયે. કલ્પના કરે કે એ એક માત્ર સંસારનાં સાધનોમાં જ સુખની કલપના કરી છે. સાધન વિના, દેહ વિના. સુખની કલ્પના જ કરી શક્તા નથી. જ્યાં જન્મ-મરણ-શરીર વગેરે કંઈજ ન હોય ત્યાં વળી મક્ષ હેઈ શકે ખરે? આ તેમના મગજમાં ન બેસે તે ન જ બેસે.મેક્ષની કલપના સંસારી કેવી રીતે કરી શકે? ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં કહે છે - स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव माक्षसुखम् / प्रत्यक्ष प्रशमसुख न परवशं न व्ययप्राप्तम् / / –રવર્ગનાં સુખ તે પરોક્ષ છે, અને મોક્ષનાં સુખ તા એનાથી પણ અત્યંત પરોક્ષ છે. એક જ માત્ર પ્રશમરસનું આનંદ-સુખ પ્રત્યક્ષ છે, જે પરવશ–પરાધીન નથી, સ્વવશ– સ્વાધીન છે અને વિનાશ પામનાર નથી.
Page #493
--------------------------------------------------------------------------
________________ મેક્ષ મેળવવાની નિસરણીઆત્માને વિકાસક્રમ-અને ગુણસ્થાનક કમરેહ સિદ્ધભગવાનની સિશિલા—- - rCn +--- જે 14 અયોગી ક્વલી . -- - 13 સોની કેવલી ગુ 12 ક્ષીણ મોહ શું 11 ઉશક્તિ મોહ નું.. -- ---$ -- 10 સૂક્ષ્મ સપાય ગુ. 9 અનિવૃત્તિકરણ અથવા ભારે સહર Digટ ૮અપૂર્વકરણ (નિવૃત્તિકરણ) 7 અપ્રમત્ત સર્વવિરતિ - પ્રમત્ત સર્વ વિરત 5 દેશવિરતિ ગ્ર અવિરત સમ્યગ દષ્ટિ ગુ. 3 મિશ્રણસ્થાન 2 સાસ્વાદન ગુણસ્થાન ૧મિવ્યાત્વગુણસ્થાન | ' , ' .
Page #494
--------------------------------------------------------------------------
________________ 471 ના મોક્ષ +. (મેહનીય) મેહક્ષય =મેક્ષ, - મેક્ષ શબ્દનો અક્ષરના શબ્દાર્થમાંથી આવે ધ્વનિ નીકળે છે. એના ઉપરથી એમ વિચાર કરીએ કે મોક્ષ મેળવવા માટે મોહને ક્ષય મુખ્યપણે કરવાનું રહે છે. હકીકતમાં મેક્ષ મેળવવા માટેની જે મુખ્ય સાધન છે તેમાં મેહ-માયા–મમતા-મમત્વમેહનીયને જ ક્ષય મુખ્યત્વે કરવાનું છે. મોક્ષની આ નિસરણી જુઓ. જેમ જેમ આત્મા મેહ એછે કરે છે, તેમ તેમ તે શુદ્ધ થત થતે આગળ વધે છે. સર્વ પ્રથમ અશુદ્ધ-સાવ અશુદ્ધઅવસ્થામાં છે. પિતાના દેને, કર્મના મેલને, અશુદ્ધિને ઓછી કરે છે અને ધીરે-ધીરે આમા પિતાનાં શુદ્ધ ગુણને પ્રગટ કરે છે. આ જ છે આત્માને વિકાસક્રમ. (The Soul Evolution Theory) અને ક્રમશઃ ધીરે-ધીરે આ નિસરણી ઉપર વિકાસ સાધતે સાધતે આગળ વધે છે, અને પિતાના આંતરિક મૂળભૂત ગુણોને પ્રગટ કરે છે. એટલા માટે એને “ગુણસ્થાન " કહેવામાં આવે છે. ગુણનું એક એક સ્થાન, અને એના ઉપર આત્માએ ચઢવાનું હોવાથી–“ગુણસ્થાન ક્રમારેહ કહેવાય છે. અંતે ચઢતે ચઢતે આત્મા એ ચઢી જાય છે કે છેલ્લે છે - છેલ્લે અંત-મોક્ષ મેળવે છે. આવાં ગુણસ્થાને જૈનશાસનમાં 14 બતાવવામાં આવ્યાં છે. 14 ગુણસ્થાનક મિ છેલ્લા -મીરે-વાય-લે-પર-ગામ || 8 9 10 11 12 13 14 निअट्टि-अनिअट्टि, सुहुमुवसम-खीण-सजोगि-अजोगि गुणा //
Page #495
--------------------------------------------------------------------------
________________ ૧૪૭ર 1. મિથ્યાદષ્ટિ ગુણસ્થાન, 2 સાસ્વાદન ગુણસ્થાન, 3 મિશ્રદષ્ટિ ગુણસ્થાન, 4. અવિરત સમ્યગુંદષ્ટિ ગુણસ્થાન,પદેશવિરતિ ગુણસ્થાન, 6. પ્રમત્ત સંયત ગુણસ્થાન, ૭અપ્રમત્ત સંવત ગુણસ્થાન, ૮.નિવૃત્તિ અથવા અપૂર્વકરણ ગુણસ્થાન, 9 અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન, 10. સૂક્ષમ સંપરાય ગુણસ્થાન૧૧. ઉપશાંતમૂહ વીતરાગ ગુણસ્થાન, 12. ક્ષીણમડ વીતરાગ ગુણસ્થાન, 13. સગી કેવલી ગુણસ્થાન, 14. અગી કેવલી ગુણસ્થાન. આ પ્રમાણે 14 ગુણસ્થાનેનાં નામે છે. (1) મિથ્યાદષ્ટિ ગુણસ્થાન अदेवागुर्वधर्मेषु, या देवगुरुधर्मधीः / . . तन्मिथ्यात्वं भवेव्यक्तमव्यक्तं मोहलक्षणं // અસત્યમાં સત્યને આરેપ કરે, અથવા સત્યસાં અસત્યને આરેપ કરીને તેવી બુદ્ધિ રાખવી તે મિથ્યાદષ્ટિ છે. દા. ત. જે ભગવાન નથી, તેને ભગવાન માનવા. અરિહંત તીર્થકરનું ગુણાત્મક સાચું સ્વરૂપ જ્યાં ન હોય અને તેને ભગવાન માનવા, તે જ પ્રમાણે જે કંચન-કામિનીને ત્યાગી પંચમહાવ્રતધારી આદિ ગુણવાન સાચા ગુરુ નથી તેને સાચા ગુરુ-માનવા તેમજ હિંસાદિની પ્રવૃત્તિવાળે જે અધર્મ છે તેને ધર્મ માન, આવા વિપરીતભાવની બુદ્ધિ તે મિયાદષ્ટિ કહેવાય છે. તેને આપણે વ્યક્ત મિથ્યાત્વના નામે ઓળખીએ અને મિથ્યાત્વ મેહનીયકર્મ તે અવ્યક્ત મિથ્યાત્વ છે. અશ્રદ્ધા-વિપરીત શ્રદ્ધા, વિપરીત-પ્રરૂપણા સંશય અને અનાદરની બુદ્ધિ તે વ્યક્તિ મિથ્યાત્વ કહેવાય. શ્રી સર્વજિનેશ્વરપ્રણીત જીવાદિ નવતમાં સાચી શ્રદ્ધા ન રાખવી તે આ મિથ્યાત્વ કહેવાય. મિથ્યાત્વના આભિગ્રહિકાશિ ભેદનું સ્વરૂપ સત્તમાં વ્યાખ્યાનમાં આપણે જોઈ ગયા છીએ. એટલે અહીં ફરીથી, રીપિટ-નથી કરતા.
Page #496
--------------------------------------------------------------------------
________________ 473 અનાદિ અવ્યક્ત મિથ્યાત્વ તે જીવની સાથે સદાકાળથી બંધાયેલું જ છે. એટલા માટે અવ્યક્ત મિથ્યાત્વને ગુણસ્થાનક તરીકે નથી ઓળખે. પરંતુ લેક વ્યવહારકાળમાં પણ આ મનુષ્ય છે, આ પશુ છે, ઈત્યાદિ પ્રતીતિ જે એનામાં પડેલી છે તેથી વ્યક્ત મિથ્યાત્વને પ્રથમ ગુણસ્થાને સ્થાન આપવામાં આવ્યું છે. અભવ્યજીવોમાં તે પ્રશ્ન જ નથી. આ મિથ્યાત્વ તે અભવ્યમાં અનાદિ-અનન્તકાળ રહેવાનું જ છે. પરંતુ ભવ્યજીવોમાં અનાદિસાન્ત. કારણ કે એક દિવસ એને અંત આવે છે. આપણે સમ્યગદર્શનના પ્રગટીકરણના સાતમા વ્યાખ્યાનમાં જોઈ ગયા તેમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ વગેરેની ક્રિયા કરીને જીવ મિથ્યાત્વનાં બંધનો તેડી સીધે થે ગુણસ્થાને આવે છે અને સભ્યત્વી બને છે, સાચી શ્રદ્ધા-સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. આટલે આત્માએ વિકાસ સાથે,-અનંતાનુબંધી ચાર કષાયે ક્રોધ-માન-માયા-લેભ વગેરેને ખલાસ કર્યા. 4 ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન– બીજુ ગુણસ્થાન સાસ્વાદન તે જીવને પડતાં હોય છે. જેમ પર્વત ઉપરથી કઈ ગબડે અને પડીને નીચે આવે તેમ. સમ્યક્ત્વથી પડતે જીવ અહીંયા આવે. ત્રીજા મિશ્રગુણસ્થાનકે મિશ્રમેહનીય કર્મના ઉદયથી જીવને સમ્યકૃત્વ અને મિથ્યાત્વના બંને ભાવ સાથે થાય તે મિશ્રગુણસ્થાન કહેવાય. મેઢામાં એક બાજુ દહીં અને બીજી બાજુ ગેળ બંને રાખે તે બંનેના મિશ્રણમાં વળી કઈ ત્રીજે જ સ્વાદ આવે તેમ. મિશ્રભેગા સ્વાદવાળે આ ત્રીજું ગુણસ્થાન છે. ચોથા ગુણસ્થાને જીવ સત્યને સમજે છે, સ્વીકારે છે. જીવાદિ નવતત્ત્વને વિષે સાચી શ્રદ્ધા રાખે છે, દેવ અને ગુરુનું સાચું સ્વરૂપ એની શ્રદ્ધાનો વિષય બને છે. એટલે ચેથા ગુણસ્થાને
Page #497
--------------------------------------------------------------------------
________________ 474 જીવ સાચે શ્રદ્ધાળુ બને છે. ધર્મ ગમે, ચે; પરંતુ હજી આચરણની વાત નથી. દા.ત. જેમ શ્રેણિક મહારાજા આદિ. 5 મું વિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન ચેથેથી એક પગથિયું આગળ વધે છે અને અપ્રત્યાખ્યાનીય ચારેય કષાયેના જવાથી જીવ પાંચમે ગુણસ્થાને આવે છે હકીકતમાં સાચે શ્રાવક બને છે. માત્ર શ્રદ્ધાળુ જ નહીં પણ આચરણ પણ કરતે વ્રત-પચ્ચફખાણવાળે દેશવિરતિ જીવન જીવનારે સાચે શ્રાવક બને છે. ચેથા અને પાંચમા બંને ગુણસ્થાને શ્રાવકનાં છે. શ્રાવક અવિરત સમ્યગદષ્ટિ શ્રાવક દેશવિરતિધર શ્રાવક માત્ર શ્રદ્ધાળુ, શ્રદ્ધાળુ, તથા પણ વ્રત-પચ્ચખાણમાં . . . . વ્રત પચ્ચક્ખાણ આચરણ નહીં ! આચરનાર. બાર વ્રતધારી શ્રાવક. ગુણસ્થાન ચોથું. ગુણસ્થાન ચોથું અને પાંચમું. શ્રાવક આગળ વધી સાધુ બને છે - અનુકંપા-દયા, પ્રશમ, સંવેગ, નિર્વેદ અને આસ્તિક્યના સુંદર લક્ષણવાળા બારવ્રતધારીશ્રાવક પરમાત્માએ સ્થાપેલા ચતુર્વિધ સંઘના સભ્ય બન્યા. સંઘમાં એમની ગણતરી થઈ જીવે સારે એવો વિકાસ સાધ્યો, પરંતુ એટલેથી સંતોષ માનવાને નથી. હવે એક કૂદકો મારી આગળના ગુણસ્થાને ચઢીને સાધુ બનવાનું છે. કુટુંબ-પરિવાર-ધન-સંપત્તિ આદિ સંસારને સદાના
Page #498
--------------------------------------------------------------------------
________________ 475 માટે ત્યાગ કરીને આગારવાસને તિલાંજલી આપી અણુગાર બનવાનું છે. અર્થાત્ ઘર-બાર વગરના સાધક એવા સાધુ બનવાનું છે. છ કાયના આરંભ-સમારંભ પાપપ્રવૃત્તિને ત્યાગ કરીને પંચમહાવ્રતને યાવાજજીવ પાલન કરનારા શ્રમણ બનવાનું છે. ' ' સાધુ મુનિરાજ * - * - છઠ્ઠા ગુણસ્થાનના માલિક : સાતમાં ગુણસ્થાનના માલિક પ્રમત્ત સંયંત સાધુ અપ્રમત્ત સંયત સાધુ - પ્રત્યાખ્યાની ચારેય કષાયે જવાથી અર્થાત્ કષાય ચારિત્રમેહનીયની આટલી પ્રકૃતિ ખલાસ થવાથી જીવ છઠું ગુણસ્થાને આવીને સાધુ બન્યા. હવે સંજવલન કષાય તે પડ્યા છે, પણ સંજવલન કષાની સ્થિતિ કેટલી?–૧૫ દિવસ માત્રની અને તે પણ પાણીમાં લાકડી ફેરવતાં જેમ પાછળ ફરીથી પાણું ભેગું થઈ જાય તેમ. કષા બહુ પાતળા છે. હા, જરૂર છે તે ખરા, છઠ્ઠ સાધુ મહાત્મા પ્રમાદયુક્ત છે. હજી પણ અતિચારે લાગવાની. સંભાવના ઘણી છે. એટલે તેમને પાપની આલોચનાથે ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ અવશ્ય કરવાનું રહે છે. જરૂર અહીંયા હાસ્યાદિ નેકષાનું અસ્તિત્વ હોવાથી આધ્યાનની સ્થિતિ રહે છે. ધર્મધ્યાન જરૂર છે, પણ હજી આર્તધ્યાન પણ સાવ ગયું નથી. દી ઓળવા નથી; પણ ઝાંખો પડ્યો છે, ધીમે છે, ઠંડે છે. વર્તમાનકાલીન અમે સાધુઓ મોટાભાગે વધુ પડતે કાળ આ છઠ્ઠા ગુણસ્થાને કાઢીએ છીએ. - જરૂર, સંસાર છોડીને આવ્યા છીએ; પણ કદાચ સંસારના સંબંધ, સંસારને મેહ સતાવતે પણ હોય તે, કેને ખબર ? છેવટે, શ્રાવક કે સાધુ બને છીએ તે એક નિશાળના વિદ્યાર્થીને ફરક માત્ર આટલે જ છે કે-શ્રાવક પાંચમા ધોરણમાં છે અને
Page #499
--------------------------------------------------------------------------
________________ આત્માએ સાધેલું સુંદર વિકાસ અપ્રમત્ત સાધુ * VII સાધુ VI વ્રતધારી શ્રાવક 368 શ્રિદ્ધાળુ શ્રાવક | બહુ સારું કહેવાય, માર્ગોનસારી| નિગોદમાંથી નીકળી, ૮૪ના ચક્કરમાં ભમતા જીવે 'મિથ્યાત્વમાંથી નીકળી સમ્યક્ત્વ પામી, ધર્મચિવાળે બળે. III માર્ગાનુસારીના 35 ગુણોને અનુસરતો થયે. સમ્યક્ત્વી | અને આગળ વધી શ્રદ્ધાલુ, જિનભક્ત શ્રાવક બન્ય. એમાંથી આગળ વધી, દેશવિરતિધર-બારવ્રતધારી શ્રાવક બન્યો. મિથ્યાત્વનું અને હજી વણથંભી આગેકૂચ ચાલુ રાખી...... આત્મવિકાસ સાધતો સાધુ બને તેમાં પણ અપ્રમત્ત બન્યા. II
Page #500
--------------------------------------------------------------------------
________________ 477 સાધુ છઠ્ઠા ધોરણમાં (ગુણસ્થાને છે. એક ધેરણ આગળ-પાછળને ફરક છે. જ્યારે સંજવલન કષાને ઉદય મંદ થઈ જાય અને આત ધ્યાનની સ્થિતિ ન રહે, અને ધર્મધ્યાનની ચિંતન-ધ્યાનધારા વધતી જાય ત્યારે–સાધુ છેઠેથી એક પગથિયું આગળ આવી સાતમા ગુણસ્થાને અપ્રમત્ત બને છે. સાધનામાં–નિર્જરામાં સાવધાન બને છે. એની જાગૃતિ ઉત્તમ હોય છે. પ્રમાદના નાશથી વ્રતાદિના પાલનમાં, શીલાદિની રક્ષામાં ઉદ્યત બને છે, જ્ઞાનધ્યાનની સાધનામાં વધુ સક્રિય બને છે. મેહનીયકર્મને ભુક્કો બેલાવવા માટે કમર કસે છે. અને શ્રેષ્ઠ ધર્મધ્યાન સાધવાનો પ્રયત્ન કરે છે. મૌનસ્થ ધ્યાન-સાધનામાં એકાગ્રચિત્તવાળો બને છે. મુખ્યપણે અપ્રમત્ત સાધુ મહાત્મા ધર્મધ્યાનનું ચિંતન કરે. કમક્ષયને એકમાત્ર ઉપાય-નિર્જરા - | નવકારનું સાતમું પદ છે-સવપાવપૂણસ” અને નવતત્વમાં સાતમું તત્ત્વ છે “નિર્જરા'. આત્મા ઉપર અનંતા જન્મથી લાગેલા કર્મોને ખપાવવા માટે જે એકમેવ કેઈ ઉપાય સર્વજ્ઞ પરમાત્માએ બતાવ્યું હોય તે તે છે-નિર્જરા. નિર્જરા અર્થાત્ આત્મા સાથે જોડાયેલાં–સંકળાયેલાં કર્મોને ઢીલાં પાડી ઝાડ ઉપરથી પીળું પાંદડું કેમ ખરી પડે છે તેમ ખેરવી નાંખવાં. વૃદ્ધાવસ્થામાં જેમ શરીર ઉપરથી ચામડી જર્જરિત થવા માંડે છે, તેમ કર્મોના થર પણ આત્મા ઉપરથી જર્જરિત કરી નાંખવા. એટલે જ વૃદ્ધાવસ્થાને જરાવસ્થા કહીએ છીએ. આ નિર્જરાથી જ મેં ખપવાનાં અને કર્મો ખપશે તે જ આત્મા શુદ્ધ થશે... સિદ્ધ-બુદ્ધ થશે.
Page #501
--------------------------------------------------------------------------
________________ - સકામ અકામો : * ** . છે બાથ 6 આત્યંતર . . * T T | 1 | 2 | 3 | 4 | 5 | 6 અનશન ઊદરિ વૃત્તિસંક્ષેપ રસત્યાગ કાયલેશ સંલીનતા 2 2 4 1 1 2=12 ભેદ 1 | 2 | 3 | 4 પ્રાયશ્ચિત વિનય વૈયાવચ્ચ સ્વાધ્યાય 10 7 10 5 - 12 1 38 = 50 ભેદ કુલ || ધ્યાન 4 | . કાર્યોત્સર્ગ 2 = 38 ભેટ - , ' , ' , ' *
Page #502
--------------------------------------------------------------------------
________________ 470 12+38=10 ભેદ કુલ– 6 બાહા અને 6 અત્યંતર એમ 12 ભેદે કરવામાં આવતી - નિર્જરાથી જ કર્મ આપે છે. જૈનશાસનમાં સર્વ પ્રકારના ધર્મ નિજેરાને ગ્ય છે. દર્શન-પૂજા, આયંબિલ-ઉપવાસ, સામાયિકપ્રતિક્રમણ-પૌષધ, જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાય-ઈત્યાદિ સર્વ પ્રકારના ધર્મે ઉત્તમ નિર્જરા કરાવનારા છે. સંવર-નિર્જરા ન કરાવનાર હોય તે ધર્મ શું કામના? ધર્મ કર્મ અપાવનાર તે હે જ જોઈએ. બાહ્ય કરતાં અભ્યતર તપને નિર્જરા કરાવનાર તીવ્ર અને અમેઘ સાધન માનવામાં આવ્યું છે. તેમાં પણ સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ વગેરે તે ગજબની નિર્જરા કરાવનારા છે. અહીં યા આ ગુણશ્રેણીમાં આગળ ચઢવામાં હવે તે દયાનસાધના ઘણે મોટો ભાગ ભજવશે. ગાનાના રે વાર્થ ધ્યાનરૂપી અગ્નિથી જીવનાં કર્મ બળે છે. ધ્યાનસાધના બહુ ઉચ્ચકોટિની સાધના છે. તીર્થકર ભગવંતે ધ્યાન સાધના વડે જ કર્મ ખપાવી કેવલજ્ઞાન મેળવે છે. એ જ રાજમાર્ગ છે. વર્ષોથી તપશ્ચર્યાદિ કરીને જેટલી નિર્જરા નથી થતી તેટલી નિર્જરા જ્ઞાની-ધ્યાની આત્મા શ્વાસે છવાસમાત્રમાં કરી લે છે, કહ્યું છે કે– બહુ કો વસે ખપે, કર્મ અજ્ઞાને જેહા જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે તેહ / હવે પછી સાતમાથી આગળનાં બધાં ગુણસ્થાને ધ્યાનપ્રધાન છે. પ્રબળ દધ્યાન સાધનાથી જ કર્મો ખપવતા-નિર્જરા કરતાં આગળ વધવાનું છે–
Page #503
--------------------------------------------------------------------------
________________ ધ્યાન શુભ અશુભ અાલ આર્તધ્યાન રૌદ્રધ્યાન , 1 2 * હિંસાનુબંધી મૃષાનુબંધી તેયાનુબંધી વિષયસંરક્ષણાનુબંધી | 3 |. 4 અનિષ્ટસંગ ઈષ્ટવિયેગ રોગા નિયાણું 480 ધર્મધ્યાન શુકલધ્યાન 1 | 2 | 3 | જ આજ્ઞા વિ. અપાય વિ. વિપાક વિ. સંસ્થાન વિ. | પૃથત્વવિતર્ક એકત્વવિતર્ક સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ વ્યુપરતક્રિયા નિવૃત્તિ
Page #504
--------------------------------------------------------------------------
________________ કેટલ ૮મું (નિવૃત્તિ) અપૂર્વકરણ ગુણરથાન- - - આનું નામ જ છે “અપૂર્વકરણ આત્માના અપૂર્વ ગુણની પ્રાપ્તિ હેવાથી અપૂર્વકરણ નામ પાડ્યું. અહીંયા આત્માને અપૂર્વ એવા આત્મગુણોની પ્રાપ્તિને ભાવ થાય છે. અપૂર્વ અર્થાત્ પૂર્વે નહીં થયેલ એવા, અપૂર્વ–પરમ, આલ્હાદ-આનંદય પરિણામ તે અપૂર્વકરણ. કર્મને ક્ષય અને ઉપશમ કરવાના ભાવથી ક્ષપકશ્રેણિ અને ઉપશમણિ જીવ આઠમા ગુણસ્થાનેથી જ નિશ્ચયથી શરૂ કરે છે. વિકલ્પ જરૂર થેથી કરે છે. પરંતુ નિશ્ચયથી મુખ્ય તે આઠમેથી જ. - કર્મોને ખપાવવા કે દબાવવા ક્રમશઃ આગળ વધવું તે શ્રેણિ. શ્રેણી યાદ : 6 કે , ઉપર. Aણા, ઉપશમ શ્રેણી કપdયત - શુદ્ધ પાણી લાકશ્રેણી શુપણ કાદવકચક્ટ ઉદધકરશે. Aખ્યાના ઢગલા નીચે , સળગતાંલસt પાણી નાહીને સળગતા લખી , ઠારી દેવાના. (9
Page #505
--------------------------------------------------------------------------
________________ પાછળના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જુઓ: (1) એક પાત્રમાં ફેલાયેલું . (1) જ્યારે ક્ષપકશ્રેણિવાળાને કે ચ ર વાળું પાણી છે, સ્વભાવ જુદે છે એ તે કહે પરંતુ પીનારે તરસના કારણે તે છે, ના... કાદવ-ક્યરે નીચે બેસે વિચાર કરે છે. જે કાદવ-કચરે એટલા માત્રથી કેમ ચાલે? નીચે બેસી જાય-ઠરી જાય, | જે હલી ગયે તે? અને પીતાં જામી જાય તે ઉપર-ઉપરથી | હશે તે ખરે. માટે કચર પાણી પી લઉં. કચરે કો | જોઈએ જ નહીં. પાણી ઉકાળી નથી, દૂર નથી કર્યો, પણ નીચે | શુદ્ધ કરી...કચરો દૂર કરીને બેસવાથી પણ સંતોષ માની, પછી એકલું શુદ્ધ પાણી પીવા લીધે. પ્રયત્ન કરે છે. (2) બીજા ચિત્રમાં જુઓ. | (2) પકવાળાને સ્વભાવ જૂના જમાનામાં સંગડીના | જુઓ. સગડીમાં સળગતા સળગતા અંગારાને ન ઠારતાં અંગારા ઉપર પાણી નાંખીને ઉપર રાખને હગલે નાંખીને ઓલવી જ નાંખવા. રાખથી દબાવી દેવામાં આવે છે. આ | | દબાવવા નહીં. પણ પાણીથી ઉપશમ શ્રેણિવાળાને સ્વભાવ છે. | ઠારી જ નાંખવા. જેથી બીજી વાર હાથ-પગ પડે તે દાઝીએ નહીં.
Page #506
--------------------------------------------------------------------------
________________ 483 (3) અથવા ત્રીજું દષ્ટાંત (3) યુદ્ધના મેદાનમાં શત્રુને જુઓ-યુદ્ધના મેદાનમાં શત્રુને | નાશ કરીને જ આગળ વધવું. ફક્ત બેભાન કરીને આગળ શત્રુને બેભાન જેઈને રાજી ન વધવું. પરંતુ એ વિચાર ના થવું. જે પાછો ભાનમાં આવ્યું કર્યો કે જે એ પાછે ભાનમાં તે? એના કરતાં ફરી ઊભે આવે તે? રાખના ઢગલામાં થઈ જ ન શકે તેવું જ કરવાને અંગારા દબાઈ તે ગયા છે. લક્ષ: પરંતુ હાથ મૂક્ત.રાખ દબાઈ ગઈ તે હાથ બળશે કે નહીં? ( આ પ્રમાણે ક્ષપકશ્રેણિવાળાને લક્ષ જડમૂળમાંથી જ ઉખેડી પરંતુ શું થાય? ઉપશમ | નાંખવે...ખલાસ કરી નાંખ, વાળાને સ્વભાવ એ જ છે,.. | પાછા સ્વભાવે એવી જ છે,... | પાછળ કંઈ પણ રાખવું જ નહિ, એને ખલાસ કરવા કરતાં | કમેને પણ ખપાવવા તે એક દબાવી રાખવું વધારે પસંદ છે. [વખત પૂરી મહેનત કરીને મૂળમાંથી જ કર્મો ખપાવી ઉપશમવાળે તે પિતાના નાખવાં, ક્ષય કરે. માટે કમેને પણ શમાવતે જાય છે, ક્ષપક કહેવાય છે. દાબતે જાય છે. મૂળમાંથી ખલાસ નથી કરતે, માટે જ પડે છે. અંત સાધી નથી શક્ત. |
Page #507
--------------------------------------------------------------------------
________________ 484 Lઉપશમણિ .
Page #508
--------------------------------------------------------------------------
________________ 485 શ્રેણિના શ્રીગણેશ ઉપરના ચિત્રમાં બતાવ્યા મુજબ આઠમાં અપૂર્વકરણ ગુણસ્થાનથી બંને શ્રેણિઓ શરૂ થાય છે. એક ઉપશમ શ્રેણિ છે અને બીજી ક્ષેપક શ્રેણિ છે. ઉપશમ શ્રેણિ આઠમા ગુણસ્થાનથી શરૂ થાય છે. અને જીવ કમશઃ કર્મોને ઉપશમાવતે દબાવતે આગળ વધી નવમે આવે અને ત્યાંથી દશમે જાય. અંતે અગિયારમે ગુણસ્થાને જાય છે. બસ, અગિયાર મેથી આગળ બારમે નથી જતે, ન જ જાય...અગિયારમેથી એનું પતન બે રીતે છે. એક તે જે અગિયારમે આયુષ્ય પૂરું થઈ જાય તે તે મૃત્યુ પામીને કપાતીતના અનુત્તર વિમાનમાં સર્વાર્થસિદ્ધ દેવપણે ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી ભવ પૂરો કરી એક જ ભવ મનુષ્યને કરી મેક્ષે ચક્કસ જાય...કારણ કે અનુત્તર વિમાનવાસી દેવતાઓ એકાવનારી હોય છે. એટલે અનુત્તર વિમાનને દેવભવ મેક્ષે જવા માટે વિશ્રાન્તિને ભવ ગણાય છે. - आसंसारं चतुर्वार-मेव स्याच्छमनावली / जीवस्यैकवार-द्वयं सा यदि जायते // –આખા સંસારચક્રમાં એક જીવ ઉપશમશ્રેણિ વધુમાં વધુ ચાર વાર જ ચઢી શકે છે, માંડી શકે છે, પરંતુ એક ભવમાં જે માંડે તો બે વાર માંડી શકે છે. वृत्तमोहोदयं प्राप्यो-पशमी च्यवते ततः / સઃ તમ તાદ્ય, પુનમ સ્ટિચનુ? . –હવે જે 11 મા ઉપશાન્ત ગુણસ્થાને આયુષ્ય પૂરું ન થાય તે કાળક્ષયે પડે. અંતમુહૂર્તની અવધિ પૂરી થઈ જાય. પછી ચારિત્ર મેહનીયકર્મના ઉદયે નીચે પડેજેમકે આપણે પહેલા જોયું કે જે કાદવ કચર–મેલ કરીને પાણીની નીચે બેઠે હતે. તે જ અવસર મળતાં પાછો હલી ગયે... અને પાણી મલિન
Page #509
--------------------------------------------------------------------------
________________ 486 થઈ ગયું. તે જ દશા આત્માની થાય છે. પડતે પડતે છેક પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી પણ પહોંચી શકે છે. ક્ષપદ્મણિ ઉપર આરૂઢ ગી– કર્મક્ષયની સાધનાને લક્ષ રાખી આઠમેથી ક્ષપકશ્રેણિ પ્રારંભ કરે છે. અને ક્રમશઃ એક એક ગુણસ્થાન આગળ ચઢતે ચઢતે. તે તે કર્મો ખપાવતે જાય છે...પિતાની અપૂર્વ શક્તિ ફેરવીને ધર્મધ્યાનથી પણ આગળ શુકલધ્યાનના પ્રથમ ચરણણ ધ્યાન સાધના સાધતે પહેલા સંઘયણવાળે યેગી પદ્માસન વગેરે આસન લગાડી કાયાને સ્થિર કરી, નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થિર કરી... નિશ્ચલ દઢ થઈને મનને સ્થિર કરીને ભેગી (મુનિ) ધ્યાનમાં સ્થિર થાય છે. પ્રાણાયામાદિ વડે મનને વાયુના માધ્યમે સ્થિર કરી લે છે. જે પ્રાણાયામમાં પૂરક-કુંભકરેચક વગેરેની પ્રક્રિયા કરે છે.... અને ચિત્તને એકાગ્રચિંતનને વિષે સ્થિર નિષ્પકંપ કરે છે.. સથવ સવિતર્ક સવિચારવાળા શુકલધ્યાનમાં સાધક આરૂઢ થાય છે. જો કે કર્મક્ષય કરવા ક્ષપકશ્રેણિવાળા જીવને આસનપ્રાણાયામ મહત્ત્વનું નથી, નિશ્ચય ભાવ જ મહત્તવને છે. અને કર્મ ખપાવતે આગળનું નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાન ચઢે છે. 9 મું અનિવૃત્તિબાદર ગુણસ્થાન મૂળમાંથી કમેં ખપાવવાની દિશામાં આગળ વધતે લપકશ્રેણિસ્થ જીવ નવમા અનિવૃત્તિ ગુણસ્થાને આવીને નવ ભાગમાં એક પછી એક એમ વારાફરતી મેહનીયકર્મની પ્રકૃતિઓને ભુક્કો બોલાવે છે. નરક અને તિપંચની ગતિ અને આનુપૂર્વી, સાધારણ નામકર્મ, ઉદ્યોત, સૂમ, બે-ત્રણ - ચાર ઇન્દ્રિયપણું, આતપ, થીણુદ્ધિ આદિ 3 અને સ્થાવર વગેરે 16 પ્રવૃતિઓ ખપાવે છે. પછી આત્મધ્યાનની અતિવિશુદ્ધિ સાથે આગળ વધતું જીવ સ્ત્રી, પુરુષ અને નપુંસકના ત્રણે વેદ ખલાસ કરે છે. વેદમેહનીય ખલાસ થયા પછી, કેણ સ્ત્રી-કણ પુરુષ, વગેરેનો,
Page #510
--------------------------------------------------------------------------
________________ 487 ભેદ જ નથી રહેતું. વાસના-કામના મરી ગયા પછી કઈ પ્રશ્ન જ નથી, અને ત્યાર બાદ સંજવલન કૅધ, માન, અને માયાનો નાશ કરે છે, હાસ્ય-રતિ-અરતિ વગેરે હાસ્યાદિ છએ ખલાસ થયા પછી હસવા-રડવા વગેરેનું અહીંયા કંઈ રહેતું જ નથી. મુખ્ય મેટા મેટા કષાયે તે ખલાસ થઈ ગયા, પરંતુ હવે બહુ ઝીણે એક સૂમ લેભ બાકી રહી ગયે. માટે દશમે ગુણસ્થાને આગળ ચઢે છે. 10. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન અહીંયા સં૫રાયને અર્થ છે કષાય. અને તે પણ સાવ સૂક્ષ્મ. આપણે જાણીએ છીએ કે કાચની ઝીણું કરચ પણ પગમાં રહી ગઈ હોય તે કેવી ખૂંચે છે? અને ઇંજેકશન આપતાં કદાચ સેયની અણુ તૂટી ગઈ હોય અને નસમાં રહી ગઈ તે શું થાય ? કહેવાય સાવ ઝીણી વસ્તુ, પણ મૃત્યુ નાંતરનારી બની જાય તે જ પ્રમાણે સૂક્ષ્મ શેડો પણ લોભ શા માટે રાખવે? જે મોટામોટા બધા કષાયે ખલાસ કરી નાંખ્યા તે પછી સૂક્ષ્મ લેભની વળી શું જરૂર?...માટે ક્ષેપક શ્રેણિસ્થ જીવ દશમે ગુણસ્થાને આવીને તે પણ ખલાસ કરી નાંખે છે. किन्तु स सूक्ष्मलोभांशान्, क्षपयन बादशं व्रजेत् // હવે શ્રપકશ્રેણિવાળે જીવ મેટી, જમ્પ મારે છે. અને દશમેથી કૂદીને સીધે બારમે ગુણસ્થાને આવે છે. કારણ કે ૧૧મું તે ઉપશમવાળાનું છે અને તે તે બધા કર્મો દબાવે છે અને ક્ષપકવાળાને તે દબાવવાની વાત જ નથી એ તે ખલાસ જ કરતે જાય છે. બારમું ક્ષીણુમેહ ગુસ્થાન એક અંતર્મુહૂર્ત કાળપ્રમાણ આ બારમે ગુણસ્થાને શ્રપકશ્રેણિવાળો જીવ દશમેથી સીધે કુદકો મારીને આવે છે. અહીંયા
Page #511
--------------------------------------------------------------------------
________________ 488 મેહનીયની રહેલી અસર પણ બધી ખલાસ થાય છે. અતિવિશુદ્ધ ભાવવાળો શુકલધ્યાનના બીજા પ્રકારને અંગીકાર કરે છે. આ ક્ષીણમેહ ગુણસ્થાને મેહનીય ક્ષીણ થતાં અર્થાત્ ખલાસ થતાં આત્માને વાસ્તવિક ગુણ વીતરાગતા પ્રગટ થાય છે. રાગ ગયે એટલે વીતરાગ, અને દ્વેષ ગ એટલે વીતષ; એટલે જીવ વીતરાગદ્વેષ સર્વથા રાગ અને દ્વેષ વગરને બને છે. વીતરાગતાની સાધના– આધ્યાત્મિક ક્ષેત્રે આરાધક આત્માને મુખ્ય લક્ષ વીતરાગતા પ્રાપ્ત કરવાને હું જોઈએ. કારણ કે “વીતરાગતા” જ સાધનાની પ્રાપ્તિ મેહ-અવસ્થાના ક્ષયે થાય છે. જેમ જેમ મેહનીય નષ્ટ થતું જશે, તેમ તેમ આત્મગુણ–વીતરાગતા તેટલા તેટલા અંશે પ્રગટ થતી જશે. અને બારમે ગુણસ્થાને સંપૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ જાય છે. હવે કઈ રાગ-દ્વેષને અવકાશ જ નહીં રહે, માટે મેહનીયના ક્ષયની સાધનાને લક્ષ રાખવો જોઈએ. એ જ સાચી સાધના છે. सर्वेन्धनैकराशीकृतसन्दीप्तो ह्यनन्तगुणतेजः / ध्यानानलस्तपः प्रशमसंवरहविर्वृद्धिबलः // क्षपकश्रेणिमुपगतः स समर्थः सर्वकर्मिणां कर्म / क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकुतस्य // ઉમાસ્વાતિ મહારાજ પ્રથમરતિમાં ફરમાવે છે કે જેમાં બધાં જ લાકડાં ભેગાં કરીને તેમાં આગ લગાડવાથી તે બળે છે, તે જ પ્રમાણે અનંત ગુણ તેજવાળું તપ, વૈરાગ્ય, અને સંવરરૂપી ઘી હોમવાથી ઘણું જ શક્તિશાલી એવી ક્ષપકશ્રેણિમાં પ્રાપ્ત થયેલ ધ્યાનરૂપી અગ્નિ એ એવો તીવ્ર અગ્નિ છે કે તેમાં જે બધા જીવેનાં કર્મો નાંખવામાં આવે તે પણ તે બધાં જ બાળી શકવા
Page #512
--------------------------------------------------------------------------
________________ 486 સમર્થ છે, પરંતુ બીજાનાં કર્મો જીવ પિતામાં સંક્રમાવી નથી શકતે. દરેક જીવ પિતાનાં જ કર્મો ખપાવે છે, અને ભગવે છે. મેહનીયના ક્ષયે બીજાને ક્ષય मस्तकसूचिपिनाशात्तालस्य यथा ध्रुवो भवति नाशः / तत्कर्मविनाशो हि मोहनीयक्षये नित्यम् // –જેમ તાડ વૃક્ષની ટોચ ઉપર જે સૂચિ અથવા શાખાભાર ઊગે છે તે ભાગના નાશથી સંપૂર્ણ તાડવૃક્ષને નાશ થઈ જાય છે. તે જ પ્રમાણે મેહનીય કર્મને નાશથી બીજા કર્મોને નાશ અવશ્ય થાય છે. छद्मस्थवीतरागः कालं सोऽन्तमुहूर्तमथ भूत्वा / युगपद्विविधावरणान्तरायकर्मक्षयमवाप्य // शाश्वतमनन्तमनतिशयमनुपममनुत्तरं निरवशेषम् / सम्पूर्णमप्रतिहत सम्प्राप्तः केवलज्ञानम् // માદા જ્ઞાનાવરાત ક્ષાર વસ્ત્ર ' 13 માં ગુણસ્થાને કેવલજ્ઞાનની પ્રાપ્તિ - બારમાં ગુણસ્થાને અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ છદ્મસ્થ જીવ (જે હજી કેવલજ્ઞાન નથી પામ્યા તે) વીતરાગ તરીકે રહીને, બારમાના અંતે બીજા આવરણીયકર્મો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય તથા અંતરાયકર્મની સર્વ પ્રકૃતિમાં ખપાવે છે તસ્વાર્થના આ સૂત્રમાં પંચમી વિભક્તિ વાપરીને ભેદ અને ક્રમ સ્પષ્ટ કરતાં કહ્યું છે કેપ્રથમ મેહનીયકર્મને ક્ષય કરી, પછી જીવ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને ક્ષય કરે છે. અને તેના ફળ સ્વરૂપે અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન તથા દાનાદિ લબ્ધિઓ અનંત સ્વરૂપે પ્રાપ્ત કરે છે. તે સર્વ ક્ષાયિકભાવે પ્રગટ થાય છે. આ કેવલજ્ઞાનાદિ નિત્ય, અનન્ત, નિરતિશય, અનુપમ, અનુત્તર, નિરવશેષ, સંપૂર્ણ અને અપ્રતિહત હોય છે.
Page #513
--------------------------------------------------------------------------
________________ 490 શુકલધ્યાનના બે પાયા વટાવીને ત્રીજા પાયે ચઢતે જીવ ચારે ઘનઘાતી કર્મોને ક્ષય કરીને આત્માના મૂળભૂત ગુણ જ્ઞાનદર્શનાદિને સંપૂર્ણ પણે અનંતના રૂપમાં ક્ષાયિકભાવે સર્વ પ્રાપ્ત કરે છે. આ તેરમું ગુણસ્થાન સગી કેવલીના નામે ઓળખાય છે. અહીંયા પહોંચી આત્મા સર્વજ્ઞ કેવલી બને છે. કાલેકવ્યાપી જ્ઞાનવાન બને છે. કેવલીને કલેકના સર્વ પદાર્થો પ્રત્યક્ષ દષ્ટિ ગેચર થાય છે. અને જે તીર્થકર નામકર્મ બાંધેલ હોય તે આ ગુણસ્થાને તીર્થકર બને છે, ધર્મ તીર્થની સ્થાપના કરે છે, સમવસરણમાં દેશના આપે છે. આ તેરમા ગુણસ્થાને સર્વજ્ઞ ભગવાન આઠ વર્ષ ઓછા એવા પૂર્વ કેડ વર્ષ સુધી અહીંયા રહી શકે છે વિહાર કરે...દેશના આપે વગેરે કરે. કેવલજ્ઞાન પામ્યા એટલે મેક્ષ અવશ્ય. ચાર ઘાતકર્મો ખપ્પા એટલે બીજા ચાર અઘાતી તે અવશ્ય ખપવાનાં જ છે. 14 મું અાગી કેવલી ગુણસ્થાન– સમુદઘાતાદિ જે કરવાનું હોય તે પતાવીને હવે કેવલી ગનિષેધ કરે છે. શુકલધ્યાનના આગળના ચરણે ચઢે છે. અને અંતે શુકલધ્યાનના ચેથા ચરણે આરૂઢ થઈને મનવચન-કાયાગને નિરોધ કરીને, રેકીને અંતિમ ક્ષણે પાંચ હસ્તાક્ષર અર્થાત્ અ, ઈ, ઉ, 4, લૂ આ પાંચ અક્ષરે ઝડપથી બોલીએ તેટલા કાળમાં તે દેહ છોડીને એક જ સમયમાં મેક્ષમાં ચાલ્યા જાય છે. નર્મક્ષ મોક્ષઃ " બાકી રહેલા ચાર અઘાતીક નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યકર્મને સંપૂર્ણ ક્ષય કરીને સદાના માટે મેક્ષમાં બિરાજમાન થઈ જાય છે. એમ 4 ઘાતી + 4 અઘાતી એમ કુલ્લે આઠ કર્મોને સંપૂર્ણ ક્ષય એટલે “કૃત્ન શબ્દ વાપર્યો છે. કૃત્ન” કહે કે “સવ કહે એક જ છે. અર્થાત્ સર્વકર્મોને સંપૂર્ણપણે
Page #514
--------------------------------------------------------------------------
________________ 1 - સિધ્ધ શિલા \............5 અબુતર 9 ઝવેયક S ' ... --------કિલ્બિષિક લોકાંતિક - કં----..કિલ્બિષિક વ્યંતર - ભવનપતિ .કિલ્બિષિક ચર-સ્થિર જ્યોતિષ્ઠ 'દ્વીપ સમુદ્ર નરક 1 નરક 2 Tarladalallan નરક 3 નરક 4 નક્ક 5 VIIIIIIIIIIIIIIIIIIIIIIIII \નરક કે - C * * * I I : ''K , , , ET , , રક૭ , બસનાડી ?
Page #515
--------------------------------------------------------------------------
________________ 492 સર્વથા ક્ષય કરી લે તેનું નામ “મોક્ષ. અને “સવ્વપાવપણુસણ પદ વાપરે તે પણ એક જ અર્થ છે. સર્વથા સર્વ પાપકર્મોને નાશ. મેક્ષ શું છે? અનાદિ અનન્તકાળથી જીવ-કર્મને જે સંગ તે સંસાર, અને હવે જીવ-કર્મને સદંતર વિગ થઈ જે તેનું નામ છે મેક્ષ.” સદા માટે હવે પછી ફરી જીવ-કર્મ સાથે કયારે ય નહીં બંધાય. અનંતકાળે પણ નહીં બંધાય. કારણ, રાગ દ્વેષ જ મૂળમાં નથી તે પછી કર્મ બંધાય જ ક્યાંથી? અને કર્મ ન બંધાય તે ફરી સંસારમાં આવવાનું કે રખડવાનું તે હોય જ નહીં. બસ, પાયામાં કર્મબંધ જ નથી તે પછી કર્મજન્ય સંસાર, જન્મ, મરણ, રાગ-દ્વેષ, કલેશ-કષાય, શરીર, આયુષ્ય, પ્રાણ, નિ, સ્વકાસ્થિતિ વગેરે કંઈ જ નથી રહેતું. આત્મા સંસારને છેલ્લી સલામ ભરી સદા માટે દેહ અને કર્મો સાથે સંબંધ તેડી મોક્ષમાં સ્થિર થાય છે મેક્ષે જીવ કેવી રીતે જાય છે? મેક્ષે જવા માટે મનુષ્યગતિ-મનુષ્ય શરીર જ જોઈએ. પરન્તુ ઓછામાં ઓછું 2 હાથ પ્રમાણ શરીર અને વધારેમાં વધારે 500 ધનુષ્યની કાયા હોય તે જ મેક્ષે જવાય. છઠ્ઠા આરામાં મેક્ષે ન જ જવાય. કારણ 1 જ હાથનું શરીર છે. શિલેષીકરણ આદિ ક્રિયા કરી અન્ત દેહ છેડતી વખતે શરીરની અંદરના પિલાણ ભાગ પૂરી નાખે છે. તેથી આત્મપ્રદેશે ઘનાકાર સ્થિતિમાં આવી જાય. અને મૂળ શરીરની અવગાહના એકતૃતીયાંશ ભાગ ઘટે છે અને બેતૃતીયાંશ શેષ રહે છે, અને સીધે જીવ મેક્ષે ચાલ્યા જાય છે. તે જ પ્રમાણે 500 ધનુષ્યની કાયા હોય તે 333 ધનુષ્ય 1 હાથ 8 અંગુલ પ્રમાણ અવગાહના શેષ રહે છે. અને એટલી જગ્યા જીવ સિદ્ધશિલા ઉપર રેકે છે.
Page #516
--------------------------------------------------------------------------
________________ મેક્ષે જવા માટે જોઈતી જરૂરિયાતો - ' ' મનુષ્યગતિ, પચેન્દ્રિયપણું, ત્રસકાય, કેવળજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવળદર્શન, ભવ્યત્વપણું, ક્ષાયિક સમ્યફવે, સંક્ષિપણું અને અણહારીપણું આ પ્રમાણે મુખ્ય 14 વર્ગણામાંથી આટલું તે મેક્ષે જવા માટે અવશ્ય હોવું જ જોઈએ, તે જ મેક્ષની પ્રાપ્તિ થાય છે. મેક્ષની વિચારણું– મોક્ષની વિચારણા નવ રીતે કરી શકાય છે? ( 1 ) સત્પદ-અર્થાત્ મોક્ષ એ અસત્ પદ નથી, સતા સાચું પદ છે, વિદ્યમાન અસ્તિત્વ ધરાવતું પદ છે. ( 2 ) દ્રવ્યપ્રમાણ-સંખ્યાથી સિદ્ધના જીવો વગેરે, . ( 3 ) ક્ષેત્રદ્વાર–સિદ્ધના જીવને રહેવાની જગ્યા સિદ્ધશિલા વગેરેનું સ્વરૂપ. ( 4) સ્પર્શના દ્વાર––સિદ્ધશિલા ઉપર સિદ્ધાત્મા કેટલા આકાશપ્રદેશને સ્પર્શીને રહે છે તેને વિચાર. (5) કાળદ્વાર–મેલમાં કેટલે કાળ રહે છે તેને વિચાર (6) અંતરદ્વાર–પરસ્પર અંતર કેટલું છે, તેમ જ કાળ અંતર કેટલું છે, વગેરેને વિચાર (7) ભાગદ્વાર–સિદ્ધના છ સંસારીની અપેક્ષાએ કેટલામા ભાગે છે વગેરે. . . (8) ભાવ દ્વાર–પાંચમાંથી સિદ્ધ કયા ભાવે મેક્ષે ગયા છે. | (9) અ૫બહત્વદ્વાર-જે 15 ભેદે સિદ્ધપદ મળે છે, તેમાં ઓછા-વત્તાપણાને વિચાર કરે તે બહુ વિસ્તારથી આ નવદ્વાર વડે વિચાર કરતાં મોક્ષનું સ્પષ્ટ સ્વરૂપ નજર સામે આવે. '
Page #517
--------------------------------------------------------------------------
________________ 494 સિદ્ધાત્માનું ઊર્ધ્વગમન– , તત્તર્ણ જીરાવાત્તારા” I Proprio E === ઉપર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે વિચાર કરે–એક કોર્સ ખાલી માટલું પાણી ઉપર ઊંધું મૂકતાં તે તરે છે, ડૂબતું નથી. પરંતુ તેના ઉપર સિમેન્ટ કે માટીના થર લગાડતા તે પાણીમાં ડૂબવા માંડે છે. તે જ પ્રમાણે આ 8 કર્મથી ભારે આત્મા સંસારમાં ડૂબવા માંડે છે. પરંતુ ડૂખ્યા પછી ધીમેધીમે જ્યારે માટલા ઉપરથી માટીને થર ઓગળી જાય છે, છૂટે પડે છે, ત્યારે ફરીથી તે માટલું ઉપર આવે છે, દરિયાના તળિયેથી માછલી ઉપર આવે છે તેમ જ સર્વ કર્મો આત્મા ઉપરથી ખરી પડતાં, ક્ષય થતાં
Page #518
--------------------------------------------------------------------------
________________ 5 આત્મા સંસારથી છૂટીને ઉપર જાય છે, ઊર્ધ્વગતિગામી બને છે. પરન્તુ ઉપર જતાં જતાં ક્યાં સુધી ઉપર જશે? માછલી ઉપર જતાં જતાં ક્યાં સુધી કેટલે સુધી ઉપર જશે? દેખીતી વાત છે કે પાણીની સપાટી હશે ત્યાં સુધી જ જશે. એથી વધારે ઉપર તે ક્યાંથી જઈ શકે? પાણી જ નથી, તે કેવી રીતે જાય? અલોકાડાશ શૂન્યાકશ શિલા અમસ્તિકાય ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કિજ –zસનાડી આકાશસ્તિકાય મોક્ષગમન સી S9 લોકાણ I/AAT ZIZIY / 4 - આ ચિત્રમાં જુઓ. આત્મા દેહ છોડીને ઉપર જાય છે. આ ચિત્રમાં બહાર અલકાકાશ છે. અલોકાકાશ અનંત છે. એની અંદર પુરુષાકૃતિમાં કાકાશ છે. તે માત્ર 14 રાજલક પ્રમાણ છે. અને તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય છે.
Page #519
--------------------------------------------------------------------------
________________ 496 JI અને મનુષ્યલેકમાંથી જીવ સિદ્ધશિલાએ જાય છે. 14 રાજેલેકના ઉપરના છેડે સિદ્ધશિલા છે, તે 45 લાખ જનની છે. અને સિદ્ધશિલાથી 1 જન પ્રમાણ ઊંચે સુધી કાકાશ છે, ત્યાર પછી લેકાકાશની લિમિટ પૂરી થાય છે, અને અલકાકાશ શરૂ થાય છે. અલકાકાશમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય નથી. ધર્માસ્તિકાય જીવને ગતિ કરવામાં સહાયક છે. ધર્માસ્તિકાયની સહાયથી જીવ સીધે ગતિ કરતે કરતે જ્યાં સુધી ધમસ્તિકાય છે ત્યાં સુધી જ જાય છે. અને અધર્માસ્તિકાય-સ્થિતિસહાયક દ્રવ્ય પણ ત્યાં સુધી જ છે તેથી જીવ ત્યાં રોકાઈ જાય છે. જે અલકાકાશમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય આગળ હેત તે તે જીવ હજી પણ આગળ જાત. પરંતુ નથી માટે ત્યાં જ અટકી જાય છે. એ જ ભૌગોલિક દષ્ટિએ જીવનું મેક્ષસ્થાન છે, ક્ષેત્ર છે. માટે જ આ લેકાગ્રભાગે અટકી જાય છે. એટલે કહ્યું છે કે ‘સાકુવાવાળ.” ત્યાં સિદ્ધશિલા છે. એટલે સિદ્ધશિલા ઉપર સિંદ્ધ પરમાત્માનો વાસ હોય છે. તીર્થયાત્રાએ જવાનું કારણ ચિત્રમાં બતાવ્યા મુજબ જીવ ત્રાજુ ગતિએ સીધો જાય છે. 90 90deg ડિગ્રીએ સીધો જીવ જાય છે. એટલે જે સ્થાનેથી ગયે છે, ઠીક તે જ સ્થાનની સીધા ઉપર સ્થિર રહે છે. એટલા માટે આપણે તીર્થયાત્રાએ જઈએ છીએ. જે નિર્વાણ કલ્યાણકભૂમિઓ કહી છે, ત્યાંથી જે સ્થળેથી આત્મા મેક્ષે ગયા હોય
Page #520
--------------------------------------------------------------------------
________________ 497 તે ત્યાંથી 90deg ડિગ્રીની સીધી દિશામાં હોય છે. દા. ત. વાદળા જે ભાગમાં હશે તે વરસાદનું પાણી તે ભૂમિ ઉપર જ પડશે. હવાના કારણે બીજે ફેકાય તે વાત જુદી છે. તે જ પ્રમાણે સિદ્ધક્ષેત્ર ભૂમિએ જઈએ તે સિદ્ધ પરમાત્માની સીધી કૃપા પ્રાપ્ત થાય છે. પાલીતાણાની ભૂમિએ તે “કાંકરે કાંકરે સિદ્ધયા અનંતા” કહીએ છીએ. નિશ્ચલ-અચલ-સિદ્ધ પરમાત્મા– " એક વખત મેક્ષે જઈને સ્થિર થઈ ગયા પછી, જેટલા આકાશપ્રદેશને અવગાહીને રહ્યા હોય તેટલા જ ભાગમાં સ્થિરઅચલ રહેવાનું છે. અનન્તાકાળે પણ ત્યાંથી હલવાનું નથી. એક સ્થાનેથી જે મેક્ષે ગયા તે જ સ્થાનેથી કાળાંતરે બીજા મેક્ષે જશે, ત્રીજા, ચેથા એમ ઘણું મેક્ષે જશે. જ્યારે કાંકરે કાંકરે અનંતા સિદ્ધયા એમ બેલીએ છીએ તે એનો અર્થ જ એ થયે કે એક એક કાંકરા જેટલી ભૂમિ ઉપરથી અનન્ત સિદ્ધ થયા છે, મોક્ષે ગયા છે. તે એક જ જગ્યાએ બધા ભેગા રહે છે.
Page #521
--------------------------------------------------------------------------
________________ 498 દા. ત. એક દીવાની તમાં બીજા દીવાની જ્યોત, તેમાં વળી ત્રીજા, ચોથા, પાંચમા, એમ કેટલા ય દીવાની જ્યોતિ ભેગી એક સાથે રહી શકે છે. તે જ પ્રમાણે સિદ્ધ આત્માઓ એક ઉપર બીજા, બીજા ઉપર ત્રીજા, એમ અનંત સાથે રહે તે પણ ચાલે. જીવને અવ્યાબાધ સ્વભાવ છે. 15 ભેદે સિદ્ધ જીવવિચારમાં જીવના મુખ્ય બે ભેદ પાડ્યા છે. એક સિદ્ધ અને બીજો સંસારી. અત્રે સિદ્ધના જીવના ભેદ 15 બતાવ્યા છે. પણ આ 15 ભેદ ઉપર મેક્ષે ગયા પછી નથી, પરંતુ અહીંથી જવાના ક્રમના કારણે છે. નવતત્ત્વકારે આ 15 ભેદ આ પ્રમાણે બતાવ્યા છે. તે ઉદાહરણ સાથે જોઈએ. 1. જિનસિદ્ધ–સર્વ તીર્થકરે. જે તીર્થંકરપણે મેક્ષે જાય છે. 2. અજિનસિદ્ધ–તીર્થકર સિવાયના પુંડરીક સ્વામી વગેરે. 3. તીર્થસિદ્ધ–તીર્થકાળમાં મેક્ષે જાય તે ગણધરે વગેરે. 4. અતીર્થસિદ્ધ-તીર્થવિચ્છેદ તથા તીર્થ સ્થાપના પહેલાં મેક્ષે . જાય તે મરુદેવા માતા. 'પ. ગૃહસ્થસિદ્ધ–બાહ્ય રીતે ગૃહસ્થપણે જાય તે ભરત ચક્રવતી . વિગેરે. 6. અન્યલિંગસિદ્ધ-તાપસાદિ જે અન્ય ધમના વેશમાં જાય તે. 7. સ્વલિંગસિદ્ધ–સાધુવેશમાં જે મોક્ષે જાય છે. જૈન સાધુ પ્રસનચંદ્ર વગેરે 8. સ્ત્રીલિંગસિદ્ધ-સ્ત્રીપણે જે મેક્ષે જાય તે ચંદનબાળા વગેરે. 9. પુરુષલિંગસિદ્ધપુરુષપણે જે મેક્ષે જાય તે ગૌતમસ્વામી વગેરે. 10. નjકલિંગસિદ્ધ કૃત્રિમ નપુંસકપણે જે સિદ્ધ થાય તે ગાંગેય મુનિ. 11. પ્રત્યેક સિદ્ધ–પિતાની જાતે બેધ પામી મેક્ષે જાય તે કરકંડુમુનિ. 12 સ્વયં બુદ્ધસિદ્ધ–સ્વયંસ્કૂરણથી વૈરાગ્ય પામી મેક્ષે જાય તે કપિલકેવળી,
Page #522
--------------------------------------------------------------------------
________________ 13. બુદ્ધાધિતસિદ્ધ–ગુરુના ઉપદેશથી બોધ પામીને મેક્ષે જાય તે ગૌતમસ્વામી વિગેરે 14. એક સિદ્ધ–એક સમયે એક મેક્ષે જાય તે મહાવીરસ્વામી ભગવાન. 15. અનેક સિદ્ધ–એક સમયે વધારે મેક્ષે જાય તે અષભદેવ પ્રભુ. મેક્ષનું સુખ મેક્ષમાં જ્યાં જન્મ-મરણ, દુઃખ-દારિદ્રય દેહ વગેરે કંઈ જ નથી, આત્મા અનંતજ્ઞાન દર્શનમાં જ મસ્ત છે. ત્યાં તે દુઃખની વાત જ ક્યાંથી હોય? અનંત સુખ, અવ્યાબાધ સુખ હોય છે. સચ્ચિદાનંદ સ્વરૂપમાં, આનંદઘન, ચિદાનંદસ્વરૂપી આત્મા હેય છે. નિરંજન નિરાકાર સિદ્ધાત્માનું સુખ અનંત સ્વરૂપે છે. અઈમુત્તામુનિ, ભરત મહારાજા, મરુદેવામાતા, ઈલાચીકુમાર, બાહુબલીજી, પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે અનંત આત્માઓ ક્ષે ગયા છે. શરીર છોડીને મોક્ષે જતી વખતે શરીરની જે અવસ્થા હેય અર્થાત્ જે આસનમાં સ્થિર હોય તે જ અંતિમ આસન પ્રમાણે મૂર્તિ બને છે. દા. ત. જે પદ્માસનમાં દેહ છોડીને મેક્ષે જાય તે પદ્માસનાકારની પ્રભુની મૂર્તિ બને છે. અને જિનમુદ્રામાં ઊભા ઊભા કાર્યોત્સર્ગમાં મોક્ષે જાય તે પ્રભુની ઊભી કાર્યોત્સર્ગવાળી જિનમુદ્રાની મૂર્તિ બનાવવામાં આવે છે. એથી દયાનાદિમાં એ અવસ્થા અને એ ભાવ આવે. મેક્ષે ગયેલા મુક્તાત્માને નમસ્કાર भवबीजांकुरजनक-रागादयो क्षयमुपागता यस्य / ब्रह्मा वा विष्णु र्वा हरो वा जिनो वा नमस्तस्मै // –ભવરૂપ બીજના અંકુરાઓના જનક એવા રાગ-દ્વેષ જેમને ક્ષય થઈ ગયા છે, તે પછી બ્રહ્મા હેય, વિષ્ણુ હોય, મહાદેવ હય, અથવા શ્રી જિનભગવાન હોય તેમને મારા નમસ્કાર થાઓ.
Page #523
--------------------------------------------------------------------------
________________ 500 दग्धे बीजे यथात्यन्तं, प्रादुभवति नाङ्कुरः / कर्मवीजे तथाऽत्यन्तं. न रोहति भवाकुरः / / –જેમ બીજ બળી ગયું હોય તે અંકરાઓ ન ફૂટે, તે જ. પ્રમાણે જેના કર્મરૂપી બીજ જે બળી જ ગયાં છે તે પછી ભવસંસારરૂપ અંકુરાઓ ક્યાંથી ફૂટે? ભવ-સંસાર ફરીથી ઊગવાને પ્રશ્ન જ નથી. માટે આત્મા પાછે સંસારમાં આવે જ નહીં. અંતિમ પ્રાથના– " સિદ્ધા તિf મમ રિવંતુ” –એવા હે સિદ્ધ ભગવંતે! મને સિદ્ધિગતિ દેખાડે. સર્વ જી સિદ્ધિગતિ પામે એ જ અંતરેચ્છા. કમ તણું ગતિ ન્યારીની આ જાહેર વ્યાખ્યાનમાળાની પ્રવચન શ્રેણિમાં મતિ ભ્રમ કે ચિત્તષથી શ્રી જિનાજ્ઞા તથા જિનાગમવિરુદ્ધ કંઈ પણ બેલાયું કે લખાયું હોય તે બદલ અંતઃકરણપૂર્વક “મિચ્છા મિ દુક્કડં............ સૌજન્ય પર શેઠશ્રી કેશવલાલ મોહનલાલ શાહ . તથા શેઠશ્રી કકલભાઈ હકમચંદ શાહ ના ઉદાર સૌજન્યથી આ પુસ્તિકા પ્રગટ કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.
Page #524
--------------------------------------------------------------------------
________________ આ “શmogal Tarmasir fans." ictz berete Plk / kheid ka દશન) દેવગતિ શ્વનુષ્યગતિ Dhe નરકગતિ તિર્યંચગતિ