Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249576/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જનવિભાગ જૈન રાજાઓ. (લેખક–આચાર્ય મુનિ ન્યાયવિજયજી) ૧ મહારાજા ચેટક-ચેડા. જૈન સાહિત્યમાં વિશાળીને ચટક રાજા શ્રી મહાવીરસ્વામીના પરમ ભક્ત તરીકે બહુ પ્રસિદ્ધ છે તેવી જ રીતે વ્યવહારિક પ્રસંગેથી પણ તેની ખ્યાતિ પ્રસિદ્ધ છે. એ પ્રસિદ્ધિનું પ્રથમ કારણ તે શ્રી મહાવીર સ્વામીની માતા ત્રિસલા ચેટકરાજાની બેન થતી હતી અને શ્રી મહાવીર સ્વામીના મેટાભાઈ નંદીવર્ધન સાથે ચેટકની વચલી પુત્રીક્કાનાં લગ્ન થયાં હતાં જેમ મહાવીર સ્વામી સાથે તેને ઘાટે સંબંધ હતા તેમ ભારતના તે વખતના પ્રસિદ્ધ પ્રસિદ્ધ રાજાઓ સાથે પણ તેને સારો સંબંધ હતા. સિંધુસૌવીરને રાજા ઉદાયન, અવંતિને રાજા પ્રોત, કૌશંબીનો રાજા શતાનિક, ચંપાને રાજા દધિવાહન, મગધને રાજા અને રાજગુહને સમ્રાટ શ્રેણિક આદિ તેના જામાતા થતા હતા. તેમજ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પ્રસિદ્ધિ પામેલ અજાતશત્રુ (કેણિક) તેને દૈહિત્ર થતા હતા. મહારાજા ચેટક બહુ ચુસ્ત જૈનધમાં હતા અને તેણે પ્રતિજ્ઞા કરી હતી કે પિતાની પુત્રીઓનું કન્યાદાન જૈન રાજાઓ સિવાય બીજા કેઈને ન આપવું. તે પ્રતિજ્ઞા તેણે ઠેઠ સુધી પાળી હતી. તેણે શ્રેણીકને પિતાની પુત્રી ન આપવાથી શ્રેણકે તે કન્યાનું હરણ કર્યું હતું અને પર હતા. જૈન સૂત્રમાં ચેટક રાજા માટે છુટક છુટક ઉલેખો ઘણે સ્થળે મળી આવે છે તેમાંથી થડા દાખલા અત્રે ટાંકું છું. જેના આગમમાં ગણાતા આવશ્યક સૂત્રની ચૂર્ણમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે – भगवतो मायात्ति चेडगस्सभगिनी, भो (जा) यीई चेडगस्सधुया અર્થ ભગવાન મહાવીર સ્વામીની માતા તે ચેટકની ભગિની હતાં અને મહાવીર સ્વામીની ભેજાઈ તે ચેટકની પુત્રી હતી.” આ ઉલ્લેખ ધ્યાનમાં રાખીને ત્યાર પછીના બીજા ગ્રંથકારાએ પણ ચેટકને મહાવીર સ્વામીના મામા તરીકે ઓળખાવ્યા છે. જેના પ્રથમ ગણતા સત્ર આચારાંગમાં મહાવીર સ્વામીના જીવનની ઓળખાણ આપતાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરેલ છે – यथा-समणसमं भगवओ महावीरसअमावासीट्ठसकुला तिसेणंतिनि नामधिजा एव भाही जन्ति. तन्ज हा तिसला इवा विदेहदिन्ना या प्रियળિો વા (આચારગ સત્ર, આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત. પૂ. ૪રર). Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાએ ૭૫ અર્થ સમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની માતા જેનું વાસિષ્ઠ ગોત્ર હતું તેનાં ત્રણ નામ હતાં. ત્રિશલાદેવી, વિદેહીદિશા, અને પ્રિયકારિણું. મહારાજા ચેટકને પિતાના પૌત્ર સમર્થ સમ્રાટું કેણુક સાથે એક ખુનખાર લડાઈ થઈ હતી. તેનું મુખ્ય કારણ જૈન ગ્રંથકારો નીચે પ્રમાણે આપે છે. શ્રેણીકને અમુક કારણસર કેક દેવે પ્રસન્ન થઈ અમુલ્ય કંડલ અને એક ગંધ હસ્તી મેટ આપે. શ્રેણીકે તે વસ્તુ પિતાની સ્ત્રીને આપી અને તેમણે પોતાના પુત્રને આપી.૧ શ્રેણીકના મરણ પછી કેણુક ગાદી ઉપર આવ્યો અને તેણે સત્તાના મદથી પિતાના ભાઈ ઉપર હુકમ કર્યો કે હસ્તિ અને કુંડલ અને સ્વાધીને કરે. ખરો હકદાર હું જ છું. બંને ભાઈઓએ રોકડું પરખાવી દીધું કે પિતાએ અમને હસ્તિ અને કુંડળ આપ્યાં છે અને તમને રાજ્ય આપેલું છે એટલે તે વસ્તુઓમાં તમને કંઈ લાગે વળગે નહિ. આથી કેણીક ખીજાય અને તેમને મારવા પ્રયત્ન કરવા માંડે. બંને ભાઈ ત્યાંથી પિતાના માતામહ પાસે ગયા. ચેટકે પિતાન દૌહિત્રોને આશ્વાસન આપી પિતાના આ શ્રિત તરીકે રાખ્યા. કેણ કે પિતાના માતામહ પાસે ભાઈની માગણી કરી પણ બહાદુર ક્ષત્રિય રાજાએ જવાબ આપ્યો કે આશ્રિતનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. આ સાંભળી કેણીકને ક્રોધ ચડ્યો અને મોટું સૈન્ય લઈ ઘુમતે યુદ્ધ કરવા આવ્યો. ચેટકને વિચાર થયો કે ૌહિત્રને મારીને રાજ્ય મેળવવું એ પણ એક જાતનું કલંક છે. અંતે તેણે લાચારીથી યુદ્ધ માંડયું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને યુવાન રાજા કેણીકે કપટથી પિતાના માતામહને હરાવ્યો. તેને છાતીમાં બાણ મારી ભૂમિ ચાટ કર્યો. ચેટક રાજા દૌહિત્રના હાથે મરાયો. રેણીકને આથી વિશેષ ધિક્કાર મળ્યો. તેણે પિતાને માર્યો, માતામહને માર્યો અને અંતે ભાઈને પણ માર્યા. જૈન સુત્ર ગ્રંથમાં ચેટક રાજા માટે છુટક છુટક ઘણું લેખો મળે છે પરંતુ આ મહાન રાજાને હિંદના અતિહાસિક રાજા તરીકેનું હજી સ્થાન પ્રાપ્ત થયું નથી. કેઈ જન વિદ્વાન મહાશય આ રાજાને બહાર લાવવા શુભ પ્રયત્ન કરશે એમ આશા છે. આ સિવાય બીજા ઘણા રાજાઓ છે કે જેમનાં નામ જૈન ઇતિહાસ સિવાય આપણે બીજે સ્થાને સાંભળ્યાં નથી. તા. ક. ચેટક રાજા માટે સાહિત્યપ્રેમી આચાર્ય શ્રી જિનવિજયજી તરફથી “વૈશાલીનો ગણસત્તાક રાજ્યનો નાયક રાજા ચેટક” નામને લેખ પુરાતત્ત્વમાં શરૂ થયો છે. તેમાં તેમણે તે રાજાને ઐતિહાસિક દ્રષ્ટિએ સિદ્ધ કરવા બહુ સારો પ્રયત્ન કર્યો છે. આચાર્ય શ્રીને સાથે સાથે એટલી પણ વિશેષ વિનંતી છે કે ક્રમશઃ બીજા જન રાજાઓના સંબંધમાં કઈક જાણવા જેવું બહાર પાડે. ૧ અથવા તે એમ પણ મળે છે કે પોતાના મોટા પુત્રને રાજ્ય અને નાના કુંવરને કંડલ અને હસ્તિ આપ્યાં. ૨ ચેક રાજ કેલ્શીથી મરણ નથી. તેણે અનશન કરીને કુવામાં પડતું મુક્યું હતું Page #3 -------------------------------------------------------------------------- ________________ ७६ જૈનવિભાગ મહારાજ ઉદાયન (અન્તિમ જૈન રાજર્ષિ.) સિંધુ સૌવીરના આ પ્રખ્યાત રાજાના સંબંધમાં જૈન સત્રમાં ઘણે સ્થળે ઉલ્લેખ મળે છે. આ રાજા અન્તિમ જૈન રાજર્ષિ તરીકે પ્રસિદ્ધ છે તેમજ મહારાજા ચેટકના જામાતા તરીકે પણ પ્રસિદ્ધ છે. આ રાજર્ષિ માટે જૈનેના અતિપવિત્ર આગમ-સૂત્ર શ્રી ભગવતીજીમાં નિચે પ્રમાણે ઉલ્લેખ મળે છે तेणं कालेणं समयेणं सिंधुसैवीरेसु जणवएसु वीतीभए नाम नगरे होत्था.। तस्सणं वीतीभयस्स नगरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए पत्थणं मियवणं नामं उज्जाणे होत्था । तत्थणं वीतीभए नगरे उदायणे नाम રાયા હૈOાત...ન્ના માવતી નામ સેવા થાત ૩ ચારણ रन्ना पुत्ते प्रभावतीए देवीए अत्तए अभीति नाम कुमारे होत्था.....तम्सणं उदायणस्स रन्नो नियए भायणेज्जे केसी नामं कुमारे होत्था ।... से णं उदायणे राया सिंधु सैवीरप्पामेक्खाणं सोलसाण्हं जणवयाणं वीतीभय पामोक्खाणं तिण्हं ते सटिणं नगरागर सयाण महासेण पामेरिकाणं दसण्हं राइणं बद्ध भाउ डाणं विदिन्नछत्तचामरवालवीयाणं न्नेसिं च बहणं राईसरतलवर जावसत्थवाहप्पभिईणं आहेवच्चंजाव कारेमाणे पालेमाणे રમવાના સમગઇકાચા નાવિદરા (આગમેદય સમિતિદ્વારા પ્રકાશિત ભગવતી. પૃ ૬૧૮.) તે કાલ અને તે સમયમાં સિંધુસૌવીર નામના દેશમાં વીતિભય નામે એક શહેર હતું, તે શહેરની ઉત્તર-પૂર્વ બાજુએ મૃગવન નામે ઉધાન હતું. તે વીતિય શહેરમાં ઉદાયન નામે રાજા હતો. તે રાજાને પ્રભાવતી નામે પટરાણી હતી. તેને અભિત નામે પુત્ર હતો. તે ઉદાયન રાજાને કેસી નામે એક કુમાર ભાણેજ હતો. તે ઉદાયન રાજા સિંધુસૌવીર આદિ સેળ જનપદ, વીતિભય આદિ ત્રણસો ત્રેસઠ નગર અને આકર (ખાણ) તથા મહાસેન આદિ દસ મોટા મુકુટબદ્ધ રાજાઓને, તેમજ બીજા અનેક નગર રક્ષક દણ્ડનાયક, શેઠ, સાર્થવાહ આદિ જનસમૂહને સ્વામી હતો. એ શ્રમણોપાસક અર્થાત જૈન શ્રમણને ઉપાસક હતા, અને જૈન શાસ્ત્ર પ્રતિપાદિત જવ અજીવ આદિતત્ત્વ-પદાર્થને જાણકાર હતો ઈત્યાદિ. આ સૂત્ર ઉપરથી સમજાય છે કે તે બહુ ધર્મયુરત અને જૈન દર્શનને યથાર્થ જ્ઞાતા હતો. આ સૂત્રમાં લખ્યું છે કે તે મહાસેના પ્રમુખ દસ મુકુટબદ્ધ રાજાઓ તેના આજ્ઞાંકિત હતા. મહાસેન સિવાય બીજા નવ રાજાઓનાં નામ ક્યાંય જોવામાં આવ્યાં નથી. મહાસેન જેનું બીજું નામ ચંડપ્રદ્યાત છે તે તેને આજ્ઞાંકિત કેવી રીતે બને તેને ઉલેખ જૈન સૂત્રોમાંથી નીચે પ્રમાણે મળે છે અને તેને ઉલ્લેખ આચાર્ય શ્રી જિનવિજયજીએ પુરાતત્વમાં આપ્યો છે, તેને ટુંકાણમાં ઉતારે આપું છું. એક વખતે કેટલાએક મુસાફરે સમુદ્રની યાત્રા કરતા હતા ત્યાં રસ્તામાં અચાનક તેફાન થવાથી તેમનાં વહાણ એક ખરાબે ચડ્યાં અને કઈ રીતે આગળ વધે નહિ તેથી Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ લોકે બહુ ગભરાયા. તેમની આ દશા નજીકના એક દેવના જોવામાં આવી. તેણે પિતાની શક્તિથી વહાણ બહાર કાઢ્યું અને તેણે લોકોને પોતે બનાવેલી એક ચંદનમય શ્રી મહાવીર દેવની પ્રતિમા લાકડાની એક પેટીમાં પેક કરીને આપી અને કહ્યું કે આ પેટીમાં દેવાધિદેવની મુર્તિ મુકેલી છે; એના માહાસ્યથી તમે સહિસલામત પાર ઉતરી જાઓ. થોડા દિવસમાં વહાણુ સિંધુસૌવીરના કાંઠે આવ્યું અને અહીં તેમણે તે પેટી પ્રતિમા સહિત ઉતારી મુકી અને તે પ્રતિમાને ઉદાયનની રાણી પ્રભાવતીએ પોતે ઘેર એક ચૈત્ય બનાવી પધરાવી અને હંમેશાં તેની પૂજા કરવા લાગી. રાજા જે કે પહેલાં તાપસધમ હતો પરંતુ પાછળથી જૈન થયો હતો અને ધીમે ધીમે આ નવી આવેલી પ્રતિમા ઉપર બહુ શ્રદ્ધાવાળો થતો ગયો. એક દિવસે રાણી નાચ કરતી હતી અને પિતે વીણા વગાડતો હતો તે વખતે રાજાની દૃષ્ટિમાં રાણીનું માથું દેખાયું નહિ તેથી રાજા બહુ ગભરાયો અને તેના હાથમાંથી વીણા વગાડવાનો ગજ સરકી પડે. રાણીના તાલમાં ભંગ થવાથી ગુસ્સે થઈ બોલી કે સ્વામિન મારી કંઈ ભૂલ થઈ કે જેથી તમે એકદમ વીણા વગાડવી બંધ કરી દીધી ? રાણીના આગ્રહથી રાજાએ બનેલી બીના કહી. આ સાંભળી રાણી સમજી ગઈ કે મારું આયુષ્ય તું છે માટે કંઈક આત્મસાધન કરવું એમ સમજી દીક્ષા લેવા માટે સ્વામીની રજા માગી, ત્યારે રાજાએ તું મરીને દેવી થા તે મને બેધ કરવા આવજે એમ કહી દીક્ષા લેવાની રજા આપી. રાણી દીક્ષા લઇ થોડા વખતમાં મૃત્યુ પામી સ્વર્ગલોકમાં ગઈ અને ત્યાં જઈ તેણે સ્વર્ગમાંથી આવીને રાજાને સાધ કર્યો અને રાજા ત્યારથી ધમ ઉપર વધારે દઢ મનનો થતો ગયો. રાણીના મરણ પછી તે મુનિની પૂજા તેની એક વિશ્વાસુ કુબડી દાસી નિયમિત કરતી હતી. એક વખતે દર્શનને માટે આવેલા કેઈક દેવે પ્રસન્ન થઈ તેને એક સુવર્ણ ગુટિકા આપી અને તેના પ્રતાપથી તે કુબડી મટી સુડોળ અને કંચનવર્ણ કાયાવાળી થઈ. દાસીનાં રૂપનાં વખાણ તરફ ફેલાયાં અને અવન્તિનાથ ચંડ પ્રદ્યતે પણ તે સાંભળ્યાં. દાસીનાં રૂપનાં વખાણ સાંભળી તેના રૂપ ઉપર તે મોહિત થયો અને તેને પરણવાને માટે પરથી રચી. પછી એક દિવસે ખાનગી રીતે કુબડી દાસીના કહેવા પ્રમાણે એક નવી બનાવટી પ્રતિમા લઈ તે ત્યાં આવ્યો. દાસીએ પેલી નવી પ્રતિમા જુની પ્રતિમાને સ્થાને મુકી પેલી પ્રભાવશાળી જુની પ્રતિમા સાથે ઉપાડી લીધી. રાજાને આ વાતની ખબર બીજે દિવસે પડી કે પ્રતિમા સહિત દાસીનું ચંડધત રાજા હરણ કરી ગયો છે. તેણે ચંડધત પાસે તેની માગણી કરી પરંતુ ગર્વિષ્ટ અવન્તિનાથે તે આપી નહિ. ઉદાયને કહ્યું કે તું દાસીને લઈ ગયો તેની મને ચિન્તા ઓછી છે પણ પ્રતિમાને તું પાછી મોકલાવી દે. પરંતુ તેણે કંઈ માન્યું નહિ. પછી ઉદાયન રાજા પિતાના મોટા સૈન્ય સાથે લડાઈ કરવા તેની સામે ગયે. અવન્તિનાથ તેનું સન્માન કરવા તત્પરજ હતો. બે શત્રુ ભેગા મળ્યા. ઉદાયને અવન્તિનાથને કહ્યું કે સિને ઘાણ કહાડવા કરતાં આવી જાઓ આપણે બન્ને એકલા લડીએ. અવન્તિનાથે તે કબુલ કર્યું. બંને જણા રણાંગણમાં આવ્યા પરંતુ થોડી વાર પછી તરતજ અવન્તિનાથ હાથી ઉપર બેસી ગયો અને લડાઈ કરવા માંડી. ઉદાયને જરા પણ વિચાર કર્યા સિવાય વિ. ક. ૧૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નવિભાગ ઉભાં ઉભાં લડવા માંડયું. તેણે પિતાના ભાલાથી શત્રુના ગજનાં કુંભસ્થલ ઉપર ભાલા માર્યા હાથી હેઠે પડે કે તરતજ ઉદાયને બહાદુરીથી શત્રની અંબાડીમાં પેસી તેને જીવતે કેદ કર્યો. અવતિનાથ હા, તેના સૈનિકોએ નાસભાગ કરી પછી ઉદાયને શત્રુનું રાજ્ય સંભાળ્યું. અને રાજકેદી-ચંડપ્રદ્યોતને સાથે લઈ પોતાના દેશભણી આવવા નીકળ્યો. રસ્તામાં તેને ચોમાસું નડવાથી એક મેટા મેદાનમાં જ જુદા જુદા કીલા બાંધી સૈન્ય વિશ્રાંત માટે રહ્યું. ત્યાં પણ પર્વ આવ્યાં. ઉદાયન રાજા ચુસ્ત જન હતો એટલે સંવત્સરી૧ ને દિવસે પિતાના શત્રુ રાજાને પણ ઉદાર દિલથી માફી આપવા છોડી દીધો. પિતે ઘેર આવ્યા પછી એક વખતે જગદુદ્ધારક શ્રી વિરપ્રભુના ઉપદેશથી દીક્ષા લીધી અને પોતે ધીમે ધીમે ઉપદેશને માટે અન્ય સ્થળે વિહાર કરવા લાગ્યો. સાધુપણમાં નિરંતર તપસ્યાના કારણથી તેના કેમળ શરીરને વ્યાધિ થયો. વિદ્યાએ તેને દહીં ખાવાનું કહ્યું અને તે વ્રજમાં રહ્યા. એક દિવસે તે પિતાની રાજધાનીમાં ગયો, ત્યાં તેના ભાણેજના મંત્રીઓએ તેના ભાણેજને ભરમાવ્યું કે ઉદાયની દીક્ષાથી કંટાળી રાજ લેવા આવ્યો છે. તેના ભાણેજે પહેલાં તે કંઈ માન્યું નહિ પરંતુ તેઓએ તેને સમજાવ્યું કે તે વાત સાચી છે ત્યારે તેણે કહ્યું કે રાજ તેમનું છે તે લઈ લે તો કંઈ વાંધો નથી. તેઓએ કહ્યું કે રાજધર્મ એવો નથી. અને તેમણે એમ નક્કી કર્યું કે તેને વિષ આપવું પછી એક ગોવાલણ પાસે દહીંમાં ઝેર અપાવ્યું. રાજા ત્યાંથી મૃત્યુ પામી સ્વર્ગે ગયો. રાજાના મૃત્યુથી ત્યાં નજીકના નગરદેવતા બહુ કુપિત થયા અને તેણે ધુળનો વરસાદ વરસાવી એક કુંભાર કે જે ઉદાયનની ભક્તિ કરતો હતો તેના સિવાય આખા ગામને દાટી દીધું. અત્યારે પણ તે ધુળને ઢગલો મોજુદ છે.? ૨ મહારાજા શ્રેણીજી મહારાજા શ્રેણીક અત્યારે જીવંત રૂપે નથી; તે તે આજથી ૨૫૦૦ વરસ પહેલાં થઈ ગયા; છતાં તેની કીર્તિ જૈન સમાજમાં અત્યાર સુધી જ્વલંત ભાવે પ્રકાશી ૧ જૈનેને અતિ પવિત્ર દિવસ મનાય છે. તે દિવસે લોકો પિતાના આખા વર્ષનાં પાપનું પ્રાયશ્ચિત કરે છે અને જેની સાથે કંઈ પણ બોલાચાલી થઈ હોય તેને ખુલ્લા દિલથી ખમાવે છે-માફી માગે છે. ૨ જ્યારે ઉદાયને ચંડપંતને હરાવ્યો ત્યારે “દાસીપતિ” શબ્દ કપાલમાં લખ્યા હતા, પરંતુ જ્યારે એક સધર્મ તરીકે તેને છોડ્યો ત્યારે તે શબ્દો ન દેખાય તેને માટે તેના કપાલમાં એક પટ્ટાબંધ બાંધ્યું હતું. ઉદાયને ચંડપ્રોતને એક સધર્મ બંધુ જાણી છેડી દીધું હતું અને તેનું મુખ્ય કારણ એમ હતું કે તેણે પણ સંવત્સરીને દિવસે ઉપવાસ કર્યો હતો. કે આ હકીકત માટે વધુ જાણવા ઈચ્છનાર મહાશયે આવશ્યક ચૂર્ણિ આદિ ગ્રંથ જેવી તસ્દી લેવી. Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ ૭૯ રહી છે. તેના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત તરીકે એક ન્યાયી પ્રજાપાલ તરીકે અને યુદ્ધવિશારદ તરીકે તેનાં યશગાન જૈન સૂત્રો અને ગ્રંથમાંથી, હેમચંદ્રાચાર્ય ના પર્વમાં તથા શ્રેણકચરિત્ર આદિ કથામાં જૈન ત્યાગી મુનીવર–આચાર્યોએ આદરભાવથી ગાયાં છે એ જ તેની કારકીર્દિ જણાવવાને ખરાં સાધનભૂત છે. હીંદના એક ઐતિહાસિક રાજા તરીકેની કાતિ તથા તેનું નામ જન ગ્રંથમાં જેટલું પ્રસિદ્ધ છે તેટલું બૌદ્ધ ગ્રંથોમાં પણ અજાતશત્રના પિતા તરીકે ઘણે સ્થળે મળી આવે છે. છતાં આ પુરુષ હીંદના પ્રાચીન રાજાઓના ગણમાં એટલો બધે પ્રસિદ્ધ નથી કે જેટલો જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. જો કે અત્યારે આ રાજાને ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ કરવાનો સમય નથી, એટલે હું અત્યારે તે સંબંધી ચર્ચા કરવા નથી ઇચ્છતે, છતાં આ રાજાના એક નજીકના સગા મહારાજા ચેટક અને શ્રેણીકને શો સંબંધ હતો અને એ ચેટક કેણ હતો તેનું વર્ણન ટુંકાણમાં આપીશ તે અસ્થાને નહિ ગણાય. મહારાજા ચેટક તે વખતને એક સુપ્રસિદ્ધ રાજા હતો અને તેની રાધાનીનું મુખ્ય શહેર વિશાલ નગરી હતું. તેને સાત કુંવરી હતી તેમાં ચલણા બધાથી નાની હતી. તેને આપણો ચરિત્રનાયક શ્રેણીક હરણ કરી પર હતું, એટલે શ્રેણીક ચટક રાજાને જમાઈ થાય. તેની પોતાની પ્રથમ પુત્રી ઉદાયન સાથે પરણી હતી, બીજી ચંપાના દધિવાહનને, ત્રીજી મૃગાવતી કોસંબીના સેનાનિકને, ચેથી ઉર્જયનીના પ્રતને પાંચમી કુંડગામમાં મહાવીર સ્વામીના મોટા ભાઈ નંદિવર્ધનને પરણાવી હતી. તેમાં છેલ્લીએ દીક્ષા લીધી હતી અને ચેલણાને શ્રેણીક રાજા હરણ કરી પરણ્યો હતો. આવી રીતે તે વખતના મુખ્ય મુખ્ય રાજા સાથે તેને સંબંધ હતો. (વંશ માટે જુઓ ભારતીય પ્રાચીન રાજ્યવંશે ભાગ ૧ લો.) મહારાજ શ્રેણીક સાહસિક અને શૈર્યવાન હતા. તેના પિતાનું નામ પ્રસેનજીત હતું. શ્રેણીકને બત્રીસ ભાઈ હતા તેમાં તેને નંબર સૌથી છેલ્લો હતે. શ્રેણીકને એક ચક્રવતી રાજા થવાની યોગ્યતા હતી. તે નાનપણથી જ હશીયાર હતો. તેના પિતાએ પુત્રની ગ્યતા પહેલેથી જ જોઈ લીધી હતી. પિતાએ બધામાંથી રાજ્યને 5 કોણ છે તેની બારીક તપાસ કરવા માંડી. આપણે તેનાં થોડાંક દ્રષ્ટાંતે જોઇશું તે અસ્થાને નહિ ગણાય. એક વખતે રાજમહેલમાં અગ્નિ દેવે કૃપા કરી બધી વસ્તુઓનું ભક્ષણ કરવા માંડયું. પિતાએ કહ્યું કે આ અગ્નિ દેવના મુખમાંથી જે મનુષ્ય જે વસ્તુ બચાવી લે તે વસ્તુ તેની. ઘણુ મનુષ્યો આ લાભ લેવા જીવના જોખમે પણ મુક્યા અને તેમાં રાજાના બત્રીસ કુંવરે પણ તે લાભ ન છોડી શકયા. કુમારામાંથી કેઈએ નવલખો હાર તો કઈ હીરા મોતીને હાર, તો કેઈએ કિંમતી કુંડલ આદિ લઈ લીધાં, પરંતુ શ્રેણી કે યુદ્ધની ભંભ લીધી.૧ બધાએ શ્રેણકની અમુલ્ય તથા તેમના મનથી તુચ્છ વસ્તુ માટે તેની ઠા મશ્કરી કરી. આવી જ રીતે એક બીજી પરીક્ષા કરી તેમાં પણ શ્રેણીક પ્રથમ નંબરે ઉતર્યો છતાં તેના પિતાએ તે તેની ગૂઢ મશ્કરી કરી. તેણે બધા કુમારને થોડા થોડા દેશના સુબા નીમ્યા પરંતુ શ્રેણીકને પોતાની રાજ્યધાનીમાં જ રાખે. જે કે પિતાની ઇચ્છા તે ૧ આ એક જાતનું યોદ્ધાઓને શર ચઢાવનાર વાછત્ર છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જેનવિભાગ એવી હતી કે શ્રેણીક રાજા થવાને મથે છે માટે તેને અહીં જ રાખવો. શ્રેણીકને આ વાતની ખબર નહોતી એટલે અભિમાની એકને ઘણું ખોટું લાગ્યું અને પિતે પિતાનું ભંભા નામનું કીંમતી વાત્ર લઈ ત્યાંથી છાને માનો ચાલી નીકળ્યો. રસ્તામાં પિતાનું ક્ષાત્ર તેજ પ્રકાશતો તે રાજવી ત્યાંથી બેનાતીમાં ગયો અને ત્યાં એક વણિકની દુકાને જઈ પિતાનો ઉતારો કર્યો. તે ઉદાર દિલના વાણીઆએ અમુક નિમિત્તથી તેનું ભાગ્ય તપાસી પિતાને ઘેર ઉતારો આપ્યો અને તેને પોતાની કુંવરી પણ પરણાવી. હવે પોતે ત્યાં પિતાના ભાગ્યની પરિસીમાના બળથી એક રાજવી તરીકે સુખ ભોગવવા લાગ્યો. હવે આ બાજુ તેના પિતાએ પણ શ્રેણીકની ઘણી તપાસ કરાવી. પહેલાં તે તેને પત્તો ન લાગ્યો. વૃદ્ધ પિતાને પિતાની ભુલ ઉપર ઘણો પસ્તાવો થયો. અને તપાસ કરતાં માલુમ પડ્યું કે શ્રેણીક ત્યાં બેનાતામાં મજા ઉઠાવે છે. પછી પુત્રવત્સલ પિતાએ તેને એક માણસ દ્વારા એક ગુહ્ય કથી ખબર આપી અને તેમાં પોતે અંતમાં જણાવ્યું કે હવે હું છેલ્લી ઘડી તારું મુખ જોઉં કે જેથી મારા આત્માને શાંતિ મળે. પિતાપ્રેમી પુત્રને આ વાંચી ઘણું દુઃખ થયું અને પિતાની ભુલ પિતે જાણું ઘણો પસ્તાવો કર્યો, અને તે જ સમયે પિતાની સ્ત્રી જેને ગર્ભ રહ્યો હતો તેને પોતાના સસરાના આશ્રયે મુકી તેની સપ્રેમ રજા લઈ પિતાના વતન તરફ રવાના થઈ ગયા. ત્યાંથી મજલ દર મજલ કરતો જલ્દી તે પિતાના પિતા પાસે ગયો. જ્યારે તે તેના પિતાને મળ્યો તે વખતે તેને પિતા અંતિમ સ્થિતિએ હતો-મરવાની અણી પર હતો. તેણે પિતાના પુત્રનું મુખ જોઈ રાજી થઈ પિતાનું સમગ્ર રાજ્ય શ્રેણીકને આપ્યું અને સાથે સાથે કહ્યું કે તારા વડીલ ભાઈઓને પણ યોગ્ય સન્માનપૂર્વક સાચવજે. આવી ભલામણ કરી પુત્રને ચુંબી સ્નેહાળ પિતા સ્વર્ગે સિધાવ્યો. શ્રેણીકને કંઇક આશ્ચર્ય તો થયું કે હું તે એમ સમજતો હતો કે પિતાને મારા ઉપર પ્રેમ નથી અને મને તે રાજ્ય આપ્યું. પરંતુ તેને પછી માલુમ પડ્યું કે પોતેજ સમાજવામાં ભૂલ કરી હતી. પિતાને પોતાની ભૂલ અને પિતાના શાક માટે ઘણું ખોટું લાગ્યું અને અમુક દિવસ સુધી તો પોતે ઘરબહાર પણ ન નીકળ્યો. પછી મંત્રીઓએ ખુબ સમજાવી તેને રાજકારભાર સંપ્યો. શ્રેણીકે પિતાના હાથમાં રાજકારભાર લઈ તેની બરાબર સંભાળ લીધી અને આખા રાજને સંતેષ પમાડ્યા પછી પોતે વિજયયાત્રા કરવા નીકળ્યો. તેણે પિતાએ જીતેલા દેશો ઉપરાંત બીજા પણ કેટલાએક રાજાઓને જીત્યા હતા. પરંતુ તે વખતના સુપ્રસિદ્ધ મહારાજા ચેટક તેની આજ્ઞા નહોતો માનતો. બે રાજાએ અડગ, બળવાન, અને ધૈર્યમાં એક સરખા હતા એટલે બેમાંથી કોઈ એક બીજાની આજ્ઞા નહેતો માનતો, તે પણ એ બને મિત્ર તરીકે રહેતા હતા. આ સંબંધ શ્રેણીક સુધી જ ચાલ્યો હતો. મહારાજા શ્રેણી જેમ સારો યો હતો તેમ પંડિત ઉપર પણ તેને સારો પ્રેમ હતો. તે પંડિતેને બહુ સારું માન આપતે અને પોતાના મંત્રી તરીકે વિદ્વાન અને Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાએ ૧ ડાહ્યા પુરુષાને જ રાખતા. એમ કહેવાય છે કે તેને ૫૦૦ મત્રી હતા.૧ તેમાં પણુ ૪૯૯ મંત્રીએ કરતાં છેલ્લે। મંત્રી શ્રી અભયકુમારીકાઈક અલૌકિક પ્રતિભાસ‘પન્ન પુરુષ હતેા. તે મહારાજા શ્રેણીકનેા મેાટા છેકરા થતા હતા. મહારાજા શ્રેણીકે એક વખતે પેાતાના પાડેાશી અને મિત્રરાજા ચેટકની પુત્રી સુજૈષા કે જેના રૂપનાં વખાણું દેશદેશમાં અહુ પ્રસરી રહ્યાં હતાં તેનું માગુ કર્યું પરંતુ ચેટક રાજાને તે વાત પસંદ ન પડી અને તેણે માટે શ્રેણીકનું અપમાન કર્યું. શ્રેણીકને ચેટકની મૈત્રી તાડવી ન ગમી પરંતુ તેને કન્યા ન મળી તેના કરતાં પણ અપમાનથી બહુ દુઃખ થયું. તેણે વિચાર કર્યાં કે ગમે તેમ કરી અપમાનને ખલે લેવા. તેનું શરીર ચિન્તામાં અને ચિન્તામાં ગળવા લાગ્યું. આ ખબર તેના પુત્ર અને મહામંત્રી અભયકુમારને મળ્યા. તેણે પિતાને કહ્યું કે હું ગમે તેમ કરી તમને ચેટકતી પુત્રી મેળવી આપીશ આપ ચિન્તા ન કરે. છબી અભયકુમાર એક વેપારીને વેશ લઈ શ્રેીક રાજાની સુંદરમાં સુંદર તાર્દશ છબી ચિતરાવી વિશાલા નગરીમાં એક અત્તરના મહાન વેપારી તરીકે ગયા, અને રાજમદિર પાસે પેાતાના વેપાર ચલાવ્યા. તેણે દુકાનેમાં ચારે બાજુ બધી ગાઢવી અને વચમાં ચૂડામણ સરખા શ્રેણીકની છઠ્ઠી મૂકી. પછી દરરે।જ આ સુ૨ેન્નાની દાસી તેની પાસે તેલ અત્તર આદિ લેવા આવે ત્યારે પોતે તે છક્ષ્મીને પગે લાગે ફૂલ ચડાવે. દાસીએ પૂછ્યું કે આ ખીને તમે શું કરે છે ? એટલે તેણે કહ્યું કે એ અમારા રાજા શ્રેણીક છે. તે દાસીએ તે છખી જોવા માગી ત્યારે તેણે કહ્યું કે અમારા રાજાનું અપમાન ન થાય તેવી રીતે ખુશીથી લઈ જાવ. પછી દાસી તે છક્ષ્મી સુજેશ્વા પાસે લઇ ગઈ. સુજેષ્ઠા શ્રેણીકનું અદ્ભુત રૂપ જોઈ તેના ઉપર મુગ્ધ બની. તેને શ્રેણીકને પરણવાનું મન થયું અને પાતે પગે ચાલી અભયકુમાર પાસે આવી કહ્યું કે મને તમારા રાજાના ગુણ સાંભળવાનું મન થયું છે. બુદ્ધિનિધાન અભયે તે યથાયેાગ્ય વર્ણવી બતાવી આપ્યું અને સુજેને ખાતરી કરી કે આ મને લાયક વર છે. તેણે અભયને ખાનગીમાં કહ્યું કે મને શ્રેણીક પાસે લઈ જાવ, અભયકુમારે વિશાલા નગરીની બહાર ખંડેરથી માંડી ડે શ્રેણીકની રાજધાની રાજગૃહ સુધી મેઢી સુરંગ ખેાદાવી. શ્રેણીકને ખેલાવ્યા. શ્રેણીક બત્રીસ સુભટા સહિત ત્યાં ગયે અને સુરંગ બહાર જને જોયું તે સુજેષ્ઠા અને ચેલણા અંતે બહેનેા ત્યાં ઉભી હતી. શ્રેણીકને સુજેષ્ટા પરવી હતી, પરંતુ નાની બહેનને સુજેષ્ઠા પર બહુ હેત હેાવાથી તેના આગ્રહથી તે ત્યાં આવી હતી. શ્રેણીકે કહ્યુ કે તમે રથમાં બેસી જાવ; ત્યાં સુજૈષ્ઠાને કંઈક સાંભરી આવ્યું હેાય તેમ તેણે કહ્યુ કે હું ઘેર ઘરેણાના કડીઓ ભુલી ગઈ છું, માટે લઇ આવું ત્યાંસુધી અહીં થેાભેા. સુજેષ્ટા ઘેર ગઇ, પાછળ શ્રેણીકના સુભટાએ કહ્યું કે શત્રુરાજ્યમાં નિર્ભીય રીતે વધારે વખત રાકાવું ઠીક નથી માટે ચાલે. શ્રેણીક ચેલાને લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. થેાડી વારમાં સુજેષ્ઠા પાછી આવી પરંતુ ત્યાં ૧ તેને ૫૦૦ મત્રી હેાય તે વાત લગાર અસંભવિત લાગે છે, પરંતુ એમ હાય ખરૂં ૐ તેની સભાના ૫૦૦ સભ્યા હાય અને તેએ તેને રાજકાર્યમાં મદદ આપતા હૈાય અને તેથી જ તેમને મંત્રી કહ્યા હાય તે! તેમાં કાંઇ અયેાગ્ય નથી, Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જેનવિભાગ તો કઈ ન હતું. તે ગભરાઈ ગઈ અને તેણે બુમ પાડી કે મારી બહેનને શ્રેણીક લઈ ગયો. બહાદુર ચેટકરાજા આ સાંભળી ત્યાં આવ્યો. શ્રેણીક તે પોતાના સુભટોથી ઘણે આગળ નીકળી ગયું હતું. તેને પછવાડે શું થાય છે તેની ખબર ઘણી મંડી પડી. તેના સૈનિકે લડ્યા અને બહાદુર બત્રીસ સુભટે મરાયા. ત્યાં રાજગૃહની હદ આવી એટલે ચેટકરાજા હાથ ઘસી પાછો વળ્યો. શ્રેણીકરાજા ચેલણાને પરણ્યો તે પહેલાં બુદ્ધ ભગવાનને પરમ ભક્ત હતા. પરંતુ ચેલણ ન હતી અને તેના ઉપદેશથી તેને પરમ કારુણિક શ્રી મહાવીર સ્વામી ઉપર શ્રદ્ધા બેઠી અને તે તેમની પાસે ઉપદેશ સાંભળવા જતો. ધીમે ધીમે તે ચુસ્ત શ્રાવક થયો અને તેણે ગાસ્થ દીક્ષા સ્વીકારી. પિતાના રાજ્યમાં પણ તેણે જૈન ધર્મને ફેલાવો સારો કર્યો હતો. એ તો કહેવાય જ છે કે ચા પાકા તથા પ્રા. આ કથની બરાબર સાચી છે. તેને જેના સાધુઓ ઉપર એટલે બધે હાર્દિકે પ્રેમ હતો કે કઈ એક ખોટી રીતે એમ કહે કે અમુક સાધુની આ ભૂલ છે તો પણ તે માનતો નહિ; કારણ કે તેની ખાતરી હતી કે મહાવીર સ્વામીના શિષ્યમાં ભુલ ન હોઈ શકે. જેના ગુરુ સર્વજ્ઞ છે તેમના શિષ્યો ભુલ કેમ કરી શકે ? શ્રેણીક રાજા બહુ ગુણગ્રાહી હતા. એક વખતે પોતે પોતાના સૈનિકો સહિત શ્રી મહાવીર પ્રભુને વંદવા જતો હતો ત્યાં રસ્તામાં એક કુતરાનું મૃત શરીર પડ્યું હતું. બધા સૈનિકે તેની તરફ થુંક્યા અને ધૃણાની નજરે જોઈ ચાલતા થયા. એણીક રાજા કુતરાને જોઈ બેલ્યા કે મહંતની દંતપંક્તિ કેવી સુંદર અને ઉજવલ છે! આ સુંદર દાખલ તેની ગુણગ્રાહકતા માટે બસ થશે. શ્રેણીક રાજાને પિતાની વહાલી સ્ત્રી ચેલણ રાણીથી કણક નામનો પુત્ર ઉત્પન્ન થે. તે ગર્ભમાં હતો ત્યારથી જ તેની માતાને પિતાના પતિનું માંસ ખાવાની દુષ્ટ ઈચ્છા થઈ હતી. પુત્ર જન્મ્યો કે તરત જ તેણે તે પુત્રને દાસી દ્વારા ઉકરડામાં ફેંકાવી દીધો. શ્રેણીક આ ખબર સાંભળી બેલ્યો કે પુત્રને પાછો બોલાવો. દાસીએ તે પુત્રને પાછો આપ્યો ઉકરડામાં છોકરાની આંગળી કુકડે કરડી ખાધી અને તેમાંથી લોહી નીકળતું હતું. પુત્રવત્સલ શ્રેણકે પુત્રની તે આંગળી મુખમાં નાખી તેને શાંત કર્યો અને આજ પુત્ર અને તેને ઘાતક નિવડ્યો. કણક લાલનપાલનથી ધીમે ધીમે મટે થયો. તે જે યોગ્ય અવસ્થાએ પહોંચ્યો કે તરત જ તેને રાજ્ય મેળવવા ઉત્કંઠા વધી. રાજના ભી પુત્રે અંતે વૃદ્ધ પિતાને કેદ કર્યો અને વળી થોડું બાકી હોય તેમ તેણે પિતાને મીઠાના પાણીમાં બોળેલ કેરડાનો માર મારે શરૂ કર્યો અને ખોરાકમાં પણ બહુ જ તુચ્છતા વાપરવા માંડી. કણકની માતા પતિની આ સ્થિતિ જોઈ ઘણી દિલગીર થઈ પરંતુ પુત્ર પાસે તેનું કાંઈ ચાલતું નહિ. એક વખતે કણક જમવા બેઠો હતો ત્યાં તેને નાના બાળુડે આવ્યો અને મુતર્યો, છતાં કેણીકને કંઈ ઘણા ઉત્પન્ન ન થઈ અને પોતે ગર્વથી માતા પાસે બે કે મારા જેવો કેઈને પુત્ર પ્રેમ હશે ખરો ? તેની માતાએ નિર્ભય પરંતુ શાંત ચિત્તે કહ્યું કે આથી પણ તારા ઉપર તારા પિતાનો ઘણો પ્રેમ હતો. તે જન્મે ત્યારે મેં તને ઉકરડામાં નાખી દીધો હતો છતાં તેમણે તેને પાછો મંગાવી તારી લોહીવાળી આંગળ મેમાં નાખી તને રડતો છાનો Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ રાખ્યો હતો તેને અત્યારે તો તું તારા પિતા ઉપર પૂર્વને કાંઈ બદલો આપતા હોય તેમ જણાય છે. કણક આ સાંભળી શરમાયો અને પોતે પોતાના હાથમાં કુહાડી લઈ પિતાનું પીંજર તેડી નાખી છેડાવવા ઉઠયો. રાજકેદી શ્રેણીક કેણુકની આવી ક્રૂર અવસ્થા જોઈ બીને કે રબે પુત્ર અને મારી નાખશે! શ્રેણીકને મૃત્યુનો ભય ન હતો છતાં રખેને પુત્રને હાથે પિતહત્યા થાય તે તેને ઉચિત ન લાગ્યું એટલે પિતે પિતાના હાથે મરવું ઠીક ધારી પિતાની પાસે હાથમાં રહેલ હીરાની વીંટી ચુસી મરી ગયો. કણીકે જોયું કે પરિણામ બહુ ખરાબ આવ્યું. તેને પિતાને પ્રેમ સાંભરી આવ્યો અને તેણે ઘણું કલ્પાંત કર્યું. પરંતુ તે રડયા પછી ડહાપણ લાવવા જેવું હતું એટલે તેનું સદન નિષ્ફળ ગયું. કેણિક પિતહત્યાને મહાન ભેગી થયો અને તેથી બૌદ્ધ અને જૈન ઇતિહાસમાં તેને એક નૃશંસ નર તરીકે આલેખ્યો છે. આવી રીતે મહારાજા શ્રેણિકનું જીવન મેં ટુંકાણમાં દેખાડયું છે. વિશેષ જોવા ઈચ્છનાર મહાશયે શ્રેણકયરિત્ર તથા અભયકુમારચરિત્ર ઇત્યાદિનું અવલોકન કરવું. ૩ સમ્રા સંપ્રતિ બૌદ્ધ સમ્રાટ અશોકના પિત્ર સંપ્રતિના નામથી જૈન સમાજમાં વેતામ્બર, દિગમ્બર, કે હુડક પંથમાં પણ કોઈ અજાણે નહિ હોય. આ મહાન રાજાએ તો જૈન ધર્મને દિગંતવ્યાપી કર્યો છે. જેમ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકારી તે ધર્મને તેણે રાજધર્મ કર્યો હતો તેમ તેના પૈત્ર સંપ્રતિએ જેન ધર્મ સ્વીકારી તેના સત્ય સનાતન સિદ્ધાંતને વિશ્વવ્યાપી બનાવી રાજધર્મ તરીકે ફેલાવ્યો હતો. તેનું જન્મ સ્થલ, મહારાજા સંપ્રતિનો જન્મ મરૂ દેશ–મેવાડમાં ઉજજયનીમાં થયો હતો. તેના પિતાનું નામ કુણાલ કે જે સમ્રા અશોકના પાટવી કુંવર હતો. તે કમનસીબ કુણાલ પિતાના પિતાનું વિસ્તૃત રાજ્ય ભોગવવા ભાગ્યશાળી થયો નહતો. જૈન સમાજમાં આને માટે એક દંતકથા ચાલે છે તે નીચે પ્રમાણે છે. મહારાજા સમ્રાટને તેમની પટરાણીથી કુણાલ નામને મુખ્ય પુત્ર થયા હતા. તે જો ત્યારથી ઉજજયનીમાં જ પિતાની માતા સાથે રહેતે, અને ત્યાંજ ઉછરતે મોટો થયો. ઉજજયનીના રાજાસમ્રાટના સુબાએ અશોકને ખબર આપ્યા કે કુમારની ઉમ્મર ભણવા લાયક થઈ છે માટે તેનો યોગ્ય બંદોબસ્ત થાય તે ઠીક. અશોક આ વાંચી ઘણે ખુશી થયો અને તેણે એક પત્ર સુબા ઉપર લખ્યો. તેમાં લખ્યું કે તેના ઉપર બરાબર ચક્કસાઈ રાખી તેને રાજ્યધર્મ બરાબર શીખવાડવો તેમજ બીજી પણ યોગ્ય સુચના તે પત્રમાં લખી અને કુમારને પણ લખ્યું કે કુમારે સધીચતાં “ભણવાને માટે પ્રયત્ન કરો.' આ પ્રમાણે પત્ર લખી કવરમાં બીડી તેને બરાબર મહેર છાપ માર્યા સિવાય પિતાને ઉતાવળ હેવાથી બીજા કાર્યમાં ચાલ્યો ગયો. આ વાતની ખબર કુણાલની, Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈનવિભાગ " ઓરમાન માતાને પડી. તેણે વિચાર્યું કે યુવરાજ કુણાલ છે અને મારા પુત્ર યુવરાજ નથી માટે એવા ઉપાય કરૂં કે ભવિષ્યમાં મારા પુત્ર ગાદીએ બેસે અને હું રાજમાતા તરીકે પૂજાઉં. આ પ્રમાણે દ્વેષથી તેણીએ તે કવર ઉઘાડી પત્ર વાંચી જ્યાં મારે અધી ચાં લખ્યું હતું ત્યાં તેણીએ એક મીડું વધારી મારે સંધીચતાં લખ્યું. થોડી વાર પછી સમ્રાટ આવ્યા અને તેણે તે પત્ર ફરી વાર વાંચ્યા સિવાય કવરને મજબુત પેક કરી ઉપર મ્હાર છાપ મારી એક ખેપીઆ સાથે જલ્દી રવાના કરી દીધું. ખેપીઆએ તે કવર જઈને ત્યાંના સુબાને આપ્યું. તેને આ પત્ર વાંચી ઘણે! ખેદ થયા. તેણે પત્ર અડધા કરી કુમારને વંચાવ્યા, પરંતુ કુમારે આખા પત્ર વાંચવાની હઠ લીધી. અંતે ખલાકારે તે પત્ર તેણે વાંચ્યા અને મારેળ ગંધીવતાં તે પણ વાંચ્યું. વિનયી પુત્રે વિચાર્યું કે પિતાની આજ્ઞા મારાથી કેમ લેાપાય? હિંદના રાજાએ પણ જેની આજ્ઞા નથી લેાપતા અને અમારા વંશમાં કાઇએ પણ પિતાની આજ્ઞાને લેાપ નથી કર્યાં, તે પછી હું મારા પિતાની આજ્ઞાને લેપ કેમ કરી શકું ? સુબાએ ઘણી ના પાડી, છતાં કુમારે લેાહના ઉના ઉના સળીયા આંખમાં ચાંપી દીધા અને પિતાની આજ્ઞા પાળી—સાથે પેાતાનું જ્વલંત દૃષ્ટાંત પણ જગત આગળ રજુ કર્યું. સમ્રાટ અશેકને આ સાંભળી ધણું આશ્રય થયું અને પોતે વાંચ્યા વિના પત્ર મેકક્લ્યા માટે પેાતાને ધણેા ખેદ થયા. હવે કુણાલે અંધ અવસ્થામાં પે।તાના પિતા પાસે જવું ઉચિત ન ધાર્યું. પેાતે પેાતાની દુઃખી જીંદગીના દિવસે ત્યાંજ ગાળવા લાગ્યા. ધીમે ધીમે તેને પેાતાનું દુઃખ એન્ડ્રુ થવા લાગ્યું, પછી તેણે સંગીતના અભ્યાસ શરૂ કર્યાં. ધીમે ધીમે તે સાગ ગવૈયા તરીકે અને વિવિધ જાતનાં વાજીંત્ર વગાડનાર તરીકે તૈયાર થયા. તેણે દેશ દેશના સારા સગીતશાસ્ત્રીઓને ખેાલાવી તેમની પાસે જુદી જુદી જાતના ધણા અનુભા મેળવ્યા. હવે તેણે દેશાન્તરમાં પોતાની પ્રીતિના વાવટા ક્રૂકાવવા જુદા જુદા વેશે દેશાટન શરૂ કર્યું. બધે સ્થળે વિજય પામતા પેાતાની વિજયપતાકા ફરકાવતા અશોકની રાજધાની પાટલી પુત્ર ( પટ્ટના ) ગયા. સમ્રાટ તેતે આળખ્યા નહિ, પરંતુ કુણાલનું એક સારા ગવૈયા તરીકે ખુબ સન્માન કર્યું. બીજે દિવસે કુણાલે રાજસભામાં પેાતાના પિતાને મુખ દેખાડયા સિવાય લાલ પડદો નખાવી ગાવાનું શરૂં કર્યું. સમ્રાટ પેાતાના મંત્રીએ સેનાધિપતિ અને સારા શેઠીઆએ સહિત ત્યાં હાજર હતા. કુણાલે એક પછી એક જુદી જુદી સુંદર ચીજો ગાઇ બતાવી. પછી જ્યારે બરાબર રંગ જામ્યા એટલે તેણે પેાતાની આત્મકથા ગાઈ. સમ્રાટને પુત્ર સાંભર્યાં. પુત્રની વાર્તા તાજી થઇ તેને એમ નક્કી લાગ્યું કે આ પેાતાના પુત્ર કુણાલ છે. પછી પોતે કહેવડાવ્યું કે પુત્ર પિતા પાસે હાજર થવું પરંતુ કુણાલે તે વાત સ્વીકારવા ના પાડી. પછી સમ્રાટે કહ્યું કે તમારી ધીરજ, શૌર્ય, પાંડિત્ય જોઇ હું ખુશી છું. મૌ વશના કુંવરને આવી જ ઉદારતા ઘટે. તમારે માગવું હોય તે ખુશીથી માગેા. કુણાલે સમય જોઈ પિતાનું સિંહાસન અને તાજ માગ્યું. પિતાએ કહ્યું કે તમે અંધ છે પછી રાજ્ય કેવી રીતે કરશે ? ત્યારે તેણે કહ્યું કે મારે એક નાના પુત્ર છે તેને રાજ્ય આપે. તે રાજ્ય ચલાવશે. પછી સમ્રાટ અશેકે ખુશી થઇ તે બાળકને પેાતાને હાથે રાજતિલક કર્યું. આ બાળકને નાનપણથી ગાદી મળી એટલે તેનું નામ સંપ્રતિ પડયું. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮૫ જૈન રાજાઓ હવે ધીમે ધીમે સંપતિ ઉમ્મર લાયક થશે. તેનામાં નાનપણથી રાજાને ચગ્ય ગુણ બહુ સારી રીતે ખીલ્યા હતા. સમ્રા અશોકના મરણ પછી સંપતિએ રાજની લગામ હાથમાં લીધી. ગાદીએ બેઠા પછી થોડા સમયમાં નિગ્રંથ ગચ્છના મુકુટમણિ સરખા આચાર્યવર્ય શ્રી આર્યસુહસ્તિ સૂરિને તેને મેલાપ થશે. એક વખતે પાટલિપુત્રમાંથી રથયાત્રાનો મહાન વરઘોડે નિકળતા હતા અને સંપ્રતિ પિતાના મહેલના ગેખમાં બેઠે હતો તેને એ વરઘોડાની ભવ્યતા જોઈ ઘડીક વિચાર થયો. ત્યાં તેણે પોતાના પૂર્વના ગુરુ. જોયા. તેને ખાત્રી થઈ કે એ મારા જ ગુરુ છે એટલે તે ગેખમાંથી નીચે ઉતર્યો. આચાર્ય શ્રી પાસે આવી વંદન કરી પુછયું કે–ગુરુદેવ મને ઓળખો છો ? ત્યારે આચાર્યશ્રીએ દત્તર આપો -મોર્યવંશના મુકરમણિ સરખા તને કણ નથી ઓળખતું? રાજાએ ફરી કહ્યું કે-પ્રભુ એમ નહિ. આપ વિચાર કરે ત્યાં તો આચાર્યશ્રીએ શાનબળથી તપાસી જોયું કે અરે, આ તો તે જ છે કે જેણે પૂર્વ ભવમાં મારી પાસે દીક્ષા લીધી હતી અને લઈને એક દિવસમાં મૃત્યુ પામ્યો હતો. તે પછી રાજા પોતાના ઉપકારી મુરની સાથે વરઘોડામાં ચાલે અને ત્યાંથી ઉપાશ્રયે જઇ તેમની પાસેથી ઉપદેશ સાંભળે. ઉપદેશ સાંભળીને તેને ગુરુ પ્રત્યે પ્રેમ થયો અને તેમાં પૂર્વ ભવના પ્રેમે વૃદ્ધિ કરી. ત્યાર પછી તેણે જન ધર્મ સ્વીકાર્યો અને પ્રજાને તેના પવિત્ર સિદ્ધાંતો પહોંચાડયા અને પ્રજાએ પણ પ્રેમથી તેના પવિત્ર સિદ્ધાન્તોને સ્વીકાર કર્યો. ત્યાર પછી તે વિજયયાત્રા કરવા નીકળ્યો. તેની વિજયયાત્રાનું વર્ણન વિસ્તૃત રીતે કયાંય મારા જેવામાં આવ્યું નથી, પરંતુ એટલું મળે છે કે તેણે આખા હીંદન રાળ મહારાજાઓને તાબે કરવા ઉપરાંત છ દેશ જેવા કે અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઈરાન આદિ દેશોને પણ તેણે તાબે કર્યા હતા. પૂર્વમાં બંગાલ અને એરિસ્સાથી માંડી પશ્ચિમમાં ઠેઠ સમુદ્ર સુધી અને ઉત્તરમાં છેક હિમાલયથી માંડી દક્ષિણમાં છેક ક માટી સુધી દરેક દેશ તેના તાબામાં હતો. જો કે અમ્રા અશકે પહેલેથી તેને માટે રાજ્ય સંગ્રહી રાખ્યું હતું, છતાં સ્વતંત્ર રીતે પિતાની આજ્ઞા બનાવવા તેણે વિજયયાત્રા કરી હતી. તેમાં મુખ્ય મુખ્ય રાજાઓને હરાવ્યા એટલે નાના રાજાએ તે એની મેળેજ તાબે થઈ ગયા. જન ગ્રંથકારો કહે છે કે તેણે ચક્રવ ની માફક આખા ભારતવર્ષમાં પિતાની આણ ફેરવી હતી. આવી રીતે વિજ્યયાત્રા કરીને આવ્યા પછી તેણે પોતાના ગુરુના ઉપદેશથી જૈન ધર્મની ઉન્નતિને પગલાં લેવા માંડ્યાં. તેમાં તેણે પ્રથમ દેશદેશમાં અનેક સુંદર સ્થળે ભવ્ય જિન મંદિરે કરાવ્યાં. તેનાં ગગનચુમ્બી ભવ્ય શિખરોનાં નામ નિશાન પણ અત્યારે તો હાથ નથી લાગતાં; પરંતુ તેનાં એ ભવ્ય મંદિર, તેની બાંધણી અને શિલ્પકળાના નમુનાના કયાંક ક્યાંક ભણકાર સંભળાય છે. તેના ઉપર જીર્ણોદ્ધાર થવાથી મુળ મંદિરની ભવ્યતા તથા ( ૧ આ રાજાના પૂર્વ ભવની કથા બહુ લાંબી છે. લંબાણના ભયથી મેં નથી આપી. વિશેષ જાણવા ઇચ્છનાર મહાશયને કલ્પસૂત્ર, પરિશિષ્ટ પર્વ, સંપ્રતિચરિત્ર વગેરે જેવા ભલામણ છે. વિ. ૬. ૧૨. Page #13 -------------------------------------------------------------------------- ________________ જનવિભાગ સુંદરતા કંઈક ઓછાં થયાં છે. તે એકલાં જિન મંદિરે કરાવી શાંત નહોતા રહ્યા. પરંતુ જૈન ઉપદેશક-સાધુ મહાત્માઓને દરેક જાતની અનુકૂળતા કરાવી દરેક સ્થળે-મ્લેચ્છ દેશમાં પણ–તેણે વિહાર ચાલુ કરાવ્યો હતો. તે વખતે જૈનધર્મ રવિને મધ્યાહ્ન સમય હતો. તેનાં પ્રખશે કરણે ભારતવર્ષમાં અને તેની બહાર પણ ઘેર ઘેર તપી-શેભી રહ્યાં હતાં. તેણે જૈન મંદિરો, જિન પ્રતિમાઓ, સાધુઓ, પુસ્તકો અને શ્રાવકની વૃદ્ધિ કરવા સારો પ્રયત્ન સેવ્યો હતો અને તેમાં સફળતા પામી તે બધાની ખુબ વૃદ્ધિ કરી હતી. એતિહાસિક ધ.. આ મહાન જૈન ચક્રવર્તિ રાજાની ઐતિહાસિક નોંધ જૈન સુત્રામાં અને ખાસ કરી હેમચંદ્રાચાર્યકૃત પરિશિષ્ટિ પર્વમાં છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ તેનું થોડું ઘણું વર્ણન કર્યું છે અને તેમાં તેને “સંપઈ” તરીકે ઓળખાવ્યો છે. આ સિવાય સમ્રાટ અશોકની માફક તેને કીર્તિસ્તંભે, શિલાલેખ આજ્ઞાપત્રો કે તામ્રપત્ર કંઈ પણ મળી આવતું નથી. આ રાજાએ જૈનપ્રતિમાઓ ઘણી કરાવી છે કે જેની ભવ્યતા અને સુંદરતા બહુ અલૌકિક છે અને તેને નમુન બીજે મળવો મુશ્કેલ છે. અત્યારે અમદાવાદ, પાટણ, ખંભાત, પાલીતાણામાં શત્રુંજય ઉપર અને ગિરનાર જામનગર ઇ. માં તેની કરાવેલી પ્રતિમાઓ છે પરંતુ તે પ્રતિમાઓમાં ક્યાંય તેના નામના શિલાલેખે મળી આવતા નથી. કોઈ મહાશય તે બાબતમાં વિશેષ જાણવા જેવું બહાર પાડી તેની ઐતિહાસિક નેંધની બેટને પુરી પાડે એમ હું ઈચ્છું છું. આનું મુખ્ય કારણ મને એકજ લાગે છે તે એ જ કે આગલા સમયમાં પોતાની નામના કાઢવામાં–બીજા શબ્દોમાં કહું તો આત્મપ્રશંસાના ભયથી ઘણું જણે પોતાનાં કાર્યોની નોંધ કરાવવાનું મેકુફ રાખ્યું હોય અને તે જ કારણે સંપ્રતિએ પણ તેમ કર્યું હોય એ બનવા જોગ છે. આ સિવાય પુરાણું સમયમાં ઘણું રાજા મહારાજાઓએ કરાવેલી પ્રતિમાઓમાં ઘણે સ્થળે શિલાલેખો મળી આવતા નથી અને આધુનિક સમયમાં ક્યાંક ક્યાંક તેવું બને છે પણ ખરું જેથી મારા ઉપલા અનુમાનમાં કંઈક ઋત્ય હશે એમ માનવું પડે છે. આ મહાન ચક્રવર્તિની ઐતિહાસિક દષ્ટિએ વિશેષ નોંધ નહિ મળી શકવાથી તેના જીવન સંબંધે વિશેષ લખવું મોકુફ રાખી તેનાં મળી આવતાં થોડાં સુકૃત્યોની નેંધ અને તેણે પિતે જૈન ધર્મ સ્વીકારી પોતાના તાબાના રાજાઓને પણ ચુસ્ત જૈન કેવી રીતે કર્યા હતા તે સંબંધે મળી આવતા થોડા કલેક ટાંકી વિરમીશ. તેણે ગગનચુમ્બી ભવ્ય સવાલાખ નવાં જિન મંદિરો કરાવ્યાં હતાં અને મનોહર સવાકરોડ નવી જિન પ્રતિમાઓ કરાવી હતી. ૩૬૦૦૦ હજાર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને પંચાણું હજાર પિત્તળની પ્રતિમાઓ કરાવી હતી. દીનદુખીને માટે અનેક સદાવ્રત તથા વાવ, કુવા, તળાવ, પરબ આદિ ઘણાં લોકોપયોગી કાર્યોની નોંધ મળે છે. તેણે સવાલાખ જિનમંદિરે કરાવ્યાં હતાં એ ઉપરથી આપણે સમજી શકીશું કે તે કેટલો ધર્મચુસ્ત હતું છતાં તેણે ચક્રવર્તી રાજાની માફક એક સત્તાએ ભારતવર્ષમાં પિતાની આણ ૧ આ પરિશિષ્ટ પર્વમાં જૈન સમાજના ઘણાખરા મહાપુરુષનાં જીવનચરિત્ર સુંદર રીતે વર્ણવ્યાં છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાએ ८७ આજ્ઞા મનાવી હતી-ખેસાડી હતી. સંપ્રતિ ધર્મી હતા છતાં અશેાક કે સિદ્ધરાજની જેમ ધર્માંધ નહાતા. તેણે ધને માટે કદી તલવાર નથી ઉપાડી તેમજ કૈાઇ પશુ ઋતર્ મ દિશની ધ્વજા પણ નથી ઉતરાવી. તેણે પ્રેમથી ખીજા રાજાઓને અને પ્રજાને પણ જૈન ધર્મ સ્વીકા રાવ્યા હતા. તેને માટે સંપ્રતિચરિત્રકાર નીચે પ્રમાણે લખે છે, महाप्रभावानां कुर्वस्तमनुव्रज्य संप्रतिः तेषां राज्ञां विधिं सर्व दर्शयित्वाऽगमत् गृहान् ॥ ४१४ ॥ ततः सर्वान् नृपान् स्माह न नः कार्य धनेनेवः मन्यध्वे स्वामिनं चेन्मां, तद्भवन्तोऽत्रसंप्रतिः धर्म प्रवर्तयन्त्वेनं, लेाकद्वयसुखावहम् ||४१५|| स्वदेशेषु सर्वत्र प्रीतिरेवं यतेा मम ।। ४९६ || ततस्तेऽपि गतास्तत्र जिनचैत्यान्यकारयन् कुर्वते तत्रयात्राश्च रथयात्रोत्सवाद्भूताः ॥ ४१७ ॥ सदैवोपासते साधुनमारि घोषयन्ति च राजाननुवृत्यतत्रापि लोकोऽभूद्धर्मતત્ત્વઃ ॥ ૪‰૮ ૫ ભાવા — મહાપ્રભાવના ઉત્સવને કરતા અને તે રથની પછવાડે ચાલતા રાજા ( સંપ્રતિ ) ખીજા બધા રાજાએને એકઠા કરી તેમને સ વિધિ દેખાડી પેાતાને ઘેર ગયા. ત્યાર પછી બધા રાજાઓને તેણે કહ્યું કે જો મને તમારા ઉપરી રાજા–સ્વામી માનતા । તે મારૂં અનુકરણ કરી. મારે ધનથી કંઇ કામ નથી. તમારા દેશમાં બધે ઠેકાણે હલેાક અને પરલોકના સુખના કારણભૂત ધર્મ (જૈનધર્મ) મૈં પ્રસરાવા-તેથી જ મને ખરેખરી પ્રતિ થશે. ત્યાર પછી બધા રાજાઓ ધેર જઇને નવાં જિન મદિરા કરાવતા હતા અને મેાટા ઉત્સવવાળી રથયાત્રા અને યાત્રા કરતા હતા અને હમેશાં સાધુઓની સેવા કરતા. અમારિપટહુ ( કાઇ પણ નિર્દોષ જીવની હિંસા ન કરે. ) પણ વગડાવતા હતા, ત્યારે પ્રજા રાજાએનું અનુકરણ કરી ધર્મી ( જૈન ધર્મ) માં તત્પર બની. એ તે કહેવત છે કે “ રાજ્ઞા તથા પ્રજ્ઞા” યદિ રાજા ધર્મી અને ન્યાયી હૈાય તે પ્રજા પણ ધર્મી અને ન્યાયી અને એમાં ક' આશ્રય નથી. यथा હજી આગળ કલ્પસૂત્રકાર સ'પ્રતિએ કયાં કયાં સારાં કાર્યો કરાવ્યાં તેની નોંધ નીચે પ્રમાણે આપે છે. ડ श्रेणीकसुतोदाय पट्टोदित नवनंदपट्टोद्भूतचंद्रगुप्त अशोक श्री सुतपुत्रः संप्रतिनामाभूत्, स च जातमात्र एव पितामहदत्तराज्ये रथयात्रा प्रवृत्त श्री आर्यसुहस्तिदर्शनाजातजातिस्मृतिः सपाद लक्ष जिनालय सपाद कोटी नवीन बिंब षट्त्रिंशत् सहस्र जीर्णोद्धार पंचनवतिसहस्र पित्तलमय प्रतिमानेक शतसहस्र सत्रशालादिभिर्विभूषितां त्रिखंडामपि महीमकरोत् કલ્પસૂત્ર ટીકાકાર વિનયવિજયજી ઉપાધ્યાય. ( અર્શી સુગમ છે માટે આપ્યા નથી. ) ઉપરનાં વચને ઉપરથી આપણને જાણવાનું મળે છે કે તે બહુ ધ ચુસ્ત ચક્રવતી રાજા હતા. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વમાં તેનાં વખાણ નીચે પ્રમાણે કરે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જેનવિભાગ अभ्यगृहीदथ नपस्तदन लदनुज्ञया अर्हन देवो गुरुः साधुः प्रमाण मे अईतो व चः ॥ ६१॥ अणुव्रत शिक्षात्रतपवित्रितः प्रधान श्रावको जज्ञे सम्प्रति स्तत्प्रभत्यपि ॥ २॥ जननार बन्ग श्री जिनर्धाम पनि स नः सा ઘમ ! નr 'T fa Tv રૂ! - 1 = 1 ચ ન Trirવિકારધીઃ રિng મત જ્ઞાનાયતનતનું છે કે તે ભાવાર્થ - તે ( સમ્પતિ ) આ જ ની અનુજ્ઞા છે રિહ ત પ્રભુ મારા દેવ છે. સુસાધુ ( કંચને કામિનીના ત્યાગી ) મારા ગુરુ છે અને અરિહ ત પ્રભુનું વચન મને માન્ય છે એ જાણે સ્વી ? તો હતો ૬૧ / ( ટુ વ્રત ધારણ કર્યું, અને ત્યારથી માંડી વ્રત, ગુખ અને શેક્ષ વ્રતથી પવિત્ર છે તે સુરત પાવક થયા. ૬૨ દાનાવણી લક્ષ્મીવાળો | કાલ જિનેશ્વર પ્રભુની પૂજા કરતા હતા અને પિતાના ભાઇઓની જેમ સધર્મ તરફ વાલ્યા કરતો હતે. છે ક ૩ : પતાપથી યુક્ત અને અવિકારી બુદ્ધિવાળો સંપતિ વૈતાદ્યથી માંી ગણ ખંડ ભરતક્ષેત્રને જિન ચેત્યોથી મુક્ત કરાવતો હતો. બાવી રીતે તે ચુસ્ત જૈનધમી મહાન રાજા હતો. ૪ “મહારાજાધિરાજ” કુમારપાલ ગુજરાતના આ મહાન વૈભવશાલી નૃપતિ, ચૌલુક્યવંશચૂડામણિ, ગુજરાતની જયસિંહદેવની કીર્તિ કલશ ચડાવનાર, ગુજરાતને સમૃદ્ધ તેમ જ શોભાવાન બનાવનાર મહારાજાધિરાજ ” પરમહંત કુમારપાલથી જન સાક્ષરો તથા ઇતર સાક્ષરે પણ અજાણ્યા નથી એટલું જ નહિ પરંતુ તેના જીવનથી પણ કેટલેક અંશે સુપરિચિત છે. કુમારપાલની આટલી પણ ઓળખાણ કરાવવી એ તો ભગવાન સવિતાનારાયણને દીપકલિકાથી ઓળખાવવા બરાબર છે. તેમને કેટલાએક પરમહંત તરીકે, ચક્રવતી તરીકે, મહારાજાધિ જ તરીકે તે વળી કોઈક હિંદુસ્તાનના નાશનું પ્રથમ બીજ રોપનાર તરીકે, સિહદેવની ભાવનાને નહિ પોષનાર તરીકે તથા અહિંસાનો પુજારી બની પોતે નિર્માલ્યા બનવા સાથે સારા ગુજરાતને પણ નિર્માલ્ય-નમાલું બનાવનાર તરિકે, તથા બીજાં અવનવાં વિષેશણથી ગુજરાતના સાક્ષર–ગુજરાતીઓ તેને ઓળખે છે. આમાંથી કેટલાએક મહાશયો તેનું જીવન નિષ્પક્ષપાત રીતે તપાસ્યા વગર અને સાથે તેનું આંતરજીવન પણ તપાસ્યા સિવાય યોગ્ય ન્યાય ન આપી શકે–નથી આપી શક્તા એ નિર્વિવાદ રીતે બનવા ગ્ય છે-સંભવી શકે. ૧ભીમબાણાવળીનો પુત્ર ક્ષેમરાજ તેને પુત્ર દેવપ્રસાદ અને તેને પ્રતાપી પુત્ર “સિદ્ધરાજદેવનો જમણે હાથ ” ત્રિભવનપાલ અને તેનો પુત્ર “મહારાજાધિરાજ' ચક્રવતી આદિ બીરદધારી કુમારપાલદેવ આપણું વિષયનો મુખ્ય નાયક છે. તેની માતાનું નામ કાશ્મીરાદેવી હતું કે જે સિદ્ધરાજની માતા મીનલદેવીની ભત્રિજી થતી હતી. તેને કુમારપાલ ૧ નીચે મુળરાજથી માંડી ઠેઠ કુમારપાલ સુધીનું વંશવૃક્ષ આપ્યું છે તે જોવા ભલામણ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ સિવાય બે પુત્ર મહીપાલ, કીર્તિપાલ તથા બે પુત્રીઓ પ્રેમળદેવી અને દેવળદેવી હતી. તેમાં પ્રથમ પુત્રી જયસિંહદેવના મુખ્ય સેનાધિપતિ કૃષ્ણસિંહ વેરે અને બીજી પુત્રી શાકં. ભરીના રાજા સાથે પરણાવી હતી, અને કુમારપાલદેવની સ્ત્રીનું નામ પાલદેવી હતું. ત્રિભોવનપાલને જર્યાસહદેવની સભામાં પાટણ ઘણી વખત આવવું પડતું અને તેની સાથે ગુજરાતને ભાવિ બલિરાજા કુમારપાલ પણ ઘણું વખત આવે. ત્રીભવનપાલ પિતાના ચાલાક પુત્રને જયસિંહદેવની સભાને બધે વૃત્તાંત કહેતે-કહી સંભળાવતા. બાલરાજા એ વાત સાંભળી આશ્ચર્ય પામતે. તેને તે સમયે ખબર સરખીયે નહોતી કે પોતે ભવિષ્યમાં જયસિંહદેવના સિંહાસને બેસી સભામાં તે વાતોના કેન્દ્રરૂપ બનશે. એક વખતે જયસિંહદેવની સાથે કુમારપાલને સાક્ષાત સરસ્વતીને અવતાર, ધર્મની મૂર્તિ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સાથે પરિચય થયો. કુમારપાલ તેમનું બ્રહ્મતેજ જોઈ પ્રથમ ક્ષણે જ તેમના તરફ આકર્ષાય અને વળી ગુજરાતનો નાથ” જયસિંહદેવ પણ જેને ઘણું સન્માન આપે છે તે જોઈ હેમાચાર્ય ઉપર વિશેષ માનની દૃષ્ટિથી જોવા લાગ્યો. ત્યાર પછી તેણે સૂરિજીની બે ત્રણ વાર મુલાકાત લીધી. એક વખતે જયસિંહદેવ તેના મુખ્ય અમાત્યો, ચિાલુક્ય વંશ મૂલરાજ સં. ૪૯૮ માં ગાદી ૫૫ વર્ષ રાજ્ય ચામુંડ ૧૩ વર્ષ રાજ્ય નાગરાજ વલ્લભરાજ ૬ માસ ૨ાજય. દુર્લભરાજ ૧૩ વર્ષ ૬ માસ રાજ્ય ભીમદેવ ૪ર વર્ષ અભિષેક ક્ષેમરાજ કણદેવ ૨૮ વર્ષ રાજ્ય દેવપ્રસાદ ત્રિભુવનપાળ સિદ્ધરાજ જયસિંહ ૫૦ વર્ષ રાજ્ય મહીપાલ કીતિપાળ કુમારપાલ સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૦ સુધી ૩૦ વર્ષ અને ૮ માસ. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈનવિભાગ અધિકારીએ અને કુમારપાલ શ્રીમ ્ હેમચંદ્રાચાર્યના ઉપદેશ સાંભળવા બેઠા હતા. રિશ્વરજીને પૂછ્યું કે “ બધા ગુણેામાં શ્રેષ્ઠ ગુણુ કયા છે ” ત્યારે આચાર્ય શ્રીએ કહ્યું કે મહાનુભાવ, બધા ગુણામાં “ પરદારસહેાદયુક્ત સત્ત્વગુણુ ’” શ્રેષ્ઠ છે. કારણ કે સત્ત્વગુણુ અધા ગુણગણેામાં મસ્તકમણી “ જયશ્રી ” ને આપનાર અને સર્વ પદાની સિદ્ધિ કરવામાં લેાકેાત્તર કામધેનુ સમાન છે. અત્રિસ લક્ષણૈાથી અધિક સલક્ષણ તરીકે સત્ત્વગુણ પ્રસિદ્ધ છે. સત્ત્વવાન પુરુષમાં ભલે બીજા ગુણ્ણા હેાય યા ન હાય તા પણ તે શ્રેષ્ઠતમ છે. કહ્યું છે કે— प्रयातु लक्ष्मीश्चपला स्वभावा गुणा विवेकप्रमुखाः प्रयान्तु प्राणाश्च गच्छन्तु कृतप्रयाणा मा यातु सत्वन्तु नृणां कदाचित् । ܕܙ અ ચપળ સ્વભાવવાળી લક્ષ્મી જાએ વિવેક પ્રમુખ ગુણુ જાએ અથવા પ્રયાણુ કરેલા પ્રાણ જાએ પરંતુ પુરુષોનું સત્ત્વ કદાપિ ન જાએ ” સકળ કાર્યાં કરવામાં સમ એવા એકજ પુત્રથી બસ છે વધારે સંતતિનું શું પ્રયેાજન ? એક્લા નિશાપતિ જ ( ચંદ્ર ) દિગ્દધુના મુખમ`ડળને પ્રકાશિત કરવા સમર્થ છે. બાકીના તારાગણ તે ઉગ્યા છતાં દિગ્વધુને પ્રકાશિત કરવા સમર્થ થતા નથી. સાત્ત્વિક શરીર આપણા હાથમાં છે અને રિદ્ધિ દૈવતે આધીન છે માટે સત્ત્વ ન છેાડવું. “ જ્યાં સાઙસ ત્યાં સિદ્ધિ. ’જીએ વૈભવમાં અમરાપુરીતે જીતે તેવી લકા જીતવાની હતી અને મહાન રન્તાકર ( સમુદ્ર) પગે ઉલ્લધવાને હતા. જેનાથી દેવદાનવ અને મનુષ્યા કંપતા એવા રાક્ષસરાજ રાવણ જેવેા મહાન પ્રતિસ્પી હતા અને પિએ પેાતાના સહાયક હતા છતાં ભગવાન રામચંદ્રે સત્ત્વથી જ રાક્ષસ સૈન્યનું દળ છિન્ન કરી રાવણનાં દશ મસ્તક રણમાં રગદોળ્યાં. મહા પુરુષાની કાર્યસિદ્ધિ તેમના સાહિત્યમાં નહિ પરંતુ તેમના સત્ત્વમાંજ રહેલી છે. અને તે સત્ત્વ પણ જ્યારે પરદારસહેાદરવ્રતથી સંવિત હાય છે ત્યારેજ તે પુરુષને લેાકેાત્તર ફળ-પ્રતિષ્ઠાના કારણભૂત થાય છે. વિવેક વિનાનું સત્ત્વ સિંહ કે વાધની માફક ક્રૂરતાને ઉત્પન્ન કરવાનું સાધન બને છે. એટલે કે વિચાર વગરનું સત્ત્વ ( સાહસ ) જાનવરી જોરતે ઉત્પન્ન કરનાર છે. માટે પ્રતિષ્ઠા કીર્તિ, ધર્મવિજય આદિની વૃદ્ધિ કરવા ઇચ્છનારે પરીથી વિરક્ત રહેવું જોઇએ. કારણ કે— तावल्लोक विलोचनामृतरसस्तावन्मनो वल्लभं तावद्धर्ममहत्त्वसत्यविलसत्कीर्ति प्रतिष्ठापदं । तावद्भूमिपतिप्रसादभवनं तावच्च सौभाग्य भूः यावन्नो परदारसंगरसिको लोकेऽभवन् मानवः ॥ “ જ્યાં સુધી પુરુષ પરદારા સંગના રસિક નથી થયા ત્યાં સુધીજ તેના ઉપર લેાકેાની અમી દિષ્ટ રહી તેનું ચિત્ત પ્રસન્ન રહે છે; અને પ્રતિષ્ઠાનું પાત્ર, રાજાના પ્રસાદનુ· ભવન અને સૌભાગ્યની ભૂમી બની રહે છે. ” માટે જો જીવિતને વલ્લભ ગણુતા હા તા પરસ્ત્રીના સંગ મુકી દ્યા. એક મૃગલેાચના સતી સીતાના નિમિત્તે જ રાક્ષસપતિ રાવણનાં મસ્તક રણમાં રાળાયાં, ત્રિકુટ શિખર પર શાભી રહેલી અલકા સરખી લકા જેવી રાજ્યશ્વાની હતી, બુધવાટ કરતા સમુદ્રદેવ જે નગરની પરખાઈ હતા, અનન્ય ખલશાલી Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ - ૯૧ કુંભકર્ણ જેને બંધ હતો, જગજજેતા અજેય ઈદ્રિજીત જેનો પુત્ર હતો અને પોતે કે જેના નામથી દુનીઆના વીર પુરુષો રાડ નાખતા, અનેક દે જેના નેકર હતા અને અદભુત વિધાઓ જેની જીહાગ્રરૂપી રંગભૂમી ઉપર નાચ કરતી હતી એ લંકેશ્વર પણ સતી સીતાની આકાંક્ષા કરવાથી વૈભવ અને પ્રતાપથી રહિત બની દીનહીન દશાને પામે. સ્વસ્ત્રી સ્વાધિન હોવા છતાં નીચ પુરુષ જ પરસ્ત્રીની ઇચ્છા કરે છે.” આવી રીતે કુમારપાલને ઉપદેશ આપ્યો. કુમારપાલે પણ એ પરમ ગીશ્વરના મુખકમળમાંથી નીકળતી ગંગાના ઘેધ સમાન નિર્મલ વાણી સાંભળી તેમના ઉપદેશથી પરવારીસહોદરવત સ્વીકારી તેમની ગંગાના પ્રવાહ સમાન પવિત્ર વાણુમાં પિતાના આત્માને નવરાવી કૃતકૃત્ય–પવિત્ર બન્યા અને ત્યાંથી પિતાના પિતા સાથે દધિસ્થળ ગયો. હવે સિંહદેવની અવસ્થા વધવા સાથે ગૃહસ્થ ધર્મના ફળ રૂપ પુત્રપ્રાપ્તિની ચિંતા પણ વધવા લાગી. તેને સદા એમ લાગ્યા કરતું કે જે પિતૃદાન દેનાર એક પુત્ર થાય તે માટે જન્મ સફળ થયો ગણાય. પરંતુ વિધિ તેનાથી વાંકું હતું. “સૂર્ય વિના આકાશ, ન્યાય વિના વિક્રમ, સિંહ વિના વન, ચંદ્ર વિના રાત્રી, બળ વિના પરાક્રમ, તેજ વિના લક્ષ્મી,” એ જેમ શોભતાં નથી તેમ પુત્ર વિના કુળ શોભતું નથી. તેણે પુત્રપ્રાપ્તિ માટે ઘણું ઘણું ફાંફાં માયો, અનેક કાળાં ઘેળાં કર્યા, અને અનેક જોગીઓનાં પડખાં સેવ્યાં, પરંતુ તેમાં તે નિષ્ફળ નિવડ્યું. તેણે અનેક જેશીઓને પૂછવા માંડ્યું પરંતુ તેમાંય તેને ક્યાંયથી સંતોષ ન મળે. સાથે તેના કાને એમ પણ ભણકાર આવ્યા કે મારી પછી ત્રિભુવનપાલને પોતે પુત્ર કુમારપાલ ગાદીએ આવશે. તેને આ સાંભળી અસંતોષ વધતો ગ; અને તે વાતને એકદમ તે સાચી પણ ન માનતે. એક વખતે પોતે સભા ભરી બેઠે હતે તે વખતે એક મહાન જ્યોતિષી પંડિત ત્યાં આવ્યા. સિદ્ધરાજે તેને પ્રશ્ન પુછયે; પંડિતે લગ્ન લઈ ચેક ઉત્તર આપે કે “મહારાજા આપને કેઈ પણ પ્રકારે પુત્ર થશે નહિ અને આપની પછી ત્રિભુવનપાળને વીર પુત્ર કુમારપાલ તમારી ગાદીએ આવી તમારી પેઠે ચક્રવર્તી થશે.” પંડિત પાસે આવો ઉત્તર સાંભળી તેનું હૃદયમંદિર ભગ્ન થયું, તેને બહુ ખેદ થયે. તેણે આની આ વાત ફરીથી પિતાની સભાના પંડિત રત્ન બાલબ્રહ્મચારી, શ્રી હેમચંદ્રાચાર્યને પુછી. આચાર્યશ્રીએ પણ તે ને તે જ વાત ફરીથી કહી. તેણે જ્યારે પિતાના ગુરૂશ્રી પાસેથી આ ઉત્તર સાંભળ્યો ત્યારે તેને એમ ખાત્રી થઈ કે મારે પુત્ર નહિ થાય અને કુમારપાલ ગાદીને અધિપતિ થશે. હવે સિદ્ધરાજને બીજો એક વિચાર થયો કે કુમારપાલને મારી નાખું તે મહાદેવજી મને પુત્ર આપે. અંતે આ વિચારે તેના હૃદયમાં ઘર કર્યું અને તે વિચારને સફળ (!) કરવા પ્રયાન શરૂ કર્યો. તેણે કુમારપાળને મારી નાખવા પહેલાં વિચાર કર્યો કે તેને પ્રતાપી પિતા ત્રિભુવનપાળને માર્યા પહેલાં–તેના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કુમારપાલને વાળ ખેંચવાને હું સમર્થ નથી. માટે ત્રિભુવનપાળને કપટથી મારી નાંખું તેજ મારી મુરાદ બર આવે તેમ છે. તેણે ત્રિભુવનપાળને મારી નાખવા “રાજદ્વારી ખાનગી કામના બહાના હેઠે બાપ દિકરાને ગામ (પાટણ) બહાર મહાદેવના મંદિરમાં લાવ્યા. વિર ત્રિભુવન Page #19 -------------------------------------------------------------------------- ________________ ८२ જૈનવિભાગ પાળ કઈ પણ જાતના સંશય વગર પુત્ર સહિત મહાદેવના મંદિરમાં આવ્યું. સિદ્ધરાજ પણ શિકાર જાળમાં આવ્યાનું સમજી તેને ચારે બાજુથી ઘેરી લઈ મકલાતે મહેડે પિતાના ખાનગી ચરો સાથે મહાદેવના મંદિરમાં આવ્યો. પરંતુ ત્યાં તો ચાલાક ત્રિભુવનપાળને સિદ્ધરાજના કપટની અગાઉથી ખબર પડી ગઈ. તેણે બધો ખેલ જોઈ લીધું અને તે જ વખતે પોતાના પુત્રને દધિસ્થળી બીજા ખાનગી રસ્તે રવાના કરી દીધો હતો, અને પિતે ખુલી તરવારે તેનું સ્વાગત કરવા તૈયાર થઈ ઉભે. જે સિદ્ધરાજ અંદર ગયો કે તરતજ ત્રિભુવનપાળે ત્રાડ નાખતાં કહ્યું કે “પાપી કુત્તા ચલાવ તારી તલવાર” સિદ્ધરાજ ભેઠે પડ્યો અને તેને ત્રિભુવનપાળના બધા પૂર્વના ઉપકારે, તેનો નિઃસ્વાર્થ ત્યાગ આદિ બધાં કામ સાંભરી આવ્યાં. પરંતુ મને બળ એકઠું કરી પિતાના સહચરીને કહ્યું કે-ઉભા છે શું? ચલાવો તમારી તલવાર. ત્યાં તો ત્રિભુવનપાલે તેને કહ્યું કે-જે તારામાં તાકાત હોય તે આવી જ આપણે બને 6 યુદ્ધ કરીએ. સિદ્ધરાજને ત્રિભુવનપાળના ભુજબળની ખબર હતી કે ત્રિભુવનપાળ પિતાને તે જેમ મદેન્મત્ત હાથી હરણિયાને ચગદી નાખે તેમ જરૂર દાબી દેશે. સિદ્ધરાજ મુંગે રહ્યા ત્યાં તો તેના સનિકોએ ત્રિભુવનપાળ ઉપર તલવાર ચલાવી. એકી સાથે તેના ઉપર પચાસેક તલવાર ઉપડી છે તેમ તેણે જોયું. તે બધાનું સ્વાગત કરવા કરવા તૈયાર હત; તેણે તેમાંથી ઘણાનું સ્વાગત કરી દેવલોકમાં પહોંચડયા; અંતે તેનું વૃદ્ધ શરીર થાક્યું. તેના શરીરમાંથી હીની ધારા છુટવા માંડી. તેની નાડી તુટવા માંડી. તેને હવે લાગ્યું કે તે નહિ બચે, એટલે પોતે તરત જ સિદ્ધરાજ પાસે જઈ કહ્યું કે “પાપી કતઘ અંતે તે તારૂ કાળું કર્યું. પરંતુ ઠીક છે કે મહાદેવજીએ તારા પાપી લેહીમાંથી પુત્રરૂપી ફળ નથી આપ્યું. નહિતર તું શું ન કર એ હું નથી કહેતા.” એમ કહીને વીર પુરુષે પિતાના શરીર ઉપર તલવાર ચલાવી પિતાનું લોહીવાળું મસ્તક સિદ્ધરાજની ઉપર નાખી તેને લહી છાંટયું. આ કમકમાટીભર્યો બનાવ જોઈ સિદ્ધરાજનું પાપી હૃદય પણ કપ્યું, પરંતુ તે કમકમાટ વધુ ટકે નહિ. તેણે કુમારપાલને શોધવા માંડ્યો; પરંતુ કુમારપાલ ત્યાં નહોતો. પછી તે દધિસ્થળી ઉપર હલ્લો લઈ ગયો. કુમારપાલ તેને સભ્ય સહિત સામે મળે. બન્ને સન્યને ભેટ થશે. સિદ્ધરાજ પાસે સૈન્ય થોડું હતું અને કુમારપાલનું શૌર્ય વધારે હતું. પિતમરણે તેને ખુબ ઉશ્કેર્યો. સિદ્ધરાજે જોયું કે હવે નહિ ટકાય. અંતે બન્યું પણ તેમ જ. સિદ્ધરાજ તેની સામે ન ટકી શક્યો અને ત્યાંથી પાટણ નાસી આવ્યા. ત્યાં આવ્યા પછી તેણે ગામમાં એવી વાત ફેલાવી કે “ત્રિભુવનપાળ લુંટાર હતો, તે પાટણ લુંટવા આવ્યો હતો. પરંતુ કૃતજ્ઞ પાટણની પ્રજાએ પિતાના એ ઉપકારી પુરુષને ચંદનની ચિતામાં બાળી તેની પછવાડે શોકના બે આંસુ ખેરવ્યાં. કુમારપાલનું દેશાટન હવે કુમારપાલ ઉપર સિદ્ધરાજનું વજી અને શની ગ્રહ પડયાં. તેણે દધિસ્થળી છેડયું અને બાવાને વેશે ગુજરાતના પથ્થરે પથ્થરે ભટક. વળી એક વખત મહાદેવના મંદિરને પુજારી થયે; સિદ્ધરાજને તેની ખબર પડી એટલે આપ્યું. તેણે પુજારીઓને બ્રહ્મભેજન કુમારપાલ પણ ત્યાં ગયા પરંતુ એક કૃતજ્ઞ રજપુતની સંજ્ઞાથી-સંકેતથી ઉછીના બહાને નાસી Page #20 -------------------------------------------------------------------------- ________________ જેન રાજાઓ સિદ્ધરાજને આ વાતની ખબર પડી કે તરતજ પિતાના માણસે તેની પછવાડે મોકલ્યા. કુમારપાળ ઉઘાડે શરીરે માત્ર એક અબેટીયાર જ હતો. તેણે પછવાડે ધૂળ ઉડતી જોઈ એટલે પિતે સંતાવાની જગ્યા શોધી. પાસેના ખેતરમાં એક ખેડુત વાડ કરતે હતો ત્યાં જઈ તેણે મદદ માગી. એ દયાળુ ખેતે તેને વાડમાં સંતાડી તેના ઉપર કાંટાનાં ઝુંડ નાખ્યાં. સિદ્ધરાજના માણસોએ ઘણી શોધ કરી પણ અંતે તેઓ નિષ્ફળ નિવડ્યા અને વીલે મહેડે પાછા પાટણ ગયા. કુમારપાલ વાડમાંથી બહાર નીકળ્યો. તેના કમળ શરીરમાંથી લેહી નીકળવા માંડયું એ જાણે કોઈ નવા પ્રકારના પરિવારના અંકુર હોય તેવો ભાસ કરાવતું હતું. ત્યાંથી માંડ માંડ ચાલી તે દધિસ્થળી ગયો અને ત્યાંથી પિતાનું નામ બદલી ભીમસિંહ રાખ્યું અને વેશબદલો કરી વળી નીકળ્યો. રસ્તામાં તેણે ઝાડ નીચે એક ઉંદર પોતાના દરમાંથી રૂપીયા કહાડી બહાર લાવતો હતો તે જોઈ તે રૂપીયા લઈ લીધા. ઉંદર પિતાના રૂપિયા ગયા જેમાં માથું પટકી મરી ગયે. કુમારપાલે વિચાર્યું કે “મનુષ્ય તો ઠીક પરંતુ પશુ પંખી પણ અર્થની મેહનીમાં મુંઝાય છે.”તે વખતે રસ્તામાં તેને ઉમરાગામના દેવસિંહ શેઠની પુત્રી દેવી પિતાના સાસરેથી પીયર જતી હતી તે મળી. તે ઉદાર દિલની દેવશ્રીએ કુમારપાલને ભૂખ્યો અને દુઃખી જાણી પિતાની પાસેનું ભાતું આપ્યું. કુમારપાલે પણ બે દિવસને ભૂખ્યો હોવાથી સારી પેઠે ખાધું. પછી તે ઉદાર દિલની દેવશ્રીના કહેવાથી તેની ગાડીમાં બેસી વચ્ચે દધિસ્થળીને રસ્તે ઉતરી પશે. જતી વખતે તેણે દેવશ્રીને કહ્યું કે “આજથી તું મારી ધર્મબહેન છે અને હું જ્યારે ગાદીએ બેસીશ ત્યારે તારી પાસે ભગિનીતિલક કરાવીશ” પછી દધિસ્થળી જઈ પહોંચ્યો ત્યાં તેણે જોયું કે સિદ્ધરાજ કુટુંબ ઉપર પણ કેર વરસાવી રહ્યા હતા. એટલે પિતાના જ નામ તથા ગુFા એવા સજ્જન નામના મિત્રધારા પિતાના કુટુંબને બીજે સ્થળે મેકલાવી પિતે સિરી નામના બ્રાહ્મણ મિત્રની સાથે ફરી વાર રખડપટ્ટી શરૂ કરી. - તે પ્રથમ ખંભાત ભણી ગયો. ત્યાં ખંભાતની બહાર પરમ પ્રતાપી ગુરૂશ્રી હેમાચાર્ય તેને મળ્યા. પતે તેમને એકદમ ન ઓળખી શકે પરંતુ તેના ગુરુએ તે તેને ઓળખ્યો અને તેને પોતાની સાથે ઉપાશ્રયે લઈ જઈ સિદ્ધરાજના મહામાત્ય અને ખંભાતના સત્તાધીશ ઉદાયનને કુમારપાળની ભલામણ કરી. કુમારપાળ ઉદાયનને ઘેર શાંતિથી રહેતો હતો ત્યાં આ વાતની ખબર સિદ્ધરાજને પહોંચી કે મારો શત્રુ મારા મહામંત્રીને ત્યાં છે એટલે તેણે ઉદાના પુત્ર ચાહડ કે જે પિતાનો ધર્મપુત્ર થતો હતો તેને કુમારપાળની શોધ કરવા મૂકો . તેણે ખંભાત જઈ પોતાના ઘરમાં કુમારપાલને ઘેર્યો પણ કુમારપાલ ત્યાંથી આંબડની મદદથી રાતોરાત નાસી હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયે ગયો. ત્યાં પરમ કાણિક શ્રી હેમચંદ્રાચાર્યું પણ તેને પિતાના પુસ્તક ભંડારમાં સંતા. બીજે દિવસે ચાહડે ઘરમાં તપાસ કરી પણ ત્યાં તેને પત્તે ન ખાધો એટલે તે ઉપાશ્રયે આવ્યો અને ત્યાં કુમારપાલની શોધ કરી. પરમ કારુણિક, યોગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્યે ત્યાં કુમારપાલના દેહનું બહુ યુકિત પૂર્વક રક્ષણ કર્યું. અંતે ચાહડ ત્યાંથી પણ વિલે મહેડે ખાલી હાથે પાછો પાટણ ગ. હવે કુમારપાલ અહિં રહેવાનું સલામત ન ધારી વડેદરે થઇ મૃગુકચ્છ (ભર્ય) ગ: ત્યાંથી કોપુર ગયો અને ત્યાં એક યોગીની સારી પેઠે સેવા કરી; યોગીએ તેની Page #21 -------------------------------------------------------------------------- ________________ જનવિભાગ સેવાથી પ્રસન્ન થઈ એક મંત્ર આપ્યું. પછી પિતે તે મંત્રને સાધી પિતાનું કાર્ય કરી વિવિધ દૃષ્ય કાંતિપુરનગર ગયે; ત્યાં તેણે ઘણા ઘણા ચમત્કાર જોયા. ત્યાંથી તે મલ્લિનાથ દેશમાં કોલંબપટ્ટન ગયો. કહે છે કે કેલંબેશ્વરને મહાલક્ષ્મીજીએ એવું સ્વમ આપ્યું હતું કે “તારા રાજ્યમાં ગુજરાતને નરેશ બાવાને વેશે આવે છે માટે તેનું સન્માન કરજે.” કોલંબેશ્વરે તેનું ખુબ સન્માન કરવા તેના નામના-છાપના સિક્કા પડાવ્યા. ત્યાંથી અનુક્રમે પેંઠ થઈ તે ઉજજયિની નગરીમાં આવ્યા. ત્યાં તેણે કુડગેશ્વર મહાદેવના મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યા અને ત્યાર પછી ત્યાં તેના જેવામાં એક શિલાલેખ આવ્યું. તેમાં તેણે નીચે પ્રમાણે વાંચ્યું કે– पुण्णेवास सहस्से सयम्मि वरिसाण नव नवइकलिए । होही कुमरनरिदो तुह विक्कमराय सारिच्छो ॥ અર્થ–પવિત્ર અગિયારશે નવ્વાણુ વર્ષ વીત્યા પછી, હે વિક્રમરાજ તારા જેવો કુમારપાળ રાજા થશે. કુમારપાળ આ લેખમાં પિતાનું નામ જોઈ કંઈક આશ્ચર્ય પામ્યો. તેણે એક વિદ્વાનને બોલાવી પૂછ્યું કે તેણે કહ્યું કે “પૂર્વે અહિં શ્રી સિદ્ધસેન દિવાકર નામે જૈન મતના પ્રખર પંડિત, આચાર્ય થઈ ગયા છે તેમણે સંસ્કૃત ભાષામાં કાત્રિશત ઠાત્રિશિકા (બત્રીસ બત્રીસી) રચી અને શ્રી વીતરાગદેવની સ્તુતિ કરી. તેના પ્રભાવથી કણેશ્વર મહાદેવનું લીંગ ફાટી અંદરથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ નીકળ્યા. વિક્રમરાજા આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યો અને તેમને ભક્ત બન્યો અને ધીમે ધીમે તે ચુસ્ત જૈન-પરમહંત થયા. તે રાજાએ દાન વડે જગતને અનુણ બનાવી પિતાના નામને સંવત્સર ચલાવ્યો. એક વખતે રાજાએ પોતાના ગુરુને પૂછયું કે મારી પછી કઈ મહાન જન રાજા થશે ત્યારે સિદ્ધસેન દિવાકરે પિતાના જ્ઞાનના બળથી જણાવ્યું કે “તારી પછી મહારાજાધિરાજ ચક્રવતી કુમારપાલ પરમાહત થશે ” અને આ ગાથા પણ તેઓશ્રીએજ કહેલી છે. વીર વિક્રમે આ ગાથા શિલાલેખમાં ટંકાવી છે કે જે ગાથા તમે અત્યારે વાંચી.” કુમારપાલ આ સાંભળી ઘણો આશ્ચર્ય પામ્યો અને સાથે સાથે આચાર્યશ્રીનું આવું અદ્દભુત જ્ઞાન જોઈ વિશેષ ખુશી થયો. ઉજજયનિમાં તેના મિત્ર સજજન અને પિતાનું કુટુંબ મળ્યું. પિતે બધાને કુશળ સમાચાર પૂછી કુટુંબને ત્યાં રાખી પિતાના મિત્ર સિરી નામના બ્રાહ્મણ સાથે ૧ જૈનેના ત્રેવીસમા તીર્થકર. ૨ આ આચાર્યવયેની વિશેષ માહિતી માટે જૂઓ મારો “સિદ્ધસેન દિવાકર ” નામનો નિબંધ. ૩ કલ્યાણ મંદિરતેત્ર રચ્યું એમ પણ બીજે સ્થળે મળે છે. આ કલ્યાણ મંદિર સ્તોત્ર અત્યારે વિદ્યમાન છે કે જે અનેક મંત્રાક્ષથી ભરપુર છે. ) ૪ આ ચમત્કારિક બીના કુમારપાલપ્રબંધ અને પ્રબંધચિંતામણીમાં વધુ વિસ્તારથી આપેલી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ ૯૫ દશપુર૧ થઈ ચિત્રકૂટ (ચિતોડ) ગયા. ત્યાં ઘણાં ઘણાં અવનવાં દૃશ્ય જોઈ અનુક્રમે કાશી થઈ પદના આવ્યું. ત્યાં તેણે નવનંદને રાજવૈભવ સાંભળે. ત્યાંથી રાજગૃહી થઈ કામરૂપ દેશમાં ગયો. ત્યાં વિવિધ દ જોઈ ત્યાંથી નાચેંદ્રપાન ગયા, ત્યાં તેણે તે નગરની અજાયબ ભરી ઉત્પત્તિ સાંભળી; અહીં તેની મોજડી ફાટી જવાથી એક મેચીએ કુમારપાળને રેશમી મેજડી ભેટ આપી. કુમારપાળે તેને કહ્યું કે જ્યારે તું એમ સાંભળ કે કુમારપાલ ગુજરાતની ગાદીએ બેઠા છે ત્યારે તું ત્યાં આવજે. અહીં તેણે સિદ્ધરાજદેવના મરણ પથારીના ઉડતા ખબર સાંભળ્યા એટલે ત્યાંથી સીધો તે ઉજજયિની આવ્યો. ત્યાં તેને પાપાયે ખબર મળ્યા કે ગુજરાતને નરેશ જયસિંહદેવ સ્વર્ગે ગયે છે અને તેમની ગાદીએ તેમના નામની પાદુકા સ્થાપી છે. કુમારપાળ આ ખબર સાંભળી કુટુંબને મળી પાટણ આવ્યો. પિતે જ્યારે પાટણ આવ્યો ત્યારે ખબર સાંભળ્યા કે “આજેજ રાજતિલક કરવાનું મુહૂર્ત છે.” કુમારપાલને બરાબર સમયે આવેલ જે બધા મંત્રિઓ, ભાયાતો અને સામંતો આશ્ચર્ય પામ્યા. સિદ્ધરાજ ભરતી વખતે પોતાના મંત્રીઓને કહી ગયો કે મારી પછી ધર્મચુસ્ત ઉદાયન મંત્રીને પુત્ર ચાહડ મારી ગાદીએ આવે” પરંતુ આ વાતમાં ઘણું મંત્રીઓ વિરુદ્ધ હતા, અને ખુદ ચાહડનો પિતા ઉદાયન મંત્રી પણ તેમાં વિરુદ્ધ હતો. એટલે કુમારપાળ જેવો આવ્યો કે તરત જ તેને બનેવી કૃષ્ણસિંહ તેને પોતાને ઘેર લઈ ગયો અને ત્યાં સારી પેઠે હવડાવી ધોવડાવી સારા યોગ્ય કપડાં પહેરાવી તેને રાજસભામાં લઈ ગયો. સભામાં ઘણું ઘણી વાટાઘાટ પછી અંતે એમ કહ્યું કે ત્રિભુવનપાલના પુત્રને ગાદી આપવી કારણ કે ખરા હકદાર અને યોગ્ય તે છે. તેમાં પ્રથમ ત્રિભુવનપાલના મોટા પુત્ર મહીપાળને ઉઠાડી પૂછવામાં આવ્યું કે તમે રાજ્ય શી રીતે ચલાવશે, ત્યારે તેણે બરાબર ઉત્તર ન આપ્યો. ત્યાર પછી બીજા પુત્ર કીર્તિ પાલને બોલાવ્યો ત્યારે તેણે પણ ગોટાળાજ વાળે. અને કુમારપાલને પૂછ્યું ત્યારે તેણે પિતાની વીરતાથી જવાબ આપ્યો કે “હું મારી આ સમશેરથી રાજ્ય ચલાવીશ.” મંત્રીઓએ તેને રાજ્યને ધારી “૧૧ ના માગશર વદી ૪ ને દીવસે પુષ્ય નક્ષત્ર, મીન લગ્ન અને બીજા પણ ઉચ્ચ ગ્રહ હતા ત્યારે તેનેજ (કુમારપાલને) રાજગાદીએ બેસાડી રાજતિલક કર્યું અને મહારાજાધિરાજ શ્રી કુમારપાલદેવના નામની આણ ફેરવી.” | ગુજરાત, લાટ, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ, પૂર્વ દેશ આદિના પથ્થરે પથ્થર ભટકેલો, ત્યાં અનેકવિધ દશ્ય જોઈ અનુભવ પામેલો, અનેક કષ્ટ સહન કરી ઘડાએલો ઘણા ઘણા ડાહ્યા રાજવીઓની રાજનીતિ અનુભવી કુશળ મુસદ્દી બનેલે અને સિદ્ધરાજને ૧ આ દશપુરને અત્યારે ચન્દસર કહે છે. આ સબંધી વિશેષ જોવા ઇચ્છનાર મહાશયે પુરાતત્ત્વમાં ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય શ્રી જિનવિજયજીએ લખેલો વિશાલાના ગણસત્તાક રાજા ચેટક (ચેડા ) નામને લેખ જોવા તસ્દી લેવી. ૨ આ રાજગૃહી નગરી આજથી અઢી હજાર વર્ષ ઉપર થઈ ગયેલ જગદુદ્ધારક શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત મહારાજા શ્રેણુકની મુખ્ય રાજધાનીનું નગર હતું. વિશેષ માટે જુઓ અભયકુમાર ચરિત્ર આદિ. Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ જસ્માઓડણ અને રાણકદેવીનાં લાગેલાં કલંક ઘાઈ નાખવા, ગુજરાતની ગાદીને જગ પ્રસિદ્ધ બનાવવા અને ચૌલુક્ય વંશને કીતિનો કળશ ચડાવવા આ પરનારીસહોદર કુમાર પાળ ગુજરાતની ગાદીએ આવ્યો. કુમારપાળ ગાદીએ આવ્યો ત્યારે આખું પાટણ કપટ અને ફાટફૂટથી ભરેલું હતું. તેણે પ્રથમ પાટને કપટની બળતી વાળામાંથી બહાર કહાડી શાંતિ અને વિશ્વાસના મંત્રે રૂપી જળ રડી રાજનીતિ રૂપી અંકુશથી બધાને સીધા કરવા પ્રયત્ન કર્યો. ગાદીએ બેઠા પછી તેણે કેવી રાજનીતિ ચલાવી તેને માટે કુમારપાલ-પ્રબંધકાર નીચે પ્રમાણે જણાવે છે “ગામ નગર દેશના રક્ષણ સારૂ યોદ્ધાઓને સંગ્રહ કર્યો. કુનીતિનો નાશ કરી સુનીતિ ફેલાવી. વતીઓ પર સમતા બતાવી. દેવળમાં મહા પૂજાઓ ચાલુ કરી. સપુરુષોને માન આપી દુર્જનને દુર કર્યા. એ રીતે રાજ્યમાં સર્વત્ર શાંતિ પ્રસરે એવા ઉપાયો લેવા માંડયા. પાલદેવીને પટ્ટરાણુની પદવી આપી અને પિતાને ઉપકાર કરનાર બીજા માણસોને બહુ માનથી બોલાવી યોગ્ય બદલ આપે.” “તેમજ ઉદાયન મંત્રીને મુખ્ય પ્રધાન નીમ્યો. તે પુરુષ સ્વામિભક્ત, ઉત્સાહી, કૃતજ્ઞ, ધાર્મિક, પવિત્ર, માયાળુ, કુલીન, શાસ્ત્રજ્ઞ, સત્યભાષિત, વિનીત, દીર્ઘદર્શી, નિર્વ્યસની, વૃદ્ધસેવક, ઉદાર, સાત્વિક, પ્રાજ્ઞ, શર અને ચપળ હતો. રાજા પ્રજા અને પિંડનું હિત તાકનાર હતો. નિસ્પૃહી અને સ્વભાવે શાંત હતું. તે બહુધા મિયા વચન કાઢે તેમ નહોતું. સર્વ ધર્મોને માન આપી પાત્રની યોગ્યતા પ્રમાણે અધિકાર આપનાર હતો. ત્રણ વેદ, વાર્તા, દંડ અને નીતિમાં તેણે સારો શ્રમ લીધેલ હતા.” તેના પુત્ર વાડ્મટને સર્વરાજ્યકારભારમાં સહાયક નીમી “આલિંગ” પ્રધાનની (મદદગાર પ્રધાન, નાયબ દિવાન) પદવી આપી અને પિતાને દુઃખી અવસ્થામાં મદદ આપનાર બધા ઉપકારી મિત્રોને સંભારી તેમને નીચે પ્રમાણે યોગ્ય બદલે આપ્યો. આલિંગ (સજજન) કુમારને ચિત્રકૂટ ( ચિતડ) ની પટ્ટીકાને સ્વામી બનાવ્યો કે જે પટ્ટિકા નીચે ૭૦૦ ગામે હતાં. કુમારપાલપ્રબંધકાર કહે છે કે હજુ પણ તેના વંશ સગરા રજપુત તરીકે ઓળખાય છે. જે ખેડુતે પૂર્વે કાંટાની વાડમાં પિતાને સંતાડી રક્ષણ કર્યું હતું તે ખેડુતને પિતાનો અંગરક્ષક કર્યો અને પિતાના દુઃખના સહચારી વોસિરી બ્રાહ્મણને (તેની માતાનું પહેલાનું મહેણું સંભારી.) લાદેશ આપો અને રસ્તામાં પિતાની ખરેખર દુઃખી અવસ્થામાં ખાવાનું આપનાર, પોતાની ગાડીમાં બેસાડનાર અને આર્થિક મદદ આપનાર ઉદાર દિલની શ્રીદેવીની પાસે રાજતિલક કરાવી તેને ધોળકા આપ્યું અને ચણ આપનાર દુકાનદારને વટપદ્ર (વડોદર) આપ્યું આવી રીતે કુમારપાલપ્રબંધકાર કહે છે કે પિતાના અનેક ઉપકાર કરનાર મિત્રને સારી પેઠે સંભારી બધાને સંતોષ્યા. આ બાજુ તે વખતના પ્રખર વિદ્વાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિશ્વરનું પણ તેને તે વખતે સ્મરણ થયું. તેણે પિતાના પરમ ઉપકારી, જીવનદાતા, ગુરુને પ્રેમપૂર્વક આમંત્રણ આપી તેમનું ખુબ સન્માન કરી, તેમને ચરણે આખું રાજ્ય ધરી દીધું. પરંતુ તે ૧ ઉદાયન મંત્રીને, “વ્યભિચારી, નિર્દય, કૃતન, પાપી આદિ વિશેષણો લગાડનાર મહાશય ઉપલાં વાક જોશે એમ નમ્ર વિનંતી છે.” Page #24 -------------------------------------------------------------------------- ________________ ન રાજાઓ ८७ નિસ્પૃહ જૈનાચાર્ય કુમારપાળને કહ્યું કે “અમારે કંચન અને કામિનીના ત્યાગીઓને તે રાજ્ય સુખને બદલે દુખપ્રદ છે માટે તેને તે તમેજ સંભાળા. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજદેવ કે કુમારપાળ દેવ બેમાંથી એકેના રાજગુરુ નહોતા થયા. એ નિસ્પૃહી પરમ યોગીશ્વર આચાર્ય શ્રી ગુજરાતના બન્ને રાજવીઓના ધર્મગુરુ તરીકે જ રહ્યા છે અને શવ્યા છે. પણ માત્ર સિદ્ધરાજે તેમના પ્રત્યે કંઈક ઓછો ભક્તિભાવ દેખાડ્યો અને કુમારપાળે તેમના પ્રત્યે તેમના ધર્મ પ્રત્યે-શાસન પ્રત્યે વિશેષ પ્રેમ ભક્તિભાવ દેખાડે છે એ મોટો ફેર છે. કુમારપાળ તેમને ત્યાગ અને વેગ જોઈ તેમના ઉપર વિશેષ ભક્તિવાળો થયો અને તેમના ઉપદેશથી અહિંસાના પવિત્ર ત્ર-મંત્રે તે સ્વીકારી પ્રજાને પહોંચાડી જૈન ધર્મ સ્વીકાર્યો. કુમારપાળે ગાદીએ બેઠા પછી પિતાને દિવસ અને રાતનો કાર્યક્રમ કેવી રીતે ગોઠછે તેનું સુંદર ટાઈમટેબલ નીચે પ્રમાણે છે. “ રાજાએ પ્રથમ દિવસના આઠ ભાગ કરી પ્રથમ ભાગમાં રક્ષા સારૂ ખર્ચનો વિચાર કરે, બીજા ભાગમાં નગરના લોકેની રક્ષાનું ચિંતન કરવું, ત્રીજા ભાગમાં દેવર્ચા કરી ભોજન કરવું, ચોથા ભાગમાં ખજાને તપાસ, પાંચમા ભાગમાં બીજાં બધાં કામમાંથી નિવૃત્ત થઈ ચરોને પરદેશ મોકલવા, છઠ્ઠા ભાગમાં મરજી મુજબ ફરવા નીકળવું, સાતમા ભાગમાં હાથી ઘોડા અને બાણું વગેરેની રચના કરવીકરાવવી અને આઠમા ભાગમાં જય મેળવવા નવી સેનાની ગોઠવણ કરાવવી. તેવી જ રીતે રાત્રિના આઠ ભાગમાં અનુક્રમે (૧) એકાંતમાં મોટા આપ્ત માણસની સાથે વાતચિત કરવી. (૨) સુખથી ગંભીર અર્થવાળા શાસ્ત્રનું સ્મરણ કરવું (૩) વાજીંત્ર સાંભળી શયન કરવું (૪-૫) નિદ્રા લેવી (૬) વાઘ નાદથી જાગી મન વચન અને કાયાની એકાગ્રતાએ ધ્યાન કરવું (૭) મંત્રનો વિચાર કરવો અને (૮) માં બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી વૈદ્યની મુલાકાત લેવી.” કુમારપાળ ગાદીએ આવ્યું છે તે વખતના કેટલાએક રાજવીઓને ન રુચ્યું. તેમાંથી ભાળવાને રાજા અને શાકંભરીને અર્ણોરાજ ઘુમતા સૈન્ય સાથે કુમારપાળ ઉપર ચડી આવ્યા. કુમારપાળે સાંભળ્યું કે તેમાં સિદ્ધરાજના ધર્મપુત્ર ચાહડનો મુખ્ય હાથ હતો અને તેની ઉશ્કેરણીથી જ તે રાજવીઓ ચડી આવ્યા હતા. ચાહડે તેમને બધા ખાનગી રસ્તા બતાવવા ઉપરાંત કુમારપાળના પરાભવની ચાવી પણ બતાવી હતી. પરંતુ વીર કુમારપાળ તેમનું સ્વાગત કરવા પહેલેથી સૈન્ય લઈ તેમની સામે ગયો. બંને પ્રતિસ્પર્ધીઓ સામસામા મળ્યા. થોડું ઘણું બાકી હતું તે પણ “ચાહડે કુમારપાળના મુખ્ય સેનાધિપતિ માલ્હણ આદિ બીજા સૈનિકોને દ્રવ્યદ્વારા ફેડી” પુરું કર્યું. આ વખતે આખું પાટણનું સૈન્ય કપટની જવાળામાં પતંગીયાની માફક ઝુકવા તત્પર થઈ રહેલું હતું. કુમારપાળને આ કપટની ખબર ઠેઠ સુધી ન પડી. બીજે દિવસે જ્યારે પિતે પિતાના કલહપંચાનન નામના હાથી ઉપર બેસી યુદ્ધ કરવા ગયો ત્યારે તેણે જોયું કે પાટણનું સૈન્ય ફૂટયું છે. તેને લગાર વિમાસણ થઈ પરંતુ તેને સાહસે અને વિરતાએ તેને પાછો ન પાડ્યું. તેનામાં - ૧ કુમારપાલપ્રબંધકારે આપેલો કુમારપાળને કાર્યક્રમ વાંચી આ વૃદ્ધ રાજવીની આવી નિયમસર દિનચર્યા જોઇ અત્યારના અમારા રાજવીએ પિતાના સમયને વિચાર કરશે ? Page #25 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈવિભાગ ટ્રાઇક નવું દૈવી ખળ આવ્યું હોય તેમ લહપંચાનનના કાનમાં પોતાના ખેસ ભરાવી હાથીને આગળ ધપાવ્યા. કુમારપાળનું શૌય, તેની ધીરતા અને વીરતાની ખરેખરી કસેટી આ વખતે હતી. તેને જગતને બતાવવું હતું કે ગુજરાતની ગાદીએ તેા વીર પુરુષ જ આવ્યા છે. સારા યુદ્ધવિશારદને છાજે તેવી રીતે તેણે શૌયથી પોતાના કલહુપ`ચાનનને અણ્ણરાજની સામે ધપાવી શિકાર બરાબર સામેા આવ્યા જોઇ, લાગ શેાધી વીર પુરુષની માફક હાથી ઉપરથી કુદકા મારી અણ્ણરાજની અંબાડીમાં જઇ તેને હા પાડી કેદ કરી લીધા. ગુજરાતના સૈનિકા ભૂલ્યા. તેમણે જોયું કે ગુજરાતનું નાક કુમારપાળે અખંડ રાખ્યું છે; પછી તા સૈનિકોએ કુમારપાળનું અનુકરણ કર્યું અને તેની મદે જઇ પહેાંચ્યા. અર્ણોરાજનું સૈન્ય ઉભી પૂંછડીએ નાડું. માળવાના રાજા પણ આ ખબર સાંભળી પાબારા ગણી ગયા અને કુમારપાળની વીરતાનાં યશાગાન ચાતરફ ફેલાયાં. ત્યાંથી પાછા વળતાં વિક્રમસિંહને કેદ કરી તે પાટણુ આવ્યા. ગુજરાતને નરેશ વિજયયાત્રા કરી વિજયલક્ષ્મી મેળવી પાછા આવ્યા. ગુજરાતે, પાટણની યુવતિઓએ તેને ઉઘાડે મુખડે ફૂલ અને ચેાખાથી વધાવ્યા અને તેનાં યશેાગાન ગાયાં. હજી તે। વિજયયાત્રાનાં યશેગાન ગવાતાં હતાં ત્યાં તેા કાકણના મલ્લિકાર્જુનનું ‘‘ રાજ્યપિતામહ ” બીરૂદ કુમારપાલને ખુંચ્યું. તે વૃદ્ધ રાજવીને થાક ઉતારવાની જરૂર હતી છતાં તેનું વીર ક્ષત્રીય લેાહી ઉછળી આવ્યું. તેણે તે જ વખતે યુદ્ધવિશારદ વાહડ-વાગ્ભટને સૈન્ય આપી મલ્લિકાર્જુન ઉપર મેાકલ્યા પરંતુ પહેલી વાર તેા વાડડના પરાજય થયા. તે ચતુર સેનાપતિએ કાળા તંબુ સહિત પાછાં આવી પાટણ બહાર પડાવ નાખ્યા. કુમારપાલે ગામ બહાર કાળા તબુ દ્વેષ તપાસ કરાવી તા તેને માલુમ પડયું કે વાગ્ભટ પરાજય પામી પાછે આવ્યા છે, એટલે તરત જ કુમારપાલ તેની પાસે ગયા અને પુષ્કળ સૈન્ય આપી પાછા મલ્લિકાર્જુન સામે મેકક્ષેા. વાગ્ભટ ખીજી વાર સાવચેતીપૂર્વક જઇ વ્યૂહ રચી તેની સામે યુદ્ધના મેરચા માંડયા. આ ખીજી વારના યુદ્ધમાં વાડ વિજયી થયા. તેણે તે યુદ્ધમાં “ રાજપિતામહ ” મલ્લિકાજુ નને મારી નાખી તેની વિજયલક્ષ્મીને વર્યાં. સાથે તેણે મલ્લિકાર્જુનની જે રાજલક્ષ્મી મેળવી તેમાં નીચેનાં મુખ્ય હતાં. ‘શૃંગારર્કેટી નામની સાડી, માણિક્ય નામનું વસ્ત્ર, પાપક્ષય હાર અને વિષાપહાર છીપ. એ સિવાય ૧૪ ભાર સેાનાના ૩૨ કુંભ-ચરૂ, હું મુંડા મેાતિ, ૧૪ હજાર વાસણુ, ચતુર્દંત હાથી અને સૈદુક નામના શ્વેત હાથી વગેરે ઘણી ચીજો સાથે લઈ વિજયયાત્રા કરી તે પાટણ પાછે! આવ્યું. ગુજરાતના નરેશે તેને બહુ માનપૂર્વક પુરપ્રવેશ કરાવ્યા. તેણે સભામાં જઇ કુમારપાલ સન્મુખ મલ્લિકાર્જુનનું માથું ધર્યું અને બધી રાજલક્ષ્મી સભામાં હાજર કરી. કુમારપાલે તેને ધન્યવાદ આપી મલ્લિકાર્જુનનું “ રાજપિતામહ ” ખીરૂદ વાગ્ભટને આપી ખીજાં પણું સારૂં ઇનામ આપ્યું, << કરોડ સેાનૈયા, ૨૦૦ આ સિવાય સૌવીર, સૌરાષ્ટ્ર, સપાદલક્ષ, તૈલ’ગ, ક્રાણુ આદિ દેશામાં વિજયયાત્રા કરી કુમારપાલ પાછા આવ્યા. ગુજરાતની સમસ્ત પ્રજાએ, તેની યુવતિએએ આ પેાતાના પરનારીસહેાદર વિજેતા રાજવીને ઉધાડે મુખડે દુઃખડાં લઇ ફૂલ અને ચેાખાના સ્વસ્તિકથી ૧ વાજીંત્ર અને શંખનાદ સાંભળી તે પાશ પડતા હતા એટલે તેણે તેના કાનમાં પ્રેસ ભરાવ્યેા કે જેથી તે શબ્દ સાંભળી ન શકે. Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ વધાવ્યો. ગુજરાતની પ્રજાએ ફરી વાર વનરાજ, મુળરાજ અને સિદ્ધરાજને સંભાર્યા. સિદ્ધરાજ જે દેશને વર્ષો સુધી પિતાના ત્રણ મહારથીઓથી ( ત્રિભુવનપાલ, મુંજાલ મંત્રી અને ઉદાયન મંત્રી તેના રણાંગણના ખેલાડીઓ, સુત્રધારે, અને મહારથીઓ હતા) લડી લાંબે સમયે વિજયપતાકા પામ્યા હતા તેમાંના દરેક દેશમાં પિતાના ભુજબળથી વિજયપતાકા મેળવી ગુજરાતની વિજય કીતિના મંદિરને સુંદર કળશ ચડાવી તેની શોભામાં વધારો કરી, ગુજરાતનાં યશોગાન પોતાના ફડફડાટ દ્વારા ગાતી વિજયપતાકા તેના ઉપર ચડાવી. હવે વિજયયાત્રા કરી આવેલા વૃદ્ધ રાજવીએ પરદેશની લક્ષ્મી અને બળથી ગુજરાતને સમૃદ્ધ બનાવી અનેકવિધ કળાઓ અને સુંદર ભવ્ય સ્થાનેથી શોભાવવા પ્રયત્ન આદર્યો. તેમાં તેણે સૌથી પ્રથમ આર્યાવર્તાના સુધાસાગર સમા અહિંસાના પવિત્ર અને મીઠા મંત્રો ઘેર ઘેર પહોંચાડ્યા અને પિતાના તાબાના બીજા દેશોમાં પણ અહિંસાના સુમધુર નાદ પહોંચાડી પ્રજાને શાંતિસાગરમાં હિલેળા ખાતી બનાવી. ત્યાર પછી શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી સેમિનાથપટ્ટણના મહાન જીર્ણ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી અઢકળ પૈસો ખચ તેને વિવિધ શિલ્પથી શોભાવી મજબુત બનાવ્યું. આ સિવાય તે પરમ યોગીશ્વરના ઉપદેશથી તેણે જ્યારથી તે મંદિરના જીર્ણોદ્ધારનું કામ આવ્યું હતું ત્યારથી તે પુરૂં થતાં સુધી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પાળી હતી. તેઓશ્રીના ઉપદેશથી “કુમારપાલવિહાર “ઉંદરવસહકા” અને તારણ (તારંગા હીલ) પર્વત ઉપર ૨૪ હાથ ઉંચુ ભવ્ય જિન મંદિર કરાવ્યું કે જે ગગનચુંબી ભવ્ય પ્રાસાદની સુંદર પતાકા અત્યારે પણ પવનમાં હીલેળા ખાતી કુમાળપાળનાં યશોગાન ગાઈ રહી છે. તે મંદિરની અંદર તેણે ૧૦૪ આંગળની અછતનાથ પ્રભુ (જૈનોના બીજા તીર્થકર ) ની પ્રતિમા ભરાવી હતી. આ સિવાય “આલોગ નામની વસતી' “કુમારપાલવિહાર ” “યુકા વિહાર” “લીકા વિહાર ” આદિ ઘણાં જિન મંદિર તેમ જ બ્રાહ્મણના ઘણાં મંદિરે નવાં કરાવ્યાં. આ ઉપરાંત અનેક કુવા, વાવ, તળાવ આદિ પ્રજાહિતનાં ઘણાં કામો કરાવ્યાં. તેમ જ પ્રજાને માટે સ્થળે સ્થળે જ્ઞાન ભંડાર (લાયબ્રેરીઓ) પાઠશાળાઓ, નીશાળો આદિ પણ કરાવી. આવી રીતે ગુજરાતમાં કળિયુગમાં પણ તેણે સત યુગ ફેલાવ્યો. જ્યારે ગુજરાતમાં સત યુગ પ્રવર્તી રહ્યા હતા તે સમયે ગુજરાતને કોઈક અનેરો વજન પાતને ધ્રાસકો લાગે. તે સત યુગના વિધાતા, ગુજરાતના સુવર્ણાક્ષરના ઇતિહાસમાં વાવેતચંદ્રરાવાર ઉચ્ચ સ્થાન મેળવવાને લાયક શ્રી હેમચંદ્રાચાર્યની તબીયત લથડી. કાળ કોઈને છોડતો નથી. રાજામહારાજા ચક્રવતી કે તીર્થંકર દેવ જેવા અનેકને પણ દુષ્ટ કાળે પિતાના કાળીયા બનાવ્યા છે–તેમ તેણે તે ધર્મની - ૧ જૈનેતર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાને ઉપદેશ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય આપે એ તે તેમને નિષ્પક્ષપાત કે તટસ્થતા સિવાય બીજું કશું નથી. હજી આગળ વધીને કુમારપાલના આગ્રહથી હેમચંદ્રાચાર્ય મહાદેવનાં દર્શન કરવા સામનાથપટ્ટણ પણ ગયા હતા અને ત્યાં જઈ મહાદેવાષ્ટક બનાવ્યું હતું. ૨ પહેલાં આ મંદિર વામ્ભટે બંધાવ્યું હતું પરંતુ કુમારપાળના આગ્રહથી તેમને આપી તે મંદિરનું નામ કુમારપાળવિહાર રાખ્યું. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જેનવિભાગ મૂર્તિ, સાક્ષાત સરસ્વતિના અવતાર સમા અને સત યુગના વિધાતાને પિતાનું ભક્ષ્ય બનાવ્યું. ગુજરાત ઉપર વજપાત કંપ થયો. આખું ગુજરાત તે સત યુગના વિધાતાની પાછળ ગાંડુ બન્યું. રાજા અને પ્રજા બંનેએ તે ગુજરાતના ગર્ભમાંથી પાકેલા નરરત્નની કીસ્મત આંકી હતી એમ કહેવામાં લગારે અતિશયોક્તિ નથી. આખા ગુજરાતમાં તેના તાબાના રાજ્યમાં બધે તે નરરત્નની બેટ જણાઈ. તેને શેક પ્રજાએ ઘેર ઘેર પાળે. પાટણની પ્રજાએ અને રાજાએ તેમના દેહને ચંદનમલયાગરૂકપુરકુસુમ આદિ સુગંધી દ્રવ્યોથી બાળી તેમની પછવાડે ખુબ શોકનાં આંસુ સાર્યા. હેમચંદ્રાચાર્યના સ્વર્ગવાસ પછી છ મહીને ગુર્જરેશ તેમને (પિતાના ગુરુને મળવા માટે હોય તેમ સ્વર્ગને રસ્તે પ્રયાણની તૈયારી કરવા માંડી. ગુરુવિરહ અને રાજ્યમાતાના ભત્રીજા અજયપાલની ખટપટથી ચિંતાએ તેના હૃદયમાં ઘર કર્યું. અને તે ચિંતા ચિતા સમાન નીવડી. અને કુમારપાળ સં. ૧૨૩૦ માં આ ભૂત દેહ છોડી સ્વર્ગે સીધાવ્યો. ગુજરાતની ગાદી ઉપર આ વીર, ધર્માત્મા અને મહાન વૈભવશાલિ નરેશ કુમારપાલ છેલ્લો જ હતો એમ કહું તેમાં લગારે અતિશયોક્તિ નથી. કમળપાલની પછીના રાજાઓ એશઆરામી, આળસુ અને વિલાસી હતા. તેમણે રાજ્ય મંત્રીઓને સોંપ્યું અને ધીમે ધીમે ગુજરાતની સમૃદ્ધિનો નાશ થવા માંડે અને તેમાં ય કરણઘેલાના મંત્રી માધવે વિદેશીઓની સત્તાને પેસાડી ગુજરાતની લક્ષ્મી લુંટાવીને તેને પાયમાલ કરી અને ગુજરાતને વિદેશીઓની મજબુત બેડીઓથી જડકી તેને ગુલામ બનાવ્યાનું પાતક હાર્યું. કુમારપાલે ગાદીએ આવ્યા પછી અહિંસાના પવિત્ર મને સ્વીકારી પ્રજા પાસે સ્વીકારવી શત્રુઓને પરાભવ પમાડી પિતાની પાછલી જીંદગી શાંતિમાં ગાળી ગુજરાતને સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો છે. કુમારપાલની રાજ્ય વૃદ્ધિ કુમારપાળના સમયની રાજવૃદ્ધિ નીચે પ્રમાણે છે. રાજ્યમાં અગીયારસે હાથી, પચાસ હજાર રથ, અગીયાર લાખ ઘેડા અને અઢાર લાખ પાયદળ હતું. બીજા દેશના રાજાએ તેની આજ્ઞા પાળતા. તેની સભામાં ૭૨ સામત (નાના મેટા રાજાઓ) તેની સેવા કરતા હતા. આ સિવાય તેણે ૧૪૪૪ નવાં જિન મંદિરો કરાવ્યાં, ૧૬૦૦૦ મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ અનેક મહાદેવનાં મંદિરે પણ સમરાવ્યાં. તેમાં સોમનાથપટ્ટણનું ભવ્ય મંદિર મુખ્ય હતું. તેણે સંઘ કાઢી સંઘપતિની પદવી મેળવી સાત વાર મહાન યાત્રાઓ કરી હતી. આવી રીતે ગુજરાતને અનેક રીતે સમૃદ્ધ બનાવી તેણે બીજા ધર્મરાજાનું બીરૂદ મેળવ્યું હતું. ૧ કુમારપાળે યાત્રા કેવી રીતે કરી હતી તેનું વિસ્તૃત વર્ણન સુંદર ભાષામાં કુમારપાલપ્રબંધકાર નીચે પ્રમાણે આપે છે. કુમારપાળે પુછ્યું “મહારાજ સંઘપતિમાં કેવા ગુણ હોવા જોઈએ?” શ્રી હેમચંદ્રાચાર્ય બેલ્યા કે “સંધપતિ માતપિતાને ભક્ત અને સ્વજન પરજનને આનંદ આપનાર હોવો જોઈએ. તે શાંતિ, શ્રદ્ધા, શુદ્ધ બુદ્ધિ, દયા, દાન, અને શીયકળથી ભૂષિત અને પરગુણના વિભવના ઉત્કર્ષ માં હર્ષ માને એ જોઈએ. તેનામાં મદ અને Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ ૧૦૧ કુમારપાલને નીચે પ્રમાણે બીરૂદ મળ્યાં હતાં “મહારાજાધિરાજ, ચક્રવત, પરમાન, પરદારસહદર, વિચારયતુર્મુખ ૧(બ્રહ્મા) શરણાગત, વેજ પંજર, રાજર્ષિ, છવદાતા, મેઘવાહન, ગુજરાતને વિક્રમ, બીજે ધર્મરાજા, સત્કૃત્યને વિધાતા અને પ્રજા ગુરુ.” તેનો જન્મ ૧૧૪૯ માં લગભગ છે. તે ૫૦ વર્ષની ઉમ્મરે ૧૧ ના માગશર વદ ૪ ને દિવસે ગાદીએ બેઠો અને ૧૨૩૦ સુધી જવી રાજગાદી ભેગવી. તેણે કુલ ૩૦ વર્ષ અને ૮ માસ રાજ ભગવ્યું અને ૮૦ વર્ષનું દીર્ધાયુ ભોગવી પ્રથમ અવસ્થામાં દુઃખ ભોગવી છેલ્લી અવસ્થા શાંતિમાં ગાળી એક પ્રજાપાલક રાજા તરીકે નામના મેળવી ગુજરાતને કલહને અભાવ હોઈ તે કોઈનાથી ક્ષોભ ન પામે. ટુંકામાં સાક્ષાત દેવ સમાન મેક્ષગામી પુરુષ જ સંઘપતિના ઐશ્વર્યાનો અધિકારી થાય. સંધજાત્રાના ફળની ઈચ્છા રાખનાર સંધપતિ મિથ્યાત્વને સંગ છેડે એને તેવા વચન પર આદર ન કરે. યાત્રાળુઓને પિતાના બાંધો કરતાં પણ વધુ લેખે. સર્વ ઠેકાણે શક્તિથી અથવા ધનથી અમારિપટહ દેવડાવે. શ્રી અરિહંતનું ભજન રાખી નિરંતર સાધુ સાધ્વી અને સધમિકેને અન્નવસ્ત્રાદિનાં દાન અને પ્રણામ વડે પ્રસન્ન રાખે.” એ પ્રકારે ગુરુનો ઉપદેશ સાંભળવાથી કુમારપાળના હૃદયમાં તીર્થયાત્રા કરવાના અને રથને અંકુર ફૂટયો, તેથી તેણે શુભ મુહૂર્ત જેવડાવી પ્રસ્થાન સારૂ સુવર્ણ અને રત્નથી જડિત પટ્ટ ગજ ઉપર સુવર્ણમય પ્રતિમાથી અલંકૃત દેરાસર પધરાવ્યું. સર્વ મંદિરમાં અઠ્ઠાઈ મહત્સવ મંડા, બધીવાનેને છોડાવ્યા અને બહુ ધામધુમ કરી. પછી વરઘોડામાં સર્વથી આગળ રાજાનું દેરાસર પછી ૭૨ સામંતોનાં દેવાલય પછી ૨૪ વાભેટ મંત્રીનાં અને તેની પાછળ અઢારસે શેઠીયાનાં દેરાસર એ રીતે મોટી હારની હાર મેઘાડંબર અને છત્રચામરાદિથી શોભિત નીકળી. . સંધનાં મુખ્ય માણસોની નેંધ આ પ્રમાણે છે. પહેલાં તેણે માટે ઉત્સવ કરી સંધયાત્રાને ડંકો વગડાવ્યો અને પિતે મુખ્ય સેનાધિપતિ થયો. તે સંઘમાં જવા સારૂ કુમારપાલના સામતો, વામ્ભટાદિ મંત્રીએ રાજયમાન્ય નગરશેઠના પુત્ર આભડ, ષડભાષાચક્રવર્તી શ્રી દેવપાલ, કવિઓ અને દાનાએામાં અગ્રણે એવો સિદ્ધપાળ, પાલનપુરને પલાદ રણો, નવ્વાણું લાખની મુડીવાળો-પુંછવાળે છાડાશેઠ, રાજાને ભાણેજ પ્રતાપમહલ, અઢારસો શાહુકારે, હેમચંદ્રાચાર્યાદિ મુનિઓ અને બીજા પણ છએ દર્શનના વેત્તાઓ તથા ગામ નગર અને સ્થાનના કોડ લોકે તૈયાર થયા. અગીયાર સો હાથી અગીયાર લાખ ઘેડા અને અઢાર લાખ પાયદળને સાથે લેવાને હુકમ થયો અને અનેક યાચક કેનાં ટોળાં પણ એકઠાં થયાં. બીજું વર્ણન લંબાણના ભયથી નથી આપતે. ૧ આ બીરૂદ વૃદ્ધાવસ્થામાં સંસ્કૃત ભણી પ્રખર પંડિત થવાથી અને સારા કાવ્યકાર અને ટીકાકાર થવાથી પંડિતાએ તેને આપ્યું હતું. કુમારપાળની કૃતિઓ પણ કેટલીએક મળી આવે છે કે જે સાર અર્થ અને ચમત્કારથી ભરપુર છે. સમયે ઓળખાણ કરાવીશ. પિ. ૬. ૧૪. Page #29 -------------------------------------------------------------------------- ________________ 102 જનવિભાગ શોભાવી સિદ્ધરાજનાં જસ્માઓડણ અને રાણકદેવીનાં લકે જોઈ નાખી એ પરનારીસદર સ્વર્ગે ગયો. તેની સ્તુતિરૂપ એક લેક નીચે પ્રમાણે છે - कृत्यकृत्योऽसि भूपाल कलिकालेऽपि भतले / आमंत्रयति तेन त्वां विधिः स्वर्गे यथाविधि // 1 // હે રાજન કલિકાળને વિશે પણ ભૂતળને વિષે પણ આપ કૃતકૃત્ય થયા છો તેથી પ્રસન્ન થઈ વિધાતા આપને સ્વર્ગમાં યથાવિધિ નિમંત્રણ કરે છે.” ઉપસંહાર, ઉપસંહારમાં મારે કંઈ વિશેષ જણાવવાનું નથી, પરંતુ અત્યારના કેટલાએક મહાશ રા. મુનશી આદિ કુમાર પાળ અને તેના ગુરુ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય ઉપર અણછાજતા આક્ષેપ કરે છે. જો કે તેમના આ આક્ષેપોને ઉત્તર આપવા હું નથી બેઠો અને અત્યારે તેને સમય પણ નથી; પરંતુ તેના પ્રત્યે મારી એક નમ્ર વિનંતી છે કે તે મહાશય પિતાની વિયતવિહારી કલમ દ્વારા ઈતિહાસ ઉપર છીણી મુકવાનું જે પાતક વહેરી રહ્યા છે તેને આગળ વધતું અટકાવે. સાચો ઈતિહાસ નિષ્પક્ષપાતપણે તપાસી તટસ્થ ભાવે તેને બહાર લાવે તેમાં જ તેમની કલ્પનામય કલમનું મહત્ત્વ છે. બીજાની ચોરી કરી બીજાને બનાવવા તેના કરતાં તે બહેતર છે કે કલમને છોડી દેવી. ભાઈ મુનશી આટલા શબ્દમાં જરૂર સમજી જઈ સત્યને ગ્રહણ કરશે એમ હું ઈચ્છું છું. હવે મેં “મહારાજાધિરાજ' કુમારપાળના નિબંધમાં જે જે ગ્રંથની મદદ લીધી છે તેના લેખકે-આચાર્યશ્રીના ઉપકાર માની વિરમીશ. - કુમારપાળનું જીવનચરિત્ર તેમના ગુરુશ્રી હેમચંદ્રાચાર્યો માહવીર સ્વામીના જીવનચરિત્રમાં કંઈક અને પ્રાકૃતિદ્વાશ્રયમાં વિસ્તારથી આપ્યું છે અને તેઓશ્રીએ લખેલું જીવનચરિત્ર ઐતિહાસિક દષ્ટથી બહુ મહત્ત્વનું છે. જો કે મને આ ગ્રંથની મદદ નથી મળી માટે દિલગીર છું. મેરતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણી તથા જિનમંડણ ગણીકૃત કુમારપાળપ્રબંધની મદદ મેં ખાસ લીધી છે. આ સિવાય જૈન સાહિત્ય સંશોધકમાં આવેલ શ્રી જિનવિજયજીએ લખેલ કુમારપાળ પ્રતિબંધની પ્રસ્તાવના આદિની મદદથી મેં આ નિબંધ તૈયાર કર્યો છે. જિનમંડણગણીએ કુમારપાલપ્રબંધમાં ઘણી નવી વાત લખી છે. મેં ખાસ આ ગ્રંથ ઉપરથી જ નિબંધ તૈયાર કર્યો છે માટે એ ગ્રંથકારનો ખાસ ઉપકાર માની વિરમું છું.