Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ ૩૩૬
શ્રી હરિભદ્રસૂરિ
કર્તા: છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા “અર્ધમાગધીના ભૂતપૂર્વ અધ્યાપક,
એમ.ટી.બી. કોલેજ, સુરત
છou
WISAYAJU
JERSITY OF
THE HAHA
BARDON
शिवरादरम
પ્રાચ્યવિદ્યા મન્દિર મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : ડ ભેગીલાલ જ. સાડેસરા, નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા
પ્રથમવૃત્તિ, પ્રત ૫૦૦
વિ. સં. ૨૦૬
[ ઈ. સ. ૧૯૬૩
નિઃ યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પ્રેસ, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ,
વ ડે ૬ ૨
મુદ્રક : શ્રી રમણલાલ જીવણલાલ પટેલ, મૅનેજર, ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરડા પ્રેસ (સાધના પ્રેસ), રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા
Page #3
--------------------------------------------------------------------------
________________
નિ વેદન
આપણું દેશી ભાષાના સાહિત્યની અભિવૃદ્ધિ કરવાના સદુદેશથી, પતિતપાવન કે. શ્રીમન્ત સરકાર મહારાજ સાહેબ, શ્રી સયાજીરાવ ગાયક્વાડ ત્રીજા, સેનાનાસખેલ, સમશેરબહાદુર, જી. સી. એસ. આઈ, જી. સી. આઈ. ઈ, એલએલ. ડી. એઓશ્રીએ કૃપાવન થઈને બે લાખ રૂપિયાની રકમ અનામત મૂકેલી છે. તેના વ્યાજમાંથી “શ્રી સયાજી સાહિત્યમાળા” રૂપે વિવિધ વિષયોને લગતા પુસ્તક તૈયાર કરાવવામાં આવે છે.
તળુસાર, આ “શ્રી હરિભદ્રસૂરિ' એ નામનું પુસ્તક છે. હીરાલાલ ૨. કાપડિયા પાસે તૈયાર કરાવવામાં આવેલું, તેને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા તરફથી ઉક્ત માળામાં ૩૩૬મા પુષ્પરૂપે પ્રસિદ્ધ કરવામા આવે છે.
છે. ધૂ. પારેખ સંશાધન અધિકારી, પ્રાચ્યવિદ્યા મંદિર,
વડોદરા તા. ૧૦-૭–૧૯૬૩
જ્યોતીન્દ્ર મા. મહેતા
ઉપકુલપતિ, મ. સ વિશ્વવિદ્યાલય,
વડોદરા
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
ઉથાનિકા ઉભવ-જૈન કુટુંબમાં મારો જન્મ થવાથી બાલ્યવયથી મારા ઉપર જૈન સંસ્કૃતિને પ્રભાવ પડ શરૂ થયેલ હતો. આ સુરત શહેરમા--મારી જન્મભૂમિમાં પ્રાથમિક કેળવણી લીધા બાદ, માધ્યમિક કેળવણી લેવાને પણ મને અહીં સુયોગ મળવાથી, હું આ જ શહેરમાં રહ્યો. આ સુરત શહેર એટલે જૈન મુનિવરોનું એક મહત્ત્વનું વિશ્રામસ્થાન આમ હોવાથી જૈન ધર્મ અને સાહિત્યના અભ્યાસની મને અભિરુચિ જાગી; અને માધ્યમિક કેળવણું લેવાનું મારું કાર્ય ચાલુ હતું તે દરમ્યાન મેં એને થોડેઘણે અંશે સ તેષી પણ ખરી. એને પૂર્ણ અને વ્યવસ્થિત વેગ તે હુ એમ. એ ની પરીક્ષામાં ૧૯૧૮માં ઉત્તીર્ણ થયે ત્યાર પછી આપી શક્યો. વાત એમ બની કે, આ અરસામા સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિયધર્મસૂરિજીનું ચાતુર્માસ મુંબઈમાં થયું અને મારા માતાપિતા પણ—અમારું સમગ્ર કુટુંબ સુરત છોડી બેત્રણ વર્ષો થયા મુંબઈમાં સ્થિર થયેલાં હોવાથી, એ સૂરિજીના વિદ્વાન શિષ્ય પાસેથી મને વિશિષ્ટ અધ્યયન કરવાને યથેષ્ટ અવકાશ મળ્યો. ન્યાયતીર્થ, ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજીએ રચેલી અને જૈન દર્શન ઉપરાત ઇતર દર્શનના મંતવ્યોને રજૂ કરતી એમની “ન્યાયકુસુમાજલિ” હું આ ગ્રન્થકાર પાસે ભણ્યો, અને એથી આગળ ઉપર હુ હરિભદ્રસૂરિકૃત “ષદર્શનસમુચ્ચય” અને ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'ના સમુચિત પઠન માટે આકર્ષાય. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જૈન ધર્મ અને સાહિત્યના વિશેષ અને વિશિષ્ટ અભ્યાસ માટે મને અવકાશ અને અનુકૂળતા મળવા લાગ્યાં. એવામાં, આજથી સત્તાવીસેક વર્ષ ઉપર તા. ૯-૧–૩૫ને રોજ અનેકાન્તજયપતાકાનું સ્વપજ્ઞ વ્યાખ્યાદિ સહિત સંપાદન કરવાનું
Page #6
--------------------------------------------------------------------------
________________
મને “ગાયકવાડ પર્વાત્ય ગ્રંથમાલા”ના સંચાલક છે. વિનયપ ભટ્ટાચાર્ય તરફથી નિમત્રણ મળ્યું અને મેં એ સ્વીકાર્યું. આ હારિભદ્રીય કૃતિને ન્યાય આપવાના મારા મનોરથે મને એમને જીવનવૃત્તાંત અને કનિકલાપ વિચારવા પ્રેર્યો. આનું ફળ એ આવ્યું કે, મારા દ્વારા સંપાદિત થઈ, બે ખંડમા પ્રસિદ્ધ થયેલી આ કૃતિને અંગે મેં ઉપાદ્યાત લખે. એ અંગ્રેજીમાં હોવાથી તેમ જ બે ખંડમા કટકે કટકે છપાયેલ હોવાથી, આને આધારે સળંગ જીવન અને કવન આલેખવાની મારી વૃત્તિ થઈ, અને “શ્રી સયાજી સાહિત્યમાળામા એ પ્રકાશિત કરવાનું નકકી થતાં, આ વૃત્તિ પિોષાઈ. એનું પરિણામ તે આ પુસ્તકની રચના છે.
પ્રણાલિકા–આ “હુંડા” અવસર્પિણીમાં અહીં—આ ભારતવર્ષમા વીસ તીર્થંકર થઈ ગયા છે, એમ જેનોનું માનવું છે. એમાંના અંતિમ તીર્થકર તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છે. એમની પટ્ટપરંપરાને–વિક્રમની લગભગ પાંચમી શતાબ્દી સુધીમાં થઈ ગયેલા પ્રાચીન જૈન મહષિઓનો સંક્ષિપ્ત પરિચય શ્રમણકપમાંની તેમ જ નંદીની થેરાવલી પૂરો પાડે છે. મહાવીર સ્વામીના પ્રશિષ્ય જંબુસ્વામી વગેરેનું જીવનચરિત્ર કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ “પરિશિષ્ટ પર્વ” દ્વારા આલેખ્યું છે, અને એમના આ કાર્યને પ્રભાચન્દ્રસૂરિએ પ્રભાવકચરિત” રચીને, એમના સમય સુધીમાં થઈ ગયેલા મહાનુભાવ વિષે પ્રકાશ પાડ્યો છે. આમ, જૈન મહર્ષિઓના જીવનવૃત્તાન્ત ચવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે, અને એ આધુનિક સંપાદકે અને સંધ તરફથી અપનાવાઈ છે. આને લઈને આપણને હરિત્નસૂરિના પૂર્વગામી વાચકમુખ્ય ઉમાસ્વાતિ અને કવિવર સિદ્ધસેન દિવાકર જેવાની તેમ જ એમની અને એમના ઉત્તરવર્તી મુનિવરોની જીવનઝરમર જાણવાની તક મળે છે. આમ હોવા છતા, આધુનિક વાચકવૃતી વૃત્તિને પિપી શકે એવા સ્વતંત્ર જીવનચરિત્રો, પ્રાચીન મહાઓને લક્ષીને
Page #7
--------------------------------------------------------------------------
________________
ભાગ્યે જ રચાયાં છે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિને ઉદ્દેશીને જર્મન વિદ્વાન ડૅા. ખુલ્લર (Bühler) તરફથી આદરણીય પ્રયાસ થયા અને એને આરવાદ અંગ્રેજી અને ગુજરાતી જાણનારાઓને મળે એવા પ્રબ"ધ પણ થયા છે
ચેાજના——મેં આ પુસ્તકને બે ખંડમા વિભક્ત કર્યું છે. · પૂર્ણાંખંડ 'મામે હિરભદ્રસૂરિના બાહ્ય જીવનની રૂપરેખા આલેખી છે, જ્યારે ‘ ઉત્તરખંડ ’મા એમના આંતરિક જીવનના—એમના અક્ષરદેહના સક્ષેપમા પરિચય કરાવ્યા છે. એમના વિદ્યાવ્યાસંગના મૂલ્યાંકન માટે તેમ જ એમના સમયના સમાન્ય અને અતિમ નિણૅય માટે ઉપયોગી થઈ પડે એવી સામગ્રી તે એમણે નિર્દેશેલા ગ્રન્થા અને ગ્રન્થકારાને લગતી કેટલીક હકીકત છે. એમ હાઈ, એ મેં ‘ ઉપખંડ 'મા રજૂ કરી છે.
પુરવણી—આ પુસ્તકનું લખાણ, સંસ્થા તરફથી પ્રકાશનાથે સ્વીકારાયા બાદ મેં ઉપેાધાત તૈયાર કરવાના અને પહેલી વારના મુદ્રપત્રા ( Galley-proofs) મળે ત્યારે તેમ જ એ દરમ્યાનમા મને જે બાબતે ઉમેરવા જેવી જણાઈ હૈાય તેની નાધ કરવાને વિચાર રાખ્યા હતા. ઉપર્યુક્ત મુદ્રણપત્રોમા નાના પાયા પર પણ ઉમેરા કરવાથી મુદ્રણાલયને મુશ્કેલી પડશે અને પ્રકાશનમા વિલંબ થશે, એમ જાણવા મળતા, એ ઉમેરાએ કરવાનુ મે માડી વાળ્યું હતુ અને ન છૂટકે પુરવણીનુ કામ હાથ ધર્યું હતુ. આ કામ જેમ બને તેમ ટૂ કાણમા પતાવવાનુ હતુ, એટલે ખાસ ખપપૂરતી જ વિગતે અહી આપી શકાઈ છે. જો મુદ્રણપત્રોમા જ યથાસ્થાન ઉમેરા કરી શકાયા હોત તે આ પુસ્તકના ઉપયોગ કરનારને સુગમતા થાત.
વિજ્ઞપ્તિ-હરિભદ્રસૂરિ એટલે અનેક વિષયો ઉપર વિદ્વત્તાપૂર્ણ કૃતિ રચનારા સમર્થ આચાય. આમ હોવાથી એમની એકેએક ઉપલબ્ધ
Page #8
--------------------------------------------------------------------------
________________
કૃતિ પૂરેપૂરી જોઈ વિચારી તેનુ નવનીત તારવી, એને વાચકવૃંદને યથેષ્ઠ આસ્વાદ કરાવો એ મારા જેવા માટે તે મુશ્કેલ–બલ્ક અશક્ય કાર્ય ગણાય. આમ હોવાથી આ રચનામાં જે કંઈ ન્યૂનતા જણાય તેને દૂર કરવા વિશેષજ્ઞોને હુ વીનવુ છું. એમ લાગે છે કે મારા આ અલ્પસ્વલ્પ કાર્યરૂપ આ પુસ્તક ગુજરાતીમાં હોવાથી, હરિભસૂરિની સાહિત્યસેવા તરફ વિશેષ લક્ષ્મ ખેંચવાનું એ સાધન બનશે.
ઋણસ્વીકાર:–આ કાર્યને ઉભવ “શ્રી સયાજી સાહિત્યમાળાના સંચાલક તરફથી મળેલા નિમ ત્રણને આભારી હોવાથી, હુ અહીં સૌથી પ્રથમ તો પ્રાચ્યવિદ્યા મન્દિર, વડોદરાના ભૂતપૂર્વ સંચાલક છે. વિનયતષ ભટ્ટાચાર્યને ઉપકાર માનુ છુ. . આ કાર્ય મેં હાથ ધર્યું અને જે એની પૂર્ણાહુતિ થઈ એ દરમ્યાન મારી અન્ય સાહિત્યપ્રવૃત્તિ ચાલુ હતી તેથી કેટલીક વાર આ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થતો ન હતો, પરંતુ મારી પત્ની ઈન્દિરા તરફથી મને આ કાર્ય પૂર્ણ કરવાની અવારનવાર સૂચનાઓ મળતી રહેવાથી, આ કાર્ય હું પૂરું કરી શક્યો છુ; એટલે એ બદલ હુ એને પણ ઋણું છું.
આ પુસ્તક તૈયાર કરવામાં મેં જે પુસ્તકાદિને એક યા બીજી રીતે ઉપયોગ કર્યો છે તેના લેખક મહાશયનો અને એના પ્રકાશક મહાદયને હું ઉપકૃત છું. સંજોગવશાત કાઈકની આવી નોધ ન લેવાઈ હોય તો તે બદલ ક્ષમા યાચુ છુ. આં પુસ્તક સત્વર અને ગ્ય સ્વરૂપમાં પ્રકાશિત થાય તે બદલ સજાગતા રાખવા અને સહદયતાપૂર્વક સહકાર આપવા બદલ હુ પ્રાચ્યવિદ્યા મંદિરના નિયામકશ્રી ડો. ભોગીલાલ જ. સાડેસરાને આભારી છુ.
આ પુસ્તકની મુદ્રણાલય-પુરિતકા (Press-copy) તૈયાર કરવામાં મને મારા બે પુત્રો–નલિનચન્દ્ર, બી. એસસી, એસ. ટી. સી. અને વિબેધચન્દ્ર, એમ.એસસી., તેમ જ મારી પુત્રી મનોરમા, એમ.એ,
Page #9
--------------------------------------------------------------------------
________________
ખી. ટી. તરકથી સહાયતા મળી છે. વિશેષમા મુદ્રણપત્રો મૂળ લખાણુ સાથે મેળવવામા પણુ એણે સહાય કરી છે. આમ મારા આ કુટુંબીજાએ આ કાર્ય મા જે કાળા આપ્યા છે તેના ઔપચારિક રીતે આભાર માનવાથી કાં સરે તેમ નથી, એટલુ જ કહેવુ ખસ થશે
અન્તમાં, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરાડા પ્રેસે મુદ્રણકાર્ય ને અગે જે સહકાર આપ્યા છે તે બદ્દલ પ્રેસના આભાર માનુ છુ.
સાંકડી શેરી, ગાપીપુરા, સુરત-૨
તા. ૧૭-૪-૧૯૬૩
હીરાલાલ ૨. કાપડિયા
Page #10
--------------------------------------------------------------------------
________________
સંકેતેની સમજણ અજ૦૫૦ = અનેકાન્તજયપતાકા અન્યગ0 = અન્યગવ્યવચ્છેદઢાત્રિશિકા અષ્ટા =અષ્ટાધ્યાયી આ દદી =આહંતદર્શનદીપિકા આદિ =આગમનું દિગ્દર્શન આવ્યુ = આગમ દ્વારકની વ્યુત ઉપાસના આસ૦ =આગોદય સમિતિ ઉત્તર૦=ઉત્તરઝયણ ગસન્સ=ગણહરસમયગ=ગણહરસિદ્ધસયગ ગાપૌોગ્રં૦ =ગાયકવાડ પૌલ્ય ગ્રંથમાળા ચપ્ર=ચર્તુવિંશતિપ્રબ ધ ચેઈથ૦ = ચેઈયવ દણમહાભાસ 'જમ૦ =જઈણ મરહદ્દી
જિક
=જિનરત્નાશ
જિ૦૨૦કે. | જે ભાગ્રં સૂઈ =“જેસલમેર જૈનભાડાગારીયગ્રંથાના સૂચિપત્રમ” જૈ આસ0 = જૈન આત્માનંદ સભા જૈ ગૂ૦૦ =જૈન ગૂર્જર કવિઓ જૈ૦ગ્રં૦ =જૈન ગ્રંથાવલી જોધપ્ર =જૈન ધર્મ પ્રકાશ જૈધ પ્રસ૦ =જૈન ધર્મ પ્રસારક સભા જૈપુ પ્રસં૦ =જૈન પુસ્તક પ્રચારક સંસ્થા
Page #11
--------------------------------------------------------------------------
________________
જે પુouસ ૦ =જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ જે સવપ્ર =જોન સત્ય પ્રકાશ જેસાસં =જૈન સાહિત્ય સંશોધક જૈસૂ૦ =જૈમિનીય સૂત્ર દેટલા જૈપુસં = દેવચંદ લાલભાઈ જૈન પુદ્ધાર સસ્થા તરી =ત રહસ્યદીપિકા પજે ભાગ્રસૂ૦ =પત્તનાથપ્રાચ્ય-જૈન-ભાડારીય ગ્રંથસૂચિ પાભાસા =પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય પુત્રપ્રસં૦ =પુરાતન-પ્રબ ધનસંગ્રહ પ્રચ૦ =પ્રભાવક ચરિત પ્રવા૦ =પ્રમાણુવાતિક ફાગુઅન્સ = ફાર્બસ ગુજરાતી સભા ભાપ્રાસંમં૦ =ભાડારકર પ્રાચ્યવિદ્યા સંશોધનમદિર માદિ જૈ૦ગ્ર ૦ =માણિકચઇ દિગબર જૈન ગ્રંથમાલા મુક જૈો = મુક્તિકમલ જૈન મોહનમાળા યોજેઝ ૦ =વિજય જૈન ગ્રંથમાલા
દસ = યોગદષ્ટિસમુચ્ચય લવિ૦ =લલિતવિસ્તર વદેકેટ =વડેદરા દેશી કેળવણીખાતું વિસ ૦ =વિક્રમસંવત વિસેસા =વિસસાવસયભાસ શાવાસ =શાસ્ત્રવાર્તાસમુચ્ચય પસ0 =ષડદર્શનસમુચ્ચય સં૦ == સંસ્કૃત
Page #12
--------------------------------------------------------------------------
________________
સભ્ય =સમરાઇશ્ચચરિય સિં જે ગ્રં૦ =સિધી જૈન ગ્રંથમાલા ABORI =Annuals of the Bhandarkar Ori
ental Research Institute. BSP Series=Bombay Sanskrit & Prakrit
Series. DCGCM =Descriptive Catalogue of the
Government Collections of Manuscripts GSAI =Giornale della societa Asiatica Ita
liana=JIAS HCLJ=History of the Canonical Literature
of the Jainas, A HIL=History of India Literature JA=Journal Asiatique JIAS= Journal of the Italian Asiatic Society
=GSAI JBORS= Journal of Bihar Orissa Research
Society JUB=Journal of the University of Bombay.
Page #13
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠક
૧–૪૬
અનુક્રમ અ. અંક વિષય
૧. પૂર્વ ખંડ ઃ જીવનરેખા ૨. ઉત્તરાખંડ: સાહિત્યસેવા
. ઉપખડ સમીક્ષા ••• - ૪. પુરવણ
••• -
૧. ૪૨૪૪ • ૨૪૫–૩૪૬ - , ૩૪૭૩૭૬
Page #14
--------------------------------------------------------------------------
________________
વિસ્તૃત વિષયસૂચિ
ઉત્થાનિકા ઉદ્ભવ પ્રમાલિકા, મેજના, ના, કેતુ,
ઋણસ્વીકાર
વિષય
પૂર્વ ખંડ : જીવનરેખા
ઉપક્રમ
આત્મધાને અભાવ સાધન-સામો
૬ પાઇ” ( પ્રાકૃત ) કૃતિ
૧૯ સંસ્કૃત
૧૪ ગુજરાતી ૫ હિન્દી
૧૦ અગ્રેજ
રજન ૪ ઈટાલિયન
ગૃહસ્થજીવન
જન્મભૂમિ અને જન્મદાતા
તિ
પુરાહિત એ ભાણેજ
ભદ્ર પરિણામ
در
""
ܙ,
19
ܙ
,,
પાડિત્યનું પ્રદર્શીન અને વાદા નાદ ગજરાજનું દર્શન અને જિનમૂર્તિના ઉપહાસ
પ્રતિજ્ઞાનુ પાલન
P
ક્~***
4-3
૨૦૧૩
૩૬
{-2
૯૧
૧૨-૧૩
૧૩-૧૪
૧૪
૧૫
૧૫૨૩
૧૫
૧૬
૧૬
૧૬
૧૬-૧૭
૧૭-૧૮
૧૮-૧૯
૧૯૨૩
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષય
૧૫
શ્રમણવન
પ્રતિખાધક ( ધર્મ માતા), દીક્ષાગુરુ, વિદ્યાગુરુ અને
નિશ્રા-ગુરુ
૨૩–૨૬
૨૬-૨૮
• વિદ્યાધર ’–કુળ કુસૂરિ, વંશજ
૨૮
*
‘ સૂરિ ’ પદ
૨૮-૨૯
શિષ્યા અને તેમને વધ
૨૯
હંસ અને પરમહંસની દીક્ષા અને એમને શાસ્ત્રાભ્યાસ ૨૯-૩૦
૩૦-૩૧
૩૧૩૩
૩૩-૩૪
૩૪
૩૪-૩૫
૩૫-૩૬
૩૬
૩૬-૩૭
બૌદ્ધતક ના અધ્યયનાથે ગમન હૈ સાદિની બે પરીક્ષાઓ
હસની હત્યા
સૂરપાલ પાસે ગમન
બૌદ્ધ સાથે પરમ સના વાદ
ધેાખીના વેપ
પરમહંસનુ· આગમન અને અવસાન
હકીકતમાં ફેરફાર હરિભદ્રસૂરિનું પ્રસ્થાન બૌદ્ધોના ગુરુ સાથે વાદ ઔદ્યોને હામ
સાતસે બૌદ્ધોનું મૃત્યુ
૧૪૪૦ બૌદ્ધોનુ હામ, શકુનિકારૂપે પરિવર્તન, તેમના હામ અને મરણ
પૃષ્ઠ
૨૩-૪૫
સૂરિના કપનુ નિવારણુ
શ્રાવક દ્વારા સ મેધન
નિરપત્યતાને આ ગ અ બાદેવી દ્વારા સાત્વન
३७
૩૭-૩૯
૩૯
૩૯
૩૯
૩૯-૪૦
૪૦-૪૧
૪૧
Page #16
--------------------------------------------------------------------------
________________
૪૫
વિષય લલ્લિગને અધિકાર રાત્રે પણ ગ્રંથની રચના ભેજન–સમયનું શંખવાદન અને “ભવવિરહ
સૂરિ તરીકેની પ્રસિદ્ધિ આક્ષેપ અને એને પરિવાર કાર્પાસિકનું દાન
૪૩-૪૪ સમાન હકીકત રહસ્ય-પુસ્તકની પ્રાપ્તિ અને અદ્ભુત રતંભમાં સ્થાપન “કલિકાલસર્વજ્ઞ નું બિરુદ
૪૫ આરાધના અને અનશન સ્વર્ગ પાસ
૪૫. હરિભદ્રનામક મુનિવરો
૫–૪૬ ઉત્તર ખંડ: સાહિત્ય-સેવા
૪૭–૨૪૪ ગ્રંથની સંખ્યા
૪૭–૪૮ ગ્ર વિશે પ્રાચીન નામનિર્દેશ
૪૮-૫૦ હારિભદ્રીય કૃતિઓને અંક યાને એની (મુદ્રા) ૫૮-૫૯ (૧) સ્વતંત્ર કૃતિઓ અને પક્ષ વિવરણે ૫૮–૧૮૪ (૩) અનેકાન્તજયપતાકા
૫૯-૬૪ (૪–૫) અજ૦૫૦ની પજ્ઞ વ્યાખ્યા
૬૪-૬૬ વિવરણ યાને વૃત્તિ ટિપણુક
૬૬-૬૭ (૧૦૧) ભાવાર્થ માત્રા વેદિની
૬૭ (૬) અનેકાનપ્રઘટ્ટ (૭–૮) અનેકાન્તવાદપ્રવેશ અને એનાં ટિપણક યાને ભાષાંતર
૬૭-૬૮ (૯) અનેકાન્તસિદ્ધિ
૬૯
Page #17
--------------------------------------------------------------------------
________________
પક ૬૯-૭૧. ૭૧-૮૦ ૮૦-૮૧ ૮૧-૮૨
L
૮૩-૮૫
વિષય (૧૦-૧૧) અહંફીચૂડામણિ (૧૨) અષ્ટક પ્રકરણ અને અને એના વિવરણાદિ (૧૩) આત્મસિદ્ધિ (૧૪ અને ૧૬૨ ) આત્માનુશાસન (૧૯) ઉપદેશ પ્રકરણ (૨૦ અને ૧૮) ઉવએ પય [ ઉપદેશપદ] (૨૨) કથાકેશ (૨૩) કપૂરકાવ્ય (૨૫) કિતવકથાનક પંચક (૨૬૫ અને ૨૬) લય (કુલક) (૨૭) ક્ષમાવલ્લી બીજ (૩૩ અને ૧૧૪) જદિણકિચ [ યતિદિનકૃત્ય]. (૩૪–૩૬) જ બુદીવસંગહણું [ જ બુદ્દીપસ ગ્રહણ] (૩૭ અને ૧૧૫) જસહરચરિય [ યશોધરચરિત] (૩૮-૩૯) જિહરપડિમાથા [ જિનગૃહ
પ્રતિમાસ્તાત્ર] જગવિહાણ (ગવિધાન) (૪ર અને ૧૨૧) જેગસયગ (ગશતક) તત્ત્વતરંગિણી (૪૦) જિનસ્તવ યાને (૧૮૨) સ્તવ ત્રિભંગીસાર (૨૯-૩૦) ચતુર્વિશતિસ્તવ અને એની વૃત્તિ (૩૧) ચૈત્યવદનભાષ્ય (૫૧) દંસણસત્તરિ [દર્શન સપ્તતિ]. (પર) દંસણુસુદ્ધિ [ દર્શનશુદ્ધિ ] યાને (૫૩ અને ૫૫) [દરિસણસત્તરિ [દર્શનસMતિ]
ર ર = = 8 9 S
૮૭-૮૮
૮૮-૮૯
૯૨-૯૩
Page #18
--------------------------------------------------------------------------
________________
વિષય
(૫૩) દરિસણસત્તરિ [ દર્શનસપ્તતિ] યાને (૧૭૮૪) સાવગધમ્મપયરણ [શ્રાવકધર્મપ્રકરણ (૬૦) દિનશુદ્ધિ
૯૪ (૬૧-૬૨) દેવિન્દનરઈન્દ્રપયણ [દેવેન્દ્રના કેન્દ્રપ્રકરણ]
૯૫-૯૬ (૬૩) દ્વિજવદનચપેટાકિયા 9 દ્વિજવદનચટિકા ૮૬ (૬૪ અને ૬૭) ધમ્મસંગહણ [ધર્મસંગહણું] ૯૬-૯૮ (૬૫) ધર્મબિન્દુ
૧૦૦–૧૦૬ (૬૬) ધર્મલાભસિદ્ધિ
૧૦૬ (૬૮) ધર્મસાર અને એની (૬૯) પત્ર ટીકા ૧૦૬–૧૦૮ (૭૦ અને ૭૧) ધુત્તફખાણ [બૂતંખ્યાન] ૧૦૮–૧૧૦ (૭૭ અને ૪૩) નાણય ચગવખાણ જ્ઞાનપચક વ્યાખ્યાન]
૧૧૦-૧૧૧ (૭૬ અને ૮૦) નાણુચિત્તપમરણ [નાનાચિત્તપ્રકરણ]
૧૧૧–૧૧૨ (૭૮ અને જરૂઅ) નાણાયત્તક [ જ્ઞાનપત્રક]
૧૧૨ (૭૯) નાનાચિત્રક અને (૮૦) નાનાચિત્રિકા ૧૧૨ (૮૧) વૃતત્વનિગમ યાને (૧૨૮) લેકતત્વનિર્ણય ૧૧૩-૧૧૬ (૮૩) ન્યાયવિનિશ્ચય
૧૧૭ (૮૪) ન્યાયામૃત્તર ગિણી
૧૧૭ (૮૭-૮૮) પચનિય ઠી [ પચનિર્ચથી]
૧૧૮ (૮૬ અને ૯૬) પ ચઠાણ [પચસ્થાનક]
૧૧૭ (૮૯) ૫ લિંગી
૧૧૮ (૯૦-૯૧) પચવઘુગ [પચવતુક] અને એની (૯૨) સ્વપજ્ઞ શિહિતા
૧૧૮-૧૨૦
Page #19
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ
વિષય (૯૩) પંચ ગ્રહ
૧૨ (૯૮ અને ૯૭) પંચાગ [પંચાશક] ૧૨૧-૧૨૬ (૧૦૦) પરલેકસિદ્ધિ
૧૨૬ (૧૦) પ્રતિકાકલ્પ
૧૨૬-૧૨૭ (૧૦૮) બૃહત્મિકથાત્વમ(મ)થન
૧૨૭ (૧૦૯) બેટિક પ્રતિષેધ
૧૨૮, ૧૨૯ (૧૧૦) ભાવનાસિદ્ધિ
૧૨૯ (૧૧ર-૧૧૩) મુણિવઈચરિય [મુનિપતિચરિત(ત્ર)] ૧૨૯ (૧૧૪) યતિદિનકૃત્ય
૧૨૯, ૧૩૦ (૧૧૫) યશોધરચરિત(ત્ર)
૧૩૦ (૧૧૬) ગદષ્ટિસમુચ્ચય અને એની (૧૧૭) સ્વપજ્ઞવૃત્તિ
૧૩૦-૧૩૪ (૧૧૮) ગબિન્દુ અને એની (૧૧૯) પણ (2) વૃત્તિ
૧૩૪–૧૩૭ (૧૦) ગવિશતિ
૧૩૮ (૧૨૧) એગશતક
-૧૩૮ (૧૨૩ અને ૧૨૫) લગ્નસૃદ્ધિ [ લગ્નશુદ્ધિ ] યાને
(૧૨૨ અને ૧૨૪) લગ્નકુંડલિયા [લગ્નકુંડલિકા
૧૩૮–૧૩૯ (૧૨૬) લઘુક્ષેત્રસમાસ
૧૪૦ (૧૨૮) તસ્વનિર્ણય
૧૪૦ (૧૩૦) લેકબિન્દુ (૧૩૨) વિંશતિવિંશિકા યાને (૧૩૩) વિંશિકા ૧૪૦ (૧૩૪-૧૩૫) વિમાસુરઇન્દઅ [વિમાનનકેન્દ્ર] ૧૪૦ (૧૩૭–૧૩૮) વરસ્થય [વીરસ્તવ]
૧૪૦-૧૪૧
૧૪૦
Page #20
--------------------------------------------------------------------------
________________
વિષચ.
પક
૧૪૧ ૧૪૧-૧૪૮
૧૪૮ ૧૪૯ ૧૪૯
(૧૩૯) વીરાગદકથા (૧૪૦) વસવીસિયા [ વિશતિવિશક] (૧૪) વેદબાહ્યતાનિરાકરણ (૧૪૨) વ્યવહારકલ્પ (૧૪૩) શતશતક (૧૪૫) શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને એની (૫૯ અને
૧૪૬) દિપ્રદા નામની ટીકા . (૧૪૪) શાશ્વતજિનસ્તવ (૧૪૯) શ્રાવકધર્મતત્ર (૧૫૦) શ્રાવકધર્મપ્રકરણ (૧૫૪) શ્રાવકપ્રજ્ઞપ્તિ અને એની (૧૫૫) ટીકા (૧૫૭) પ્રદર્શનસમુચ્ચય (૧૫૧) શ્રાવકધર્મવિધિ (પ્રકરણ) (૧૫ર) શ્રાવકધર્મસમાસ સમાનનામક કૃતિઓ સર્વસિદ્ધાન્ત પ્રવેશક પંચદર્શન સ્વરૂપ પંચદર્શનખંડ સર્વદર્શનસંગ્રહ સર્વદર્શનશિરેમણિ દર્શન-દિગ્દર્શન (૧૫૯) ડકશક પ્રકરણ (૧૫૮) પદની ચેઈયવ દણમહાભાસ અને ષોડશક
૧૪૯–૧પર
૧૪૯ ૧૫ર ૧૫ર
૧૫૩ ૧૫૩–૧૫૪
૧૫૩
૧૫૩ ૧૫૮–૧૫૯
૧૫૯
૧૫૮
૧૬૦ ૧૬૦ ૧૬૦
૧૬૦ ૧૬૦–૧૬૪
૧૬૦ - ૧૬૩
Page #21
--------------------------------------------------------------------------
________________
ર૧
પુષ્ટ
વિષય (૧૬૦) સંસારદાવા(નલ)સ્તુતિ (સંસારદાવાનલ-શુઈ)
૧૬૪–૧૬૭ (૧૬૧) સરકૃચ વન્દનભાષ્ય
૧૬૭ (૧૬૨) સંસ્કૃતાત્માનુશાસન
१६७ (૧૬૩) સંકિતપ[પચાસ( સિ)
૧૬૭ (૧૬૫–૧૬૬) સમરાઈચચરિય [સમરાદિત્ય
ચરિત્ર] (૧૬૬) સમરાદિત્યકથા કિવા . (૧૬૭) સમાચરિત્ર
૧૬૩-૧૭૪ સમરમયંકા-કહા
૧૭૩ (૧૬૮) સંપંચાસિત્તરિ (?)
૧૭૪ (૧૭૧ અને ૧૭૧) સંબોધસત્તરિ સિમ્બોધસપ્તતિ] ૧૭૪ (૧૭૨ અને ૧૬૯) સહપરણું [સંબંધ
પ્રકરણ ] યાને (૪૬ અને ૪૮) તત્તયાગ [ તત્ત્વપ્રકાશક]
૧૭૫–૧૭૭ (૧૭૫) સર્વ સિદ્ધિ અને (૧૭૬) એની પજ્ઞ ટીકા
૧૭૭–૧૭૮ (૧૭૭) સાધુપ્રવચનસારપ્રકરણ
૧૭૮ (૧૭૮) સાધુસામાચારી
૧૭૮ (૧૭૮અ અને ૧૪૮ઈ) સાવગધમ (શ્રાવકધર્મ)
યાને (૧૭૯ અને ૧૫૧) સામગધમ્મવિહિપયરણ [શ્રાવકધર્મવિધિ પ્રકરણ]
૧૭૯ (૧૮૦ અને ૧પર) સાવગધમ્મસમાસ (શ્રાવક
ધર્મ સમાસ) કિવા (૧૮૦ અને ૧૫૪) સાવયપણુત્તિ [શ્રાવક પ્રજ્ઞપ્તિ] અને એની (૧૫૩ અને ૧૫૫) પણ ટીકા ૧૮૦–૧૮૧
Page #22
--------------------------------------------------------------------------
________________
વિષય (૧૮૧ અને ૧૪૪) સાયજિણથય શાશ્વતજિનસ્તવ] (૧૮૨) સ્તવ
૧૮૧–૧૮૨ (૧૮૩) સ્યાદ્વાદઘિપરિહાર
૧૮ર-૧૮૩ (૧૮૪) હિંસાષ્ટક અને એની (૧૮૫) પણ અવચૂરિ
૧૮૩–૧૮૪ (૨) વિવરણાત્મક કૃતિઓ
૧૮૪–૨૩૧ (અ) જૈન આગમેનાં વિવરણે
૧૮૬–૨૧૪ (૨) અનુયોગદ્વાર–વિવૃત્તિ યાને (૧૪૮). શિષ્યહિતા
૧૮૬–૧૮૮ (૧) અનુગદ્વાર (સૂત્ર) લધુવૃત્તિ
૧૮૮– (૧૫) આવશ્યક (સૂ) બૃહદ્રવૃત્તિ
૧૮૮-૧૮૯ (૧૬–૧૭) આવશ્યક સૂત્ર વિવૃત્તિ યાને (૧૪૮અ) શિષ્યહિના
૧૮૯-૧૯૩ (૨૧) ધનિર્યુક્તિ ટીકા
૧૯૩ (૩૨) ચૈત્યવન્દન સૂત્રવૃત્તિ યાને (૧૨૮) લલિતવિસ્તરા
૧૯૩–૨૦૩ (૩૫) જંબૂદીપ પ્રજ્ઞપ્તિ ટીકા
૨૦૩ (૪૧) જીવાજીવાભિગમ સત્ર-લઘુવૃત્તિ યાને (૧૦૫) પ્રદેશ ટીકા
૨૦૩–૨૦૪ (૫૬) દશવૈકાલિકટીકા યાને (૧૪૭) શિષ્યબોધિની
૨૦૪–૨૦૯ (૫૭-૫૮) દશવૈકાલિક (સૂત્ર) લઘુટીકા (૭૨) ધ્યાનશતકવૃત્તિ (૭૩) નન્ડિ(દી)ટીકા યાને (૭૪) નન્વયનવૃત્તિ ૨૧૦-૨૧૨ (૧૦૧) પિંડનિર્યુક્તિ વિવૃત્તિ
૨૦૯ ૨૧૦
૨૧૨
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૩
વિષ્ણુ
(૧૦૨-૧૦૩ ) પ્રજ્ઞાપ્ના સૂત્ર ટીકા યાને (૧૦૬ )
૨૧૨-૨૧૪
પ્રદેશ વ્યાખ્યા (૧૩૬) વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ
૨૧૪
૨૧૪-૨૧૫
૨૧૫
(આ) જૈન અનાગમિક કૃતિઓનાં વિવરણા ૨૧૪–૨૩૧ (૪૯) તત્ત્વાર્થ સૂત્ર લઘુવૃત્તિ યાને (૪૫) ડુપડુપિકા ૨૧૫-૨૨૨ (૨૪) કસ્તવવૃત્તિ (૨૮) ક્ષેત્રસમાસવૃત્તિ (૮૫) ન્યાયાવતારવૃત્તિ (૯૫) ૫ચસૂત્રકવ્યાખ્યા (૧૦૭) પ્રશમરતિટીકા (૧૩૧) વગ વલિવૃત્તિ (૧૫૫) શ્રાવક પ્રાપ્તિવૃત્તિ
૨૨૨-૨૨૩
૨૨૭-૨૨૫
૨૨૫-૨૨૬
૨૨૬-૨૨૭
૨૨૭
૨૨૭–૨૨૮
( ૧૬૪ ) સ ગ્રહણીવૃત્તિ (૪) અજૈનકૃતિનુ વિવરણ
૨૨૮-૨૩૦
(૮૨) ન્યાય પ્રવેશક વ્યાખ્યા યાને (૧૪૮ ૪)
શિષ્ય હતા
મહાનિસીહના ઉદ્દાર
હારિભદ્રીય કૃતિઓના વૃત્તિકારી ભાષાંતર ગુજરાતી ભાષાતરા ઇટાલિયન ભાષાતર વિષયાતુ વૈવિધ્ય
સાહિત્યક્ષેત્રમાં ફાળા (કૃતિઓના નામ અને
ગ્રન્થાત્ર )
નિષ
પૃષ્ઠ
૨૨૮૨૩૦
૨૩૦
૨૩૦–૨૩૧
૨૩૧-૨૩૩
૨૩૧–૨૩૩
૨૩૩
૨૩૩૨૩૪
૨૩૪-૨૩૭
૨૩૭૨૪૪
Page #24
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ ૨૪૫
અને
૨૪પ-- ૨૪૫–૨૫૯૨૪૫–૨૪૬ ૨૪૭–૨૪૮
૨૪૮
ઉપખંડ : સમીક્ષા (૧) હરિભસૂરિએ નિદેશેલા છે
ગ્રંથકારો (અ) ગ્રંથ (૧) પ્રમાણમીમાંસા (૨–૩) પ્રિયદર્શના ને વાસવદત્તા (૪) યોગનિર્ણય (૫) રેવણાકબૂ (૬) વાકયપદીય (૭) વાર્તિક (પ્રમાણુવાર્તિક) (૮) વિશિકા (૯) વૃદ્ધગ્રન્થ (૧૦) શિવધર્મોત્તર (૧૧) સમઈપયરણ (૧૨) સમ્મતિ (ટીકા) (૧૩) સ્યાદ્વાદભ ગ (૧૪) હતુબિન્દુ ? (આ) ગ્રંથકારે જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથકારેના નામ (૧) અજિત શત્રુ (૨) અને ન (૩) અવધૂતાચાર્ય (૪) આસુરિ (૫) ઈશ્વરકૃષ્ણ (૬) ઉમાસ્વાતિ
૨૪૮-૨૪૯૨૪૯-૨૫૦ ૨૫૦-૨૫૪
૨૫૪
૨૫૪ ૨૫૪–૨ ૫૫. ૨૫૫–૨૫૬
૨૫૬
૨૫૭ ૨૫૭-૫૮
૨૫૯ ૨૫૯-૨૬૦ ૨૬૦–૨૬૧
૨૬.
૨૬૧૨૬૨-૨૬૩ ૨૬૩-૨૬૪ ૨૬૪–૨૬૫
Page #25
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૨૬૫ ૨૬૫–૨૬૬ ૨૬૬-૨૬૭
ર૬૭
૨૬૮
૨૬૮-૨૭૦ ૨૭૦-૨૭૩
૨૭૩ ૨૭૩-૨૮૧
૨૮૧
વિષય (૭) કાલાતીત (૮) કુકકાચાર્ય (૯) કુમારિલ (૧૦) ફીરકદબક (૧૧) ગોપેન્દ્ર ભગવદ્ગોપેન્દ્ર (૧૨) જિનદાસગણિ મહત્તર (૧૩) જિનભદ્રગણિ ક્ષમાક્ષમણ (૧૪) જૈમિનિ (૧૫) દિદ્ભાગ, દિલ અને ભદન્ત (૧૬) દિવાકર દેવવાચક (૧૭) ધર્મકીર્તિ (૧૮) ધર્મપાલ (૧૯) નારદ (૨૦) ન્યાયવૃદ્ધ (૨૧) ૫ તજલિ=ભગવત-પતંજલિ (૨૨) પુરુષચન્દ્ર (૨૩) બંધુ –ભગવદ્દત (૨૪) ભદન્ત–ભાસ્કર (૨૫) ભર્તુહરિ (વૈયાકરણ) (૨૬) મલ્યવાદી (૨૭) ગાચાર્ય (૨૮) વસુ
(૨૯) વસુબંધુ . (૩૦) વાયુ
૨૮૨–૨૯૩ ૨૯૩–૨૯૫
૨૯૫ ૨૯૫-૨૯૬ ૨૯૬–૨૯૭ ૨૯૭–૨૯૮ ૨૯૮–૨૯૯
૨૯૯ ૨૯૯-૩૦૧ ૩૦૧-૩૦૫
૩૦૫ ૩૦પ-૩૦૬ ૩૦૬-૩૧૨
૩૧૨
Page #26
--------------------------------------------------------------------------
________________
વિષય (૩૧) વાલ્મીકિ (૩૨) વિધ્યવાસી (૩૩) વિશ્વ (૩૪) વૃદ્ધાચાર્ય (૩૫) વૃદ્ધો (૩૬) વ્યાસ (૩૭) શબર (સ્વામી) (૩૮) શાતરક્ષિત (૩૯) શુભગુપ્ત (૪૦) સતપન (૪૧) સમંતભદ્ર (૪૨) સમ્રા (૪૩) સિદ્ધસેન (૪૪) , (નીતિકાર) (૪૫) , દિવાકર (૪૬) સુચારુ (૪૭) સુરગુરુ સંપ્રદાચ અને ઉપસંપ્રદા અવિરુદ્ધ ધર્માધ્યાસિત વસ્તુવાદ આગમ ધર્મવાદ આજીવિકનયમિત આવર્તકાલકારણુવાદ ઈષ્ટતત્વદર્શનવાદ કલ્પિત વિદ્યાવાદીઓને તાંતવાદ ચક્રમવાદ
૩૧૨. ૩૧૨–૩૧૩
૩૧૩ ૩૧૩૩૧૪
૩૧૪
૩૧૪ ૩૧૪-૩૧૬ ૩૧૬–૩૧૭
૩૧૭
૩૧૮ ૩૧૮–૩૧૯
૩૧૯
૩૨૦ ૩૨૦–૩૨૧. ૩ર૧-૩ર૬
૩ર૬ ૩૨૬-૩૨૭ ૩૨૮-૩૩૫
૩૨૯ ૩૨૯
૩૩૦ ૩૩૦–૩૩૧
૩૩૧,
૩૩૧ ૩૩૧-૩૩ર,
Page #27
--------------------------------------------------------------------------
________________
વિષય
જગત્કલીનમુવાદ પાક્ષજ્ઞાનવાદ
પ્રત્યાત્મપ્રધાનવાદ બુદ્ધિયોગજ્ઞાનવાદ સદાશિવવાદ
સર્વાંગતાત્મવાદ સર્વ સવૈવ ભાવવાદ
સાકૃતપ્રવાદ સમયનિ ય સિદ્ધપિના સબ્ ધ
જયન્ત ભટ્ટ અને હરિભદ્રસરિ શકરાચાય અને હરિભદ્રસૂરિ
૨૭
ઉદ્યોતનસૂરિના ગુરુ
કલ્પની વિસેસરુણિના કર્તા અને હરિભદ્રસૂરિ
કાટચાચાય અને હરિભદ્રસૂરિ હરિભદ્રસુરિ અને સિદ્ધસેનગણિ
નક્ષત્રના ભાગકાળ રજ્જોસવણાકપતુ કણ પાઇય ઉલ્લેખ
વિચાસાર
વિચારામૃતસ ગ્રહ
ગુરુપગ્વિાડી
લઘુક્ષેત્રસમાસ
ક્રિયારત્નસમુચ્ચય
૫ ચવદ્યુગ યુગપ્રધાનપટ્ટાવલી
પૃષ્ઠ
૩૩૨
૩૩૨૩૩૩
૩૩૩
૩૩૩
૩૩૩-૩૩૪
૩૩૪
૩૩૪-૩૩૫
૩૩૫
૩૩૬-૩૪૬
૩૩૬-૩૩૮
૩૩૮
૩૩૯
૩૩૯
૩૩૯
૩૪૦
૩૪૦
૩૪૧
૩૪૧
૩૪૨
૩૮૪૩
૩૪૩
૩૪૩
૩૪૩
૩૪૪
૩૪૪
૩૪૫
Page #28
--------------------------------------------------------------------------
Page #29
--------------------------------------------------------------------------
________________
મહત્તરા યાકિનીના ધમપુત્ર સમભાવશાળી
શ્રીહરિભદ્રસૂરિ
જીવન અને કવન
પૂર્વ ખડ : જીવનરેખા . - ઉપક્રમ–ભારતવર્ષ” એટલે અમૂલ્ય પ્રકૃતિ અને સંસ્કૃતિનું ક્રિડાંગણ આ આપણે દેશ પરાપૂર્વથી અધ્યાત્મવિદ્યા પ્રતિ આકર્ષ છે. આ ન્નતિને અનન્ય ઉપાય તરીકે એણે જીવનમાં ત્યાગને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે એ સાદા અને સ તોલી અને સાથે સાથે વિવેકથી વ્યાપ્ત ઉન્નત ભાવનાઓથી પરિપૂર્ણ જીવનને અનુરાગી અને આગ્રહી છે. સાચા મહત, સત, સન્યાસી, શ્રમણો વગેરેનું સમુચિત સન્માન સદા યે કરવુ એ એનો મુદ્રાલેખ છે. અને લઈને આ દેશમાં સ્વપરકલ્યાણ સાધના અનેક મહાનુભા થયા છે “શ્રમણસંસ્કૃતિના મહામૂલ્યશાળી અંગરૂપ જૈન દર્શનમાં ત્યાગનું પ્રાધાન્ય છે, એના અનુયાયીઓ નિવૃત્તિ–માર્ગના ઉપાસકે છે. એને અર્થ એ નથી કે એ આલસ્યના કે નિષ્ક્રિયતાના–જડતાના રાગી છે. નિવૃત્તિપ્રધાન પ્રવૃત્તિ કરનારા જૈન શ્રમણની સ્વકલ્યાણની સાધના પરના કલ્યાણને આડે આવે, તેવી નથી. પ્રાચીન કાળમા અનેક જૈન મુનિવરોએ લાદ્ધાર અને સાહિત્યસેવાના કાર્યમાં તલ્લીન રહીને પોતાના આત્માને અને સાથે સાથે) સમસ્ત જૈન સંઘને તિમ.જ સમગ્ર “ભારત દેશને કૃતાર્થ કર્યો છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી (ઈ. સ. પૂર્વે પ૯૯-ઈ. સ. પૂર્વે ૫૨૭)ના–
Page #30
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ વર-વર્ધમાનના અગ્રિમ શિષ્યોએ–અગિયાર ગણધરોએ એમની અમૃતમય વાણીને પિતાની પ્રતિભા વડે ગૂથી જૈન આગમનું–બાર અંગેનું નિર્માણ કર્યું, પરંતુ એ હિતકારી સાહિત્ય સર્વા એ આજે ઉપલબ્ધ નથી. એમના સમકાલીન શ્રમણએ તેમ જ એમના પછી ડાક સમય બાદ થયેલા શ્રમણોએ આ દ્વાદશાંગીને અનુલક્ષીને જે અન્ય અનુપમ કૃતિઓનું સર્જન કર્યું હતું એ પણ આજે સર્વા મળતી નથી. જૈન વાડમય “ગીર્વાણ” ગિરામાં ગૂથી એને સાર્વજનીન બનાવનારા તરીકે વાચકવર્ય ઉમાસ્વાતિ અગ્ર સ્થાન ભોગવે છે. તાંબર તેમજ દિગંબરો પણ એમને પોતીકા અને પ્રમાણભૂત ગણે છે. દિગંબર આચાર્ય
કુદકુંદ એ એમના સમસમી જેવા છે. એમણે જઈણ સેરસેણી ( જૈન શૌરસેની )માં અનેક કૃતિઓ રચી છે. એમના પછી બેતાબર ગગનમાં સિદ્ધસેન દિવાકર પિતાની અનેકવિધ પ્રતિભાને લઈને સૂર્ય સમાન શોભે છે. એઓ સમગ્ર જૈન જગતમાં (૧) કવિ, (૨) વાદી, (૩) તાર્કિક, (૪) દાર્શનિક, (૫) સ્તુતિકાર અને (૬) સર્વદર્શનસ ગ્રહકાર તરીકે એમ છ રીતે પ્રથમ સ્થાન મેળવે છે. દિગંબર સમાજમાં કેટલીક બાબતમાં લગભગ આવું સ્થાન એમના ઉત્તરવતી આચાર્ય સમતભદ્ર ભોગવે છે. સિદ્ધસેન દિવાકરના જાણે સાક્ષાત શિષ્ય ન હોય એવો ભાસ કરાવનારા મલ્લવાદીની એક કારિકા અને એના ઉપર એમણે રચેલા અર્થઘન દ્વાદશાનિયચક નામના ભાષ્ય વડે શ્વેતાંબર સાહિત્ય સમૃદ્ધ અને ગૌરવાન્વિત બન્યું છે. આ સાહિત્યસ્વામીઓની સમર્થ કૃતિઓનું
- ૧ એમને અગેની માહિતી માટે જુઓ પ્રશમરતિ અને સંબંધકારિકાની મારી “ઉસ્થાનિકા” (પૃ. ૧૧-૩૨, પઅ ને પદ) તેમજ “ઉપખંડ”.
૨ જુઓ મારું પુસ્તક નામે પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (મૃ. ૩૯, ૧૫૨, ૧૫૭, ૧૬૪, ૧૯ અને ૨૦૧ ).
૩ જુઓ પ્રથમ ટિપ્પણમાં નિદેશાલ “ઉપખંડ. જ એજન. ૫ એજન,
Page #31
--------------------------------------------------------------------------
________________
છે
જીવનરેખા ]
જીવન અને કવન આકંઠ પાન કરી પુષ્ટ બનવા હરિભદ્રસૂરિ ભાગ્યશાળી થયા હતા એમ એમનું આજે ઉપલબ્ધ થતું સાહિત્ય કહી આપે છે. આ શ્વેતાંબર શ્રમણવર્યના જીવનવૃત્તાન્તની રૂપરેખા આલેખવા માટે મારે આ નમ્ર પ્રયાસ છે.
આત્મસ્થાનો અભાવ–સૌજન્યમૂર્તિ હરિભદ્રસૂરિએ પિતાના જીવનમાર્ગ ઉપર જાણે અધકાર–પટ પાથર્યો છે એટલે આ એક રીતે તે અજ્ઞાત પ્રદેશ છે. બાણે હર્ષચરિતમાં, બિહણે વિક્રમાંકદેવચરિતમાં અને મને શ્રીકંઠચરિતમાં જેમ પિતાને પરિચય આપ્યો છે તેવી આશા આપણે ભલે આ નિસ્પૃહ સૂરિવર્ય પાસેથી ન રાખીએ, પરંતુ એમના પૂર્વગામી વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ જેમ પિતાના માતાપિતાનાં નામ વગેરેનો નિર્દેશ કર્યો છે તેટલી પણ આપણી આશા આ રિવર કલિન થવા દેતા નથી. એમના ગ્રંથોના અંતમાંની પુપિકા જે એમણે રચેલી મનાય છે તે એમના સાધુ-જીવન વિષે નહિ જેવો પ્રકાશ પાડે છે; બાકી એ પણ એમના ગૃહસ્થાશ્રમ વિષે તો મૌન જ સેવે છે. આમ હોવા છતાં એ આનદનો વિષય છે. કે એમની વિદ્વત્તાપૂર્ણ કૃતિઓથી આયેલા આધુનિક તેમ જ પ્રાચીન સમયના સાક્ષરોએ એમના જીવન અને કવન વિષે થોડું ઘણું પણ કથન કર્યું છે. આમાં પાશ્ચાત્ય વિદ્વાનોને પણ સબળ ફાળો છે. આમ જે દેશવિદેશના સાહિત્યરસિકેને હાથે એમના જીવનને લગતી વાની જે ભિન્ન ભિન્ન સાત ભાષાઓમાં પિરસાઈ છે તેની હું ભાષાદીઠ નોંધ લઉં છું:
સાધન-સામગ્રી (૬+૧૧૪+૫+૧+૨+૪=૬૦)
(૧) પાઈપ (પ્રાકૃત) [૬] (૧) કુવલયમાલા–દાક્ષિણ્યચિસૂરિ તરીકે ઓળખાવાતા ઉતનસૂરિએ આ કૃતિ શકસંવત ૭૦૦માં એક દિવસ ઓછો હતો ત્યારે એટલે કે વિક્રમ સંવત ૮૩૫માં પૂર્ણ કરી છે. આ કૃતિ અમુદ્રિત
Page #32
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ છે. એ જઈણ મરહર્ડી (જૈન માહારાષ્ટ્રી)માં રચાયેલી છે. .
(૨) કહાવલી–આ કૃતિ ભદ્રેશ્વરસૂરિએ જ મકમાં વિકમની લગભગ દસમી–અગિયારમી સદીમાં અને કેઈકને મતે બારમી સદીમાં રચી છે. એમાં અનેક મુનિવરોના–કાલકરિથી માંડીને હરિભસૂરિ સુધીના જીવનવૃત્તાંત છે. આ કૃતિ પણ અમુદિત છે.
(૩) ગણહરસઢસયગ–જ મમાં પદ્યમાં રચાયેલી આ કૃતિને કર્તા "જિનદત્તસૂરિ છે. ગાથા પર–પ૯ અત્રે પ્રસ્તુત છે.
(૪) વિયાસારપયરણ–પ્રદ્યુમ્નસૂરિએ જ મમાં રચેલા આ વિયારસારપયરની ગા. પ૩ર-પ૩૩ અત્રે પ્રસ્તુત છે. આ સૂરિ દેવપ્રભસૂરિના શિષ્ય થાય છે. એમનો સત્તાસમય વિક્રમની ચૌદમી શતાબ્દી છે ૭
૧ કુવલયમાલાનો ઉલ્લેખ દેવચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૬મા રચેલા સંતિનાહ-ચરિચમા છે કુવલયમાલાની વિવિધ હાથપોથીઓ મળે છે તેમાની એક વિ સં. ૧૧૩લ્મા લખાયેલી છે જુઓ જિનરત્નકોશ (પ્રથમ વિભાગ, પૃ. ૯૪).
૨ બહત્કથાકેશના અંગ્રેજી ઉપદુવાત (પૃ ૪૫)મા કહાવલીને પરિશિષ્યપર્વ કરતા પ્રાચીન ગણી છે અને એમા ૬૩ શલાકાપુનો વૃત્તાત છે એમ કહ્યું છે
૩ આની હાથપોથીઓની નોધ જિ. કેટ (વિ. ૧, પૃ ૬૬)માં છે.
૪ “ગાયક્વાડ પત્ય ગ્રંથમાલા”મા ઇ સ. ૧૯૨૭માં છપાયેલી અપભ્રંશકાવ્યત્રયીમા એના બીજા પરિશિષ્ટ તરીકે આ કૃતિ અપાયેલી છે.
૫ એમનો જન્મ વિસં. ૧૧૩૨મા થયે હતું એઓ વિ. સં ૧૨૧૧માં સ્વર્ગે સિધાવ્યા હતા એઓ જિનવલ્લભસૂરિના પટ્ટધર થાય છે
૬ આ કૃતિ સંસ્કૃત છાયા સહિત “આગમાદયસમિતિ ” દ્વારા ઇ. સ. ૧૯૨૩માં પ્રસિદ્ધ થયેલી છે
૭ રત્નશેખરસૂરિએ સવિહિની ઉપર વિ સ. ૧૫૦૬માં રચેલી પણ વૃત્તિ નામે વિધિક મુદીમા આ સૂરિનો નિર્દેશ કર્યો છે
Page #33
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
(૫) ૧૩ણુસંચયપગરણ–આ જ ભ૦માં ૫૫૦ પદ્યોમાં સિદ્ધાન્તની સારભૂત ગાથાઓના સગ્રહરૂપે રચાયેલી કૃતિના કત “અંચલ ગચ્છના હર્ષ(નિધાનસૂરિ છે. આ કૃતિની રચના ગુણનિધાનસૂરિના ઉપદેશને આભારી છે. ૨૮૨મી ગાથા અત્રે પ્રસ્તુત છે. એ નીચે મુજબ છે :
" पगपण्णवारससए हरिभद्दो सूरि आसि पुव्वकए ।
तेरसय वीसहिए वरिसेहिं वप्पभट्टपहू ॥२८२ ॥" (૬) કેટલીક કર્ણશીર્ણ હાથપોથીઓમાં મળી આવતી નીચે મુજબની ગાથા –
“वीराओ वयरो वासाण पणसए दससएण हरिभद्दो । તેરહિં વઘમટ્ટી મર્દીë ઘણયાળ “વદિ-૩મો ”
(૨) સંસ્કૃત [૧૯] (૧) શિષ્યહિતા–વસ્મય નામના જૈન આગમ ઉપર હરિભદ્રસૂરિએ સંમાં આ નામની ટીકા રચી છે. એના અંતમાં જે પુષિકા છે તે અત્ર ઉપયોગી છે.
(૨) પંચાશક-ટીકા– હરિભદ્રસૂરિએ પંચાસગની જમમાં રચના કરી છે. એના ઉપર અભયદેવસૂરિએ સ ૦માં વિ.સં ૧૧૨૪માં આ
૧ આ કૃતિ ગુજરાતી ભાષાતર તથા વિશેષાર્થ સહિત “જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી ભાવનગરથી વિ સં ૧૯૮૫માં છપાવાઈ છે
૨ આ ગાથા “ શ્રીમિક્રવાર્થરા સમનિર્ણય ” નામના નિબંધ (પૃ ૫)મા અપાઇ છે.
૩ આ ટીકા મૂળ તેમજ નિજુતિ સહિત “દેવચંદ લાલભાઈ જેના પુસ્તકોદ્ધિાર સંસ્થા” તરફથી ચાર ભાગમાં પ્રસિદ્ધ કરાઈ છે ચોથો (અ તિમ) ભાગ ઈ. સ. ૧૯૧૭માં છપાવાયો છે.
૪ આ ટીકા મૂળ સહિત જે. ધ. પ્ર. સ તરફથી ઇ સ. ૧૯૧રમાં પાવાઈ છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ ટીકા રચી છે. આ યુરિનો સ્વર્ગવાસ વિ સં. ૧૧૩પમાં અને મતાંતર પ્રમાણે ૧૧૩માં થયો હતો
(૩) ઉપદેશપદ-ટીકા યાને સુખસંબોધના–હરિભદ્રસૂરિએ વિએ પય જન્મમાં રચ્યું છે. એના ઉપર વિ. સં. ૧૧૭૪માં મુનિચન્દ્રસૂરિએ સં૦મા ટીકા રચી છે. આ ઉવસાયની અંતિમ– ૧૦૩૯મી ગાથા ઉપરની ટીકાને ભાગ અત્રે પ્રસ્તુત છે.
(૪) ગણધસાધશતક-ટીકા–જિનદત્તસૂરિએ રચેલા ગણહરસરાયગ ઉપર સુમતિગણિએ સમાં આ ટીકા વિ. સં. ૧૨૯૫માં રચી છે.
(૫) યક્ષદેવ મુનિના ઉદ્દગારો—આ મુનિએ હરિભદ્રસૂરિને અમે પાંચ પદ્યો રચ્યાં છે આ મુનિ તે કાણુ એ બાબત મેં “યક્ષદેવ. મુનિને પરિચય” એ નામના મારા લેખમાં વિચારી છે.
૧ આ ટીકા મૂળ કૃતિ સાથે “જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ (પાલીતાણા) તરફથી ઇ. સ૧૯૦૯માં છપાવાઈ છે “મુક્તિ કમલ જૈન મોહન માલામાં પણ આ ટીકા તેમજ એનું મૂળ બે વિભાગમાં ઈ. સ. ૧૯૨૩ ને ૧૯રપમાં અનુક્રમે છપાવાયેલાં છે. આ નવીન સંસ્કરણનો અત્ર ઉપયોગ કરાય છે.
૨ આ ટીકાની અનેક હાથપોથીઓ મળે છે. આ હજી સુધી અમુદ્રિત છે. એના ઉપરથી પદ્મમંદિર ગણિએ સંક્ષિપ્ત ટીકા રચી છે તે તો મૂળ સહિત “જિનદરસૂરિ પ્રાચીન પુસ્તકેદાર ફડ” (સુરત) તરફથી ઈ. સ૧૯૪૪માં પ્રકાશિત થઈ છે. આની હિંદી “ભૂમિકા ” (પત્ર પ–૬અ )માં ઉપર્યુક્ત અમુદ્રિત ટીકાનો પરિચય અપાયો છે. એમાં સૂચવાયું છે કે સુમતિગણિએ શબ્દરપ્રદીપ નામના કેશમાંથી ઉદાહરણ આપ્યા છે. આ કેશ અનુપલબ્ધ છે.
૩ ગાત્ર પૌત્ર ગ્રં૦ માટે અનેકાનતજયપતાકનું પણ વ્યાખ્યા ઇત્યાદિ સહિત મેં જે સંપાદન બે ખંડમ કર્યું છે તેમાં બીજા ખંડના અંતમાં આ ઉગારાત્મક પાંચ પડ્યો ઇ. સ. ૧૯૪૭માં છપાવાયાં છે.
૪ મારે આ લેખ “જૈન સત્ય પ્રકાશ” ( વ. ૧૨, અં. ૭)માં ઈ. સ. ૧૯૪૭માં છપાયો છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન (૬) પ્રભાવક ચરિત–-આ પદ્યાત્મક કૃતિમાં બાવીસ પ્રબંધ છે. એમાંને નવમો પ્રબંધ હરિભદ્રસૂરિને અગે છે. આ સમગ્ર કૃતિ પ્રભાચન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચી છે. એને પૂર્વર્ષિચરિત્રહણગિરિ પણ કહે છે, અને એના પ્રબ ને “શ ગ” કહે છે.
(૭) પુરાતનપ્રબન્ધસંગ્રહ–આ એક સંગ્રહાત્મક કૃતિ છે. એમને ૫૪મો પ્રબન્ધ અત્રે પ્રસ્તુત છે.
(૮) ૩પ્રબન્ધકેશ યાને ચતુવિ શતિપ્રબન્ધ–રાજશેખરસૂરિએ આ કૃતિ વિ. સ. ૧૪૦પમાં રચી છે. અહી ૨૪ પ્રબળે છે તે પૈકી આઠમે પ્રબન્ધ હરિભદ્રસૂરિને અગે છે અને એ અત્રે પ્રસ્તુત છે.
(૯) ગુર્નાવલી—વિ. સ. ૧૫૭૩માં સ્વર્ગ સંચરેલા સહસાવધાની” મુનિસુન્દરસૂરિની આ વિ સ ૧૪૬૬ની પઘાત્મક રચના છે. એના શ્લે. ૪૦ અને ૬૮ અહીં ઉપયોગી છે.
(૧૦) પપૌમિક આદિ ગચ્છની પદાવલીઓ.
૧ આ કૃતિ ઈ સ. ૧૯૦૯મા “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી પ્રકાશિત કરાઈ હતી “સિંધી જન ગ્રંથમાલામ આ કૃતિ ત્યાર પછી ઇ. સ. ૧૯૪૦માં છપાવાઈ છે અને એ સંસ્કરણને અડી હું ઉપયોગ કરું છું.
૨ આ સિં. જે. .મા ઇ. સ૧૯૩૬મા છપાયો છે.
૩ આનું સંપાદન મેં ક્યું છે. આ કૃતિ “ફાર્બસ ગુજરાતી સભા” (મુ બઈ) તરફથી ઇ.સ ૧૯૩૨માં પ્રસિદ્ધ કરાઈ છે. આને આધારે આ નિબંધમાં હું પૃષાંક આપનાર છું, જે કે સિં. જૈ. ગ્રં મા પણ આ કૃતિ ત્યાર પછી ઈ. સ. ૧૯૩૫મા પ્રસિદ્ધ કરાઈ છે.
૪ આ “ચશે વિજય જૈન ગ્રંથમાલા” (બનારસ) તરફથી વિ. સં. ૧૯૬૨મા છપાવાઈ છે. આ કૃતિ તે મુનિસુન્દરસૂરિકૃત ત્રિદશતરંગિણીના ત્રીજા સ્રોતને એક મેટે હદ છે જુઓ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” (સુરત) તરફથી વિ સં. ૨૦૦૫માં છપાવાયેલા ઉપદેશરનાકરની મારી ભૂમિકા (પૃ. ૭૯)."
૫ આ પટ્ટાવીએ જૈન ગૂર્જર કવિએ (ભા. ૩, ખંડ ૨)ના પુ. ૨૨૩૩ ઇ.મા છે. બીજી કેટલીક પટાવલીઓ જે ગૂ, ક, (ભા. ૨)માં પરિશિષ્ટ ૨-૩ તરીકે અપાઈ છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[, પૂર્વ ખંડ
(૧૧) ગણધરન્ડ્રુસાર્ધશતક—સંક્ષિપ્ત-ટીકા—આના રચનાર ઉપાધ્યાય, દેવતિલકના શિષ્ય ઉપાધ્યાય પદ્મમંદિર્ગાણ છે. આ ટીકા વિ. સ. ૧૬૭૬માં રચાઈ છે.
1
(૧૨) હરિક્ષદ્રસૂરિચરિત—આના કર્તા ધનેશ્વર છે અને પ હરગાવિંદદાસે આ કૃતિ સંપાદિત કરી છે.ર
(૧૩) હરિભદ્રસૂરિચરિત્ર-૫. હરગેાવિદાસે આ નિબધ સસ્કૃતમાં ઇ સ. ૧૯૧૭માં લખ્યા હતા
(૧૪) ૪=ન્યાર—પરિષય : ધમ્મસ ગહણી ( ભા. ૨ )ના પરિચયના આ એક અંશ છે. હરિભદ્રસૂરિએ આ જે ધમ્મસગણી રચી છે. એના ઉપર મુનિ ( હવે પન્યાસ ) કલ્યાણવિજયજીએ ઇ. સ. ૧૯૧૮માં સમાં આ પરિચય લખ્યા છે.
(૫) પ્રશ્રોમિદ્રાચાર્ય સમયનિનય : —મુનિ જિન વિજયજીએ આ નિબન્ધ ઈ. સ. ૧૯૧૯માં લખ્યા છે. '
હ્રયં નિશ્ર્ચિત્—મુનિ ( હવે સૂરિ) પ્રતાપવિજયજીએ
(૧૬)
૧ જુએ પૃ ૬, ટિ. ૨. આ સક્ષિસ ટીકા (પત્ર ૬૭)મા કાઇ સેક્ષરાજ વિના ઉલ્લેખ છે. પુત્ર ૫૬આમા આ સમુદ્રાચાર્ય કૃત પઇ કપમાંથી
ચાર અવતરણ અપાયાં છે.
--
.
·
૨ જિ॰ કા૦ (વિ ૧, પુ ૪૯ )માં આની નોંધ છે.
૩ આ નિષધ “ જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા મા ઇ. સ. ૧૯૧૭માં
tr
પ્રકાશિત થયા છે.
'
૪ ધમ્મસ ગહણી અને એના ઉપરની મલયિગિરસૂરિષ્કૃત ટીકા સહિત જે ભાગ દે. લા. જૈ. પુસ. તરફ્ટી ઇ. સ. ૧૯૧૮માં છપાવાયેા છે તેમાના અન્યધાર-વિયર '' (પત્ર ૧-૩૪ ) અત્ર પ્રસ્તુત છે.
* i
ખીજું
"ર
( . ત્યા નિખ ધ જૈન સાહિત્ય સરોાધક ગ્રંથમાલા ”માં છપાયેા છે. એ .Proceedings and Transactions of the First Oriental Conference (Vol, I, p CXXIV ff.)માં ઇ. સ. ૧૯૨૦મા છપાયા છે. ૬ મુ. કે. જૈ, મેા.મા વિ. સ. ૧૯૮૧માં પોંચેલા ખીન્દ્ર ભાગમાં આ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન આવક્તવ્ય ઉવએસપય(સટીક)ના ભારને આગે વિ. સં.૧૯૮૧માં લખ્યું છે.
(૧૭) વીસવીસિયાની પ્રસ્તાવના–હરિભદ્રસૂરિએ વીસવીસિયા રચી છે. એને અગે પ્રા. અભ્ય કરે સે માં પ્રસ્તાવના લખી છે
(૧૮) હરિભદ્રસૂરિકૃત ગ્રંથ અને ટીકાઓની પ્રસ્તાવનાહરિભદ્રસૂરિની જે કૃતિઓનું સંપાદન “આગમ દ્વારક” (સ્વ) આનંદસાગરસૂરિજીએ કર્યું છે તેમાની સાત કૃતિઓ ઉપર એમણે સ માં નાનીસરખી પ્રસ્તાવના લખી છે.
(૧૯) કીરિદ્રવૃત્તિમવિ–આ આગમોદ્ધારકની દસ પદ્યની કૃતિ છે. એમાં હરિભદ્રસૂરિના સમય વિષે વિચાર કરાય છે.
(૩) ગુજરાતી [૧૪] (૧) “પદનવેત્તા શ્રીમાન હરિભદ્રસૂરિ–આ (સ્વ) મનસુખ
પુત્ર
૧ આ પ્રો અત્યંકર દ્વારા ઇ. સ૧૯૩૨મા છપાવાઈ છે
૨ જુઓ જે. પુ પ્ર સ તરફથી વિ. સં ૨૦૦૫મા છપાવાયેલા ઉપદેશ“રત્નાકરના અંતમાં અપાયેલી “આગમે દ્ધારકની સાહિત્યસેવા”. આ ઉપરથી નીચે મુજબની હારિભદ્રીય કૃતિ ઉપર “આગમ દ્ધારકે પ્રસ્તાવના લખી છે (અને એ છપાવાઈ છે) તે જોઇ શકાય છે – ક્રમાંક નામ
રચના-વર્ષ પ્રકાશન-વર્ષ - ૬૪ ન દીની ટીકા
વિ સં. ૧૯૮૪ ૯૪ તત્વાર્થસૂત્રની ટીકા ૪ વિ સ. ૧૯૯૨ વિ સ ૧૯૯૨ ૧૦૦ ધર્મબિન્દુ
૨ વિ સ ૧૯૮૦ વિ સ ૧૯૮૦ ૧૦૮ પચવયુગ
- ૩ વિ સ. ૧૯૮૩ વિ સં ૧૯૮૩ ૯ યોગદષ્ટિસમુચ્ચય (સીક) ૫ (પણ) વિ.સ. ૧૯૬૮ વિ સ ૧૯૬૮ ૧૩૯ લલિતવિસ્તરા
૨ વિ. સ. ૧૯૯૦ વિ સ ૧૯૯૦ ૧૪૯ શાસ્ત્રવાર્તાસમુચ્ચય (સટીક) ૨ વિ સં. ૧૯૮૪ વિ. સં. ૧૯૮૫ ' " ૩ જે. પુ. પ્ર, સં. તરફથી “આગદ્ધાવસગ્રહ” ભા ૯ તરીકે જે
શ્રીપ્રજ્ઞાપનેપાગ અને ઉત્તર ભાગ ઈ. સ. ૧૯૪૯માં પ્રકાશિત થયો છે તેના પ્રારંભમાં આ કૃતિ અપાઇ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
હરિભસૂરિ
fપૂર્વ ખંડ લાલ કિરતચંદ મહેતાનો લેખ છે ?
(૨) મૂળ ગ્રંથકાર શ્રીહરિભદ્રસુરિ” (પૃ. ૪–૫૧)–પં. બેચરદાસ જીવરાજે બદનસમુચ્ચય અને એના ઉપરની ગુણરત્નસૂરિની ટીકામાંના જૈન દર્શન ” પ્રકરણને જૈન દર્શન એ નામથી જે અનુવાદ કર્યો છે તેમાં પ્રસ્તાવના તરીકે આ લખાણ વિ. સં. ૧૯૭૯મા તૈયાર કર્યું હતું તે છપાયું છે.
(૩) ૩પ્રબ ધ-પર્યાલોચન” (પૃ. ૫૦–૧૪)– પ્ર૦ ચના શ્રીપ્રભાવક ચરિત્ર નામના ભાષાંતરને અગે આ પર્યાલચન મુનિ (હવે પંન્યાસ) કલ્યાણવિજયજીએ ઈ સ ૧૯૩૧માં લખ્યું છે.
(૪) જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ (પ્રકરણ ૬, પૃ. ૧૫૩-૧૭૦)– આ પુસ્તક (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈએ ઈ. સ. ૧૯૩૩માં રચ્યું છે
(૫) શ્રીસિદ્ધર્ષિ ( ૩૫૯-૩૮૪)–આ “પુસ્તક (સ્વ) મોતીચદ ગિરધર કાપડિયાએ તૈયાર કર્યું છે.
(૬) “શ્રીષેડશક પ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી”...આ લેખના કર્તા આગમોદ્ધારક છે.
૧ આ લેખ બે કટકે “જૈન ધર્મ પ્રકાશ” (પુ રપ, અં. ૫ ને અં. ૬)માં વિ સ. ૧૯૬૫માં છપાયો છે.
૨ આ પુસ્તક મનસુખલાલ રવજીભાઈ મહેતા તરફથી વિ. સં. ૧૯૮૦માં પ્રસિદ્ધ કરાયું છે.
૩ આ પર્યાલન પ્ર ચ.ના ભાષાતર સહિત જન આત્માનંદ સભા” (ભાવનગર) તરફથી વિ સ. ૧૯૮૭માં પ્રકાશિત કરાયું છે.
૪ આ પુસ્તક “જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ રીસ” (મુંબઈ) તરફથી ઈ. સ ૧૯૩૩માં છપાવાયું છે
૫ આ પુસ્તક જ ઘ પ્ર સ તરફથી ઈ. સ. ૧૯૩૯મા પ્રસિદ્ધ કરાયું છે.
૬ આ લેખ “સિદ્ધચક્ર” (૧ ૭)ના અંક ૧ (પૃ. ૯–૧૩), અં. ૨ (પ. કુંઠ-૩૫ અને એ. ૩ (પૃ. ૪–૫૨)માં એમ ત્રણ કટકે તા. ૯-૧૦-'૩૯ ૨૩-૧૦-'૧૮ને ૭-૧૧-૨૩૮ના અંકમાં છપાવાય છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
૧૬
(૭) "હરિભદ્રસૂરિનો સમયનિર્ણય”—આ લેખ શ્રી. હીરાલાલ અમૃતલાલ શાહે લખ્યો છે.
(૮) “શ્રીહરિભદ્રસૂરિ ” – ભાષાનુવાદ સહિતના અષ્ટપ્રકરણમાં આ એના સંપાદક શ્રી. ખુશાલદાસ જગજીવનદાસનું લખાણ છે. . (૯) સમાચકહા (ભા. ૨)ની પ્રસ્તાવના (પત્ર ૩–૬)- આ પ્રસ્તાવનાના લેખક પં. ભગવાનદાસ હરખચ દ દેસી છે.
(૧૦) “પરિચય” (પૃ ૫૫–૬૪, ૧૧૦–૧૧૩)–૪તત્વાર્થસૂત્ર ઉપર પં સુખલાલે “ગુજરાતી વ્યાખ્યા” રચી છે એના પ્રારંભમાં એમણે “પરિચય” લખ્યો છે. એમાં પૃ. ૫૫-૬૪માં “હરિભદ્ર” એ નામથી અને પૃ. ૧૧૦–૧૧૩માં બે વૃત્તિઓ” એ શીર્ષકપૂર્વક અનુક્રમે હરિભદ્રસુરિ અને એમની ડપડુપિકા વિષે લખાણ છે
(૧૧) “જેને ન્યાયનો વિકાસ”– આ મુનિ (હવે ૫) ધુર ધરવિજ્યજીનો ઉલ્લેખ છે. એમાં પૃ ૧૨–૧૪માં હરિભદ્રસૂરિ અને એમની ચાયવિષયક કૃતિઓ વિષે નિર્દેશ છે.
(૧૨) શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી” -–આ લેખ મુનિ કનકવિજયજીએ લખ્યો છે.
૧ આ લેખ “જન સાહિત્ય સંશોધક” (ભા ૧, અં ૧, પૃ ૩૮-૪૨)માં વીરસંવત્ ર૪૪૬માં છપાવાયો છે
૨ આ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” તરફથી ઈ સ ૧૯૪૧મા છપાવાયું છે.
૩ આ પ્રસ્તાવના મૂળ જે છાયા સહિત હીરાલાલ દેવચંદ દ્વારા ઈ.સ ૧૯૪૪માં છપાવાયું છે તેમાં અપાયેલી છે.
૪ આ કૃતિની વ્યાખ્યા અને પરિચય સહિતની બીજી આવૃત્તિ જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ” /o ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તરફથી ઇ. સ ૧૯૪૦માં પ્રસિદ્ધ થઈ છે પહેલી આવૃત્તિ ઇ સ ૧૯૩૦માં છપાવાઈ હતી.
૫ આ લેખ “જ. સ પ્ર” (૧ ૭, અં. ૧-૩, પૃ. ૧૧-૨૩)માં ઈ. સ. ૧૯૪૧માં છપાયે છે.
૬ આ લેખ “જે. સઃ પ્ર”(વ ૭, એ ૧-૩, પૃ. ૨૪-૪૧)માં ઇ.સ. ૧૯૪માં પ્રસિદ્ધ થયેલા છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ (૧૩) પડશક–પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૫-૭)–આ પ્રસ્તાવના મેં ઈ. સ. ૧૯૪૯માં લખી છે.
(૧૪) સમરાઇમ્યચકહાને અંગેના ડૉ યાકોબીના ઉપોદઘાતને ગુજરાતી અનુવાદ–આ અનુવાદ કઈક કર્યો છે અને એ છપાયો છે.
(૪) હિન્દી [] (૧) ઊરિમેરિકા સમાનિય”—આ લેખ જિનવિજ્યજીએ લખ્યો છે.
(૨) કન્યાકુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૭૮)–આ પ્રસ્તાવનાના લેખક પં. કૈલાસચન્દ્ર છે.
(૩) “પ્રાયન(પૃ. ૧૦)–પઅકલંકગ્રન્થત્રયને અંગે આ પ્રાફિકથન ૫. સુખલાલ સંઘવીએ લખ્યું છે.
(૪) “ઘર ” (પૃ ૪૭–૧૪૯૩–૯૫)- તત્ત્વાર્થસૂત્રનું વિવેચન ૫. સુખલાલ સંઘવીએ લખ્યું છે. એમાં પ્રારંભમાં આ પરિચય છે પૃ ૪૬-૫૪માં “હરિભદ્ર' એ શીર્ષકપૂર્વક હરિભદ્રસૂરિ વિષે
૧ આ પુસ્તક મારી પ્રસ્તાવના સહિત જૈ પુ . સ તરફથી ઇ સ. ૧૯૪૯માં છપાવાયું છે
૨ આ અનુવાદ “જે સા સ ” (ખંડ ૩, અ ૩, ૫ ૨૮૨–૨૮૪)માં વિ. સં. ૧૯૮૪માં છપાયો છે.
૩ આ લેખ “જે સા સં.” (ભા ૧, અ ૧, હિન્દી વિભાગ, પૃ ૨૧-૫૮)માં વીરસવત્ ૨૪૪૬માં અર્થાત્ વિ સં. ૧૯૭૬માં છપાયો છે * જ આ પુસ્તક પ્રસ્તાવના સહિત ઇ.સ ૧૯૩૮માં “માણિચંદ્રદિ જૈન ગ્રંથમાલા”માં છપાયું છે.
પ આ પુસ્તક સં. જે. ગ્રંમા ઇ સ. ૧૯૩૯માં પ્રસિદ્ધ થયું છે.
૬ આ કૃતિ વિવેચન અને પરિચય સહિત “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી-સ્મારક ટ્રસ્ટ બોર્ડ” તરફથી મુંબઈથી વિ. સં ૧૯૯૬માં છપાયેલી છે. આનું બીજું સંસ્કરણ પહેલામાંના બ્રાતિમૂલક લખાણથી મુક્ત છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
અને પૃ. ૯૩–૯૫માં એમની ડુપડપિકા વિષે લખાણ છે. ' ' (૫) “ મિ”િ—આ લેખ પં. ઇશ્વરલાલજી જેને લખ્યો છે
(૫) અંગ્રેજી ૧૦] (1) A Fourth Report of Operations in Search of Sanskrit Mss. in the Bombay Circle, April 1886 to March 1892 : Dો પીટર પિટર્સન.
(2) 3An article in "Indian Antiquary” (Vol. II, pp. 247 & 253): જે. કલેટ.
(3) Dignāga's Nyāyapraves'a and Haribhadra's commentary on itઃ એન મિરોનાવ.
(4) Introduction to Upamitibhavaprapancakathā : ડૉ હર્મણ યાકેબી.
(5) SA History of Indian Logic (pp. 152, 154, 160 fn. 6, 206 fn. 4 and 208 fn. ) મહાપાધ્યાય સતીશચન્દ્ર વિદ્યાભૂષણ.
(6) Introduction (pp. I-XVII) to Samarāï૧ આ લેખ “જે સ પ્ર”(વ ૭, અ ૧-૩, ૫ ૪૨–૫૩)માં . સ ૧૯૪૧માં છપાયા છે
૨ ઇ સ ૧૮૮૬–૯૨નો આ હેવાલ JBBRAS (Vol XVIII, extra number)માં ઈસ ૧૮૯૪માં છપાયે છે
૩ આ લેખમાં કહ્યુ છે કે ઇ સ ની તેરમી સદી સુધી જતી પરંપરા પ્રમાણે હરિભદ્રસૂરિને સમય ઇસ પર છે.
૪ જુઓ વીરસ વત્ ૨૪૩૮માં પ્રકાશિત “જિનશાસન”(દિવાળીનો વિશિષ્ટ અંક).
૫ પ્રો પિર્સન અને ડો ચા બી દ્વારા સંપાદિત આ કૃતિ “બિબ્લિક ઈન્ડિકા”(એશિયાટિક સોસાયટી ઓફ ગોલ)માં ઈ સ ૧૮૯૯–૧૯૧૪માં છપાઈ છે.
૮ “કલકત્તા વિદ્યાપીઠ” તરફથી ઇ સ ૧૯૨૧માં છપાયેલ છે. ૭ આ કૃતિ “બિબ્લિકા ઇન્ડિકા”મા ઇસ ૧૯૨૬માં પ્રસિદ્ધ થઈ છે.
। चायपा.
Page #42
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
ccakaha : ડૉ. હર્મણ યાકે બી.
(7) A History of Indian Literature (Vol. 2, pp. 465n, 470n. 479, 485, 488, 489n, 507, 511, 5121., 522f, 526, 528n, 532, 535f , 561, 574, 579, 583, 584n, 589 and 594n.): ડો. મેરિસ વિન્તનિસ.
(8) 3The Bhagavadgitā in the pre- S'ankaracarya Jain Sources: શ્રી. પી. કે. ગોડે.
(9) Introductions to Anekāntajayapatākā: હિરાલાલ ૨ કાપડિયા.
(10) Introduction to "Dhuttakkhāņa: šī. એ. એન. ઉપાધે.
(૬) જર્મન [૨] (1) Zeitschrift der Deutschen morgenländischen Gesellschaft (Vol. XL, p. 94).
(2) Geschichte der Indischen Litteratur : ડૉ. એમ. વિન્તનિસ.
૧ આ ઉપઘાતમાં ડો. ચાકેબીએ પ્ર. ચ૦ અને ચ૦ પ્રવના આધારે હરિભદ્રસૂરિને જીવનવૃત્તાત રજૂ કર્યો છે. આના ગુજરાતી અનુવાદ માટે જુઓ પૃ. ૧૨, ટિ. ૨.
૨ આ કલકત્તા વિદ્યાપીઠ” તરફથી ઈ. સ. ૧૯૩૩માં છપાયેલ છે.
૩ આ લેખ “ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધનમ દિર તરફથી પૂનાથી ABORT (Vol. XX, pp 188–194)માં ઈ. સ૧૯૪૦માં છપાયો છે.
૪ આની મેં સંપાદિત કરેલી આવૃત્તિ બે ખડમાં અનુક્રમે ઈ. સ. ૧૯૪૦માં અને ૧૯૪૭માં . પ ગ્રં.માં પ્રસિદ્ધ કરાઈ છે. ૫ આ કૃતિ સિં જૈ.ગં માં અંગ્રેજી ઉપદુધાત સહિત સ.૧૯૪૪માં છપાવાઈ છે.
૬ આના બીજા ખંડના ઉત્તરાર્ધમાં જન સાહિત્યનું નિરૂપણ છે. આ ઉત્તરાર્ધ ઇ. સ. ૧૯૨૦માં છપાયો છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા 1
જીવન અને કવન
(૭) ઇટાલિયન [૪] (1-4) Journal of the Italian Asiatic Society (Vols 18-21).
આ છે અને તેની સૂચી ઉપરથી એ જોઈ શકાય છે કે હરિ ભદ્રસૂરિને જીવનવૃત્તાંત એ સૂરિએ જાતે આલેખ્યો નથી એટલું જ નહિ પરંતુ એમના કોઈ સમસમયી કે નિકટવની વિદ્વાને પણ એમને વિષે થોડુંઘણું યે લખ્યું નથી. પ્રાચીન સાધનોમાથી કહાવલી, પ્ર, ચ, અને ચ, પ્ર, એમને વિષે ઠીક ઠીક વિગતો પૂરી પાડે છે. પછી ભલે એમાના કઈ કઈ ભાગ દતકથા કે વૃદ્ધવાદ જેવા જણાય. આના આધારે હું એમની “જીવનરેખા” આલેખું છું. પછી એ આછી હે કે ઘેરી, વિશ્વસ્ત ઠરે કે સંદિગ્ધ.
ગૃહસ્થ-જીવન જન્મભૂમિ અને જન્મદાતા–ભદ્રેશ્વરસૂરિએ કહાવલીના પ્રથમ પરિચ્છેદના અતમાં હારેભદ્રસૂરિને જીવનવૃત્તાત આલેખે છે, એમાં “પિયંગુઈ” (? પિર્વગુઈ) નામની કેાઇ બ્રહ્મપુરીના વતની શંકરભટ્ટ અને એમની પત્ની ગંગાના પુત્ર તરીકે આ સૂરિવર્તનો ઉલ્લેખ કર્યો છે. વિએસપપ (ગા. ૧૦૩૮) ઉપરની ટીકા (પત્ર ૪૩૪૪)માં મુનિચન્દ્રસૂરિએ હરિભદ્રસૂરિને ચિત્રકૂટ અચળના શિખર ઉપરના નિવાસી કહ્યા છે.
૧ મન સુખલાલ કિ. મહેતાએ એમના પૃ ૧૦, ટિ ૧માં નિર્દેશાયેલા લેખ (પૃ ૧૪૩)માં “ચિતોડ મારવાડનું કે વાગડ”નું એ પ્રશ્ન ઉઠાવ્યો છે.
૨ શિયલના રક્ષણાર્થે જૌહર કરનાર પવિની (રાણું ભીમસિહની પત્ની)થી, ભામાશા જેવા દાનવીરથી અને રાણું પ્રતાપ જેવા રણવીરથી ઉજ્વલ બનેલી મિવાડની ભૂમિમાં ચિત્રકૂટ પર્વત (ચિતોડ ગઢ) આવેલો છે. આ પર્વતને અનેક કુટ ચાને શિખર હેવાથી એનું ચિત્ર નામ સાર્થક ઠરે છે આ પર્વતની તળેટીમાં એના જ નામે ઓળખાતું ચિત્રકૂટ (ચિતોડ) નગર છે એ આજે પણ પોતાની જજ૨ત કાયાનું ભાન કરાવતું “ઉદયપુર” (ઉદેપુર) પાસે વિદ્યમાન છે. ચિતોડ ગઢ અને
Page #44
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ જાતિ--હરિભદ્રસૂરિ વિષેના પ્રબંધો જોતાં એઓ “બ્રાહ્મણ જાતિના હોવા જોઈએ એમ લાગે છે.
પુહિત–પ્ર. ચ. (પૃ. ૬૨) પ્રમાણે આ સૂરિવય ચિત્રકૂટ (ચિતોડ)ના રાજા જિતારિના પુરોહિત થાય છે. આ રાજા રામ જેવો પ્રજાવત્સલ, યુધિષ્ઠિરની જેમ નીતિ–વત્સલ, અશોકની પેઠે દયા–વત્સલ અને અર્જુનની માફક રણવત્સલ હતો.
બે ભાણેજ–પ્ર. ચ. (પૃ. ૬૫) અને ચ, પ્ર. (પૃ.૫૦) પ્રમાણે હરિભદ્રસૂરિને સ સારી અવસ્થામાં હંસ અને પરમહંસ નામના બે ભાણેજ હતા આ બને જણે આગળ ઉપર આ સૂરિ પાસે દીક્ષા લીધી હતી. - ભદ્રપરિણામ–યજ્ઞમાં બકરાને બલિદાનના પ્રસંગને ઉદ્દેશીને કહાવલીમા બકરાના મુખથી નીચે મુજબની વાતચીત રજૂ કરાઈ છે –
બક–મે વર્ગ મેળવવાની ઇચ્છા રાખી નથી મેં તમને એ માટે પ્રાર્થના પણ કરી નથી. વળી હુ તે ઘાસથી સંતુષ્ટ છું (તમારા કથન મુજબ) યજ્ઞાથે જેનો વધ કરાય તે સ્વર્ગે જાય છે એ વાત સાચી હોય તો પછી તમે તમારાં માતાપિતાને વધ કેમ કરતા નથી કે જેથી એઓ સ્વર્ગે જાય ? ચિતડ” શહેર વિષે કેટલીક હકીક્ત જૈન તીર્થોને ઈતિહાસ (૫ ૩૮૫૩૯૧)મા અપાઈ છે “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ સલાહંત ( ૩૩)માં ચિત્રનો અને જિનપ્રભમ્યુરિએ વિવિધતીર્થકલ્પના પૃ ૧૬માં ‘ચિત્રકૂટીને અને પૃ. ૩૦મા ચિત્તડ ને ઉલ્લેખ કર્યો છે
૧ જુઓ આ ચ (પ્ર ૯, પૃ ૬૨). ૨. પ્ર ચ માના “મહેન્દ્રસૂરિપ્રબંધ” (પૃ ૧૪૨)માં નિમ્નલિખિત પદ્ય છે – - " नाहं स्वर्गफलोपभोगतृपितो नाम्यर्थितस्त्व मया
__सन्तुष्टस्तृणभक्षणेन सतत साधो 1 न युक्तं तव । स्वर्ग यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुव प्राणिनो
यज्ञ किं न करोपि मातृपितृभि पुत्रैस्तथा वान्धवैः ॥".
Page #45
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
૧૯
આ વાથથી હરિભદ્ર ભદ્રપરિણામી બન્યા એમ કહાવલીમાં કહ્યુ છે. પાંડિત્યનુ પ્રદર્શન અને વાદના નાદઃ-—પ્ર. ચ. (પૃ. ૬૨, લે. ૮ ) પ્રમાણે જિતારિના પુરાહિત હરિભદ્ર અગ્નિહેાત્રી હતા અને એએ રાજાના માનીતા હતા એમની બુદ્ધિ અત્યંત કુશળ હતી એએ રચૌદ વિદ્યાએમા પાર ગત બન્યા હતા.૩ એએ પેાતાને અજેય વાદી સમજતા હતા. એમને વાદને નાદ હતા . આથી એએ કાદાળી, જાળ અને નિસરણી રાખીને કરતા હતા વળી શાસ્ત્રને પોતે ખૂબ અભ્યાસ કર્યાં હતા એથી રખેને પેટ ફાટી જાય એ નીકે એએ પેટ ઉપર માનાને પટ્ટો બાધતા હતા. આ ઉપરાંત એએ ‘ જ ખૂ’વૃક્ષની એક લતાને હાથમાં રાખતા હતા આ લતા દ્વારા એએ એમ સૂચવવા ઇચ્છતા હતા કે
X
પ્
૧. આ હકીકત કહાવલીમા નથી.
૨ છ અ ગ, ચાર વેદ, મીમાસા, ત, ધર્મશાસ્ત્ર અને પુરણ એ ચૌદ વિદ્યા છે. જુએ શ્રીભક્તામરસ્તાત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસ ગ્રહ (સા.1)નુ મારુ સ્પષ્ટીકરણ (પૃ ૨૨)
૭
એસપય (ગા ૧૦૩૯)ની મુર્નિચન્દ્રસૂરિષ્કૃત ટીકા (૫ત્ર ૪૩૪)મા કહ્યું છે કે પ્રથમ પર્યાયે જ આઠ વ્યાકરણાને એમણે અભ્યાસ કર્યાં હતા.
૪ કોઇ વાી પાતાળના પેસી જાય તે ડેાદાળી વડે જમીન ખાદી એને મહાર ખેંચી કાઢી એને વાદમાં પરાસ્ત કરાય એવી રીતે કાઈ વાદી જળાશયના ભરાઈ જાચ–છુપાઈ નય તા નળ વડે એને પકડી બહાર કાઢી હરાવાય કાઈ વાદી આકાશમા ચાલ્યા નય તે નિસરણીના ઉપયેગ કરી એને નીચે ઉતારી એને હરાવાય. આવા આથી હિગ્ભટ્ટ કાદાળી વગેરે રાખતા હતા
જે કેટલાક રાન્તને પેાતાના બળને ગવ હતા તે પૈકી કોઈ કાઈ આ ત્રણે નિશાને રાખતા એમ ચારણેાએ કરેલા જૂતા રાસાઆમાં જેવાય છે
૫ ચ॰ પ્ર૦ (પુ ૪૯)ના કાદાળી, નળ, નિસરણી અને પટ્ટાની વાત છે પણ લતાની હકીક્ત તથી વિશેષમા અહીં ‘સિ જૈ ચ ’ની આવૃત્તિ (o ૨૪)મા નીચે મુજબની પક્તિ છેઃ -
" दृश्या पादुका, पश्चमदूरीकृत दर्शनान्यानि पश्चममाव इति कृत्वा "
સનજાતા નથી, પરંતુ અન્ય પાવડીએ રાખતા ' એવું અહીં
t
આ અશુદ્ર જણાય છે એને અર્થ પૂરેપૂંગ દનાને પરાસ્ત કર્યા છે એ સૂચવવા · આખ પર સૂચન હેય એમ લાગે છે,
Page #46
--------------------------------------------------------------------------
________________
| હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
મારા સમાન કાઈ બુદ્ધિશાળી માનવી આ “જબૂદ્વીપમાં નથી.
ગજરાજનું દર્શન અને જિનમૂતિને ઉપહાસ-આ બેમાંથી એકે પ્રસ ગ કહાવલીમાં નથી, પરંતુ પ્ર. ચ. (પૃ ૬૨-૬૩)માં એ બને નીચે મુજબ વર્ણવાયા છે –
એક વેળા હરિભદ્ર સુખાસનમાં બેસીને રસ્તા ઉપરથી જતા હતા. એ સુખાસનની આસપાસ અનેક પાઠકે અને બ્રહ્મચારીઓ હતા. એવામાં એક મદોન્મત્ત હાથી એમની નજરે પડયો. એ હાથી દુકાનો અને મકાનોને ભાંગી લેકોને શોકાતુર બનાવતો હતો, દ્વિપદોને અને ચતુષ્પદેને માર્ગમાંથી ખસી જવાની ફરજ પાડતો હતે, કલાહલ વડે પશુપાખી વગેરેને ખેદ પમાડતે હતો તેમ જ પિતાના મસ્તકને સત્વર હલાવી સુભટ અને
વિશેસાની ગા રેલ્પર ઉપરની કેટયાચાર્યની ટીકા (પત્ર ૭૧૪)માં તેમ જ ઉત્તરજઝયણ (અ ૩)ની નિજજુત્તિ (ગા. ૧૭૨)ની “વાદિવેતાલ” શાતિસૂરિકૃત “પાઈય ટીકા (૫ત્ર ૨૪૮)માં પોશાલ વિષે જે હકીકત પાઈયમાં છે તે જ હકીકત વિશેસા (ગા. ૨૪૫ર)ની ટીકા નામે શિષ્યહિતા (પત્ર ૯૮૧–૯૮૨)માં મલધારી હેમચન્દ્રસૂરિએ સ ૦માં કહી છે તે એ છે કે પરિવ્રાજક પાદશાલ પેટ પર લોઢાનો માટે બાધી અને હાથમાં “જંબૂ” વૃક્ષની શાખા લઈને નગરીમા ભમતો હતો લોકેએ એને પૂછયું કે આ શું ? એણે જવાબ આપ્યો : મારું પિટ જ્ઞાન વડે ખૂબ ભરેલું છે તે રખે ફાટી ન જાય એથી લોઢાનો પાટે મેં બાહ્યો છે અને “જબૂદ્વીપમાં મારે કઈ પ્રતિવાદી નથી એ દર્શાવવા “જંબૂ’ વૃક્ષની શાખા મેં હાથમાં રાખી છે
સમયસુગણિએ પોસવણાક૫ ઉપર જે કપલતા નામની સંસ્કૃત વૃત્તિ વિ. સ ૧૬૬૯ કરતાં પહેલા (જિ. કે. મા વિ. ૧, પૃ. ૭૭મા વિ. સં. ૧૬૬૯ ની હાથથી હોવાનો ઉલ્લેખ છે) રચી છે તેમાં બાંગા તેલીના અધિકારમાં વાદીનું લગભગ ઉપર મુજબ વર્ણન છે. આ ઉપરાંત વાદીને માથે અકુશ હેવાનું અને એના નોકરની બગલમાં ઘાસની પૂળી હોવાનું સૂચવાયું છે.
આ સબંધમાં મે “Parades of Learning” નામનો એક લેખ લખ્યો હતો તે “Journal of the Oriental Institute” (Vol. I, No. 1)માં છપાયો છે. વિશેષમાં “પાંડિત્યનું પ્રદર્શન યાને વાદીનું વર્ણન નામનો મારો લેખ “ગુજરાતી”ના તા. ૮–૩–૫૧ના અંકમાં છપાયો છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
૧૯
ઘોડેસ્વારને ધ્રુજાવતો હતો ? એ હાથીને પાસે આવતો જોઈ હરિભદ્ર સુખાસનમાથી ઊતરી પડ્યા. એમણે સૂર્યનું પૂજન કર્યું અને એઓ એક જિનમંદિરમાં પિઠા. એમાં એના દરવાજાની કમાન જોવા જતાં એમની નજર જિનેશ્વરની મૂર્તિ ઉપર પડી તેમ થતાં એમણે એના ઉપહાસરૂપે નીચે મુજબનું પદ્ય ઉચ્ચાયું –
" वपुरेव तवाचष्टे स्पष्टं मिष्टान्नभोजनम् । उन हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाड्वल : ॥"
અર્થાત (હૈ જિનેશ્વર !) તારુ (આ) શરીર જ સ્પષ્ટ કહી આપે છે કે તું મિષ્ટાન્નનું ભજન કરે છે, કેમકે જે ઝાડના કેટરમાં – એની પિલાણમાં અગ્નિ હોય તો એ ઝાડ લીલું છમ ન રહે.
ઘેડી વારે હાથીને બીજે રસ્તે જતો રહેલો જોઈ પુરોહિત હરિભદ્ર પિતાને ઘેર પાછા ફર્યા. •
પ્રતિજ્ઞાનું પાલન–કહાવલીમાં કહ્યું છે કે એક વેળા હરિભદ્ર તીર્થાટન માટે ઘરેથી નીકળ્યા. એમને પિતાના પાડિયનું પુષ્કળ અભિમાન હતું એમણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જેનુ કહેલું મારાથી નહિ
૧ પ્રાચીન સમયની કેટલીક વાર્તાઓમાં હાથી ગાડ બન્યાની વાત આવે છે. એ લેકેને ભયભીત બનાવે છે અને એના પંજામાં કોઈ કુમારિકા સપડાતા એને ચરિત્રનાયક બચાવી લે છે એવી હકીકત જોવામાં આવે છે. કેઈ વાર આ સિવાયના પ્રસગમાં, વિફરેલા હાથીને વશ કર્યાની બાબત જોવાય છે.
૨ ફુરિતના તાવ્યમાનો છે નૈનમન્દિરમ્” એ ઉક્તિ કેવી અસંગત છે તે આ બતાવી આપે છે.
કે આ ઉત્તરાધ “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અભિધાનચિતામણિનામમાલા (કાડ ૪, શ્લો. ૨૧ )ની પટ્ટ વિવૃતિ (પૃ.૩૮૧)માં અવતરણરૂપે આપ્યું છે.
‘શાવલ” શબ્દ રઘુવંશ (સ, ૨, ક. ૧૭)માં વપરાયો છે
Page #48
--------------------------------------------------------------------------
________________
હરિભસૂરિ
[ પૂર્વ ખંડ
સમજાય તેના માટે શિષ્ય થવું” ૧ આવી પ્રતિજ્ઞા લઈને ફરતા ફરતાં તેઓ “ચિતોડગઢ' જઈ ચડ્યા. એ સમયે ત્યાં જિનદત્ત નામના જૈન આચાર્ય બિરાજતા હતા. એમને યાકિની નામની મહત્તા હતી એ પ્રવર્તિની સાવીને સ્વાધ્યાય-પ્રદેશમાં ગભીર સ્વરે કઈક બોલતી સાભળી હરિભદ એના ઉપાશ્રયના દ્વાર આગળ આવ્યા. એ વેળા સાધ્વીના મુખેથી એમણે નીચે મુજબની ગાથા સાંભળી :–
" चक्किदुग हरिपणग पग चीण केसवा चक्की।
केसव चक्की कैसव दुचकी केसी य चकी य ॥"५ હરિભદ્ર –હે ભગવતી! શું બહુ ચકચક છે ? આ ગાથાને અર્થ જણાવે.
યાકિની–હે વત્સ! એ કહેવાનો અધિકાર અમારે નથી એ તો ગુરુ મહારાજનો છે.
હરિભદ્ર–એઓ કયા છે? યાકિની –વસતિમાં.
૧ આ પ્રતિજ્ઞાનો ઉલ્લેખ ઉવસાય (ગા ૧૦૩૯)ની ટીકા (પત્ર ૪૩૪૮)માં મુનિચન્દ્રસૂરિએ કર્યો છે. આવી પ્રતિજ્ઞા અસલના જમાનામાં અનેક વાદીઓ–દાર્શનિક લેતા હતા
૨ ઉવએસપય (ગા ૧૦૩૯)ની ઉપર્યુક્ત ટીકા (પત્ર ૪૩૪)માં જિનભદ્રસૂરિનું નામ અપાયુ છે પુ . સં. (પૃ ૧૦૩)મા તો “બૃહદુ” ગર કના જિનભદ્રસુરિને ચાકિની નામની પ્રવર્તિની હતી એવો ઉલ્લેખ છે
૩ . સ , ”(અંક ૧૦૮)માં “ત્રણ પ્રાચીન મહત્તરાઓ” નામના મારા ખભા “ચાકિની” વિશે નોવ છે.
૪ “મહત” પદવીને લગતી વિધિ માટે જુઓ વિધિમાગધ્રપા (પૃ ૭-૭૮).
પ આ આવાસયની નિજુત્તિની ૪૨૧મી ગાથા છે.
૬ ઉપર્યુક્ત ગાથામાં ચક” “ચક”પદ અનેક વાર વપરાય છે એથી એમાણે આમ કહ્યું
Page #49
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ] જીવન અને કવન
હરિભદ્ર–મને એ બતાવે.
આ ઉપરથી મહત્તા યાકિની એમને જિનદત્તસૂરિ પાસે લઈ ગઈ એ સાધ્વીએ ગુરુને પ્રણામ કરી બધી વાત કહી. આચા
”થી શરૂ થતી ગાથાને અર્થ વિસ્તારથી હરિભદ્રને સમજાવ્યો. હરિભદ્ર આચાર્યને પોતાની પ્રતિજ્ઞા કહી ત્યારે તેઓ બોલ્યા : જે એમ છે તે તું આ મહત્તરાને ધર્મપુત્ર થા.
હરિભદ–ધર્મનું સ્વરૂપ શું છે ?
જિનદત્ત—અહિ સા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ઈત્યાદિ ધર્મનું સ્વરૂપ છે.
હરિભદ્ર—ધર્મનું ફળ શું ?
જિનદત્ત–સકામ વૃત્તિવાળાને દેવલોક વગેરેની સુખસાહેબી અને નિષ્કામ વૃત્તિવાળાને ભવના વિરહથી ઉદ્ભવતું સુખ.
હરિભદ—મને ભવને વિરહ પ્રિય છે ૩ જિનદત્ત—તો સર્વ પાપમય આચરણની નિવૃત્તિરૂપ દીક્ષા લે. આ સાંભળી હરિભદ્ર દીક્ષા લીધી અને એઓ પોતાને “યાકિનીના ધર્મપુત્ર” તરીકે ઓળખાવવા લાગ્યા. હરિભદ્ર ભદ્રપરિણમી અને બુદ્ધિશાળી હેવાથી જોતજોતામાં ગીતાર્થ બન્યા.
૧ ચ૦ પ્ર. (પૃ ૫૦)માં જિનમટ નામ છે
૨ પહેલા બે ચક્રવતીઓ થયા, પછી પાંચ વાસુદેવો, પછી પાચ ચક્રવતીઓ, ત્યાર બાદ એક વાસુદેવ અને એક ચક્રવતી, ત્યાર પછી ફરીથી એક વાસુદેવ અને એક ચક્રવતી, પછીથી એક વાસુદેવ અને બે ચક્રવતી અને અંતે એક વાસુદેવ અને એક ચક્રવત થયા આમ એકંદર બાર ચક્રવતી અને નવ વાસુદેવ થયા વાસુદેવને “કેશવ” તેમ જ “શી” પણ કહે છે
૩ ઉવએસપય (ગા. ૧૦૩૯)ના અંતમાં હરિભદ્રસૂરિએ પોતે કહ્યું છે કે “મવવિર ” અર્થાત્ ભવના વિરહને એટલે કે સંસારના આ તને
ઇચ્છનાર
Page #50
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
પ્ર, ચ, (પૃ. ૬૩-૬૪)માં આ હકીકત અપાઇ છે ખરી, પર તુ એ કેટલીક બાબતમા જુદી પડે છે એટલે એ પણ અહીં પૃ. ૬૩-૬૪ પ્રમાણે નીચે મુજબ આપુ છુંઃ—
૨૨
એક વેળા અડધી રાતે પુરેાહિત હરિભદ્ર રાજભવનથી પેાતાના ઘર ભણી જતા હતા. એવામા એમણે એક વૃદ્ધાને મધુર સ્વરથી વૃદ્ધિો ''થી શરૂ થતી ગાથા ખેલતી સાંભળી.
cr
આ ગાથાનેા અર્થ હરિભદ્ર સમજી શકયા નહિ. એને અર્થ જાણવા માટે એમણે એ વૃદ્ધાને પૂછ્યુ કે તમે ચકચક જેવું શુ બહુ વાર ખેલ્યા ? વૃદ્ધા—આ કંઈ ભીના છાણથી લીંપેલા જેવુ નથી પુરાહિત-તમારા કથનને! અ મારાથી સમજાતા નથી.
વૃદ્ધા——જૈન આગમાના અભ્યાસ કરવાની અમને અનુતિ છે, નહિ કે એના વિવેચનની. માટે જો અ` જાણવા હોય તે! મારા ગુરુજી પાસે જા, હરિભદ્રે ઘેર આવી રાત માડમાંડ વિતાવી સવાર થતાં જ એ પુરાહિત તે। જિનમદિરમા ગયા. આ ફેરી મૂર્તિ જોઇ એમને જુદે જ ભાવ થયેા. એએ મેલ્યા :——
rr
હું વપુરેલ તવાપટે મવન્ ! વીતરાગતામ્ ।
ન ફ્રિ ટસસ્પેડનો તર્મતિ નાવહ ॥૨
અર્થાત્ તારું શરીર જ કહી આપે છે કે હે ભગવાન્ ! તું ખરેખર વીતરાગ છે, કેમકે જો ઝાડના કાટરમાં અગ્નિ હેાય તે। એ લીલુ મ રહે નહિ.
એ સમયે એ મદિરમા એક જૈન આચાય એમના જોવામાં આવ્યા. ૧ નવુ લી પણ હાય તે ચક્રચક્ર યાય આ દ્વારા હરિભદ્ર ‘તુ નવેશ નિરાળિયા છે' એવુ ગર્ભિત સૂચન છે.
૨ ઉવએસપય (ગા. ૧૦૩૯)ની ટીકા (પત્ર ૪૩૪અ)મા મુનિચન્દ્રસૂએિ કહ્યું છે કે જિનખ્િખ જેવાથી હિરભદ્ર વપુરેલ તાપટ્ટેથી રા થતા લેાક ખેલ્યા.
Page #51
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને વન
એમણે આ પુરેાહિતને એાળખ્યા અને કહ્યું હે અનુપમ મુદ્ધિના નિધાન ! તને કુશળ છે ?
પુરાહિત—હુ કયાં બુદ્ધિના નિધાન છુ ? એક વૃદ્ધાએ ઉચ્ચારેલી ગાથાના અં (ચે) હું સમજી શકયો નથી કૃપા કરી એ સમજાવેશ.
२३
જૈનાચા—તું જૈન દીક્ષા અંગીકાર કર અને આગાના અભ્યાસ માટેની ( ચેાગ્યતા મેળવવા માટે) તપશ્ચર્યા કરી એ જ્ઞાન મેળવ. ઉપરથી એમની પાસે દીક્ષા લીધી અને
પુરાહિત હરિભદ્રે આ આગમેને અભ્યાસ કર્યાં.
શ્રમજીવન
પ્રતિખેાધક ( ધમ માતા ), દીક્ષાગુરુ, વિદ્યાગુરુ અને નિશ્રાગુરુ-રાજપુરાહિત હરિભદ્ર મહત્તરા યાકિનીને હાથે પ્રતિòાધ પામ્યા એ બાબતમા તે। કહાવલી અને પ્ર. ચ、માં એકવાકચતા છે. વળી હરિભદ્રસૂરિની પેાતાની કેટલીક કૃતિએની અતમાની પુષ્પિકા વિચારતાં
૧ ચાકિનીના ધ પુત્ર તરીકેના ઉલ્લેખવાળી અન્ય પુષ્પિકાએ નીચે મુજબ છે— (અ) અ૦૪૦ ૫૦ની સ્વાષજ્ઞ વ્યાખ્યા (ખંડ ૨, પૃ. ૨૪૦)મા નીચે પ્રમાણે ઉલ્લેખ છે ‘
" कृतिर्वर्मतो जा (या) किनी महत्तरासूनोराचार्यस्य हरिभद्रसूरे: (આ) ઉવએસપચની છેલ્લી ગાથામા કહ્યુ છે કે
“ જ્ઞાનિમયરિયા, રતા-તે ૩ ધમ્મપુત્તેન 1 हरिभद्दायरिएण भवविरह इच्छमाणेग ॥ १०३९ ।। ” (૪) નિવ્રુત્તિ સહિત દસવેલાલિય ઉપરની શિષ્યમેાધિની ટીકાના અંતિમ ભાગમા નીચે પ્રમાણે ઉલ્લેખ છે —
tr
महत्तराया याकिन्या धर्मपुत्रेण चिन्तिता | आचार्यहरिभद्रेण टीकेय शिष्यवोधिनी ॥
.
(ઈ) પચસુત્તગની ટીકાના અતિમ ભાગમા નીચે મુજબને ઉલ્લેખ છે.– " विवृत च याकिनीमहत्तरासूनुश्रीहरिभद्राचार्यै.
'
"?
ܙܕ
(૯) લલિતવિસ્તરાના અંત (પત્ર ૧૧૮આ)મા નીચે પ્રમાણે લખાણ છે.— कृतिर्द्धर्मतो याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्येति
::
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૪
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
પણ આ વાતનું સમર્થન થાય છે. દા. ત. અહીં હુ આ સૂરિવરે આવસ્યયની જે શિષ્યહિતા નામની ટીકા રચી છે તેની પુપિકા આપું છું –
" समाप्ता चेय शिष्यहिता नाम आवश्यकटीका । कृतिः सिताम्राचार्यजित भटनिगदानुसारिणो 'विद्याधर 'कुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मते। जाइणीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य ।"
અહી જે જાઈણી અર્થાત યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે હરિભદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો છે તે આ મહત્તરા એમની પ્રતિજોધક છે– એમની ધર્મમાતા છે એમ સૂચવે છે.
આ પુપિકા ઉપરથી આપણને નીચે મુજબની બાબતે પણ જાણવા મળે છે –
(૧) હરિભદ્રસૂરિ જિનદત્તસૂરિના શિષ્ય થાય છે. (૨) એમના કુળનું નામ “વિદ્યાધર' છે
(૩) તાંબર આચાર્ય જિનભટના કથનને હરિભદ્રસૂરિ અનુસર્યા છે. આને અર્થ હું એમ કરું છુ કે જિનભટસૂરિએ અવસ્મય ઉપર કઈ ટીકા રચી હોવી જોઈએ અને એને આશ્રય લઈ હરિભદ્રસૂરિએ શિષ્યહિતા રચી છે.
(૪) હરિભદ્રસૂરિએ પિતાને “અ૮૫મતિ' કહ્યા છે. આ દ્વારા એમણે પિતાની લઘુતા પ્રદર્શિત કરી છે.
(૫) આવયની ટીકા રચાઈ તે સમયે હરિભદ્ર “સૂરિપદથી અલંકૃત હતા - “નિગદને અર્થ કેટલાક આજ્ઞા” કરે છે એ જે સાચે જ હોય તો જિનભસૂરિ એ સમયે ગચ્છનાયક હશે. એમના રાજ્યમાં હરિભદ્રસૂરિએ શિષ્યહિતા રચી એટલે એઓ એમના “નિશ્રા-ગુરુ” ગણુય.
કેટલાક જિનભસૂરિને એમના વિદ્યાગુરુ તરીકે ઓળખાવે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
આ સબંધમાં પણણવણ ઉપરની હરિભદ્રસૂરિકૃત પ્રદેશવ્યાખ્યાના અંતની પુપિકા હું રજુ કરું છું – " समाप्ता चेयं प्रज्ञापनाप्रदेस (श)व्याख्येति ॥ छ ।
आचार्य्यजिनभटस्य हि सुसाधुजनसेवितस्य सि(शि)प्येण । जिनवचनभावितमतेत्तवतस्तत्प्रसादेन ॥ १ ॥ किञ्चित् प्रक्षेपसस्कारद्वारेणेमं(य) कृता स्फुटा । आचार्यहरिभद्रेण टीका प्रज्ञापनाश्रु (? श्रया) ॥ २ ॥
..... સર્વ ઉતા નિત્ય s ..... ૧ ઉપર પ્રમાણેની પુપિકા ભાં. પ્રા. સં. મમાં જે મુબઈ સરકારની માલિકીની હાથપોથીઓ છે તેમાંની પ્રદેશવ્યાખ્યાની હાથપોથીના અંતમાં છે. “નિનવન”થી શરૂ થતી પંક્તિઓ અન્ય કોઈ લહિયાની છે એમ અક્ષરો સરખાવતાં ભાસે છે. વિશેષમાં આ પુપિકા હરિભદ્રસૂરિએ પિતે રચી છે કે નહિ એ પ્રશ્ન ઊઠે છે, કારણ કે આ પ્રદેશવ્યાખ્યાની મુદ્રિત આવૃત્તિના અંતમાં તેમ જ ખંભાતના “શાંતિનાથ જ્ઞાનભંડાર'ની હાથપેથીના અંતમાં પણ આવી કઇ પુષિકા નથી.
૧ જુએ ભાવ પ્રા. સં. મં૦ તરફથી ઈ. સ. ૧૯૩૫માં છપાયેલું મારું જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર ( “Descriptive Catalogue of the Government Collections of Manuscripts” Vol XVII, pt I, p 204 )
૨ એજન, પૃ ૨૦૪.
૩ પ્રદેશવ્યાખ્યા બે કટકે છપાઈ છે પહેલો ભાગ અગિયાર પય (પદ) પૂરતો છે એ “ઋષભદેવજી કેશરીમલ શ્વેતાંબર સસ્થા” તરફથી રતલામથી ઈ સ ૧૯૪૭મા છપાયો છે બીજો ભાગ પય ૧૨-૩ને લગતો છે. એ જે પુત્ર પ્ર. સં. તરફથી ઇસ ૧૯૪૯માં પ્રકાશિત થયેલો છે
૪ જુઓ સિં જે. ગ્ર મા ઇ. સ. ૧૯૪૩માં છપાયેલે જૈનપુરૂતકપ્રશસ્તિસિંહ (ભા ૧, પૃ ૧૩૭)
Page #54
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પૂવ ખંડ
જો અન્ય કોઈએ આ પુમ્બિકા રચી હોય તો તેમના મતે હરિભદ્રસૂરિ જિનભદ્રસૂરિના શિષ્ય છે, બાકી વસ્તુતઃ તેમ ન પણ હોય.
સમરાઈશ્ચકહા (ભવ ૯)ના અંતમાની પ્રશસ્તિ પ્રમાણે પણ હરિભદ્રસૂરિના (દીક્ષા)ગુરુ જિનદત્તસૂરિ છે. એ હરિભદ્રસૂરિએ પિતાને એમના “શિષ્યાવયવ' કહ્યા છે.
વિદ્યાધર કુળ-હરિભદ્રસૂરિના ગુરુ જિનદતસૂરિ “વિદ્યાધર” કુળને વિષે તિલક સમાન હતા એમ આવસ્મય અંગેની શિષ્યહિતાની પુષ્પિક ઉપરથી જાણી શકાય છે. એ હિસાબે હરિભદ્રસૂરિનું કુળ પણ વિદ્યાધર” છે એમ કહી શકાય ખરું, પરંતુ આ કુળથી “વિદ્યાધરી શાખા સમજવી કે “વિદ્યાધર” ગચ્છ સમજવો કે “વિદ્યાધર” આમ્નાય કે અન્ય કોઈ ભિન્ન જ વસ્તુ સમજવી તે આપણે હવે વિચારીશું.
પસવણકમ્પમાંની થેરાવલીમાં “વિજાહિરી” (વિદ્યાધરી) શાખાનો ઉલ્લેખ છે. આ શાખા આર્ય સુહસ્તિસૂરિના શિષ્યો મુસ્થિતસૂરિ અને સુપ્રતિબુદ્ધસૂરિના પાંચ શિષ્યો પૈકી વિદ્યાધર ગોપાલથી નીકળી એમ આ થેરાવલીમાં કહ્યું છે?
પ્ર, ચ માં વૃદ્ધવાદીના પ્રબ ધ (પૃ. ૨૪)માં કહ્યું છે તે પ્રમાણે પાદલિપ્તસૂરિ તેમ જ એમની શિષ્ય–પરંપરામાં થયેલા વૃદ્ધવાદીના ગુરુ १ " अविरहियनाणदसणचरित्तगुणधरस्स विरडय एय ।।
जिणदत्तायरियस्म उ सीमावयवेग चरियं ति ॥" ૨ જુઓ ૫ ૨૪.
3 “ थेराणं सुट्ठिय-सुग्पडिबुद्धाणं कोडिय-काकदयाणं 'वग्वावच्चस्स'गुत्ताणं इमे पंच थेरा अतेवासी अहावच्चा अभिण्णाया हुत्या, तं जहा-थेरे अजइंददिन्ने १ थेरे पियगंथे २ थेरे विजाहरगोवाले 'कासव'गुत्तेण ३...धेरेहिंतो णं विजाहरगोवालेहिंतो 'कासव'गुत्तेहिंतो एत्थ ण 'विजाहरी' साहा નિયા !”
Page #55
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
આર્ય & દિલ વિદ્યાધર' આનાથમાં થયા છે વિ. સં. ૧૫૦માં જાકુટિ (જાવડ) શ્રાવકે “ગિરનાર ગિરિ ઉપરના નેમિનાથ ચૈત્યને ઉદ્ધાર કર્યો તે વેળા, વરસાદ પડવાથી જીર્ણશીર્ણ થયેલા એક મઠમાંથી નીકળેલી એક પ્રશસ્તિ મળી આવી એના આધારે આમ ઉલ્લેખ કર્યો છે એમ પ્ર. ચ. (પૃ. ૬૧)માં પ્રભાચન્દ્રસૂરિ સૂચવે છે.
અહીં “આમ્નાય અર્થ શાખા કે ગચ્છ હશે
પાદલિપ્તસૂરિનો સમય વિક્રમની પહેલી-બીજી સદી હશે એમ જૈન પરંપરા જે ભાસે છે.
વૃદ્ધવાદીના ગુરુ આર્ય સ્કદિલ તે “માઘુરી” વાચનાના સૂત્રધાર જ હોય તો તેમને સમય વિક્રમની ચોથી સદી લગભગનો છે એમ વિદ્વાનોનું કહેવું છે.
આર્ય ઋદિલનું નામ ઉપર્યુક્ત થેરાવેલીમાં નથી
પ્ર. ચ.માં વજીસ્વામીના પ્રબ ધ (શ્લો. ૧૯૬–૧૯૮)માં કહ્યું છે કે વજીસ્વામીના વસેન વગેરે નામના જે ચાર શિષ્યો હતા તે પિકી વિદ્યાધર નામના શિષ્યથી “વિદ્યાધર' ગચ્છ નીકળ્યો.
આમ જે અહીં “વિદ્યાધરી” શાખા અને વિદ્યાધર' ગચ્છના પ્રવર્તકોના નામો અપાયાં છે તેની તેમ જ તેમના સમયની ભિન્નતા જોતાં આ શાખા અને આ ગ૭ તે નિરનિરાળા છે એમ લાગે છે મનાતી પર પરા પ્રમાણે “વિદ્યાધરી ” શાખા વિક્રમની પૂર્વે પહેલી સદીમાં નીકળ્યાન અને “વિદ્યાધર ” ગચ્છ વિક્રમની બીજી–ત્રીજી સદીમાં નીકળ્યાનુ સંભવે છે
શત્રુ જય” ગિરિ ઉપર એક માસનું અનશન કરી સંગમ નામના સિદ્ધ મુનિ વિ. સં. ૧૯૬૪માં સ્વર્ગે સચર્યા. એમને એક પ્રાચીન
૧ જુઓ મુનિ (હવે પ.) કલ્યાણવિજયજીનું પુસ્તક વીનિર્વાણ સૌર ના સ્ત્રાળના (પૃ ૧૦૪). અહી માથરી વાચના વીરસંવત ૯૨૭થી ૮૪૦ના ગાળામાં થયાને ઉલ્લેખ છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૮
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
પુંડરીક” લેખમાં “વિદ્યાધરકુલનભત મૃગાંક' કહ્યા છે. આ “ વિદ્યાધર” કુળમાં હરિભદ્રસૂરિ થયા હશે એમ લાગે છે.
જે. ૫. પ્ર. સ. (ભા. ૧, પૃ. ૧૦૨)માં લલિતવિસ્તરાની વિ. સં. ૧૧૮૫મા લખાયેલી એક હાથપોથીની પુષિકા છપાઈ છે. એમાં પ્રસ્તુત હરિભદ્રમૂરિને “શ્વેતાંબરકુલનભતલમૃગાંક' કહ્યા છે. અહીં “કુલ” શબ્દ “સ પ્રદાય વાચક હોય એમ લાગે છે.
પ્ર, ચ. (પ્રબ ધ ૮, ૫ ૬૧)માં પાદલિપ્તસૂરિ અને વૃદ્ધવાદીના ગુરુને “વિદ્યાધર વશના નિર્ધામક કહ્યા છે.
કુસૂરિના વશજ–અ, જ. પ.ની પજ્ઞ વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૮)માં નીચે મુજબ ઉલ્લેખ છે –
" प्रकरणकरणं ह्यनिन्धो मार्ग पूर्वगुरुभिश्च-कुक्काचार्यादिभिरस्मद्
वगजेराचरित इति"
આ ઉપરથી હરિભદ્રસૂરિની પૂર્વે એમની ગુરુપર પરામાં કુક નામના કેઈ આચાર્ય થઈ ગયા છે અને હરિભદ્રસૂરિ એમના વંશજ છે એમ જાણી શકાય છે, પરંતુ આ કુક તે કેણુ તેની તપાસ કરવી બાકી રહે છે.
સૂરિ' પદ–ધર્મ–પુરોહિત હરિભદ્રને ક્યાં, ક્યારે અને કાના ૧ જુઓ “પ્રબઘપર્યાલોચન” (પૃ ૧૮) ૨ આ નીચે મુજબ છેઃ
" इति चेत्यवंदनटीका ममाप्ता ॥ कृतिः चतुर्दशप्रकरणकर्तुविरहाकस्य વિત્રાવ નિવાસિનઃ “હિ વાધારાવર્તુગમાનમરત્નપ્રાશન– प्रदीपस्त्र मुगृहीतनामधेयस्य जिनेंद्रगदितसिद्धातयथार्थवादिनः श्वेतावरकुलनभस्तलमृगाकस्य श्रीहरिभद्रसूरेः ॥ ग्रथाग्रं अक्षरसख्यया अनुष्टुभा तु ४८२ ।।
विक्रमसंवत् ११८५ प्रथमाश्विनवदि ७ सोमे पारि० लूणदेवेन स्वपरोपરાય ત્રિવિતિ ”
૩ આ વ્યાખ્યા (ખંડ ૧,પૃ ૯)માં સૂચવાયા મુજબ સિદ્ધસેન દિવાકર હરિભદ્રસૂરિની પૂર્વે થયા છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
૨૯
હાથે “સૂરિપદ મળ્યું હતું તેને કોઈ સ્થળે સ્પષ્ટ ઉલ્લેખ હેય એમ જણાતું નથી. બહુમાં બહુ તો એઓ ક્યારે મૂરિ થયા તે એમની કઈ કઈ કૃતિઓમાં એમણે આચાર્ય કે સૂરિ તરીકે પિતાને પરિચય આપ્યા છે તે ઉપરથી તારવી શકાય.
શિષ્યો અને તેમને વધ–આ સબંધમાં કહાવલીમા નીચે પ્રમાણે હકીકત છે –
હરિભદ્રસૂરિને જિનભદ્ર અને વિરભદ્ર નામના બે શિષ્ય તા. તેઓ સર્વે શાસ્ત્રોમાં કુશળ હતા. એ સમયે “ચિતોડમાં બૌદ્ધ” મતનું જોર હતુ. હરિભદ્રસૂરિના ધેલી દુષ્ટ બૌદ્ધોએ આ બંને શિષ્યોને એકાતમા મારી નાંખ્યા. હરિભદ્રસૂરિને કાઈક રીતે આ વાતની ખબર પડતાં તેમને ખૂબ શોક થયો અને તેઓ અનશન કરવા તૈયાર થઈ ગયા ગુરુને આ વાતની જાણ થતા તેમણે આ સૂરિને તેમ કરતા અટકાવ્યા છેવટે હરિભદ્રસૂરિએ પિતાના ગ્રંથરાશિને જ શિ માની એની રચનામાં એમણે વિશેષ ઉદ્યમ કરવા માંડ્યો.
આ હકીકત કેટલીક વિશેષ વિગતો સહિત પરંતુ જુદી રીતે પ્ર, ચ (પૃ ૬૫-૬૯)માં રજૂ કરાઈ છે એટલે એ હુ અહી નોધું છુ.
હસ અને પરમહંસની દીક્ષા અને એમનો શાસ્ત્રાલયા – હરિભદ્રસૂરિને સ સારીપણામાં હું સ અને પરમહ સ નામના બે ભાણેજ હના તેઓ સે કડે હથિયારો વડે યુદ્ધ કરે એવા રણવીર હતા એક વેળા એમના સ બ ધીઓએ એમને કર્કશ વચન કહ્યાં. આંથી વિરક્ત અને ચિ તાગ્રસ્ત થયેલા એઓ હરિભદ્રસૂરિ પાસે ગયા. એમણે આ સૂરને પ્રણામ કરી કહ્યું કે અમે ઘરથી વિરાગ પામ્યા છીએ.
હરિભદ્ર–જે તમને મારા ઉપર રાગ હોય તો વિધિપૂર્વક દીક્ષા લે. હસે અને પરમહંસે આ વાતની હા પાડી એટલે એમનો ભાવ
Page #58
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
જોઈને હરિભદ્રસૂરિએ એમને દીક્ષા આપી. આ બંને મુનિઓ કુશાસ્ત્રના પાઠમા પણ શુદ્ધ બુદ્ધિ ધરાવતા હતા. હરિભદ્રસૂરિએ એમને ન્યાય શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો.
બૌદ્ધ તકના અધ્યયનાથે ગમન–એક વેળા હસે અને પરમહંસે બૌદ્ધોના તર્કશાસ્ત્રનો – એમના દુર્ગમ આગમોનો બેધ મેળવવા માટે બૌદ્ધોના નગરમાં જઈ એનો અભ્યાસ કરવાની હરિભદ્રસૂરિ પાસે અનુજ્ઞા માગી,
હરિભદ્ર–ભાવિ સારું જણાતું નથી, માટે આ વિચાર માંડી વાળે. અહી પણ પર મતના જાણકાર આચાર્યો છે તો પછી તેમની પાસે ભણે. કેઈ કુલીન શિષ્ય ગુરને છોડીને નિરુપદ્રવ માર્ગે પણ ન જાય તો પછી દુનિમિત્ત જણાતાં તો તે કેમ જ જાય ? અમે સોપવ કાર્ય માટે અનુજ્ઞા આપતા નથી.
હસ--આપનું વાત્સલ્ય યુક્ત છે. આપના નામમંત્રના પ્રભાવથી અમને કશી આંચ આવશે નહિ અને એનાથી અમારું પૂરેપૂરું રક્ષણ થશે. આપે અમારું બળ નાનપણમાં જોયું છે. સમર્થ મનુષ્યને અપશુકન શું કરી શકે ? દૂર દેશના શાસ્ત્રોનું જ્ઞાન મેળવવા અનુજ્ઞા આપો.
હરિભદ્ર—તમને હિતનાં વચન કહેવાં એ નિરર્થક જણાય છે. જે થવાનું હશે તે થશે જ. હવે તમને જે રચે– ફાવે તે કરે.
હંસ અને પરમહંસ તે પિતાના ગુરને ગૌરવની અને એમના ઉપદેશની અવગણના કરીને અને જૈન વેષને ગુપ્ત રાખીને બૌદ્ધોના
૧-૨ હંસ અને પરમહંસને વૃત્તાત મોટે ભાગે અનુચિત કલ્પનાના રંગે રંગીને “સાધ્ય અને સાધના” એ નામની ચોથી વાર્તા તરીકે જયભિખુએ રજૂ કર્યો છે અને એ “ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય” (અમદાવાદ) તરફથી વીરધર્મની વાતે નામના પુસ્તકમાં ઈ. સ. ૧૯૪માં પ્રકાશિત થયા છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
r
.
રહી એમણે બૌદ્ધ
નગરે. બૌદ્ધ ’ મતની રાજધાનીમાં ગયા. ત્યા બૌદ્ધ ' આચાર્ય પાસે · બૌદ્ધ શાસ્ત્રોને વિશિષ્ટ અભ્યાસ કર્યાં. આ આચા જૈન દર્શનને અગે જે જે દૂષણા બતાવતાં હતા તેના પરિહારપૂર્વક બૌદ્ધ આગમાનુ ખંડન કરનારી બાબતે તેઓ લખતા હતા.૨ એવામા એમણે લખેલુ એક પત્ર ઊડી ગયુ અને એ અન્યના હાથમા આવતાં એણે એ બૌદ્ધાચાર્યને બતાવ્યું. એમણે કહ્યુ કે અહી ડૅાઈ જૈન મતને ઉપાસક ભણવા આવ્યા હાય એમ લાગે છે.જ
હંસાદિની છે પરીક્ષામા—ૌદ્દાચાયે એક વેળા પોતાના
૩૧
૧ જૈન દર્શન ( મૂળ ગ્રંથકાર, પૃ. ૨૨)મા કહ્યું છે કે “બૌદ્ધોાના અનેક વિદ્યાપીઠે હતાં, જેમાનુ એક વિદ્યાપીઠ તે એવઙ્ગ માટું હતુ' કે જેમા ૧૫૦૦ અવ્યાપ અને ૧૫૦૦૦ વિદ્યાથીઓ રહેતા હતા
""
જેમાનુ શબ્દ ઉપર નીચે મુજબનુ અહી
ટિપ્પણ
છેઃ
r
•
.
આ વિદ્યાપીઠના સ્થાન સંબધે અને તેના કુલપતિ વગેરેને લગતી કાઇ જાતની માહિતી મળી રાષ્ટ્રી નથી કાઈ કહે છે કે એ બને શિષ્યે ઔદ્દાચાય પાસે ‘ ભેટ ’દેશમા ભણવા ગયા હતા જુએ પિટન મહાશયને ત્રીને રિપેટ, પૃ કપ (ફ્લેટની ટ્ટ ૨૪૭ની સાક્ષી) એ ઉપરથી ‘ભેટ’ દેશમા ‘વિદ્યાપીઠ’ હાવાનુ” કલ્પી શકાય.” કૌ સગત લખાણ મૂળ લેખકનુ છે
-
લક્ષ્મણ રામચ દ્ન વેઢે રચેલ The Standard Sanskrit English Dictionryની ઇ સ ૧૮૮૯ની આવૃત્તિમા ‘ભેટ’ અવે! સસ્કૃત શબ્દ આપી એથી ટિમેટ’ દેશ માટે ભાગે સભવે છે એમ કહ્યુ છે . વિશેષમા ભાટાગ’ને અથ ‘ભૂતાન’ કરાયા છે, પાઇચસમહજીવમાં ‘ ભટ્ટે ત ’ (સ. ભેાટાન્ત)ને એક અથ નેપાલની પાસેને। પ્રદેશ ‘ ભૂતાન ’ એમ કરાયેા છે ‘ભાટ્ટત ને ખીને અથ નિવાસી’ કરાયેા છે અને એ શબ્દ પ્રાકૃત પિંગલમા છે એમ કહ્યું છે
'
ભૂતાનને
એમ એના
૨ ચ૦ ૪૦ ( પૃ ૧૦ ) પ્રમાણે કપાલિકામા ( કાપલી ઉપર ) લખતા હતા. ૩ પુ. પ્ર. સ’. ( પૃ ૧૦૫ ) પ્રમાણે બૌદ્ધોની અધિષ્ઠાત્રી તારાએ વાયુ વડે પત્ર ઉડાવી એ લેખશાલા (નિશાળ )માં નાખ્યુ, “ નમો નિયાચું ” ઉપર લખેલું હતું તે જોઈ અન્ય વિદ્યાર્થીઓએ એ ખૌદ્દાચાય ને બતાવ્યું. ૪ ૨૦ ૪૦ (પૃ.૫૦) પ્રમાણે તા પ્રતિલેખના ઇત્યાદિ સસ્કાર ઉપરથી દયાળુ જેવા જાણી ગુરુને ખાતરી થઈ કે આ શ્વેતામર જેન છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
શિષ્યાને ખેલાવી કહ્યું : તમે દરવાન્ત આગળ માર્ગોમાં એક જિનપ્રતિમાનુ સ્થાપન કરે. એના મસ્તક ઉપર પગ મૂકી તમારે જવું. જેને આ વાત પસંદ ન હાય તેમણે મારી પાસે ભણવુ નહિ. હંસ અને પરમહંસ સિવાયના બીજા બધા વિદ્યાર્થીઓએ તેમ કર્યું. આ મે જૈન મુનિઓને લાગ્યુ કે પકડાઈ જવાશે તે જીવનુ જોખમ છે તેમ છતાં જૈન ધર્મી તરફના અપ્રતમ રાગને લઈને એમણે એ પ્રતિમાને જનૈાઇનું ચિહ્ન કર્યું 1 અને પછી એના ઉપર પગ મૂકી એ ગયા. કેટલાક બૌદ્ધો આ જોઈ ગયા તેમને ખૂબ ગુસ્સા ચક્યો ગુરુને વાત કરી તા તેમણે કહ્યુ બુદ્ધિશાળી પુરુષો દેવને મસ્તકે પગ ન મૂકે એટલે એ એ જણે જનાર્દનું ચિહ્ન કર્યું તે વ્યાજબી છે. વળી એ બને પરદેશી છે એટલે એમના વિરાધ કરવા ઠીક નહે હું બીજી રીતે એમની પરીક્ષા લઈશ. રાત પડતા બૌદ્દાચાયે એવા પ્રઞધ કર્યો કે એ બતે જૈન સાધુ તેમ જ બીજા બધા વિદ્યાર્થીએ જે એરડામા સૂતા હતા ત્યા ઉપરના
૩૨
૧ ૨૦ પ્ર॰ (પૃ ૧૦ )મા - ઠે ત્રણ રેખા કરી એવા ઉલ્લેખ છે. પુ. પ્ર સં. ( થ્રુ ૧૦૫ ) પ્રમાણે તે હંસ અને પરમહંસમાં જે મેટા હતા તેમણે કાન પરથી ખી લઈ ખં ભસૂત્ર ( બ્રહ્મસૂત્ર)નું ચિહ્ન કર્યાં .
મુદ્દે અને જિન ( જૈન તીÖકર )ની મૂર્તિ મા ભેટ શા છે એની પૂરેપૂરી તપાસ અત્યારે ઈ રાત્રે તેમ નથી. કામચલાઉ તપાસ દરમ્યાન એમ નવા મળે છે કે જિનની ઊભી કાર્યાત્સગ મુદ્રાવાળી મૂર્તિ જેમ મળે છે તેવી કાઈ બુદ્ધની કાઈ સ્મૃતિ જણાતી નથી ખુદ્દની મૂર્તિ અભય અને વરદ મુદ્રાવાળી જોવાય છે. જિનની મૂર્તિ સવયા નિવસ્ત્ર મળે છે, જ્યારે બુદ્ધની મૂતિને તે વસ્ત્ર હોય જ છે. જિનની જ મૂર્તિ ન વક્ષસ્થળ ઉપર ‘ શ્રીવત્સ ’ હેાય છે અને વૃષભ ઇત્યાદિ લાઇન પણ જિનની જ મૂર્તિને હાય છે જિનની તેમ જ ખુદ્દની મૂર્તિને પણ ઉષ્ણી હેાય છે, પરંતુ બુદ્ઘનું ઉષ્મીય આગળ તરી આવે છે. યાગીનુ મગજ વિકસિત ઉષ્ણીષ ઉપરથી અનુમનાય છે. મુદ્દની મૂર્તિને પછેડીની જેમ સંધાટીથી અલ કૃત કરી હાય તે! એ જતાઇનેા ભાસ કરાવે અને ગળા ઉપરના
,
ભાગના પડે રેખાઓના ભાસ કાવે.
એમ કહેવાય છે કે મુદ્રની સ્મૃતિ બનાવાઈ તે પૂર્વે એધિવૃક્ષ, હાથી, સ્તૂપ, સિંહ ઇત્યાદિ પ્રતીકા અસ્તિત્વમાં આવ્યા હતાં.
Page #61
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
૩૩
માળ પરથી નાના નાના ઘડાઓ એક પછી એક ફેકાવ્યા. બધા વિદ્યાર્થીઓ જાગી ગયા. સૌ પિતપોતાના કુળદેવતાનું નામ દેવા લાગ્યા. હેશે અને પરમહંસે જિનનું નામ લીધું ત્યાં તો “ઠીક, આ બે જૈન જણાય છે' એવો શબ્દ થયે હંસ અને પરમહંસ ચેતી ગયા.
આ સ્થળે હમેશા છો પડી રહેતા હતા. તેમાંથી બે છો આ બે જણે લીધા અને પિતાના શરીર સાથે બાંધ્યા. પછી એમણે ઉપલા મજલા પરથી જમીન પર પડતું મૂક્યું અને ઉતાવળે પગલે એઓઆ નગર છડી ગયા
હંસની હત્યા–બૌદ્ધોના સુભટને આની જાણ કરાતાં તેમણે આ બનેની પૂઠ પકડી. તેઓ સમીપ આવી પહોંચતાં હસે પરમહંસને કહ્યુંઃ તું આપણું ગુરુ પાસે જજે અને મેં જે એમના વચનની અવજ્ઞા કરી તે બદલ મારુ “મિથ્યા દુષ્કૃત” કહેજે અર્શી પાસેના નગરમા સૂરપાલ નામે રાજા છે એ શરણાગતનું રક્ષણ કરે તે છે માટે
૧ છત્રીની મદદથી વિમાનમાથી નીચે કૂદી પડવાના તેમ જ છત્રીસૈન્ય ઉતારવાના જે પ્રબધો આધુનિક યુગમાં થયા છે અને થાય છે તેની જાણે આ પૂર્વભૂમિકા હોય એમ લાગે છે.
ધર્મદાસગણિત વિએસમાલા ઉપર વિ સ. ૧૭૮૫મા શાતિનાથને રાસ રચનાર રામવિજયગણિએ જે ટીકા રચી છે તેમાં રણસિંહ નૃપતિના વૃત્તાંતમાં થશે એ નૃપતિની સેનાને આકાશમાંથી ઊતરતી બતાવી છે એવો ઉલ્લેખ છે.
આ સ બ ધમાં જુઓ મારો લેખ “બાર સો (૧૦૦) વર્ષ ઉપરનું છત્રદ્વારા ઉતરાણ”. આ લેખ અહીના–સુરતના “ગુજરાતમિર તથા ગુજરાતદર્પણ”ના તા. ૧૯-૬-૬૧ના અંકમાં છપાય છે.
૨-૩ . ચ. (પૃ ૭૦, ગ્લૅ. ૧૪૨ )માં બૌદ્ધોની રાજધાની –બૌદ્રનગર અને એની પાસેના સૂરપાલના નગર વિશે ઉલ્લેખ છે, પર તું એ બેમાથી એકેનું નામ દર્શાવાયું નથી આ સુરપાલ તે કોણ તે વિષે પણ પ્ર. ચ માં કશી માહિતી અપાઈ નથી આથી આ બાબતની વિશેષ તપાસ કરવી બાકી રહે છે, ૯ ૩
Page #62
--------------------------------------------------------------------------
________________
હરિમંદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
તું ત્યાં જલદી જા. હજી તે પરમહંસ ગયો નથી એટલામાં તે સુભટ. આવી ચડ્યા હસે એમની સાથે યુદ્ધ કરવા માંડયું પરંતુ તેઓ એમને હાથે ઘાયલ થઈ મૃત્યુ પામ્યા.
સૂરપાલ પાસે ગમન–આ બાજુ પરમહંસને કોઈ દયાળુ પુરુષે નાસી જવા સમજાવ્યા એટલે એઓ સૂરપાલ પાસે ગયા. સુભટે આ રાજા પાસે આવ્યા અને એમણે એને કહ્યું કે આ પરમહંસ અમને સોંપી દે.
અનેક વાર કહેવાયા છતા અને ધમકીઓ અપાઈ છતાં સૂરપાલે આ શરણાગતને સુભટને સ્વાધીન કરવાની મક્કમપણે ના પાડી સુભટોએ ખૂબ જીદ કરી ત્યારે રાજાએ એમના નાયક સાથે પરમહંસને વાદ ગોઠવવાને રસ્તો સૂચવ્યો અને કહ્યું કે જે પરમહંસ આ વાદમાં હારી જાય તે પછી તમને જેમ યોગ્ય લાગે તેમ તમે એની સાથે વર્ત જે.
બૌદ્ધ સાથે પરમહંસને વાદ–સુભટોને નાયક બેલ્યોઃ આ પરમહંસે અમારા બુદ્ધદેવના મસ્તકે પગ મૂક્યો છે એટલે અમારે એનું મેંઠું જેવું નથી. એ જો વાદમાં જીતે તે ભલે એ એને સ્થાને જાય પરંતુ જે એ હારશે તે અમે એને વિધ્ય ગણશું.
આ પ્રમાણેની વાતચીત થયા બાદ વાદને પ્રારંભ થયે. એ સમયે બૌદ્ધોની શાસનદેવી તારા એકાંતમાં રહીને ઘડાના મુખે વાદ કરવા લાગી ૧ એથી પરમહંસ એને જોઈ શક્યો નહિ. વાદવિવાદ ઘણા ૧ જુએ મ ચ- (પૃ. ૬૮,લે. ૧૦૩).
શ્રીપાલ રાજના વિવિધ ચરિત્રોમાં પૂતળા પાસે સમસ્યા પુરાવી એવી હકીક્ત આવે છે. દા. ત. જુઓ રનશેખરસૂરિએ રચેલા અને એમના શિષ્ય વિ સ. ૧૪૨૮માં પ્રથમદર્શરૂપે લખેલા સિદ્ધચક્કમહ૫ ચાને સિરિવાલહાનુ નિમ્નલિખિત પદ્ય –
Page #63
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા 3
જીવન અને કવન
૩૫
દિવસો સુધી ચાલવાથી પરમહંસ કટાળી ગયે. એમણે જેની શાસનદેવી અંબિકાનું સ્મરણ કર્યું. એણે આવીને તારાની વાત જણાવી અને કહ્યું કે તું પ્રતિવાદીને તારી સમક્ષ આવી વાદ કરવા કહેજે.
બીજે દિવસે પરમહસે આ સૂચનાનો અમલ કર્યો. પ્રતિવાદીએ મૌન ધારણ કર્યું એટલે પરમહંસે પડદે ખેચી કાઢ્યો અને પગ વડે પેલા ઘડાના ભૂકે ભૂકા કરી નાખ્યા. પછી એઓ બૌદ્ધોના નાયકને ઉદેશીને બોલ્યાઃ તમે અધમ પંડિત છે.
એવામાં સૂરપાલે સુભટોને કહ્યુંઃ ન્યાયમાં વિજય મેળવનારા આ સાધુ પુરુષને વધ ઇચ્છનારા તમે શત્રુઓ છે. તમારે આને પકડીને લઈ જવો હોય તે મને યુદ્ધમાં હરાવે. પછી એમ ભલે બને.
બીજી બાજુ રાજાએ પરમહંસને નાસી જવાનું ઈશારતથી સૂચવ્યું અને એમણે તેમ કર્યું.
ધાબીના પ––ઉતાવળા ઉતાવળા પરમહંસ જતા હતા તેવામાં એક ધોબી એમના જેવામા આવ્યો. સુભટને નજીક આવેલા જાણી એમણે ધાબીને કહ્યુંઃ અલ્યા નાસ, નાસ; આફતને મામલે છે. આમ ચાલાકીથી બીને નસાડી પરમહ સ એની જગ્યાએ કપડા ધોવા બેઠા. એવામાં એક ઘોડેસ્વારે ત્યાં આવી પૂછયુઃ આ રસ્તે કોઈ પુરુષ
" एसा सहीमुहेण ज कहइ समस्सापय मएणावि ।
पूरेयश्च केण वि पुत्तलयमुहेण हेलाए ।। ८६१ ॥" આ પ્રસંગ માટે જુઓ ૫ સત્યરાજગણિએ વિ સં. ૧૫૧૪મા રચેલા શ્રીપાલચરિત્રને શ્લે ૩૫,વિ સ ૧૭૩૮થી ૧૭૪૩ના ગાળામાં ન્યાયાચાર્ય યશોવિજયગણિ દ્વારા પૂર્ણ કરાયેલ અને વૈયાકરણ વિનયવિજયગણિ દ્વારા આર ભાયેલે શ્રીપાલ રાજાને રાસ (ખંડ ૩, ઢાલ ૭, કડી ૧૪) તેમ જ જ્ઞાનવિમલસૂરિએ ગદ્યમાં રચેલું અને વિ સ ૧૭૪૫માં પ્રથમાદીપે લખાયેલું શ્રીપાલચરિત્ર (પત્ર ૨૭ આ).
Page #64
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
આવ્યું છે? પરમહંસે પેલા ધાબીને બતાવ્યો એટલે એણે એને પકડીને સુભટોને સોયે, અને લશ્કર પાછું વળ્યું.
પરમહંસનું આગમન અને અવસાન-પરમહંસ બુદ્ધિબળે બચી ગયા. એઓ નિર્ભય થઈને “ચિત્રકૂટ” આવી પહોચ્યા. એમણે ગુરુને-હરિભદ્રસૂરિને વંદન કર્યું. આખમા આસુ સાથે એમણે પિતાને મેટા બંધુ હંસના અવસાનની વાત કહેવા માંડી તેમ કરતા કરતા એમનું હૃદય ભેદાઈ જતા એમનું અવસાન થયું.
હકીકતમાં ફેરફાર–ચ, પ્ર. (પૃ. ૫૧) પ્રમાણે “ચિત્રકૂટ ના કિલ્લાના બારણું દઈને એની પાસે પરમહંસ સૂતા હતા. એ જોઈને સુભટોએ એમનું મગ્નક કાપી નાખ્યું અને એઓ એ લઈ ગયા. સવારે એમનુ ધડ હરિભદ્રસૂરિના જોવામાં આવ્યું.
પુ, પ્ર. સં. (પૃ ૧૦૫) પ્રમાણે આ હકીકત નીચે મુજબ છે –
હંસનુ મૃત્યુ થતા પરમહંસ કોઈક નગરમાં ગયા અને એક (રાજા)ને શરણે ગયા. એવામાં એમની પૂઠે લાગેલું સૈન્ય આવી પહાગ્યું. એ સૈન્ય, જેને શરણે પરમહંસ રહ્યા હતા તેને કહ્યું : તુ પણ બૌદ્ધોનો ભક્ત છે તે આ આપણા ધર્મના દૈવીને તું અમને સેપી દે. એણે શરણાગતને આપવા ના પાડી. પરમહંસે કહ્યુંઃ માગ બૌદ્ધ આચાર્ય સાથે વાદ થવા દે. જે હુ એમા હારું તે મને મારી નાખો (વાત કબૂલ કરાઈ અને વાદ થતા) બૌદ્ધોની જીત થઈ અને પરમહંસનો વધ કરાયે. એમની રુધિરથી ખરડાયેલી
૧ સ્કંધ મુનિને ૫૦૦ શિષ્ય હતા. એ બધાને પાલકે ઘાણીમાં પીલીને મારી નાખ્યા અને સ્કંધકને પણ ત્યાર બાદ એ રીતે મારી નાખ્યા. એમના રુધિરથી ખરડાયેલા રહરણને ગીધોએ પુરુષને હાથ માની ઉપાડી એ નગરના રાજના અ ત પુરમા નાખ્યું. ત્યાની રાણીએ એ જોયું તો એને ખ્યાલ આવ્યો કે આ તે મારા ભાઈનુ રજોહરણ છે. આ હકીત ઉત્તર
ઝયણ (અ ૨)ની યુણિ (પત્ર ૭૬ )માં છે. એમાં કબલ અને નિસિા (નિયા)નો ઉલ્લેખ છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને યુન
૧ર્બોહિત ( રોહરણ ) કોઈક દેવીએ શકુનિકાનુ રૂપ ધારણ કરીને ચિત્રકૂટની પૌષધશાળામા મૂકી દીધી. હરિભદ્રસૂરિએ એ આળખી. *નિષદ્યા જોવાથી શિષ્યનું મૃત્યુ થયું છે એમ એમણે જાણ્યું.
૩૭
હરિભદ્રસૂરિનુ” પ્રસ્થાન—પ્ર. ચ. (પૃ. ૭૦) પ્રમાણે એ વિદ્વાન શિષ્યાના અકાળ અવસાનથી ધણા જ આઘાત પામેલા અને પોતે શિષ્ય વિનાના થવાથી અતિશય ખિન્ન બનેલા તેમ જ બૌદ્ધો ઉપર ખૂબ ગુસ્સે થયેલા હરિભદ્રસૂરિ ગુરુની રજૂ લઈ સુરપાલ રાજાના નગરે જવા ઊપડ્યા. ત્યા પહોંચતાં એમણે એ રાજાએ પરમહંસને બચાવ્યા હતા તે બદલ એ રાજાની પ્રશ`સા કરી.
ૌદ્ધોના ગુરુ સાથે વાદ—
હરિભદ્રસૂરિ–હે સૂરપાલ રાજ ! બૌદ્દો સાથે વાદ કરવાની મારી ઇચ્છા છે.
સુરપાલ—તીડનાં ટાળાઓની પેઠે બૌદ્ધો ઘણા છે અને એ બધાને વાદમા જીતવાનું કામ સહેલુ નથી. સિવાય કે તમારી પાસે કાઈ અજેય શક્તિ હાય.
<
૧ આના અપર નામ ‘આવે' તેમ જ ધર્મધ્વજ' છે તાયાધર્મકેહા (સુચí ધ ૧, અલ્જીયણ ૧, સુત્ત ૨૪, ૫૪ ૫૩)મા એને માટે * રચહરણ ” શબ્દ વપરાયેા છે. રોહરણ એ જૈન મુનિનુ લિગ છે. એ જીવજ તુના રક્ષણાર્થે કામમા લેવાનું ઉપકરણ છે. એથી તેા જૈન સાધુસાધ્વીએ એને પેાતાની પાસે ચાવીસે કલાક રાખે છે.
"
૨ દેવેશ અને દેવી ધારે તે પશુ, ૫ ખી કે મનુષ્યનુ રૂપ ધારણ કરી શકે છે એવી જૈન માન્યતા છે.
૩ જુએ પૃ ૩૯, ટિ ૧.
૪ રસ્તેહરણના દાડા લાકડાના હેાય છે. એને એક છેડે દૃશીએ હાય છે. એ દાડાના પાટા ઉપર કપડુ વી ટાળેલુ હોય છે એ કપડાને આસન તરીકે કેાઈ કોઈ વાર ઉપપ્યોગ કરાચ છે એથી એને ‘ નિષદ્યા ’ કહે છે. આજકાલ તેા પાટા અને આધરિયાની વચમા જે કપડુ રખાય છે તેને ‘ નિષયુિ ' કહે છે.
.
.
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૮
હરિભદ્રસૂરિ !
[ પૂર્વ ખંડ
હરિભદ્રસૂરિ–મને અંબિકા દેવીની સહાયતા છે.
આ સાભળી સુરપાલે એક ચાલાક દૂતને બોદ્ધોના ગુરુ પાસે મોકલ્યો. એણે એની સાથે કહેવડાવ્યું કે અહીં એક બૌદ્ધ મતને વિરોધી પંડિત આવે છે અને એ પિતાને વાદી” કહાવે છે એથી હું લજવાઉં છુ તો એને હરાવાય એવો કોઈ ઉપાય યોજશો. - દૂત ગયો અને એણે બૌદ્ધોના ગુરુને મળીને સંદેશે કહ્યો. વાત ચાલતા ચાલતા એમ નક્કી થયું કે જે હારે તે તપેલા તેલના કુડામાં પડે.
ઘેડે દહાડે બૌદ્ધ ગુર આવી પહોંચતા સૂરપાલે વાદને પ્રબંધ કર્યો. બૌદ્ધોના ગુરુએ “આ બધું અનિત્ય છે' એમ એકાતે પ્રતિપાદન કરવા માડયું. હરિભસૂરિએ એનું યુક્તિપૂર્વક ખંડન કર્યું. આથી એ હારી ગયો અને એ તપેલા તેલના કુંડામાં પડ્યો.
પિતાના ગુરુને પરાભવ અને મૃત્યુ થતા એમના પાચેક પ્રવીણ શિષ્યોએ હરિભસૂરિ સાથે વાદ કર્યો, પરંતુ તેઓ પણ હારી ગયા અને તેલના કુંડામા પડી મરણ પામ્યા.
બીજા શિષ્યોને રષ ચ તેઓ પિતાની શાસનદેવી તારાને ગમે તેમ કહેવા લાગ્યા. એ ઉપરથી એ દેવીએ કહ્યુંઃ હંસને અને પરમહંસને જિનપ્રતિમાના મસ્તક ઉપર પગ મુકાવી એમને તમે પાપમા પાડવા માગતા હતા, પરંતુ એમણે પોતાનું સત્ત્વ ન છેડયું તેથી હું રાજી થઈ હતી. તમારા ગુરુએ આ પરદેશથી ભણવા આવેલાઓ સાથે જે ખરાબ વર્તન ચલાવ્યું તેથી હું નારાજ થઈ હતી. આજે એને એને બદલે મળે જાણી મે ઉપેક્ષા કરી છે. હજી પણ તમારામાથી જેઓ આ કુગુરુને પક્ષ લેશે તેમને હુ સાથ નહિ આપુ; બાકી
૧ “અનિત્યમેવ સર્વ q” ઇત્યાદિ માટે જુઓ પ્ર. ચ. (પૃ. ૭૨, પ્લે ૧૬૦-૧૬૫).
Page #67
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવંત અને કવન
ક્રોધના આવેશમાં તમે મને ગમે તેમ કહે છે તેની હુ દરકાર કરનાર નથી; તમે શોક તજી તમારે સ્થાનકે પાછા ફરશો તો હુ તમારા સંકટને સદા દૂર કરતી રહીશ, કેમકે તમે તે મારા સંતાન છે.
બૌદ્ધોને હેમખે, ચ, (પૃ. ૭૩, લે. ૧૮૦)મા આ સંબ ધમા એવો મતાતર નોધાય છે કે પોતાના શિષ્યોના મૃત્યુથી ગુસ્સે થયેલા હરિભદ્રસૂરિએ મહામત્રના પ્રભાવથી બૌદ્ધ મતના સાધુઓનું આકર્ષણ કરી તેમને તપેલા તેલમાં હોમી દીધા.
સાતસે બૌદ્ધોનું મૃત્યુ–પુ, પ્ર. સં. (પૃ. ૧૦૫)માં નીચે મુજબ હકીકત છે –
નિષદ્યા જેવાથી શિષ્યના મૃત્યુથી વાકેફગાર બનેલા હરિભદ્રસૂરિ રૌદ્ર ધ્યાન ધ્યાવા લાગ્યા. બૌદ્ધો ઉપરના ગુસ્સાને લઈને એમણે ઉપાશ્રયની પાછળ તેલની કડાઈ મંડાવી. મંત્રના પ્રભાવથી (ખેચાયેલા ) બૌદ્ધો આકાશમાર્ગે આવી પતંગિયાની પેઠે એ કડાઈમાં પડવા લાગ્યા. સાતસે બૌદ્ધો આ પ્રમાણે મરી ગયા.
૧૪૪૦ બૌદ્ધોનું શકુનિકારૂપે પરિવર્તન, તેમને હેમ અને મરણ–પ્ર. ચ. (પૃ. ૫૧)માં આ બાબત નીચે મુજબ છે –
ચિત્રકૂટ ”મા પરમહંસનુ ધડ જોતા હરિભદ્રસૂરિએ તેલની કડાઈઓ તૈયાર કરાવી અને અગ્નિ વડે એ તેલ તપાવરાવ્યું. ૧૪૪૦ બૌદ્ધોને હોમ કરવા એમણે તેમને આકાશમાર્ગે ખેચ્યા. તેઓ શકુનિકા રૂપે તેલની કડાઈમાં પડી મરણ પામ્યા.
સૂરિના કેપનુ નિવારણુ–પ્ર, ચ. (પૃ. ૭૩, લે. ૧૮૧– ૧૮૨) પ્રમાણે હરિભદ્રસૂરિના ગુરુ જિનભદ્રસૂરિને બૌદ્ધોના નાશની
૧ શકુનિકા થી કઈક પક્ષી અભિપ્રેત હોય એમ જણાય છે એ સમડી હશે ચંદ રાજાને એની સાવકી માતાએ કૂકડો બનાવી દીધો હતો તેમ અહી મ બળ જેવાથી બૌદ્ધોનું શકુનિકારૂપે રૂપાંતર થયું હોય એમ લાગે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ અને પિતાના શિષ્યના પ્રચંડ કોપની જાણ થતાં એ કાંપના નિવારણાર્થે એમણે બે મુનિઓને સમરાદિત્યના વૃત્તાતના બીજરૂપ ત્રણ ગાથાઓ આપી એમની પાસે મોકલ્યા. એઓ સૂરપાલ રાજાના નગરમાં આવી હરિભદ્રસૂરિને મળ્યા. એમણે કહ્યું કે ગુરુએ આ ત્રણ ગાથાઓ બરાબર વિચારી જોવાનું કહેવડાવ્યું છે જેમ જેમ એ ગાથાઓ વિચારતા ગયા તેમ તેમ એમને કેપ શાત થતો ગયો. પિતે બૌદ્ધોને મારી નાખ્યા હતા તે બદલ એમને ઉગ્ર પશ્ચાત્તાપ થયે. સૂરપાલની અનુમતિ લઈ એમણે તરત જ વિહાર કર્યો અને ગુરુ પાસે આવી એમને પગે પડી પ્રાયશ્ચિત્ત આપવા જણાવ્યું. ગુરુએ તપ કરવા કહ્યું અને એમણે તેમ કરવા માડયું.
શ્રાવક દ્વારા સંબંધન–પુ. પ્ર. સં. (પૃ. ૧૦૫) પ્રમાણે આ હકીકત નીચે મુજબ છે –
સાત સે બૌદ્ધોની હત્યાની જાણ થતા હરિભદ્રસૂરિના ગુરુ જિનભદ્રસૂરિએ એક શ્રાવકને શિખામણ આપી આ સૂરિ પાસે મોકલ્યા સૂરિએ એને અંદર આવવા ન દીધો. ત્યારે એણે કહ્યું: હું આલેચના માટે આપના ગુરુ પાસે ગયો અને મેં પ્રાયશ્ચિત્ત માગ્યું, પણ ગુરુએ મને આપની પાસે મોકલ્યો છે તે કૃપા કરી પ્રાયશ્ચિત્ત ફરમાવશે
હરિભદ્રસૂરિ–તમે શું પાપ કર્યું છે? ૧ પ્ર. ચ. (પૃ ૭૩)માં નીચે મુજબ અપાઈ છે – “ગુણેન-સિમ્મા દાનન્દી ૨ તા પિયા-પુ ! સિદ્ધિ-જ્ઞાત્રિાળ મા-સુકા જળ-સિરિમા પમા II ૨૮ जय-विजया य सहोअर धरणो लच्छी अ तह पई मज्जा। सेण विसेणा पित्तिय-पुत्ता जम्मम्मि सत्तमए ॥ १८६ ।। गुणचन्द-वाणमन्तर समराइच्च-गिरिसेण पाणो अ । एगस्स तओ मोक्खोऽणन्तो अन्नस्स ससारो ॥ १८७ ॥"
Page #69
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
શ્રાવક–મેં પંચેન્દ્રિય જીવની વિરાધના કરી છે. એથી હું દુભાઉં છુ. હરિભદ્રસૂરિ–તમારે મોટું પ્રાયશ્ચિત્ત લેવું પડશે. શ્રાવક–તો તમારે કેટલું ?
હરિભદ્રસૂરિ સમજી ગયા કે ગુરુ જાણી ગયા છે. અવસર જોઈને પેલા શ્રાવકે કહ્યું કે ગુરુએ કહેવડાવ્યુ છે કે શું તમે સમરાત્વિનું ચરિત્ર નથી જાણતા ? એણે એક ભવમા લેટને બનાવેલ કૂકડે મારી નાખ્યો હતો તેનુ એ લેટમાં સંક્રાત થયેલા વ્યંતરે ૨૧ વાર વેર લીધુ હતુ ૧
આ સાભળી હરિભદ્રસૂરિ બૌદ્ધોને વધ કરતા અટકી ગયા. સંધ મળતા એમણે પ્રાયશ્ચિત્ત લીધું અને પછીથી વૈરાગ્યરૂપ અમૃતથી પરિપૂર્ણ સમરાદિત્યચરિત્ર રચ્યું.
નિરપત્યતા અંગે અંબાદેવી દ્વારા સાંત્વન–પ્ર. ચ, (પૃ. ૭૪) પ્રમાણે હરિભદ્રસૂરિને એમના ગુરુએ પ્રાયશ્ચિત્ત તરીકે તપશ્ચર્યા કરવાનું કહ્યું. તે પ્રમાણે આ સૂરિએ તપ કરીને શરીરને શુષ્ક બનાવ્યું ખરુ, પર તુ એમના બે પ્રિય શિષ્યોના વિયોગને સ તાપ ઓછા ન છે. આથી અંબા દેવીએ “તમારા જેવાએ આમ શોક કરવો તે ઉચિત નથી.” એમ એમને સમજાવવા માડ્યું ત્યારે હરિભદ્રસૂરિએ કહ્યું કે “માતા હું નિરપત્ય છુ એથી મને દુઃખ થાય છે. શું નિર્મળ ગુરુકુળને મારાથી અંત આવશે ? અંબા દેવીએ ઉત્તર આપ્યઃ હે સૂરિ ! તમારા ભાગ્યમાં કુળની વૃદ્ધિ દ્વારા પુણ્ય હાસલ કરવાનું નથી; શાસ્ત્રને સમૂહ એ જ તમારી સંતતિરૂપ છે.
આમ બોલી દેવી અદશ્ય થઈ અને હરિભદ્રસૂરિએ ગ્રંથ રચવા તરફ લક્ષ્ય આપ્યું. સૌથી પ્રથમ એમણે સમાદિત્યચરિત્ર રચ્યું.
૧ જુઓ પુ. . સં. (૫ ૧૦૫, પક્તિ ૨૧-૨૨) ૨ શિષ્યરૂપ સ તાનથી રહિતપણું.
Page #70
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ - લલિગને અધિકાર–કહાવલીમા આ લલ્લિગને અધિકાર નીચે મુજબ અપાય છે – - હરિભદ્રસૂરિના જિનભર અને વીરભદ્ર એ નામના બે શિષ્યોને લલ્લિગ કે લલિગ નામે એક પિતરાઈ ( કાકે) હતા. એ દેવગુરુની. ભક્તિ કરતો હતો, પણ પૈસેટકે એ દુઃખી હતો. ગરીબાઈથી કંટાળી. જવાથી એ આજીવિકા માટે આમ તેમ ભમતે હતો.
એક વેળા એ હરિભદ્રસૂરિ પાસે આવ્યા. સૂરિએ એને કહ્યુંઃ આ રખડપટ્ટી છોડી દે. લલિગે ઉત્તર આપ્યોઃ તે દીક્ષા આપે જેથી પરલોકનું હિત સાધી શકું (હરિભદ્રસૂરિ ચૂડામણિ નામના તિશાસ્ત્રમાં પ્રવીણ હતા. એમણે એ જ્ઞાનબળે લલ્લિગનું ભાવિ જોઈ) એને અન્યત્ર જવા ના પાડી, અને કહ્યું કે અહીંના બજારમાં કઈ કઈ ચીજ વેચાવા આવે છે તેની મને ખબર આપતો રહેજે. - લલિગે તેમ કરવા માયુ. એવામાં એક દિવસ “સુવર્ણદ્વીપ થી. કેટલાક વેપારીઓ ત્યા આવ્યા. એમણે સુવર્ણ, રત્ન વગેરે સંતાડી. રાખ્યા હતા. એ કોઈક જાણી જતા ચોરાઈ ગયા. એ વેપારીઓ મયણપિંડીઓ ખરીદી બજારમાં એ વેચવા આવ્યા. આ વાત લલ્લિ. હરિભદ્રસૂરિને કહી. નિમિત્તબળે લાભ જોઈ એ ખરીદવા સૂરિએ. એને કહ્યું પિલી મયણપિંડીઓમાં સુવર્ણ અને રને સંતાડાયેલાં હતાં, પરંતુ લલ્લિગને એની ખબર ન હતી. એથી એ પહેલા તે નારાજ થ, પણ પછી એ સુવર્ણાદિ મળતા એ વેચી એ પુષ્કળ કમાય. એણે સર્વત્ર દાન દેવા માંડ્યું. ખાસ કરીને એણે હરિભદ્રસૂરિએ રચેલા. ગ્રંથ લખાવવામાં પૈસા ખરચ્યા.
રાત્રે ગ્રંથ રચના-કહાવલીમાં સૂચવાયા મુજબ એક ઉત્તમ રત્ન લલ્લિગે ઉપાશ્રયમાં રાખ્યું હતું. એના પ્રતાપે હરિભદ્રસૂરિ ભીત. અને પાટી ઉપર રાતે પણ ગ્રંથની રચના કરી શકતા. એ લખાણ દિવસે ઉતારી લેવાતુ
Page #71
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
૪૩
ભેજનસમયનું શંખવાદન અને “ભવવિરહસૂરિ તરીકેની પ્રસિદ્ધિ–હરિભદ્રસૂરિ આહાર વાપરવા એટલે કે ભોજન કરવા બેસતા ત્યારે પેલે લલ્લિગ શંખ વગાડી યાચકોને ભેગા કરી તેમને મનવાંછિત ભોજન કરાવો. ભોજન કર્યા બાદ એ યાચકો હરિભદ્રસૂરિને પ્રણામ કરતા એટલે એ સૂરિ એમને આશીર્વાદ આપતા કે “તમે ભવના વિરહમાં ઉદ્યમશાળી રહે. આ સાંભળી તેઓ “ઘણુ જેવો ભવવિરહસૂરિ” એમ બેલતા. આને લઈને હરિભદ્રસૂરિ “ભવવિરહસૂરિ' તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
આક્ષેપ અને એને પરિહાર–હરિભદ્રસૂરિએ રચેલા અષ્ટપ્રકરણ ઉપર જિનેશ્વરસૂરિએ વિ સં. ૧૦૮૦મા એક ટીકા સંસ્કૃતમા રચી છે. એમાં નીચે મુજબની કિંવદન્તી અપાયેલી છે –
હરિભસૂરિ ભજન કરતી વેળા શંખવાદનપૂર્વક યાચકોને એકત્રિત કરી ભોજન અપાવતા અને પછી પોતે ભજન કરતા.
આ ઉપરથી કેટલાક આધુનિક વિદ્વાન હરિભદ્રસૂરિને “ચૈત્યવાસી’ માનવા પ્રેરાયા હતા પરંતુ એ વાત બરાબર નથી એમ કહાવેલી જોતાં જણાય છે કેમકે શંખવાદન ઇત્યાદિ કાર્ય તે લલ્લિગ કરતું હતું, નહિ કે હરિભદ્રસૂરિ. વળી સંબેહપયરણમા ચૈત્યવાસીઓની વિરુદ્ધ એ સૂરિએ જે સચોટ લખાણ કર્યું છે તે પણ એમના ઉપર “ચૈત્યવાસી” તરીકેને આક્ષેપ અસ્થાને છે એમ સિદ્ધ કરે છે
અષ્ટપ્રક્વણની ટીકા (પત્ર ૯૨૮)માં જિનેશ્વરસૂરિએ હરિ. ભદ્રસૂરિને “સંવિપાક્ષિક” કહ્યા છે
કાર્યાસિકનું દાન–પ્ર, ચ, (પૃ. ૭૫, પ્લે ૨૦૩-૨૧૭)માં કહ્યું છે કે એક વેળા હરિભદ્રસૂરિની નજર કાર્યાસિક નામના ભવ્ય જન
૧ વિશેષ માટે જુઓ અજ૫. (ખડ ૨)ને મારે ઉપદ્માતે (પૃ ૧૦૩–૧૦૪)
Page #72
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ ઉપર પડી. એના દ્વારા પોતાના ગ્રંથરાશિનો પ્રચાર થશે એમ જણાતા એમણે એ કાર્યાસિકને ભરત ચક્રવર્તી વગેરેના ચરિત્રો સંભળાવી સંતુષ્ટ કર્યો. લૌકિક કાવ્યાદિ શાસ્ત્રોમાં કંઈ સાર નથી એ બાબત પાચ ધૂર્તોની કથા દ્વારા–ધુત્તખાણ દ્વારા એમણે એને વિસ્તારથી સમજાવી. એ સાભળી કાર્યાસિકે કહ્યું કે હે ભગવાન! વ્ય વિના દાનરૂપ પ્રધાનતાવાળા જૈન ધર્મની આરાધના હુ કેવી રીતે કરી શકું?
હરિભદ્રસૂરિ–હે ભદ્ર! ધર્મની આરાધનાથી તને પુષ્કળ પૈસે. મળશે.
કાર્યાસિક–એમ હોય તે હું મારા પરિવાર સાથે અહીં રહુ.
હરિભદ્રસૂરિ–સાભળ. આજથી ત્રીજે દિવસે કોઈ પરદેશી ગામની બહાર ઘણા કરિયાણું લઈ આવશે. એ બધાં તારે એની પાસેથી ખરીદવા અને વેપાર કરવાથી તેને પુષ્કળ પૈસે મળશે. વળી મેં જે શાસ્ત્રો રચ્યા છે તેને તારે પુસ્તકારૂઢ કરાવવા અને સાધુઓને એ આપવા જેથી એ પુસ્તકો લેકમાં પ્રચાર પામે
કાર્યાસિક હરિભદ્રસૂરિની સલાહ પ્રમાણે વર્યો એથી એ પૈસાદાર છે અને એણે શાસ્ત્રો લખાવી એનું દાન કર્યું.
સમાન હકીત—પુ. પ્ર. સં. (પૃ. ૧૦૪)મા નીચે મુજબની હકીકત છે –
હરિભદ્રસૂરિએ સિદ્ધાન્તના રહસ્યરૂપ ૧,૪૦૦ ગ્રંથ રચ્યા. એક વેળા એમને વિચાર આવ્યો કે આ લખાવશે કોણ? એક ગરીબ વણિક ઉપર એમની નજર પડી એમને એને કહ્યું કે તુ મારા ગ્રંથ લખાવ. ગુરુની આજ્ઞા મારે પ્રમાણરૂપ છે એમ એ વણિકે કહ્યું એટલે હરિભદ્રસૂરિએ એને ઉપદેશ આપ્યો કે આજે મંડપિકા(માડવી)મા જે મધ વડે ઉચ્છિષ્ટ થયેલા થાભલાઓ આવે તે લઈ ઘરમા એને સાફ કરી પછી આવજે. એણે તેમ કર્યું એટલે એ સેનાના કંબા વડે પૈસાદાર થયો.
Page #73
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા ]
જીવન અને કવન
કપ
રહસ્યપુસ્તકની પ્રાપ્તિ અને અદ્દભુત સ્તંભમાં સ્થાપના-ચ. પ્ર. (પૃ. ૫૦)માં કહ્યું છે કે દેવતાઓ પાસેથી હરિભદ્રસૂરિને રહસ્યપુસ્તકો મળ્યા હતા. તેમણે એ પુસ્તકો દિગબર આચાર્ય ઉપર વિજય પ્રાપ્ત થતા જે ચોર્યાશી મટે છેડાયા હતા. તેના “ચૌરાસી’ (ચોર્યાસી) નામના પ્રાસાદના સ્ત ભમા આદરપૂર્વક મૂક્યા. આ સ્તંભ વિવિધ ઔષધિઓ વડે એવો બનાવાયું હતું કે એના ઉપર જળનું કે અગ્નિનુ કંઈ જેર ચાલે નહિ.
પુ, પ્ર, સં. (પૃ. ૧૦૪) પ્રમાણે તે હરિભદ્રસૂરિએ રચેલા ગ્રંથે એક વણિકે સુયપ ઉપર સુવર્ણાક્ષરે લખાવ્યા હતા અને તે ‘ચિત્રકૂટ” ઉપરના પ્રાસાદમાં ઔષધિઓ મેળવીને બનાવેલા સ્તંભમાં મૂક્યા હતા. આ સ્તંભ પાણી વડે ગળે (ભીંજાય) તેમ ન હતું, છેદાય તેમ ન હતો કે અગ્નિ વડે બાળી શકાય તેમ ન હતો.
કલિકાલસર્વજ્ઞ નું બિરુદ–ચ, પ્ર, (પૃ. ૫૦) પ્રમાણે હરિભદ્રસૂરિને “કલિકાલસર્વજ્ઞ નું બિરુદ મળ્યું હતું.
આરાધના અને અનશન–પ્ર. ચ. (પૃ. ૭૫, ૨૨૦રર૧)મા સૂચવાયુ છે કે શ્રુતજ્ઞાનના બળે પિતાને અંતસમય નજીક આવેલે જાણુ હરિભદ્રસૂરિ પિતાના ગુરુ પાસે ગયા શિષ્યના વિરહનું દુ ખ ભૂલી જઈએમણ નિર્મળ અનશન અંગીકાર કર્યું.
સ્વર્ગવાસ–પ્ર, ચ, (પૃ. ૭૫, શ્લે. રર૧)માં કહ્યું છે કે હરિભદ્રસૂરિ અંતે સ્વર્ગના સુખના અધિકારી બન્યા.
હરિભકામક મુનિવરો—આપણા ચરિત્રનાયકના નામરાશિ અનેક “હરિભક” અત્યાર સુધીમાં થઈ ગયા છે. એમની પૂર્વે થઈ ગયેલા સૂરિઓ-મુનિઓ વિષે અદ્યાપિ કશુ જાણવા મળ્યું નથી, પર તુ એમના ઉત્તરકાલીન સૂરિઓ પૈકી જેઓ નોધપાત્ર જણાય છે તેમને વિષે કેટલીક માહિતી મળતી હોવાથી હુ થોડુ ક કહું છું.
Page #74
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ (૧) “બૃહદ્ ગચ્છના માનદેવસૂરિના શિષ્ય જિનદેવ ઉપાધ્યાય
ના શિષ્ય હરિભસૂરિ. એમણે વિ. સં. ૧૧૭૨માં બંધસામિત્ત તેમ જ છાસીઈ યાને આગમિકવર્થીવિયારસાર ઉપર સંસ્કૃતમાં વિકૃતિ રચી છે. એમણે પ્રશમરતિ અને ખેત્તસમાસ ઉપર પણ વૃત્તિ રચી છે. વિશેષમાં એમણે
મુણિવઈચરિય અને શ્રેયાંસનાથચરિત્ર રચ્યાં છે. (૨) “ચક” કુળના–“વડ” ગચ્છના શ્રીચન્દ્રસૂરિના શિષ્ય હરિ
ભદ્રસૂરિ. એમણે વિ. સં. ૧૨૧૬મા નેમિનાહચયિ
રચ્યું છે. (૩) “ચંદ્ર ” ગર૭ને અભયદેવસૂરિના શિષ્ય હરિભસૂરિ.
એ વસ્તુપાલના સમકાલીન બાલચન્દ્રના ગુરુ થાય છે. (૪) “નાગેન્દ્ર' ગચ્છના અમરચન્દ્રસૂરિના શિષ્ય હરિભસૂરિ.
એઓ વિજયસેનસૂરિના ગુરુ થાય છે. (૫) ચન્દ્ર' ગચ્છના ભદ્રેશ્વરસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ.
એઓ શાન્તિસૂરિના ગુરુ થાય છે. એમના એક સંતાનીયે– શ્રિીચન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૯૬મા.
ઉપમિતિભવપ્રપંચાથાસારે દ્વાર રચ્યો છે. (૬) “બૃહદ ગચ્છના માનભરના શિષ્ય હરિભદ્રસૂરિ. એ
સૂરિના શિષ્ય ધર્મચન્દ્રના કહેવાથી રત્નદેવગણિએ વિ સં. ૧૩૯૩માં વિજાલગ્ન ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે
Page #75
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ખંડ : સાહિત્યસેવા
'
ગ્રંથની સખ્યા—હરિભદ્રસૂરિએ અનેક ગ્રા રચ્યા છે એ વાત નિર્વિવાદ છે. ૧અભયદેવસૂરિ, સુનિયન્દ્રસૂરિ અને ‘ વાદી ’ દેવસૂરિ એ ત્રણ આચાર્યના મત મુજબ હરિભદ્રસૂરિએ ૧,૪૦૦ ગ્રંથ રચ્યા છે. વિશેષમા લલિતવિસ્તરાની દૈવિ સ. ૧૧૮૫મા લખાયેલી હાથાથીમા પણ અંતમા ૧,૪૦૦ ગ્રંથા રચ્યાની વાત છે.પ રાજશેખરસૂરિનુ કહેવુ આથી ભિન્ન છે. એમના કથન પ્રમાણે હરિભદ્રસૂરિએ ૧,૪૪૦ ગ્રંથેની રચના કરી છે.૬ રત્નશેખરસૂરિએ
૧ જુએ પ ́ચાસગ (૫. ૧૯, ગા ૪૪ )ની ટીકા (પદ્મ ૩૦૧ આ) ૨ જુએ ઉવએસપચની ટીકા ( ૫૬ ૪૩૪ આ ). ૩ જુએ સ્યાદ્વાદરતાર (ભા. ૧, ! ૮૬). ૪ જુઆ જૈ. પુ. મ. સ’. (પૃ. ૧૦૨).
૫ આ ઉપરાંતના ઉલ્લેખેા તરીકે જુએ મુનિરત્નસૂરિએ વિસ ૧૨૫૨મા રચેલુ અમમચરિત્ર (સગ ૧, શ્લા. ૯૯), જિનદત્તસૂરિકત અણુહરસઇસમ (ગા. ૫૫ ), પ્રદ્યુમ્નસૂરિએ વિ. સ ૧૩૨૪મા રચેલ સમરાદિત્યસ“ક્ષેપની પ્રશસ્તિ (શ્ર્લ. ૯), સુનિદેવસૂરિએ વિસ ૧૩૨૨મા રચેલુ, અને પ્રદ્યુમ્નસૂરિએ શેાધેલુ શાન્તિનાથચરિત્ર (સગ` ૧, શ્લા ૪ ), પ્ર. . ( પૃ ૭૪, શ્લા. ૨૦૫ ), ગુણરત્નસૂરિષ્કૃત ત રહસ્યદીપિકા (પત્ર ૧અ), લમ ડનગણિએ વિ સ. ૧૪૪૩મા રચેલા વિચારામૃતસંગ્રહ અને હર્ષોંનન્દનગણિએ વિ સં. ૧૬૭૩મા રચેલી મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ
૬ જુએ ચ. પ્ર. (પૃ. ૫૨)
છ મન સુખલાલ ક મહેતાએ વ‘દિત્તસુત્ત (ગા ૪૭)ની વૃત્તિ નામે અદીપિકામા નીચે મુજબ ઉલ્લેખ હાવાનુ કહ્યુ છે
te
--
१४४४प्रकरणकृत् श्रीहरिभद्रसूयोऽप्याहुलित विस्तरायाम् ' “ દે. લા જૈ પુ સંસ્થા ’’ તરફ્થી લલિતવિસ્તરાની આવૃત્તિ ( પત્ર ૨૦૧ )માં તે ૧૪૪૪ના અ ક નથી એ છપાવવા રહી ગયેા લાગે છે,
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
અને વિજયલક્ષ્મીસૂરિએ એમનાથી પણ આગળ વધી ગ્રંથની સંખ્યા ૧,૪૪૪ની દર્શાવી છે.
ગ્રંથ વિષે પ્રાચીન નામનિદેશ–હરિભદ્રસૂરિએ ક્યા ક્યા ગ્રંથ રચ્યા છે એની નોધ પ્રાચીન તેમ જ અર્વાચીન લેખકોએ આપી છે. તેમાં આપણે અહીં પ્રાચીન નો વિચારીશુ.
(૧) ગણહરસિદ્ધસયગ ઉપર સુમતિગણિએ વિ. સં. ૧૨૯૫મા સંસ્કૃતમાં બૃહત્તિ ચી છે. ગા. ૫૫ની વૃત્તિમાં એમણે હરિભદ્રસૂરિની કૃતિઓ ગણાવી છે. અહીંના (સુરતના) “શીતલવાડી એના ભડારની પચાસેક વર્ષ ઉપર લખાયેલી ૧૩૮ પત્રની એક હાથથી (પત્ર ૧૦૦૮)માં પ્રસ્તુત પાઠ છે. એ અંશતઃ અશુદ્ધ હાઈએ સુધારી પરંતુ સંધિ ન કરાઈ હોય ત્યાં તેમ જ રહેવા દઈ હુ આપુ છું –
પન્નવસ્તુ- રાપ-પ -Sષ્ટકા-રીવ-ર્વિરિ–સ્ત્રોતनिर्णय-धर्मविन्दु-योगबिन्दु- योगदृष्टिसमुच्चय-दर्शनसप्ततिका - नानाचित्रक - बृहन्मिथ्यात्वमथन - पञ्चसूत्रक-सस्कृतात्मानुशासन - सस्कृतचैत्यवन्दनभाष्य - अनेकान्तजयपताका-अनेकान्तवादप्रवेशक-परलोकसिद्धि-धर्मलाभसिद्धि-शास्त्र-- वार्तासमुच्चयादिप्रकरणाना तथा आवश्यकवृत्ति-दशवैकालिकबृहद्वृत्ति-लघुवृत्तिओघनियुक्तिवृत्ति-पिण्डनियुक्तिवृत्ति-जीवामिगम-प्रज्ञापनोपाझवृत्ति-अनेकान्तजयपताकावृत्ति-चैलवन्दनवृत्ति-अनुयोगद्वारवृत्ति-नन्दिवृत्ति- सग्रहणीवृत्तिक्षेत्रसमासवृत्ति - शास्त्रवार्तासमुच्चयबृत्ति-अच्छीचूडामणि - समरादित्यचरितकथाकोशादिशास्त्राणा गाव "3
૧ જુઓ ઉપદેશપ્રાસાદ (સ્તંભ ૩, વ્યાખ્યાન ૩૦ ).
૨ “અ ચલ” ગચ્છની એક પટ્ટાવલીમાં તેમ જ ક્ષમા કલ્યાણકૃત ખરતરગષ્ટ-પટ્ટાવલીમાં ૧૪૪૪નો ઉલ્લેખ છે
૩ આ જ પાઠ ગણહરસઇસયશની પદ્મમ દિગિણિકૃત ટીકા (પત્ર રઆ-ર૭૮)માં છે. અહી અપાયેલા નામની અકારાદિ ક્રમે સૂચી પૃ ૫૦મા છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૪૯ આમ અહીં ૩૮ કૃતિઓ ગણાવાઈ છે. તેમાં ૨૧ને “પ્રકરણ” કહી તેવીસ મૂળ કૃતિ છે, જ્યારે પંદર વૃત્તિરૂપ કૃતિ છે. પ્ર. ચ. (પ્રબંધ ૯)માં નિમ્નલિખિત બે ગ્રંથને ઉલેખ છે – ૧. તિવકથાનકપંચક (પૃ. ૭૫). ૨. સમાચરિત્ર (પૃ. ૭૪). ચ. પ્ર. (પૃ. પર)માં નીચે પ્રમાણે ૧૧૧ ગ્રથને ઉલ્લેખ છે – ૧. અનેકાંતજયપતાકા ૨. અષ્ટક ૩. નાણાયત્તક ૪. ન્યાયાવતારવૃત્તિ ૫. પંચલિગી ૬. પંચવસ્તુક ૭. પંચસૂત્રક ૮. પંચાત ૯-૧૦૮. ૧૧૦૦ શતક ૧૦૯. શ્રાવકપ્રજ્ઞપ્તિ ! ૧૧૦. છેડશક ૧૧૧. સમરાદિત્યચરિત્ર
ગણહરસિદ્ધસયગ ઉપરની પશ્ચમ દિગિણિએ વિ સ ૧૬૭૬માં રચેલી સંસ્કૃત ટીકામા ૨૩ મૂળ ગ્રંથો અને ૧૫ વિવરણાત્મક કૃતિઓ એમ ૩૮ને ઉલેખ છે. એના નામે હું અહીં અકારાદિ ક્રમે આપું છું – - ૧ “સિ જે. 2 ”મા અબકેશના નામથી છપાયેલા પુસ્તક-, (૫ ૨૫)માં પણ “૧૦૦ શતક”નો ઉલ્લેખ છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પછે
૫૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
૧ અનુગદ્વારવૃત્તિ, ૨ અ.જ.પ. ૩ અ.જ.પ.વૃત્તિ, ૪ અનેકાતવાદપ્રવેશક, ૫ અઠ્ઠીચૂડામણિ, ૬ અષ્ટક, ૭ આવશ્યકવૃત્તિ, ૮ ઉપદેશપદ, ૯ ઓઘનિર્યુક્તિવૃત્તિ, ૧૦ કથાકેશ, ૧૧ ક્ષેત્રસમાસવૃત્તિ, ૧૨ ચૈત્યવદનવૃત્તિ, ૧૩ વાભિગમવૃત્તિ, ૧૪ દર્શનસપ્તતિકા, ૧૫ દશવૈકાલિકબ્રહવૃત્તિ, ૧૬ દશવૈકાલિકલઘુવૃત્તિ, ૧૭ ધર્મબિન્દુ, ૧૮ ધર્મલાભસિદ્ધિ, ૧૯ નંદિવૃત્તિ, ૨૦ નાનાચિત્રક, ૨૧ પંચવસ્તક, રર પચસૂત્રક, ૨૩ પંચાશક, ૨૪ પલેકસિદ્ધિ, ૨૫. પિંડનિર્યુક્તિવૃત્તિ, ૨૬ પ્રજ્ઞાપને પાગવૃત્તિ, ૨૭ બૃહન્મિથ્યાત્વમથન, ૨૮ ગદષ્ટિસમુચ્ચય, ર૯ ગબિન્દુ, ૩૦ લકતત્ત્વનિર્ણય, ૩૧ વિંશિકા, ૩ર શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૩૩ શાસ્ત્રવાર્તાસમુચ્ચયવૃત્તિ, ૩૪ પડશક, ૩૫ સંસ્કૃત-ચૈત્યવંદનભાષ્ય, ૩૬ સંસ્કૃતાત્માનુશાસન, ૩૭ સંગ્રહણવૃત્તિ અને ૩૮ સમરાદિત્યચરિત
કેટલાક આધુનિક લેખકોએ પણ હરિભદ્રસૂરિના ગ્રંથની સૂચી આપી છે. જેમકે મ. કિ. મહેતા, મ.ન. દોશી, ૫. હરગોવિંદદાસ, મુનિ (હાલ પં.) કલ્યાણવિજયજી, પં. બેચરદાસ અને સ્વ. મે. દ. દેશાઈ. મેં પણ અ.જ.૫, (ખંડ ૧)ના અંગ્રેજી ઉપોદઘાત (પૃ ૨૮–૨૯)મા એક સૂચી આપી છે અને એને અગેના સુધારાવધારા ખંડ ૨ના ઉપઘાતમાં દર્શાવ્યા છે. આ ઉપરાંત ખેડશપ્રકરણની પ્રસ્તાવના(પૃ. ૨૧-ર૭)માં મેં એક સૂચી આપી છેડીક વિગતો પણ રજૂ કરી છે. આધુનિક લેખકોમાં સૌથી પ્રથમ સૂચી આપનાર મ. કિ. મહેતા હોવાથી અને એમની સૂચી મ. ન. દોશીએ ધર્મબિન્દુના અનુવાદની પ્રસ્તાવનામાં આપેલી હોવાથી તેમ જ આ અનુવાદની સૂચીને પં. હરગોવિંદદાસે અને કલ્યાણવિજયજીએ ઉપયોગ કર્યો હોવાથી એ સૂચી જેવી છે તેવી અહીં હું આપુ છું; ફક્ત પહેલી એવી કૃતિઓમા જે સૌથી આગળ “શ્રી” શબ્દ છે તે હું જતો કરું છું –
(૧) દશવૈકાલિકલઘુવૃત્તિ, (૨) દશવૈકાલિકબૃહદ્રવૃત્તિ, (૩) નંદી
Page #79
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
સૂત્રલઘુત્તિ, (૪) આવશ્યકસૂત્ર ઉપર શિહિતા ટીકા (બૃહદ્વૃત્તિ ), (૫) પ્રજ્ઞાપનાપ્રદેશવ્યાખ્યા ( લઘુવૃત્તિ), (૬) જ જીદ્દીપસ ગ્રહણી, (૭) જ જીદ્દીપપ્રજ્ઞપ્તિટીકા, (૮) ચૈત્યવંદનવૃત્તિ, (૯) લલિતવિસ્તરા ( ચૈત્યવંદન‰વૃત્તિ), (૧૦) કપૂરાભિધસુભાષિતકાવ્ય, (૧૧) ધૂર્તાખ્યાન, (૧૨) મુનિપતિચરિત્ર, (૧૩) સમરાદિત્યચરિત્ર, (૧૪) પંચવસ્તુ, સ્વાપન્ન વૃત્તિ, (૧૫) ૫ વ્યસૂત્ર, સ્વાપન્ન વૃત્તિ, (૧૬) અષ્ટક, ( ૧૭ ) ષોડશક, (૧૮) પ્`ચાશક, (૧૯) શ્રાવકધર્મ - વિધિ, (૨૦) ધર્મબિન્દુ, (૨૧) યોગબિન્દુ, સ્વાપન્ન વૃત્તિ, (૨૨) યાગદષ્ટિસમુચ્ચય, સ્વાપન્ન વૃત્તિ, (૨૩) યોગવિંશતિ, (૨૪) ન્યાયપ્રવેશકસૂત્ર, વેપન્ન વૃત્તિ, (૨૫) ન્યાયાવતારવૃત્તિ, (૨૬) ન્યાયવિનિશ્ચય, (૨૭) ધર્મ સંગ્રહણી, (૨૮) વેખાદ્યુતાનિરાકરણ, (૨૯) ષહ્દર્શનસમુચ્ચય, (૩૦ ) ષડ્વ ની, (૩૧) અનેકાંતવાદપ્રવેશ, (૩૨) અનેકાંતજયપતાકા, સ્વાપન્ન વૃત્તિ, (૩૩) લેાકતત્ત્વનિ ય, (૩૪) ઉપદેશદ, (૩૫) અનેકાતપ્રધટ્ટ, (૩૬) લઘુક્ષેત્રસમાસ, (૩૭) તત્ત્વાર્થં લવૃત્તિ, (૩૮) શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્વાપન્ન વૃત્તિ, (૩૯) નાનાદિત્યપ્રકરણ, (૪૦) દનસત્તરી (સમ્યક્ત્વસપ્તતિકા ), (૪૧) દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ, (૪૨ ) યતિદિનનૃત્ય, (૪૩) યાગશતક, (૪૪) લગ્નશુદ્ધિ, (૪૫ ) સર્વજ્ઞસિદ્ધિ, (૪૬) સંખાધપ્રકરણ, (૪૭) અનુયાગદ્દારસૂત્રલઘુવૃત્તિ, (૪૮ ) સ સારદાવારસ્તુતિ, (૪૯) વ્યવહારકલ્પ, (૫૦) પ્રતિષ્ઠાકલ્પ, (૫૧) દ્વિજવદનયપેટા, (પર) ક્ષમાવલ્લીખીજ, (૫૩) નાનપ ચકવિવરણ, ( ૫૪ ) વીરસ્તવ, (૫૫) શ્રાવકપ્રજ્ઞપ્તિટીકા, (૫૬) પ્રશમરતિટીકા, (૫૭) વીરાગકથા, (૫૮) કમ સ્તવવૃત્તિ, (૫૯) લઘુસ ગ્રહણી, ( ૬ ) જીવાભિગમલઘુવૃત્તિ અને (૬૧) મહાનિશીથ મૂળ ( ઉદ્દત ).
૫૧
અહીં જે કૃતિ ઉપર સ્વાપન્ન વૃત્તિ છે તેના અંક ભિન્ન દર્શાવાયા નથી જેથી મૂળ લખાણ એ પ્રમાણે છે તે જાણી શકાય; એ ભિન્ન ગણીએ તે કૃતિની સંખ્યા ૬૮ (૬૧ + ૭ )ની થાય.
Page #80
--------------------------------------------------------------------------
________________
પર
હરિભદ્રસૂરિ
1 ઉત્તર ખંડ
મ. કિ. મહેતાએ ઉપર પ્રમાણેની સૂચી આપ્યા બાદ ૩૮મી કૃતિનું નાણાઇત્ત, અરમાનું સાધુ સમાચારી અને ૪૪માનું લગ્નકુંડલિકા નામાતર હોય એમ લાગે છે એમ કહ્યું છે. વિશેષમાં એમણે નીચે મુજબના નામોને શ્રાવકધર્મવિધિના પર્યાયે હોવાની સંભાવના કરી છે –
(૧) શ્રાવકધર્મતંત્ર, (૨) શ્રાવકપ્રજ્ઞપ્તિ, (૩) શ્રાવકસામાચારી અને (૪) શ્રાવકધમપ્રકરણ
એમણે એ વાતને પણ નિર્દેશ કર્યો છે કે મેં જે યાદી આપી છે કે તેમાના કોઈ ગ્રંથના કર્તા અન્ય હરિભસૂરિ પણ હોય. આવી રીતે અન્ય લેખકોએ પણ કેટલીક કૃતિને સંદિગ્ધ તેમ જ બ્રાત જણાવી છે. એને સમગ્ર ખ્યાલ આવે તે માટે હરિભદ્રસૂરિને નામે ખરી કે બેટી રીતે ચડાવાયેલી કૃતિઓની સૂચી અકારાદિ ક્રમે હાલ તુરત તે અહી આપુ છુ અને એમાં જે નામાંતર છે તે બાબતનું તેમ જ ભ્રાત ઉલેખોના નિરસનનું કાર્ય હુ આગળ ઉપર હાથ ધરવાનું રાખું છું –
૧ અનુગદ્વાર(સૂત્ર)લઘુવૃત્તિ ! ૧૦ અહંચૂડામણિ ૨ અનુગદ્વારવિવૃતિ ૧૧ અચૂડામણિ ૩ અનેકાતજયપતાકા
૧૨ અષ્ટક(પ્રકરણ) ૪ અનેકાતજયપતાકાવૃત્તિ ૧૩ આત્મસિદ્ધિ ૫ અનેકાતજયપતાકેદ્યોત- ૧૪ આત્માનુશાસન દીપિકા
૧૫ આવશ્યક(સૂત્ર)બૃહત્તિ ૬ અનેકાંતપ્રઘટ્ટ
૧૬ આવશ્યક(સૂત્ર)લઘુવૃત્તિ ૭ અનેકાતપ્રવેશ
૧૭ આવશ્યકવૃત્તિ . ૮ અનેકાંતવાદપ્રવેશ( ક) ૧૮ ઉપદેશપદ
૯ અનેકાતસિદ્ધિ ] - ૧૯ ઉપદેશપ્રકરણ
Page #81
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૫૩
-૨૦ એસપથ [ ઉપદેશપદ] ! ૩૮ જિણહરપડિમાથેર ૨૧ ઘનિર્યુક્તિવૃત્તિ
[જિનગૃહપ્રતિમાસ્તોત્ર] રર કથાકેશ
૩૯ જિનગૃહપ્રતિમાસ્તોત્ર ર૩ કપૂરકાવ્ય
૪૦ જિનરતવ ૨૪ કસ્તવવૃત્તિ
૪૧ છવા(જીવા)ભિગમ(સૂત્ર)ર૫ કિતવકથાનકપ ચક
લઘુવૃત્તિ ૨૬ કુલ
- ૪ર જેગસયગ [ગશતક] ર૭ ક્ષમાવલ્લી બીજ
૪૩ જ્ઞાનપંચકવિવરણ૨૮ ક્ષેત્રસમાસવૃત્તિ
૪૪ જ્ઞાનાદિત્ય(પ્રકરણ) ૨૯ ચતુર્વિશતિસ્તુતિ
૪૫ ડુપડુપિકા ૩૦ ચતુર્વિશતિસ્તુતિટીકા
- ૪૬ તત્તપયાસગતત્ત્વપ્રકાશક] ૩૧ ચૈત્યવંદનભાષ્ય (સં.)
૪૭ તત્ત્વતર ગિણી ૩૨ ચૈત્યવંદનવૃત્તિ (લલિત
૪૮ તત્વપ્રકાશક વિસ્તરા)
૪૯ તત્વાર્થ (સૂત્ર)લઘુવૃત્તિ ‘૩૩ જઇદિમુકિચ્ચ [યતિદિન
(ડુપડુપિકા)
૫૦ ત્રિભંગીયાર ૨૪ જ બુદીવસંગહણી જિંબૂ
૫૧ દંસણસત્તરિ દર્શનસપ્તતિ] દ્વીપસંગ્રહણી ]
• પર દંસણસૃદ્ધિ [દર્શનશુદ્ધિ ૩૫ જંબૂ (બુ)દીપપ્રાપ્તિટીકા ૫૩ દરિસણસત્તરિ [ દશન૩૬ જંબૂ(બુ)દ્વીપસ ગ્રહણી
સપ્તતિ] : ૩૭ જસહરચરિય [ યશોધર- ૫૪ દીનચાર્જ કરણ) : ચરિત]
૫૫ દર્શનસપતિ(કા) * આ ચિહથી એ સૂચિત છે કે પ્રસ્તુત કૃતિ પાઇચમા છે.
કૃત્ય]
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
પ૬ દશવૈકાલિક( સત્ર) બૃહદ્- | * ૭૫ નાણાઇત્ત જ્ઞાનાદિત્ય
વૃત્તિ (શિષ્યાધિની) ૧૭૬ નાણુચિત્તપયરણ[નાનાપ૭ દશવૈકાલિક(સૂત્ર)લધુવૃત્તિ ચિત્રપ્રકરણ ૫૮ દશવૈકાલિકાવચૂરિ ૪૭૭ નાણાપંચગવખાણ ૫૯ દિફપ્રદા (શાસ્ત્રવાર્તા
[જ્ઞાનપંચકવ્યાખ્યાન સમુચ્ચયટીકા)
*૭૮ નાણાયક [ જ્ઞાનપત્રક] ૬૦ દિનશુદ્ધિ
૭૯ નાનાચિત્રક ૪ ૬૧ દેવિન્દનરઈન્દપયરણ ૮૦ નાનાચિત્રપ્રકરણ
[દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ] ૮૧ નૃતનિગમ (લેકતત્ત્વદર દેવેન્દ્રનરકે(રે)ન્દ્રપ્રકરણ
નિર્ણય) ૬૩ કિંજવદનચપેટા (વદાકુશ) | ૮૨ ન્યાયપ્રવેશકવ્યાખ્યા - ૬૪ ધમ્મસંગહણ [ધર્મ
(શિષ્યહિતા) સંગ્રહણું]
૮૩ ન્યાયવિનિશ્ચય ૬૫ ધર્મ બિન્દુ
૮૪ ન્યાયામૃતતરંગિણી ૬૬ ધર્મલાભસિદ્ધિ
૮૫ ન્યાયાવતારવૃત્તિ ૬૭ ધર્મસંગ્રહણ
૮૬ પંચઠાણુગ [પચસ્થાનક] ૬૮ ધર્મસાર
• ૮૭ પંચનિયંકી [પંચનિ૬૯ ધર્મસાટીકા
Jથી] = ૭૦ ધુત્તફખાણ [બૂતંખ્યાન] ૮૮ પંચનિર્ચથી ૭૧ ધૂર્યાખ્યાન
૮૯ પંચલિંગી ૭ર ધ્યાનશતકવૃત્તિ
૪૯૦ પંચવઘુગ [પંચવસ્તક] ૭૩ નંદી(દિ)ટીકા
૯૧ પંચવસ્તુક ૭૪ નંદીસૂત્રલઘુવૃત્તિ (નંદ- ૯૨ પંચવસ્તુકટીકા ધ્યયનવૃત્તિ)
૯૩ પંચસંગ્રહ
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૫
સાહિત્યસેવા] જીવન અને કવન ૯૪ પંચસૂત્રક
૧૧૪ યતિદિનકૃત્ય ૯૫ પંચસૂત્રકવ્યાખ્યા ૧૧૫ યશોધરચરિત(2) ૯૬ પંચસ્થાનક
૧૧૬ ગદષ્ટિસમુચ્ચય ૯૭ પંચાશક
૧૧૭ ગદષ્ટિસમુચ્ચયવૃત્તિ ૯૮ પંચાશત
૧૧૮ ગબિન્દુ ૪૯૯ પંચાસગ [પંચાશક]
૧૧૯ ગબિટીકા
૧૨૦ ગવિંશતિ ૧૦૦ પરલેકસિદ્ધિ
૧૨૧ એગશતક ૧૦૧ પિંડનિર્યુક્તિવૃત્તિ
| = ૧૨૨ લગકુંડલિયા [ લગ્નકુંડ૧૦૨ પ્રજ્ઞાપના( સૂત્ર)પ્રદેશ
લિકા ] વ્યાખ્યા
૧૨૩ લગ્નસૃદ્ધિ [ લગ્નશુદ્ધિ] ૧૦૩ પ્રજ્ઞાપન પાંગવૃત્તિ
૧૨૪ લગ્નકુંડલિકા ૧૦૪ પ્રતિષ્ઠાકલ્પ
૧૨૫ લગ્નશુદ્ધિ ૧૦૫ પ્રદેશટીકા (જીવાભિગમ
૧૨૬ લઘુક્ષેત્રસમાસ વૃત્તિ)
૧૨૭ લધુસંગ્રહણ ૧૦૬ પ્રદેશવ્યાખ્યા (પ્રજ્ઞાપના
૧૨૮ લલિતવિસ્તરા
૧૨૯ લકતત્વનિર્ણય (નૃતત્વ૧૦૭ પ્રશમરતિટીકા
નિગમ) ૧૦૮ બુહન્મિથ્યાત્વમ(મ)થન
કે ૧૩૦ લેકબિન્દુ ૧૦૯ બેટિક પ્રતિષેધ
૧૩૧ વર્ગ કેવલિવૃત્તિ ૧૧૦ ભાવનાસિદ્ધિ
૧૩ર વિંશતિવિંશિકા ૧૧૧ ભાવાર્થ માત્રાવેદિની
૧૩૩ વિ શિકા ૧૧ર મુણિવઈચરિય મુનિપતિ-[ ૧૩૪ વિમાણુનરયઈદ [ વિમાનચરિત].
નરકેન્દ્ર] ૧૧૩ મુનિપતિચરિત(ત્ર) ૧૩૫ વિમાનનરકેન્દ્ર
વૃત્તિ )
૧૨ ]
--
Page #84
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
૧૩૬ વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ { ૧૫૭ પદર્શનસમુચ્ચય ૧૩૭ વીરસ્થય [વીરસ્ત] ૧૫૮ પદર્શની ૧૩૮ વીરસ્તવ
૧૫૯ ઘોડશક( પ્રકરણ) ૧૩૯ વીરાગદકથા
૧૬૦ સંસારદાવા(નલ)સ્તુતિ ૧૪૦ વીસવીસિયા | વિંશતિ- | ૧૬૧ સંસ્કતત્યવંદનભાવ્ય વિંશિકા ]
૧૬૨ સંકૃતાત્માનુશાસન ૧૪૧ વેદબાહ્યતાનિરાકરણ ૧૬૩ સંકિતપ(૫)ચાસિ (2) ૧૪૨ વ્યવહારકલ્પ
૧૬૪ સંગ્રહણીવૃત્તિ ૧૪૩ શતશતક
* ૧૬૫ સમરાઇશ્ચચરિય સિમરા૧૪૪ શાશ્વતજિનસ્તવ
ત્મિચરિત]. ૧૪૫ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૧૬૬ સમરાદિત્યકથા(ચરિત્ર) ૧૪૬ શાસ્ત્રવાર્તાસમુરચયટીકા * ૧૬૭ સમરાક ચરિત્ર ૧૪૭ શિષ્યબોધિની (દશ- ૧૬૮ સંપંચાસિત્તરિ [2] - કાલિકટીકા)
૧૬૮ સંબોધપ્રકરણ “ ૧૪૮ શિષ્યહિતા
૧૭૦ સંબોધસપ્તતિ ૧૪૯ શ્રાવકધર્મ તંત્ર *૧૭૧ સંબેધસિત્તરિ(રી) ૧૫૦ શ્રાવકધર્મપ્રકરણ
[ સંબંધસપ્તતિ ] ૧૫૧ શ્રાવકધર્મવિધિપ્રકરણ
* ૧૭૨ સંબોહાયરણ | સંધ
પ્રકરણ - ૧૫ર શ્રાવકધર્મસમાસ
૧૭૩ સમ્મસત્તરિ [ સમ્યક્ત્વ૧૫૩ શ્રાવકધર્મસમાસવૃત્તિ
સપ્તતિ ] ૧૫૪ શ્રાવક પ્રાપ્તિ
૧૭૪ સમ્યવસતિ(કા) ૧૫૫ શ્રાવકપ્રજ્ઞપિટીકા ૧૭૫ સર્વજ્ઞસિદ્ધિ ૧૫૬ શ્રાવકસામાચારી ૧૭૬ સર્વસિદ્ધિટીકા
Page #85
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા 1.
જીવન અને કવન
૫૭
૧૭૭ સાધુપ્રવચનસારપ્રકરણ | - ૧૮૧ સાસયજિણથય [શાશ્વત૧૭૮ સાધુસામાચારી
જિનસ્તવ] - ૧૭૯ સાવગધગ્યવિહિપયરણ
૧૮૨ સ્તવ [શ્રાવકધર્મવિધિપ્રકરણ ૧૮૩ સ્યાદ્વાદકુચેઘપરિહાર ૧૮૦ સાવગધમ્મસમાસ [શ્રાવક-| ૧૮૪ હિસાષ્ટક
ધર્મસમાસ] | ૧૮૫ હિંસાષ્ટકાવચૂ રિ અહી જે નામો મેં આપ્યા છે તે દરેક ભિન્ન ભિન્ન કૃતિનું જ છે એમ નથી. કેટલીક કૃતિનાં એક કરતા વધારે નામ છે.
જે કેટલીક કૃતિઓ જ. મામા છે એ એ નામે તેમ જ એના સંસ્કૃત નામે પણ નેધાઈ છે. આ સંસ્કૃત નામ મે જ. મ. નામની સાથે સાથે કૌસમાં આપવા ઉપરાત જુદું પણ આપ્યું છે. જ. મ મા કૃતિ છે એ દર્શાવવા મેં એ નામ આગળ “ફૂદડી” જેવું ચિહ્ન રાખ્યું છે.
કેટલાક નામોમા નહિ જે ફરક છે તે મેં કસ દ્વારા દર્શાવે છે અને એ જ નામાતરને મેં અલગ સ્થાન આપ્યું નથી.
કેટલાક આગમોના નામના આતમા “સૂત્ર” શબ્દ કોઈ કોઈ તરફથી વપરાય છે. એ વાત મેં કસ દ્વારા રજૂ કરી છે.
કેટલાક નામને અંતે “પ્રકરણ' શબ્દને પ્રવેગ કેટલાકે કર્યો છે. એનું મેં કૌસ દ્વારા સૂચન કર્યું છે.
ટીકા, વૃત્તિ, વિવરણ, વ્યાખ્યા ઈત્યાદિ એકબીજાના પર્યાય છે એથી એથી યુક્ત નામે ભિન્ન ભિન્ન મેં ગણાવ્યા નથી. - કોઈ કાઈ નામે અશુદ્ધ છે, પણ એ સુધારી શકાયા નથી. કેઈક નામ તે તદ્દન ખોટુ છે. દા. ત. ક્ષમાવલીબીજ, એ નામની કઈ જ કૃતિ નથી, છતાં એ પણ મેં નોંધ્યું છે જેથી આગળ ઉપર એનું નિરસન થઈ શકે.
Page #86
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસુરિ
[ ઉત્તર ખ'ડ
હારિભદ્રીય કૃતિઓના અંક યાને એની મુદ્રા યાકિની મહત્તરાના ધર્મનું તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ પાતાની કેટલીક કૃતિના અંતમા - વિરહ ' શબ્દ અને કૈટલીકના અંતમા ઃ ભવવિરહ 'ને પ્રયાગ કર્યો છે. ચાગમિન્ટુની સ્વાપન ગણાતી વૃત્તિના અંતમા નીચે મુજબ ઉલ્લેખ છે ઃ—
'
૫.
rr
,,
" विरह इति च भगवत श्रीहरिभद्रसूरेः स्वप्रकरणाप्रद्योतक इति ”
BOMPAN
રશાસ્ત્રવાર્તાસમુચ્ચયની દિક્પા નામની સ્વાપન્ન ટીકાના અંતમા એ મતલબના ઉલ્લેખ છે કે આથી કરીને ગ્રન્થકારે ભવિવરહ ’ પ્રત્યે અત્યંત અનુરાગ, સનુ કલ્યાણ અને ‘ અસત્યામૃષા' ભાષાના વિષયનું જાણપણુ કહ્યા. આ ઉપરથી ભવિવરહ ' એમની કેટલીક કૃતિના અંતમા જોવાય છે તેનુ કારણ સમજાય છે.
<
હરિભદ્રસૂરિની નીચે મુજબની કૃતિ ૩ વિરહ ’ અંક યાને મુદ્રાથી અકિત છે ~~~
અજ.૫, અષ્ટક-પ્રકરણ, ઉવએસપય, ધુમ્મસ ગહણી, ધબિન્દુ, પંચવથુગની ટીકા, પ`ચાસગ, યાગદષ્ટિસમુચ્ચય, યાગબિન્દુ, લલિત
૧ સ્વાપન્ન ગણાતી વૃત્તિ સહિત આનુ સુઆલિએ કર્યું છે અને એ “ જૈ. ધ મ. સ છપાયુ છે.
..
cer
સપાદન ડૉ. લુઈગ તરફ્થી ઇ. સ. ૧૯૧૧મા
૨ આ મૂળ કૃતિ ડ્મિટ્ઠા સહિત વિજયદેવસૂરસ ધ સસ્થા મુ ખઈ તરફ્થી ઈ. સ. ૧૯૨૯મા છપાવાઇ છે
ગાડીજી જૈન ઉપાશ્રય
..
૩ · વિરહ થી આ કિત કૃતિઓને લગતા પ્રસ્તુત ઉલ્લેખા મુનિ ( હાલ ૫. ) કલ્યાણુવિજયજીએ ધમ્મસ ગહણી (ભા ૨ )ના પરિચય ' ( પત્ર ૧૯આ-૨૧આ )મા આપ્યા છે. આ પૂર્વે ૫ હરગોવિંદદાસે પણ હરિભદ્ર-સુરિચરિત્ર (પૃ . ૩૧-૩૨)મા આ જાતના ઉલ્લેખા નાખ્યા છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૫૯ વિસ્તરા, વીરત્યય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષોડશક, સંસારદાવાનલસ્તુતિ અને સંબેહપયરણ. - પ્ર. ચ, (પૃ. ૭૪, લે. ૨૦૬) પ્રમાણે તો હરિભદ્રસૂરિની તમામ કૃતિઓ “વિરહ' પદથી અ કિત છે, અને એ “વિરહથી અંકિત કરવાનું કારણ અતિશય હૃદયાભિરામ બે શિષ્યોને વિરહ છે વિરહ પદ સરળતાથી–અર્થની ખેચતાણ કર્યા વિના જ્યાં આપી શકાયું–ભવ, દુઃખ કે પાપ સાથે જોડી શકાયું ત્યા હરિભદ્રસૂરિએ આપ્યું એથી અથવા તે વિરહવાળી પંક્તિ કે પદ્ય લુપ્ત થયેલ હોવાથી સર્વ કૃતિમા નથી એમ કલ્પના કરાય છે.
સ્વતંત્ર કૃતિઓ અને પજ્ઞ વિવરણે (૩૫) અનેકાન્તજયપતા અને એની પણ વ્યાખ્યા
હરિભદ્રસૂરિએ પિતાની તમામ કૃતિના નામ પાડ્યા નથી. કેટલીકના નામ તે એમની એ કુતિના ટીકાકારે અને કેટલીકનાં એમની કૃતિને ઉલ્લેખ કરનારે યોજ્યા છે સદ્ભાગ્યે પ્રસ્તુત કૃતિનું નામ ગ્રંથકારે
૧ આ કૃતિ હરિભદ્રસૂરિની જ છે એમ માનવા માટે સબળ આધાર જાણો બાકી રહે છે
૨ શેઠ મનસુખભાઈ ભગુભાઈ (અમદાવાદ) તરસ્થી કેવળ મૂળ છપાવાયું છે મૂળ કૃતિના પ્રથમ ત્રણ અધિકાર અને ચોથાને થોડેક ભાગ પગ વ્યાખ્યા સહિત “ય. જે. ગ્રં ” તરWી વીરસ વત ૨૪૩૬થી ૨૪૩માં પ્રકાશિત થયા છે મૂળ એની સ પૂર્ણ સ્વપજ્ઞ વ્યાખ્યા તેમ જ એના ઉપરના મુનિચન્દ્રસૂરિકૃત વિવરણ સહિત બે ખડમાં “ગા. પી. ચ.એમ અનુક્રમે ઈસ ૧૯૪૦ અને ઈસ. ૧૯૪૭માં છપાયું છે. પ્રથમ ખડમાં ચાર અધિકાર છે અને દ્વિતીય ખડમાં બાકીના બે અધિકાર છે આ બને ખંડનું સંપાદન મે કહ્યું છે. પ્રથમ ખડમાં મારે અગ્રેજીમાં લખાયેલું ઉપદ્યાત છપાય છે દ્વિતીય ખડમાં મારા વિસ્તૃત (પૃ. ૯-૧૨૮) અ ગ્રેજી ઉપોદ્દઘાતની સાથે સાથે મારા અ ગ્રે ટિપ્પણોને પણ સ્થાન અપાયું છે
Page #88
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
જાતે દર્શાવ્યું છે એટલું જ નહિ પણ એને “પ્રકરણ” તરીકે નિર્દોર્યું છેઆ પ્રકરણ સંસ્કૃતમાં મુખ્યતયા ગદ્યમાં રચાયું છે. પ્રાર ભમા દસ પડ્યો છે અને આ તમાં પણ દસ પ છે. હરિભદ્રસૂરિની જે કેટલીક કૃતિઓ “વિરહ” અંકથી ચકિત છે તેમાંની એક તે આ અજ૫. છે. એમની કેટલીક કૃતિઓના નામના અંતમા સમાન શબ્દ છે, જ્યારે આ કૃતિ એ રીતે અજોડ છે, કેમકે “પતાકા” અ તવાળી એમની બીજી કઈ કૃતિ નથી. એમની પૂર્વેની કઈ કૃતિના નામના અંતમા “પતાકા' શબ્દ હોય–પછી તે બૌદ્ધ કૃતિ કી ન હોય તો એ વાત જાણવામાં નથી.
આ કૃતિ એના અષ્ટક–પ્રકરણ આદિની પેઠે પરિમાણુસૂચક નથી; એમા વિષયને વ્યક્ત કરે એવું એનું નામ છે. એમાં જૈન દર્શનનો ન્યાયને અતિમહત્ત્વને વિષય નામે “અનેકાન્તવાદ” યાને “સ્યાદ્વાદ”નું નિરૂપણ છે. હરિભસૂરિના સમયમાં આ જૈનોના મૂળભૂત સિદ્ધાન્તની કેટલાક બૌદ્ધો વગેરે તરફથી ખોટી રીતે આક્ષેપ દ્વારા ઠેકડી થતી હતી અને એ બૌદ્ધ આદિની તક જાળમા ભેળા જ સપડાતા હતા. તેમના રક્ષણાર્થે અઘટિત આક્ષેપોના પ્રતિકારરૂપે આ અનુપમ કૃતિ હરિભદ્રસૂરિએ રચી છે. આ કૃતિની રચના જૈન ન્યાયના કેટલાક અભ્યાસીઓને દુર્ગમ જણાય છે.
ધમકીર્તિત પ્રમાણુવાર્તિક ઉપર મને રથન દિકૃત મને૧ જુઓ દસમું પદ્ય. ૨ વિચારે ગુર્નાવલીનું નિમ્નલિખિત ૬૮મું પદ્ય – "हरिभद्रसूरिरचिता. श्रीमदनेकान्तजयपताकाद्या. ।
થના વિરૂધનામધુના ટુમાં એકત્ર | ૨૮ !” ૩ આને કેટલીક વાર “વાર્તિક” તરીકે ઓળખાવાય છે. દા. ત. જુઓ અજ.૫. (ખંડ ૧, પૃ. ૧૦૫, પંક્તિ ૨૧) એમ ૧૪પર કારિકાઓ છે એ ચાર વિભાગમાં વિભક્ત કરાયુ છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન રથનંદિની નામની સંસ્કૃતમા ટીકા છે. આને અભ્યાસ કર્યા બાદ આ કૃતિ (અ.જ.પ.)નું પઠન કરાશે તો એ સુગમ થઈ પડશે. વળી આ કૃતિના અભ્યાસના પ્રવેશદ્વારની ગરજ સારે એવી એક અન્ય કૃતિ પણુ હરિભસૂરિએ રચી છે. એનું નામ અનેકાવાદપ્રવેશ છે અને એ નામ પણ આ અર્થનું દ્યોતન કરે છે.
અનેકાન્તવાદ ઉપર અવારનવાર ખૂબ જ પ્રહાર થતા હશે એમ લાગે છે; નહિ તે આ આચાર્યવયે એને અગે ચચ્ચાર સ્વતંત્ર કૃતિઓ રચે ખરા ? દુર્ભાગ્યે આ ચારે કૃતિઓ આજે મળતી નથી.
આ પ્રમાણુવાર્તિક એ પ્રમાણસમુચ્ચય ઉપરની ટીકા છે એમા છે અધિકારને બદલે પહેલા ત્રણ જ અધિકારોનું વિવરણ છે વળી એની પs વૃત્તિને પણ અજ.પ. (ખંડ ૧, પૃ. ૨૦૦ અને ખડ ૨, પૃ. ૫૯, ૧૬૨ અને ૨૧૮)માં “વાર્તિક” કહેલ છે.
આ પ્રમાણુવાર્તિકનું સંપાદન રાહુલ સાંકૃત્યાયને કર્યું છે આ વાર્તિક મને રથનદિની સહિત JBORSમાં નીચે મુજબ આઠ હસ્તે છપાવાયુ છે –
Vol XXIV, pt. 3 & pt. 4, Vol XXV, pt. 1, pt. 2 & pts. 3-4, Vol XXVI pt I, pt 2 & pt. 3.
અન્ય વિવરણાદિ માટે જુઓ અજ૫ (ખંડ ૨, પૃ ૨૮૯).
૧ આ ટીકા અ.જ.પ. અને ખાસ કરીને એની સ્વપજ્ઞ વ્યાખ્યા સમજવામાં ઘણી સહાયક થઈ પડે તેમ છે.
૨ આ કૃતિ ટિપ્પણક સહિત “હેમચન્દ્રાચાર્ય થાવલી”મા ઈસ. ૧૯૧૯માં પ્રકાશિત કરાઈ છે.
૩ આથી નીચે મુજબની કૃતિઓ અભિપ્રેત છે –
અજ-૫, અનેકન્તવાદપ્રવેશ, અનેકન્તસિદ્ધિ અને સ્યાદ્વાદકુચેઘપરિહાર.
Page #90
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખ*ડ
અનેકાન્તસિદ્ધિ અને સ્યાદ્વાદકુચાદ્યપરિહાર એ બે કૃતિઓનાં દર્શનથી આપણે આજે વંચિત છીએ; તેમ છતા, નહિ બહુ નાની કે નહિ બહુ મેટી એવી અજ.પ. નામની આ કૃતિ એવી સખળ છે કે એકલી એ દ્વારા પણ આપણે અનેકાન્તવાદના ધ્વજ ફરકાવી એને સદા ઊડતા રાખી શકીએ તેમ છીએ.
કર
C
અધિકાશ—અ.જ.પ. છ ૨અધિકારામા વિભક્ત છે. આ ૩૭ ચેના વિશિષ્ટ નામેા ગ્રંથકાર તરફથી દર્શાવાયા નથી. ફક્ત ખેનાં જ નામ એમણે સ્વાપન્ન વ્યાખ્યામા આપ્યાં છે. પ્રથમ અધિકારનું નામ ‘ સદસ‰પવતુવક્તવ્યતા' છે અને ખીન્ન અધિકારનું નામ નિત્યાનિત્યવસ્તુ ’ છે એમ પહેલા અને ખીન્ન અધિકારની સ્વાપર વ્યાખ્યાની પુષ્પિકા જોતા જણાય છે ત્રીજા અધિકારનું નામ સામાન્યવિશેષ–વાદ', ચેાથાનું · અભિલાપ્પાનભિલાપ્ય ’, પાચમાનુ′ ૪ યાગાચારમતવાદ ' અને છઠ્ઠાનુ મુક્તિવાદ ' છે એમ મુનિચન્દ્રસૂરિષ્કૃત આ વ્યાખ્યાના ટિપ્પણકની તે તે અધિકારની પુષ્પિકાના અનુક્રમે ખંડ ૧ના પૃ. ૩૧૬ અને ૪૦૩ અને ખડ રના પૃ. ૧૨૩ ને ૨૩૮ શ્વેતા જણાય છે.
6
પ્રતિપાદ્ય વિષયનુ* સૂચન—કેટલાક ગ્રંથકારા પેાતાની કૃતિમા
6
૧ જૈન ગ્રંથાવલી (પૃ ૭૧ ) પ્રમાણે અજપના ગ્રંથાગ્ર ૩૫૦૦ શ્લાક જેવડા છે
૨ આ રાખ્યું ગ્ર થકારે સ્વાપા વ્યાખ્યા ( ખંડ ૧, પૃ. ૯૬ અને ૧૩૪)મા વાપર્યા છે
૩ જે ‘ચેાગાચાર ’મતવાદ અને મુક્તિવાદ મળીને એક અધિકાર ગણીએ તા પાંચ થાય.
૪ અજપ. જેવા તત્ર થામા એક તૃતીયારા જેટલી મૌદ્ધ ચર્ચા આવે છે. એ ઉપરથી હરિભદ્રસૂરિના બૌદ્ધ ' દાનના કેવા અને કેટલેા તલસ્પર્શી અભ્યાસ હશે તેને ખ્યાલ આવે છે
Page #91
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
ઈષ્ટ દેવતાને માટે એવા વિશેષણા વાપરે છે કે જેથી પ્રતિપાદ્ય વિષયનુ સૂચન થાય. હરિભદ્રસૂરિએ આવી પ્રથા અપનાવી છે એમ એની “કેટલીક કૃતિના પ્રારંભ જોતા જણાય છે. દા. ત. અ.જ.પ.મા સમ્રૂતવસ્તુવાની એવુ* વિશેષણ એમણે એમના ઈષ્ટ દેવ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી માટે વાપર્યું છે. એવી રીતે યેગને અ ગેના ગ્રંથા પૈકી ચોગદૃષ્ટિસમુચ્ચયમા યોગ અને ચોશિશમ્યું અને યાગબિન્દુમાં ચોળીમ્નતિ, ષડ્કશનસમુચ્ચયમા સાન અને સર્વજ્ઞસિદ્ધિમા લિજાયજ્ઞતાષ્ટિમૂર્તિ વિશેષણા એમણે યેાજ્યા છે.
n
વિષય—મગળાચરણરૂપ પ્રથમ પદ્યથી વિભૂષિત પ્રથમ અધિકાર (પૃ. ૧૧–૩૫ )મા સમગ્ર પૂર્વ પક્ષ રજૂ કરાયા છે. અનેકાન્તવાદની વિવિધ બાબતાને ઉદ્દેશીને અને એથી તેા એની પછીના લગભગ બધા અધિકારી નિરસનનું જ કાર્ય કરે છે. પ્રથમ અધિકારમાં મુખ્ય પાચ બાબતાના નિર્દેશ છે, અને એ દરેક એકેક અધિકારના નિરૂપણને વિષય બને છે પહેલી બાબત એના નિરસનપૂર્વક પ્રથમ અધિકારમાં ચર્ચાઈ છે મે પ્રકાશનની અનુકૂળતાને લક્ષીને આ કૃતિ એ ખડમાં વિભક્ત કરી છે. પ્રથમ ખડગત સ્વાપન્ન વ્યાખ્યામા કેટલીક પ્રાસંગિક હકીકતા અપાઈ છે. જેમકે પ્રથમ ખંડમા અવગ્રહ ( પૃ. ૧૭૫ ઇ.), પ્રત્યક્ષ અને નિર્વિકલ્પકત્વનું સ્વરૂપ (પૃ. ૨૨૯ ઇ.), સમવાયનુ નિરસન ( પૃ. ૯૩–૯૪) અને ફેટના ઘટસ્ફાટ ( પૃ. ૩૯૧ ૪. ). અપેાહના વિષય ( પૃ. ૩૩૮ ઇ.)મા આલેખાયા છે છેલ્લા અધિકારમાં
6
તપ ’ સ બધી જૈન વક્તવ્ય રજૂ કરાયુ છે. દેહદમન એ કંઈ જૈન તપનુ ધ્યેય નથી, ઇન્દ્રિયા અને મનની સ્વાભાવિક પ્રવૃત્તિ (વ્યાપારા ) રૂડી રીતે ચાલતી હાય તેને હરકત ન પહોંચે એવી રીતે તપશ્ચર્યા કરવી એમ સ્પષ્ટપણે કહેવાયું છે શુભ ભાવનાએ પણુ તપશ્ચર્યાના એક પ્રકાર છે એમ કહી ખીજા ખંડ (પૃ. ૨૧૮~ ૨૧૯ )મા એનુ* સ્વરૂપ વિચારાયુ છે.
૧ જુએ અ.જ.પ. ( ખ ડ ૧, પૃ. ૨૮-૨૯ ).
Page #92
--------------------------------------------------------------------------
________________
૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
મૂળ–અજ.પની રચના ક્યા ગ્રંથને આધારે થઈ છે તે બાબત વિષે હરિભદ્રસૂરિએ કે મુનિચન્દ્રસૂરિએ કશું કહ્યું નથી. એકાન્તવાદના નિરસનરૂપે હરિભદ્રસૂરિની પૂર્વે થયેલા વિબુધવરેએ કૃતિઓ રચી છે એમ હરિભદ્રસૂરિ તે કહે છે અને વાત ખરી છે, કેમકે આ વિષય તે કંઈ નહિ તે છેક મહાવીરસ્વામીના સમયથી ચર્ચા આવ્યો છે. તેમ છતા સિદ્ધસેન દિવાકરકૃત સમ્મઈપયરણને ત્રીજો–છેલે કડ (કાડ) અજ૫ની રચનાના મૂળરૂપ હોય એમ લાગે છે.
પ્રણેતા–અંતમાં અપાયેલી પુમ્પિક પ્રમાણે અજ૫. એ શ્વેત ભિક્ષ હરિભદ્રાચાર્યની કૃતિ છે. આવસ્મયની લઘુવૃત્તિની પુપિકા પણ આની પેઠે પ્રણેતાનું નામ પૂરું પાડે છે. શાવાસના ઉપાય (૬૯૯મા) પદ્યમા કર્તાએ પિતાનું નામ આપ્યું છે.
શૈલી–અ.જ.૫, અને એની પણ વ્યાખ્યા સરળ સંસ્કૃત ભાષામાં વૈયાકરણને શોભે એમ સંક્ષેપમાં રચાઈ છે. વિચારસરણું સ્પષ્ટ અને તર્કબદ્ધ છે. કેટલીક વાર હેતુઓની શૃંખલા નજરે પડે છે. વિષયને વિશદ બનાવવા માટે ઉદાહરણ અપાયા છે અને ન્યાયને. નિર્દેશ કરાયો છે. આમ ન્યાયે વાપરનાર જૈન ગ્રંથકારામાં એએપ સૌથી પ્રથમ હોય એમ લાગે છે. પ્રસંગોના ઉત્થાન તેમ જ પૂર્ણાહુતિની સમાનતાને લઈને કેટલીક વાર સમાન શબ્દ–ગુરષ્ઠને પ્રયાગ કરાયો. છે. પ્રારંભમા ને અંતમા પદ્ય છે તેમ કોઈ કોઈ વાર વચ્ચે પણ છે, પરંતુ મોટે ભાગે એ અવતરણરૂપ છે.
ઉલલેખ—સિદ્ધહેમચન્દ્ર (૨-૨-૮૭)ની સ્વપજ્ઞ બ્રહવૃત્તિ (પૃ. ૧૫૭)મા “સાવી રવવવાન્તનયાતાયાઃ તિરાવીહરિમાજામિન વા” એવો ઉલ્લેખ છે.
વ્યાખ્યા ઇત્યાદિ–અજ૫. ઉપર હરિભદ્રસૂરિએ જે સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે તેને અનેકાન્તજયપતાકેદ્યોતદીપિકા
Page #93
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૬૫.
- તરીકે એ ઉપરના મુનિચન્દ્રસૂરિકત વિવરણની–વૃત્તિપિકની
પુપિકામા ઓળખાવાઈ છે.૧ ૮૨૫૦ લેક જેવડી આ વ્યાખ્યામાં વચ્ચેવચ્ચે કેટલીક વાર પદ્ય છે અને એ તે મોટે ભાગે અવતરણે છે એટલે એકંદર રીતે વિચારતા આ વ્યાખ્યા મુખ્યતયા ગદ્યમાં છે. આ વ્યાખ્યા મૂળને વિશદ બનાવે છે એમાં કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ દર્શાવાઈ છે. વ્યાખ્યામાં ડોગર, દિક્કરિકા અને લેફ્ટક એવા “દેસિય” (દેશ્ય) શબ્દો છે ૩
ગ્રંથકારે આ વ્યાખ્યામાં મૂળ કૃતિને ૪“સૂત્ર” તરીકે અને એના પ્રણેતા-પિતાને આચાર્ય” તરીકે ઓળખાવેલ છે.
પ્રજનાદિત્રય અ.જ૫ની સ્વપજ્ઞ વ્યાખ્યામા “આદિ વાક્ય થી ૭પ્રયોજન, અભિધેય અને સંબંધનું પ્રતિપાદન કરાયું છે. આ પ્રથા હરિભદ્રસૂરિએ તત્ત્વાર્થસૂત્રની ટીકા (પૃ. ૧૧)મા, યોગદષ્ટિસમુચ્ચય (શ્લે. ૧)ની પજ્ઞ વૃત્તિમાં તેમ જ શાવાસ, (કા. ૧)માં પણ અપનાવી છે. વાચરપતિ, ૯અનંતવીર્ય, ૧૦ પ્રભાચન્દ્ર અને વાદી ૧૧દેવસૂરિને આ મત માન્ય છે.
૧ જુઓ આજ૫. (ખંડ ૨, પૃ ર૩૮) ૨ એજન (ખડ ૨)નો ઉપદ્યાત (પૃ. ૨૦) ૩ જુઓ ઉપર્યુક્ત ઉપદ્યાત (૫ ૨૧). ૪ જુઓ અજ.પ. (ખંડ ૧, પૃ ૧૬૩) ૫ એજન (ખંડ ૧, પૃ ૨ અને ખડ ૨૫ ૨૬ તથા ૯૮). ૬ અ.જ.પ. (ખડ ૧, પૃ. ૩)માં “પ્રયોગનારિ” ઉલ્લેખ છે.
૭ જુઓ અજ૫ (ખડ ૨, પૃ. ૨૪૭)માનુ મારુ અગ્રેજી ટિપ્પણ. ૮-૧૧ આ સ બ ધમાં જુઓ એ પ્રત્યેક ગ્રંથકારની તે તે કૃતિ
Page #94
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસુરિ - ' ઉત્તર ખંડ અતિશઅજપની રેપન વ્યાખ્યામાં અનેકાન્તસિદ્ધિ, આત્મસિદ્ધિ, સર્વજ્ઞાસિદ્ધિ અને એની ટીકા તેમ જ પસ્યાદ્વાદક્યાઘપરિહારને નિર્દેશ છે. સર્વસિદ્ધિમાં ભાવનાસિદ્ધિને નિર્દેશ છે. એ હિસાબે આ તમામ અતિદિષ્ટ કૃતિઓ કરતાં વ્યાખ્યા પછીથી રચાઈ છે એમ અનુમનાય. લલિતવિસ્તર (પત્ર ૭૫૮)મા “અન્યત્ર” ધ ર અજ૫નું સૂચન છે એમ એની પંજિકામા મુનિચન્દ્રસૂરિએ કહ્યું છે. - વિવરણ યાને વૃત્તિ-ટિપ્પણ–આજ ૫. અને એની
પણ વ્યાખ્યાને ઉદ્દેશીને વાદી દેવસૂરિના ગુરુ મુનિચન્દ્રસૂરિએ સંસ્કૃતમાં બે હજાર શ્લોક જેવડું વિવરણ યાને વૃત્તિ-ટિપણુક રચ્યું છે. આ ટિપ્પણુક એટલે કંઈ વ્યાખ્યાના દરેક અંશનું વિશદીકરણ એમ નહિ; એ તે વ્યાખ્યાના ઘણાખરાં દુર્બોધ સ્થળો ઉપર પ્રકાશ પાડે છે, કેમકે કેટલીક વાર ટિપણુકકાર સંપ્રદાયને અભાવ હોવાથી સ્પષ્ટીકરણ શક્ય નથી એમ કહે છે.
ટિપ્પણુકમાં કેટલાક ન્યાયને પણ નિર્દેશ છે. એમાં દાસી – ગર્દભ ન્યાયનો જે ઉલેખ છે તે નોંધપાત્ર છે. ટિપ્પણકમાં મૂળ લેખકને સૂત્રકાર અને વ્યાખ્યાને દ્રવૃત્તિ કહેલ છે. આને લઈને
૧ જુઓ અ.જ.પ. (ખડ ૧, પૃ. ૨૬૩). ૨ એજન (ખંડ ૨, પૃ. ૨૧૮). ૩ એજન (ખંડ ૨, પૃ. ૪૯). ૪ અજન (ખડ ૧, પૃ.૬ અને ૧૧૬) ૫ એજન (ખડ ૧, પૃ. ૨૯૬). ૬ એજન (ખંડ ૨, પૃ. ૧૭૮) ૭ એજન (ખડ ૧, પૃ. ૩૮). ૮ એજન (ખડ ૧, પૃ. ૫).
Page #95
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧છી અન્ય કોઈ કારણસર અનેકાન્તજયપતાકેદ્યોતદીપિકાને સુમતિગણિએ અનેકાન્તજયપતાકાવૃત્તિ” તરીકે ઓળખાવી છે.
આ ટિપ્પણુક વિ. સં. ૧૧૭૧મા રચાય છે એમ જૈસા સંઇ, (પૃ. ૨૪ર)માં ઉલ્લેખ છે પરંતુ એ માટે આધાર જાણવો બાકી રહે છે. જિ.ર.કે. (વિ. ૧, પૃ ૯)મા આ ટિપ્પણક્સી વિ. સં. ૧૧૭૧મા લખાયેલી એક હાથપોથીની નોધ છે
(૧૦૧) ભાવાર્થ માત્રાવેદિની અજ૫ની આ સંસ્કૃત વૃત્તિ છે. ઉપર્યુક્ત વ્યાખ્યાના અંતમાં નીચે પ્રમાણે ઉલલેખ છે –
“टीकाऽप्येषाऽवचूर्णिका भावार्थमात्रायेदिनी नाम तस्यैवेति"
આનો અર્થ બરાબર સમજાયો નથી. શુ પણ વ્યાખ્યાને જ ‘ભાવાર્થ માત્રાવેદિની” નામની કહી છે કે એ અર્થસૂચક અવચૂણિ છે?
ભાં. પ્રા. સં. મેં મા અજ૫ની અવચૂણિની ૪૧ પત્રની એક અશુદ્ધ હાથપોથી છે. શું આ કર્તાની પિોતાની રચના છે? લખાણ સામાન્ય કોટિનું અને તે પણ કેટલેક રથળે અસંગત જણાય છે એટલે આ પ્રશ્ન ઊઠે છે.
(૬) અનેકાન્તપ્રઘટ્ટ આ કૃતિ વિષે કશુ ખાસ જાણવામાં નથી; સિવાય કે મ. કિ. મહેતાએ અને એમના પછીના કેટલાક લેખકોએ એને ઉલ્લેખ કર્યો છે.
(૭-૮) અનેકાન્તવાદપ્રવેશ આ ગઘાત્મક કૃતિ સંસ્કૃતમાં છે. એને ગ્રંથાગ ૭૨૦ શ્લોકન છે. એમાં મુખ્યત્વે નીચે મુજબના પાચ વિષયોનું નિરૂપણ છે –
૧ આ કૃતિ છપાયેલી છે. જુઓ પૃ. ૬૧, ટિ. ૨
Page #96
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
(૧) સદસત્ત્વવાદ, (૨) નિત્યાનિત્યત્વવાદ, (૩) સામાન્યવિશેષત્વવાદ, (૪) અભિલાપ્પાનભિલાપ્યવાદ અને (૫) મેાક્ષવાદ. પ્રારભમા અજૈનાના આ વિષયોને અ ંગેના વિચારેા રજૂ કરાયા છે. એનું ખંડન આ કૃતિના માટા ભાગ રોકે છે.
}
Fe
:
અજ.પ. જેવા દુર્ગમ મનાતા ગ્રંથનું સાધારણ બુદ્ધિ ધરાવનારી વ્યક્તિ સુગમતાથી અધ્યયન કરી શકે એ આશયથી આ કૃતિ રચાઈ લાગે છે. આ કૃતિ અજપ ના સક્ષેપરૂપ જણાય છે. એમાં ચેાગાચાર 'નેા અધિકાર નથી કે જે અ.જ.પ.મા છે. અ,જપના વિવિધ શબ્દો કેટલી યે વાર આ અનેકાન્તવાદપ્રવેશમા નજરે પડે છે. આને અન્ય રીતે પણ વિચાર થઈ શકે. અનેકાન્તવાદ જેવા મહત્ત્વના વિષયના પ્રાથમિક અભ્યાસ કરવા માટેની પ્રવેશિકા તે અનેકાન્તવાદપ્રવેશ છે. અનેા અભ્યાસ કરાયા બાદ અજપનું અધ્યયન સરળ અને.
ષટ્ટ નસમુચ્ચય (શ્લેા. ૫૮ )ની ટીકા નામે તર્ક રહસ્યદીપિકા ( પત્ર ૧૦૭ )મા ગુણરત્નસૂરિએ જે અનેકાન્તપ્રવેશના ઉલ્લેખ કર્યાં છે તે જ આ અનેકાન્તવાદપ્રવેશ હોવા જોઈએ અને છે એમ ભાસે છે. આને જ કેટલાક અનેકાન્તવાદપ્રવેશક કહે છે. આ નામ દિફ્નાગકૃત ન્યાયપ્રવેશકનુ સ્મરણ કરાવે છે
ટિપ્પણ≤અનેકાન્તવાદપ્રવેશ ઉપર કોઇકનુ સંસ્કૃતમા ટિપ્પણક છે અને એ ૧મુદ્રિત છે.
ભાષાંતર અનેકાન્તવાદપ્રવેશનુ ગુજરાતી ભાષાંતર સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ઇ. સ. ૧૮૯૮મા તૈયાર કર્યું હતું.
૧ જુએ પૃ. ૧, ટિ ૨
૨ આ ભાષાંતર વડોદરાના કેળવણીખાતા તરફથી ઈ. સ. ૧૮૯૯મા
છપાવાયુ છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
વંત અને વન
(૯) અનેકાન્તસિદ્ધિ
આ કૃતિ આજે કોઈ સ્થળે મળતી હોય એમ જણાતુ નથી.૧ અ.જ.પ.ની સ્વેપન્ન વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૨૬૩)માં આ વિષે ઉલ્લેખ છે એટલુ જ માંહે પણ નીચે મુજબની પંક્તિ એમાથી ઉદ્ધૃત કરાઈ છે.
૬૯
-
(c
नाचित्रान् स्वभावद्वयाचित्रद्वयभाव, भवन्नपि द्वयभावोऽचित्रादेकस्वभावतया तुल्य एव स्यात्'
,,
આ ઉપરથી એ બાબત ફલિત થાય છે ઃ~~~
(૧) અનેકાન્તસિદ્ધિની રચના સંસ્કૃતમા હોય એમ ભાસે છે. (૨) અનેકાન્તસિદ્ધિ એ નામ વિચારતા એમાં અનેકાન્તવાદની સિદ્ધિ કરાઈ હરો એમ લાગે છે. જો એમ જ હોય તે અનેકાન્તવાદને અંગેની આ ત્રીજી કૃતિ હરિભદ્રસૂરિએ રચી આ જૈનાના પ્રાણભૂત સિદ્ધાન્તનુ સમર્થન અને પ્રકાશન કરેલ છે એમ કહી શકાય.
k
જેમ આ કૃતિના અંતમાં સિદ્ધિ' શબ્દ છે તેમ હારિભદ્રીય ગણાતી અન્ય કૃતિએમા પણ છે. જેમકે આત્મસિદ્ધિ, પરલેાકસિદ્ધિ, ભાવનાસિદ્ધિ અને સર્વજ્ઞસિદ્ધિ આ નામેા ત. સૂ.ની ઉપર દેવન દિએ યાતે પૂજ્યપાદે રચેલી ટીકા નામે સર્વાર્થસિદ્ધિ વગેરેનું સ્મરણ કરાવે છે.
(૧૦–૧૧) અચ્છીચૂડામણિ
ધનપાલે અ ુ ચૂડામણિના આધારે ભાજ રાજાને ઉત્તર આપ્યા
૧ જિ.ર.કે. (વિ૧)મા કાઈ કાઈ અનુપલબ્ધ કૃતિની નેધ છે પરંતુ એમા આ કૃતિની નોંધ નથી એમ કૃષ્ણમાચારિઅરે History of Classical Sanskrit Literatureમા જૈન તેમ જ અર્જુન સસ્કૃત કૃતિ વિષે લખ્યુ છે. એમા હરિભદ્રસૂરિની એકે કૃતિ નેધાવેલી હાય એમ જણાતુ નથી.
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
હતો એ ઉલ્લેખ મળે છે. શું તે જ કૃતિ તે આ છે? અ ચ્છીચડામણિ એ નામથી એક કૃતિની નોધ સુમતિગણિએ લીધી છે. આ કૃતિ પાટણના ભંડારમા આજે પણ હયાત છે એમ જૈનદર્શનને અગેના “મૂળ ગ્રંથકાર–શ્રીહરિભદ્રસૂરિ” (પૃ. ૧૦૦)મા ઉ૯લેખ છે પણ જિ૦ ૨૦ કે મા તે આની નોધ નથી. અહચૂડામણિસાર, નામથી એક પાઈય કૃતિ પત્રાકારે પ્રકાશિત થઈ છે.૧ એ જ પ્રકાશન ઉપરથી ફરીથી આ કૃતિ જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથે નામના. પુસ્તકમાં પાંચમા ગ્રંથ તરીકે પૃ. ૩૨૫-૩૩૬માં છપાઈ છે. એમાં ૭૩ પડ્યો છે. એમાં અનેક અશુદ્ધિઓ જોવાય છે. એમ લાગે છે કે જાણે સંપાદક પાઈયે ભાષાથી અપરિચિત હોય. આ સંપાદકે “સંપાદકીય. નિવેદન” (પૃ ૨૦)માં ઉપયુક્ત પત્રાકાર પ્રકાશનને અંગે કહ્યું છે કે અહચૂડામણિસાર “ઘણું જ અશુદ્ધ રીતે ” છપાવાયો છે. જે આ વાત ખરી હોય તે એ પત્રકાર પ્રકાશનની શી કિંમત ? મારી સામે તે આ બીજી વાર છપાયેલી જ કૃતિ છે. એના કર્તા તરીકે સંપાદક ભદ્રબાહુસ્વામીને ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ માટે કઈ આધાર આપે. નથી. વળી આ ભદ્રબાહુસ્વામી તે કોણ તે પણ કહ્યું નથી. -
આ કૃતિનું પ્રથમ પદ્ય નીચે મુજબ અશુદ્ધ સ્વરૂપે છપાયું છે – ૧ જિ.૨.કે(વિ. ૧)માં આની નોધ નથી. આ કૃતિ સટીક વિ. સ. ૧૯૯૩મા “મહાવીર ગ્રંથમાલા”માં ધૂળિયાથી છપાવાઈ છે એના ઉપરથી એને જૈન સામુદ્રિશ્ના પાંચ ગ્રંથમાં સ્થાન અપાયું છે.
૨ આ પુસ્તક શ્રી. સારાભાઈ મણિલાલ નવાબે ઈ. સ ૧૯૪૭મા. પ્રસિદ્ધ કર્યું છે. એમાં નીચે મુજબની પાચ કૃતિઓ ગુજરાતી અનુવાદ સહિત અપાઈ છે –
સામુદ્રિતિલક, હસ્તસંજીવન, સામુદ્રિકશાસ્ત્ર, હસ્તકાંડ અને, અહંચૂડામણિસાર (પાઇયમાં).
પ્રસ્તુત પુસ્તકમાં વિસ્તૃત વિષયસૂચી અપાઈ છે
Page #99
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા
જીવન અને વન
नमिऊण जिणं सुरगणचूडामणिकिरणसो हिपयजुगलं । इय चूडामणिसारं कहिय मल नाणदी रक्खं ॥ " આ ઉપરથી એમ સમજાય છે કે ગ્રંથકાર જ્ઞાનદીપ નામને ડામિણસાર કહેવા ઈચ્છે છે. આના અર્થ એ થયો કે ચૂડામણિ એ ડાઈ મોટી કૃતિ હોવી જોઈએ.
tr
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથાના આમુખ (પૃ. ૧૪–૧૫)માં કહ્યુ` છે કે શકસ વત્ ૧૦૦૦ કરતાં પહેલા થયેલા વસતરાજે વસતરાજશનમા અને શકસંવત ૯૬૪મા લખાયેલા રાજસૃગાંકમા ચૂડામણના ઉલ્લેખ છે શકસંવત્ ૧૦૯૭માં લખાયેલા નરપતિ(જયચર્યા )મા વસ’તરા(શક઼ન ) અને ચૂડામણ એ બંનેના ઉલ્લેખ છે.
k
૧૭૧
'
પાચન્દ્રકૃત હસ્તકાંડને વિષય તે અહચૂડામણિસારના વિષ્ણુ છે અને એ વિષયને વિસ્તૃત ગ્રંથ તે ચદ્રોન્સીલન છે એમ “ સંપાદકીય નિવેદન ” ( પૃ. ૮ )મા ઉલ્લેખ છે. વિશેષમાં અહીં એમ કહેવાયું છે કે વાચક એવિજયકૃત “ હસ્તસ જીવનમા ચૂડામણિની પતિને ઉલ્લેખ છે.’’
r
"3
અહ ચૂડામણિસારને ગુજરાતી અનુવાદ છપાયા છે.૨
( ૧૨ ) અષ્ટક–પ્રકરણ
'
પદ્યની સખ્યા–જેમ ઋગ્વેદમાં આઠ અષ્ટકા છે અને તૈત્તિરીય બ્રાહ્મણુમા ત્રણ છે તેમ આ વિરહ થી અંકિત 'સ મૃત કૃતિ ખત્રીસ જએ જૈસ.સા.ઈ. (પૃ. ૨૧૫, ૨૨૦ અને ૨૨૧) તેમ જ પા. ભા. સા. ( પૃ ૧૭૧-૧૭૨ ).
૧ આ સ ખ ધમા
૨ જુએ પૃ. ૭૦, ટિ. ૨.
૩ ભીમસી માણેકે હીરાલાલ હસરાજના મૂળ તેમ જ જિનેશ્વરસૂરિકૃત ટીકાના ગુજરાતી સારાશ સહિત આ કૃતિ ઈસ ૧૯૦૦માં મુબઈથી પ્રસિદ્ધ કરી છે. મનસુખભાઈ ભગુભાઇએ જિનેશ્વરસૂરિષ્કૃત ટીકા સહિત મૂળ
Page #100
--------------------------------------------------------------------------
________________
૭ર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
અષ્ટકોના સમૂહરૂપ છે. છેલ્લા અછક સિવાયના બાકીના બધા અષ્ટકોમાં આઠ આઠ પદ્યો છે; છેલ્લામાં દસ છે. આમ આ કૃતિમાં એકંદર ૨૫૮ પદ્યો છે. આ કૃતિને “અષ્ટક” પણ કહે છે. એનું પરિમાણુ ૨૬૬ શ્લોકનું દર્શાવાયું છે.
જેમ આ કૃતિનું નામ પદ્યની સંખ્યાને આભારી છે તેમ પંચાસગ, વીસવીસિયા, સયગ અને ડિશને અંગે પણ કહી શકાય તેમ છે.
નામ-૩રમ અષ્ટકના અંતિમ પદ્યમા કર્તાએ આ કૃતિને “અષ્ટક નામનું પ્રકરણ” કહેલ છે. જિનેશ્વરસૂરિએ આ પ્રકરણ (શ્લો. ૨)ની ટીકાના પ્રારંભમાં આ કૃતિને “અષ્ટક’ તરીકે ઉલ્લેખ કર્યો છે. વિ. સ. ૧૯૬૮માં અમદાવાદથી પ્રકાશિત કર્યું છે “જૈ. ઇ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૮માં કેવળ મૂળ છપાવાયું છે. “આ. સ ” દ્વારા ઇ. સ ૧૯૧૮માં યશોવિજયગણિકૃત જ્ઞાનસારની સાથે આ અષ્ટકપ્રકરણ પ્રસિદ્ધ કરાયું છે ?
મકનજી ઠાએ જે ન્યાયાવતાર ગુજરાતી અનુવાદ સહિત બહાર પાડ્યો છે તેમાં “વાદાષ્ટક” નામનુ બારમુ અષ્ટક ગુજરાતી અનુવાદ સહિત છપાવાયુ છે. આ વાદાષ્ટક' મારા ગુજરાતી ભાષાતર સહિત “ચ. જે. ગ્ર.” તરથી ઈ સ ૧૯૪રમાં અëતદનદીપિકા સહિત છપાયેલ જેનતત્વદીપના પૃ. ૧૯૦–૧૯૧માં પ્રસિદ્ધ કરાયુ છે. “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” (મુંબઈ) તરફથી ઇ. સ. ૧૯૪૧મા મૂળનો એકેક શ્લોક અને એની સાથે સાથે શ્રી. ખુશાલદાસ જગજીવને કરેલે ગુજરાતી અનુવાદ, મૂળ શ્લોકોની અકારાદિ ક્રમે સૂચી તેમ જ ગુજરાતી પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ કરાયેલ છે
કે. એ સંસ્થા તરફથી ઇ. સ૧૯૩૦માં “શ્રીસરકાવીનેકરસમય ” નામથી જે આઠ કૃતિઓ છપાવાઈ છે તેમાં આ ચોથી છે. -બાકીની કૃતિ તે તત્વાર્થાધિગમસૂત્ર, તત્ત્વાર્થપરિશિષ્ટ, ન્યાયાવતાર, જ્ઞાનસાર, દર્શનસમુચય (રાજશેખરીચ), વદર્શનસમુચ્ચય (હારિભદ્રીય) અને પ્રમાણુનયતત્ત્વાકાલંકાર છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
ઉહ
અષ્ટકેનાં નામ અને વિષય - અષ્ટક પ્રકરણની કઈ કઈ હાથથીમાં બત્રીસે અષ્ટકોના નામ અપાયા નથી પરંતુ પહેલાં સોળ અષ્ટનાં જ નામ મળે છે. આ પ્રકરણની જિનેશ્વરસૂરિકૃત ટીકામાં તે બત્રીસેના નામ જોવાય છે એટલું જ નહિ પણ ઉત્તરોત્તર ક્રમની સકારણતા પણ જાણવા મળે છે. એના આધારે દરેક અષ્ટકના અંતમાં જે “અષ્ટક” શબ્દ છે તે ૨૮મા અષ્ટકના નામમાં રાખી અને અન્યને બાજુએ રાખતા એ નામ નીચે પ્રમાણે અપાય –
(૧) મહાદેવ, (૨) સ્નાન, (૩) પૂજા, (૪) અગ્નિકારિકા, (૫) ભિક્ષા, (૬) સર્વસ પકરિ-ભિક્ષા, (૭) પ્રચ્છન્નભોજન, (૮) પ્રત્યાખ્યાન, (૯) જ્ઞાન, (૧૦) વૈરાગ્ય, (૧૧) તપસ, (૧૨) વાદ, (૧૩) ધર્મવાદ, (૧૪) એકાતનિત્યપક્ષખંડન, (૧૫) એકાનિતનિત્યપક્ષખંડન, (૧૬) નિત્યનિત્યપક્ષમડન, (૧૭) માસભક્ષણદૂષણ, (૧૮) માસભક્ષકમતદૂષણ, (૧૯) મદ્યપાનદૂષણ, (૨૦) મૈથુનદૂષણ, (૨૧) સૂફમબુદ્ધયાશ્રયણ, (રર) ભાવશુદ્ધિવિચાર, (૨૩) શાસનમાલિ નિષેધ, (૨૪) પુણ્યાનુબંધિપુણ્ય, (૨૫) પુણ્યાનુબંધિપુણ્યપ્રધાનફલ, (૨૬) તીર્થકૃદાનમહત્વસિદ્ધિ, (૨૭) તીર્થદાનનિષ્ફળતાપરિહાર, (૨૮) સાહિsપિ તીર્થ નામાવતિપનાટમ્, (૨૯) સામાયિકસ્વરૂપનિરૂપણ, (૩૦) કેવલજ્ઞાન, (૩૧) તીર્થદેશના અને (૩૨) એક્ષસ્વરૂપનિરૂપણ.
મૂળની એક હાથપોથીમા દેવ, દીક્ષા, પિંડ, યમ, આત્મનિત્યવાદ અને ક્ષણિકવાદ એ પ્રમાણે અષ્ટક ૧, ૪, ૬, ૧૩, ૧૪ અને ૧૫ના નામ જોવાય છે. ૧ જુઓ DCGCM (Vol. XVIII, pt 1, p 198) ૨ રાજ્યાદિનુ દાન દેવા છતા તીર્થ કરને દોષ લાગતો નથી એ બાબત. 3 aoil DCGCM (Vol. XVIII, pt I, P 198).'
Page #102
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસુરિ
[ ઉત્તર ખડ
આ ઉપરથી અષ્ટક-પ્રકરણમાં વિષયાનુ વૈવિધ્ય છે એ વાત તરી આવે છે. એમા શ્રાવાને તેમ જ શ્રમણાને ઉપયોગી બાબતાનું નિરૂપણ છે. વળી એમાં એકાત નિત્યવાદ, એકાત અનિત્યવાદ તેમ જ નિત્યાનિયત્રાદ વિષે દાર્શનિક ચર્ચા છે અને આ હકીકત તે અષ્ટક ૧૪-૧૬નાં નામેા પણ કહી આપે છે
૭૪
આ ત્રણ અષ્ટકો સિવાયનાં અષ્ટકોને વિચાર કરીશું તે જણાશે કે પ્રથમ અષ્ટકમાં રાગ, દ્વેષ અને મેહથી સર્વથા જે મુક્ત હોય તે · મહાદેવ' કહેવાય એવી રીતે મહાદેવનુ રવરૂપ વવાયુ છે. એમ લાગે છે કે આ અષ્ટક જોઈને ‘ કલિ૦ ’ હેમચન્દ્રસૂરિએ ૪૪ પદ્યનુ સંસ્કૃતમા મહાદેવસ્તાત્ર રચ્યું છે અને એવી રીતે આગમાદ્વારકે વિ. સં. ૧૯૮૪મા ૩૨ પદ્યમા અષ્ટબિન્દુ રહ્યુ છે.૨
ખીજા અષ્ટકમા દ્રવ્ય-સ્નાન ( બાહ્ય નાન ) અને ભાવ-નાન ( આધ્યાત્મિક સ્નાન )નું નિરૂપણ છે.
ત્રીજા અષ્ટકમાં અષ્ટપુષ્પી પૂર્જાના બે પ્રકારા દર્શાવાયા છે. એમાં પાચ મહાવ્રતા, ગુરુભક્તિ, તપ અને જ્ઞાનને ‘ સત્પુષ્પ ' યાને ‘ ભાવ– પુષ્પ ' કહ્યાં છે
"
ચેાથા અષ્ટકમા ભાવાગ્નિકારિકાનું વર્ણન છે. અહીં કમ ને ઇન્ધન, સદ્ભાવનાને આહુતિ અને ધર્મ ધ્યાનને અગ્નિ કહેલ છે. આના ખીજા
૧ મૂળ કૃતિ, એના ગુજરાતી ભાષાતર તેમ જ મૂળના પ્રત્યેક સસ્કૃત મદ્યને લગતા ગુજરાતી પદ્યરૂપ ભાષાતર સહિત શ્રીમાગરાળ જૈન સભા . તરફથી ઈ. સ ૧૯૦૬મા પ્રસિદ્ધ થઈ છે. વળી આ તેંત્ર વીતરાગસ્તાત્ર તથા આ ખનેના ગદ્યાત્મક તેમ જ પદ્યાત્મક ગુજરાતી અનુવાદો ઉપરાત કુમારપાલરચિત જિનેન્દ્રસ્તાત્રના અને રત્નાકરપચવિંતિકાના ગુજરાતી પદ્યાત્મક અનુવાદ સહિત સાંકળચંદ પિતાખરદાસ શાહ તરફથી ઇ. સ. ૧૯૨૩મા પ્રકાશિત થયેલું છે
૨ જુઓ આગÀાદ્ધારકની શ્રુતઉપાસના (૫, ૧૯ ).
Page #103
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
પદ્યમા શિવધર્મોત્તરના ઉલ્લેખ છે અને ત્રીન્ન પદ્ય તરી કે એ કૃતિમાથી એક અવતરણ અપાયુ છે. ફુ પદ્ય મહાભારતના વનપર્વ (અ. ૨ )માથી ઉષ્કૃત કરાયું છે. એના કર્તા તરીકે મૂળમા મહાત્મા ને અને જિનેશ્વરસૂરિષ્કૃત ટીકા (પત્ર ૨૨આ)મા વ્યાસના ઉલ્લેખ છે. આ સંબધમાં જિનેશ્વરસૂરિએ એમ કહ્યુ છે કે વ્યાસ મિથ્યાદષ્ટિ હોવા છતા એમને ‘મહાત્મા ' કહ્યા છે તે અન્યને સ મત બાબતનું અનુકરણમાત્ર છે તેમ જ પોતાની મધ્યથનાનુ એ ઘોતક છે એટલે દુષ્ટ નથી.
'
૭૫
પાચમા અષ્ટકમાં સર્વસ પત્કરી ભિક્ષા, પૌરુષઘ્ની ભિક્ષા અને વૃત્તિ-ભિક્ષા એમ ભિક્ષાના ત્રણ પ્રકારો સૂચવાયા છે, અને છઠ્ઠા અષ્ટકમા આના થમ પ્રકારનું નિરૂપણ છે.
}
૪ સર્વાંસ પત્ઝરી ’ માટેના પાઇય શબ્દ ‘ સવ્વસ પરી ' છે અને એ જોગસયગ ( ગા. ૮૧)માં વપરાયા છે.
સાતમા અષ્ટકમા સાધુએએ શા માટે પ્રચ્છન્ન ભેાજન કરવું તે વિચારાયું છે.
1 1
આઠમા અષ્ટકમા સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારના પ્રત્યા– ખ્યાનને અધિકાર છે.
- નવમા અષ્ટકમાં (૧) વિષયના પ્રતિભાસરૂપ, ( ૨ ) આત્માની પરિણતિથી યુક્ત અને (૩) તત્ત્વના સવેદનરૂપ એમ જ્ઞાનના ત્રણ પ્રકારો વવાયા છે.
1 - દસમા અષ્ટકમા (૧) આત ધ્યાનપૂર્વકનું, (૨ ) માહગર્ભિત અને ( ૩ ) સાનથી યુક્ત એમ ત્રણ પ્રકારના વૈરાગ્યનું વિવેચન છે
અગિયારમા અષ્ટકમા ‘તપ દુઃખાત્મક છે ’ એ કુતર્કનું ખ ડન છે. આ વિષય આજ.પ. (ખ`ડ ૨, પૃ. ૨૧૮-૨૧૯)મા વિચારાયા છે.
બારમા અષ્ટકમા વાદના (૧) શુષ્ક વાદ, (૨ ) વિવાદ અને (૩) ધર્મવાદનુ કથન છે અને તેરમા અષ્ટકમા ધર્મવાદનુ રવરૂપ આલેખાયુ છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
માસ પ્રાણીનું અંગ છે એ માટે માંસ ખવાય' એવા અતિતાર્કિક (બૌદ્ધ)ના કથનનું સત્તરમા અષ્ટકમા ખંડન છે.
ચૌદમાથી સોળમા અષ્ટકને વિષય પૃ. ૭૪મા સૂચવાયો હોવાથી અહીં એ દર્શાવાયું નથી.
અઢારમા અષ્ટકમા મનુસ્મૃતિ (અ.પ.)ના લે. ૫૬, ૫૫, ૨૭ અને ૩૫ (પૂર્વાર્ધમાં ભિન્નતા છે) અનુક્રમે ૨, ૩, ૫ અને ૭ તરીકે રજૂ કરાયા છે. આ અષ્ટકમાં “માંસભક્ષણમા દોષ નથી' એ માન્યતાનું નિરસન કરાયું છે.
ઓગણીસમા અષ્ટકમાં મદિરાપાનના દૂષણ સમાવતી વેળા કોઈ એક ઋષિની પૌરાણિક માન્યતા મુજબની કથા અપાઈ છે. - -
વીસમા અષ્ટકમાં “અબ્રહ્મચર્યમાં દોષ નથી” એ કથનને પ્રતિકાર કરાયો છે.
એકવીસમા અષ્ટકમા ધર્મને વિચાર સૂક્ષમ બુદ્ધિએ કરો” એમ કહ્યું છે.
બાવીસમા અષ્ટકમા ભાવની શુદ્ધિ કોની ગણાય એ વાત વિચારાઈ છે.
ત્રેવીસમા અષ્ટકમા શાસનની અવનતિ કરનારને અને એની પ્રભાવના કરનારને શું શુ ફળ મળે એ બાબત આલેખાઈ છે. "
વીસમા અષ્ટકમાં પુણ્યાનુબંધી પુરયને અધિકાર છે. એમાં પુણ્યાનુબધી પાપ, પાપાનુબંધી પાપ અને પાપાનુબંધી પુણ્યને પણ વિચાર કરાયો છે.
પચ્ચીસમા અષ્ટકમાં પુણ્યાનુબંધી પુણ્યનું ફળ દર્શાવાયું છે અને મહાવીરસવામીના જીવનમાથી એમણે લીધેલા અભિગ્રહની હકીકત અપાઈ છે.
૧ આ ઉપહાસનું વચન છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
છવ્વીસમા અષ્ટકમાં બોધિસત્વનું અપરિમિત દાન મહાદાન કહેવાય કે તીર્થકરનું ?” એ વિષય ચર્ચાય છે.
સત્તાવીસમા અષ્ટકમા “દાન એ ધર્મનું અંગ છે અને અપવાદરૂપે સાધુઓ પણ દાન દઈ શકે એના ઉદાહરણરૂપે મહાવીરસ્વામીએ દેવદુષ્યનું બ્રાહ્મણને દાન કર્યું હતું એ બાબત દર્શાવાઈ છે.
અઠ્ઠાવીસમા અષ્ટકમાં “રાજ્ય એ પાપનુ કારણ છે વાસ્તે એનું દાન ન દેવું” એ વાતને પ્રતિષેધ કરાયો છે. તેમ કરતી વેળા લગ્ન અને શિલ્પનુ નિરૂપણ એ “તીર્થકર '—નામકર્મને વિપાક છે એમ કહ્યું છે.
ઓગણત્રીસમા અષ્ટકમાં પ્રથમ પદ્યમાં મહાત્માઓને ૧“વાસીચંદન ”ની ઉપમા અપાઈ છે. એમના શરીરને કોઈ વાલા વડે છે કે કોઈ એ શરીર ઉપર ચંદનને લેપ કરે તે પણ એઓ સમદર્શિતા સાચવી રાખે.
ત્રીસમાં અષ્ટકમાં કેવલજ્ઞાનનું સ્વરૂપ, એ મેળવવાના ઉપાય અને આત્મામાં જ કેવલજ્ઞાન છે, નહિ કે બહાર એ બાબતો વિચારાઈ છે
૧ આ વિશેષણ માટે જુઓ મારો લેખ “વાસીચ કમ્પ”. આ લેખ “જૈન” (પર્યુષણા; વ ૪૬, અ ૩૫)માં વિ સ. ૨૦૦૩મા (તા ૧૧-૯–૪૭)માં છપાવે છે. “વાસીચ દણકમ્પ”ને ભાવાર્થ મહાભારત (આદિપર્વ અ ૧૧૦, બ્લે ૧૪ તેમ જ શાન્તિપર્વ અ ૯, શ્લે ર૫)નું સ્મરણ કરાવે છે. આ બંને સ્થળે તેમ જ અહિબુદન્યસંહિતા (૧૫, ૬૫)માં પણ નિમ્નલિખિત પ્લેકાઈ જોવાય છે –
“વા તક્ષ વદુ દ્રૈ મુક્ષત ” ડો. એસ કે બેલ્વલકરે શાન્તિપર્વના સપાદન (પૃ. ૬૪૦)માં મિલિન્દપહ (૯, ૨૫; Treckner, P 383)માથી નીચે મુજબનુ ટિપ્પણ રજ કર્યું છે એમ ડો એ ડી પુલકર તરફથી જાણવા મળ્યું છે –
" एक चे वाह वासिया तच्छेय्य कुपितमनसा । एक चे वाहं गन्धेन आलिम्पेय्य पमोदिता। अमुस्सि पटिघो नत्थि रागो अस्मि न विज्जति । पढनी समचित्ता ते तादिसा समणा मम ॥"
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૪૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંs
એકત્રીસમા અષ્ટકમાં તીર્થકર –નામકર્મના ઉદયને લઈને તીર્થંકર દેશના દે છે એમ કહ્યું છે. બીજા પદ્યમાં “વરબોધિને ઉલેખ છે.
બત્રીસમા અષ્ટકમાં મેક્ષનું સ્વરૂ૫ વર્ણવાયુ છે અને ત્યા “ભેગા ભેગવવાના નથી એટલે સુખ નંથી એ દલીલનું ખંડન કરાયું છે
આ ઉપરથી જોઈ શકાશે કે આ અષ્ટકપ્રકરણ જૈન આચારવિચાર ઉપર પ્રબળ પ્રકાશ પાડે છે, અને એ પ્રાથમિક પાયપુસ્તકની ગરજ સારે તેમ છે. સમ્યક્ત્વની ઉત્પત્તિ દર્શાવનારું એ સરસ સાધન છે. આધુનિક યુગમાં કેટલાક સંધાડાઓમાં આ અષ્ટપ્રકરણનું સવિશેષ પઠન-પાઠન કરાતું જોવાય છે.
ઉદ્ધરણ–આપણે જોઈ ગયા તેમ મહાભારત, મનુસ્મૃતિ અને શિવધર્મોત્તર એ કૃતિઓમાથી પદ્ય ઉદ્દત કરી આ અષ્ટપ્રકરણમાં તેને સ્થાન અપાયું છે. એવી રીતે ધર્મવાદ” નામના તેરમા અષ્ટકમાં પાચમા પદ્ય તરીકે ન્યાયાવતારને બીજો લેક ગૂંથી લેવાય છે અને એના ચોથા પદ્યમાં આ ન્યાયાવતારના કર્તા તરીકે “મહામતિનો ઉલલેખ છે. જિનેશ્વરસૂરિએ આની વૃત્તિમા આ “મહામતિ” એટલે સિદ્ધસેન દિવાકર એમ કહ્યું છે.
જેમ લલિતવિસ્તરા (પત્ર ૨૦આ)મા અને ત સૂ૦ (સંબંધકારિકા ૧૧)ની હારિભદીય ટીકા (પત્ર ૭)માં “વરબોધિને ઉલ્લેખ છે તેમ આ અષ્ટક પ્રકરણ (અ. ૩૧, શ્લે. ૨)માં પણ છે.
મહત્ત્વ–આ અષ્ટક પ્રકરણનું મહત્ત્વ ઘણું છે. વીસમા અષ્ટકના લે. ૭-૮ સૂયગડ (૧, ૩, ૪)ની ટીકામાં શીલાંકસૂરિએ, દસમા અષ્ટકના લે. ૧-૭ અજ ૫, અને એની સ્વપજ્ઞ વ્યાખ્યા ઉપરના પિતાના ટિપ્પણુક (ખંડ ૨, પૃ. ૨૩૭)માં મુનિચન્દ્રસૂરિએ અને અ. ૧૨, શ્લે. ૪ અન્યયોગવ્યવદદ્વત્રિશિકા (લે. ૧૦)ની ટીકા નામે સ્યાદ્વાદમંજરીમાં મલ્લિશે ઉદ્દત કર્યા છે. આમ આ કૃતિ મોડામાં મેડી નવમા સૈકાથી તે આદરપાત્ર બની જ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
-
વિવરણેા – વિ સં. ૧૦૮૦ પૂર્વે અષ્ટપ્રકરણ ઉપર કોઈ કે ટીકા રચી હતી. આ બાબત જિનેશ્વરસૂરિએ વિ સ. ૧૦૮૦માં અપ્રકરણ ઉપર–એના ‘તપાØક’ નામના અષ્ટક ઉપર રટીકા રચતા જે નીચે મુજબના ઉલ્લેખ પત્ર ૪૯આમા કર્યાં છે તે ઉપરથી ફલિત થાય છે
“ અન્ય વિમટમેવું વ્યાપક્ષતે '
..
७८
જિનેશ્વરસૂરિએ ટીકામા જે પાય અવતરણેા આપ્યાં છે તેનુ પ્રતિસ`સ્કૃત યાને સસ્કૃત રૂપાંતર અર્થાત્ છાયા નવાંગવૃત્તિકાર અભયદેવસ રિએ તૈયાર કરેલ છે.
અનુકરણ-ન્યાયાચાર્ય યશાવિજયગણિએ જે બત્રીસ અષ્ટકોના સમૂહરૂપે જ્ઞાનસાર યાને અષ્ટપ્રકરણ કિવા અદ્વાત્રિંશત્ રચેલ છે તે આ હારિભદ્રીય અષ્ટકપ્રકરણના અનુકરણરૂપ છે અને એ દ્વારા પ્રેરણા પામી યાાયેલ છે એમ લાગે છે. જ્ઞાનસારનાં બત્રીસ અષ્ટકોનાં નામ એના અંતમા આવતા ‘ અષ્ટક ’ શબ્દને બાજુએ રાખતા નીચે પ્રમાણે રજૂ થઈ શકે :~~~
(૧) પૂર્ણ, ( ૨ ) મસ, ( ૩ ) સ્થિરતા, (૪) મેહ, (૫) જ્ઞાન, ( ૬ ) શમ, ( ૭ ) ઇન્દ્રિયજય, (૮) ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, ( ૧૧ ) નિર્લેપ, ( ૧૨ ) નિઃસ્પૃહ, (૧૩) મૌન, (૧૪) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬ ) માધ્યસ્થ્ય, ( ૧૭ ) નિર્ભય, ( ૧૮ ) અનાત્મશસા, ( ૧૯ ) તત્ત્વદષ્ટિ, (૨૦) સસમૃદ્ધિ, (૨૧) કવિપાકચિન્તન, (૨૨ ) ભવેદ્વેગ, (૨૩) લાકસંજ્ઞાત્યાગ, (૨૪) શાસ્ત્ર,
૧ આ ટીકા હજી સુધી તેા મળી આવ્યાનું જાણવામાં નથી. ૨ આ મુદ્રિત છે જુએ પૃ. ૭૧, ટિ. ૩.
૩ આ મુદ્રિત કૃતિને પરિચય મેં ચશે દાહનમા આપ્યા છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
(૨૫) પરિગ્રહ, (૨૬) અનુભવ, (૨૭) ગ, (૨૮) નિયાગ, (૨૯) ભાવપૂજ, (૩૦) ધ્યાન, (૩૧) તપસ્ અને (૩ર) સર્વ નયાશ્રયણ.
વ્યાખ્યાને- અષ્ટક પ્રકરણને અનુલક્ષીને આગમ દ્ધારકે એકંદર પપ વ્યાખ્યાને આપ્યાં છે. એ લિપિબદ્ધ કરાયાં છે ખરાં પણ એ બધા કપાયાં નથી દસ જ છપાયાં છે.
ભાષાન્તર (અનુવાદ)––હીરાલાલ હંસરાજે મૂળ કૃતિનું ભાષાંતર અને સાથે સાથે જિનેશ્વરસૂરિત ટીકાને સારાશ જે ગુજરાતીમાં તૈયાર કરેલ હતો તે છપાવાય છે.?
વાદાઇક'નું ગુજરાતી ભાષાંતર છપાયું છે. આહતદર્શનદીપિકા (પૃ. ૧૯૦)માં આ “વાદાષ્ટક” અને એનાં પૃ. ૧૯૦-૧૯૨મા આને મારો ગુજરાતી અનુવાદ અપાવે છે. ૩ર અષ્ટકોને વારાફરતી એકેક શ્લેક લઈ એને શ્રી ખુશાલદાસ જગજીવને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે."
(૧૩) આત્મસિદ્ધિ આ કૃતિ ઉપલબ્ધ નથી. વળી એમાથી કોઈ કૃતિમા અવતરણ. ૧ જુઓ આ. યુ. (પૃ. ૧૨૪ અને ૧૨૦).
૨ આઠમા “પ્રત્યાખ્યાનાક”ના આદ્ય પદ્યને ઉદેશીને આગમેદારકે ગુજરાતીમાં જે દસ વ્યાખ્યાનો આપ્યાં હતાં તે “જ્ઞાનના ઝરણા”ના નામથી “શ્રીમીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢી તરફથી કપડવંજથી, વિ સં. ૨૦૧૪માં છપાવાયાં છે
૩ જુઓ પૃ. ૭૧, ટિ. ૩. ૪ જુઓ પૃ. ૭૧, ટિ. ૩. પ આ અનુવાદ છપાયો છે. જુઓ પૃ. ૭૧, ટિ ૩. ૬ જિ.ર.કે માં આની નોંધ નથી.
Page #109
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
અપાયાનુ પણ જોયું કે સાભળ્યું નથી. આ કૃતિને ઉલ્લેખ અજ૫. (ખંડ ૨)ની પણ વ્યાખ્યા (પૃ. ૨૧૮)માં છે. આ ઉપરથી આ કૃતિ આ વ્યાખ્યા કરતા પહેલી રચાઈ છે એ વાત ફલિત થાય છે.
આત્માની સિદ્ધિને વિષય ધમ્મસંગહણમાં વિસ્તારથી તેમ જ એનું લક્ષણ વગેરે બાબત દેસણુસુદ્ધિ (ગા ૫૯-૬૩)માં પણ ચર્ચાયેલ છે.
(૧૪ અને ૧૬૨) આત્માનુશાસન સુમતિગણિએ સંસ્કૃતાત્માનુશાસન એ નામથી જે કૃતિ ધી છે તેને જ હું અહી આત્માનુશાસન તરીકે ઓળખાવું છું. આત્માનુશાસન' તેમ જ “અપ્પાણસાસણ” નામની જે વિવિધ કૃતિઓ જેવાય છે તે પૈકી એકેમાં એના કર્તા તરીકે હરિભસૂરિનો ઉલ્લેખ નથી.
સમાન નામક કૃતિઓ-સંસ્કૃતમાં નીચે મુજબની આત્માનુશાસન નામની કૃતિઓ રચાઈ છે – ૧ દિગબર જિનસેનના શિષ્ય ગુણભદે વિ સ. ૯૩૫ની આસ
પાસમાં ૨૭૦ લેકમાં આત્માનુશાસન નામની કૃતિ રચી છે. એના ઉપર પ્રભાચન્દ્રની ટીકા છે અને મૂળને
અ ગ્રેજી અનુવાદ થયેલું છે ? ૨. પાર્થનાગે વિ સં ૧૦૪રમા કે ૧૦૫રમા પ્રાય ૭૭ ૧ આ મૂળ કૃતિ “સનાતન જૈન ગ્રંથમાલા”મા ગ્રથાક ૧ તરીકે છપાઈ છે
૨ Sacred Books of the Sainasમાં સસ્કૃત ટીકા તેમ જ જગમ દરલાલ જૈનના અંગ્રેજી અનુવાદ સહિત મૂળ કૃતિ ઈસ ૧૯૨૮મા પ્રકાશિત કરાઈ છે
Page #110
--------------------------------------------------------------------------
________________
૨૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
પદ્યોમા આત્માનુશાસન રચ્યુ છે. એને હિંદીમા તેમ જ ગુજરાતીમા અનુવાદ થયેલ છે.૩
૩. એક અજ્ઞાતક ક આત્માનુશાસન છે. એના ઉપર સ સ્કૃતમા ટીકા છે.
ભાડારિક નેમિચન્દ્રે જ.મ.મા ૧૬૧ પદ્યોમાં અપાણુસાસણ ( આત્માનુશાસન )ની રચના કરી છે. જુએ DCGCM (Vol XVIII, pt. 1, pp. 246-247). રત્નસિંહસૂરિએ ૨૫ પદ્યોમા સંસ્કૃતમા આત્માનુશાસ્તિકુલક રચ્યું છે.
કોઇ કે આત્માનુશાસનાદિકુલક રયુ છે.
રત્નસિંહસૂરિએ જ.મ મા પ૬ પદ્યમાં અપાણુસાસણલય ( આત્માનુશાસનકુલક ) રચ્યુ છે.
આ વિચારતા એમ લાગે છે કે જો હરિભદ્રસૂરિએ સંસ્કૃતમા આત્માનુશાસન રચ્યું જ હોય તેા એ નામની કૃતિ રચનારા જૈનામા એએ પ્રથમ છે.
(૧૯) ઉપદેશપ્રકરણ
આ ઉવએસપય નામની જ કૃતિ હશે એમ ભાસે છે.
૧ આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત આચારાંગના વ્યાખ્યાનાના રિરાષ્ટ તરીકે “ જૈ પુ॰ પ્ર૦ સ ૦” તરફથી સુરતથી વિ. સ૨૦૦૬મા પ્રસિદ્ધ કરાઈ છે.
૨ આ હિન્દી અનુવાદ સહિત મૂળ કૃતિ સેતાબચંદ નાહરે કલકત્તાથી વિસ ૧૯૩૧મા પ્રસિદ્ધ કરી છે વિશેષ માટે જુએ DCGCM ( Vol. XVIII, pt. 1, pp. 243-246 )
૩ અને અગે કેટલીક ખાખતા મે શ્રીઆચારાંગસૂત્ર (અ. ૪)ના મારા અગ્રવચન ” (પૃ. ૮૭)મા આપી છે
rr
..
Page #111
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા | જીવન અને કવન
(૨૦ અને ૧૮) લેઉવપય [ઉપદેશપદ]
આ કૃતિ જોમ મા ૧૦૩૯ પદ્યો (ગાથા)મા “આર્યા' છંદમા રચાયેલી છે એનું પરિમાણ ૧૧૫૦ ગ્લૅક જેવડું છે. એના કોઈ વિભાગ પડાયા નથી. આ ધર્મકથાનુગને અગેની કૃતિમાં મુખ્યતયા આત્માની ઉન્નતિ કરવામાં સહાયક એવો ઉપદેશ અપાય છે. એમાં મનુષ્ય-ભવની દુર્લભતા દસ સુપ્રસિદ્ધ દષ્ટા હારા દર્શાવાઈ છે.
૧ આ મૂળ કૃતિ નિમ્નલિખિત સાત કૃતિઓ સહિત “શ્રીપુરારી धर्मसग्रहणी-उपदेगपट-उपदेशमाला-जीवसमास-कर्मप्रकृति-पचसग्रह-ज्योतिएकरण्डकानि (મૂર માત્રાળ)”ના નામથી “ કે છે સસ્થા” તરફથી ઈ.સ ૧૯૨૮માં છપાવાઈ છે –
પચાસગ, ધમ્મસ ગહણી, ઉવએ સમાલા, જીવસમાસ, કમ્મપડિ, પંચસંગહ અને જેઇસકરંડગ
વિશેષમા એમાં પ્રથમ તે “રા સા. શેઠ વસનજી ત્રીકમજી જે પી ગ્ર થમાલા”ના દસમા મણકા તરીકે ઉપદેશપદ એ નામથી “કાર્મિકી” બુદ્ધિ સુધીને (ગા. ૨૭ અને એની ટીકા પૂરતો પત્ર ૯૩ સુધી) ભાગ સુખસાધિની ટીકા તેમ જ આ બંનેના ગુજરાતી અનુવાદપૂર્વક “શ્રી જૈનધર્મવિદ્યાપ્રચારકવર્ગ ” (પાલીતાણું) તરફથી ઈસ ૧૯૦૯મા છપાયે છે મુનિચન્દ્રસૂરિદ્રત ટીકા સહિત મૂળ “મુ ૬ જૈ મે મા. એમાં બે ભાગમાં અનુક્રમે ઇ. સ૧૯૨૩મા અને ઇ સ ૧૯૨૫માં છપાયું છે.
ઉવએસપાયમાની ગાથાઓને અકારાદિ ક્રમ નીચે મુજબની નવ કૃતિઓના પણ અકારાદિ ક્રમ સહિત “ કે શ્વે સસ્થા” તરફથી " श्रीपचाशक-पचवस्तु-धर्मसग्रहणी-कर्मप्रकृति-पचसग्रह-जीवसमास-ज्योतिष्करडक-उपહેરા પરેરામજી-ઝવાનHIRTOમ ચરિકામ ”ના નામથી ઈસ ૧૯૨૯મા પ્રસિદ્ધ કરાયેલી કૃતિમાં અપાચે છે –
ઉવરએસમાલા, કમાયડિ, જીવસમાસ, ઇસકર ડગ, ધમસ ગહણી, પંચવભુગ, પંચસ ગહ, પચાસગ અને પવયણસારુદ્ધાર
૨ ઉત્તરઝયણ (અ ૩)ની નિજુત્તિ (ગા. ૧૬૦, પત્ર ૧૪પ)માં ભેજન, પારા, ધાન્ય, જુગાર, રન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, ઘોસરી અને પરમાણુ એમ દસ દૂછાત છે આના સ્પષ્ટીકરણ માટે જુઓ વૈરાગ્યરસમંજરી (ગુચ્છક ૧, પ્લે ૪)નુ મારુ સ્પષ્ટીકરણ (પૃ. ૧૨-૧૫).
Page #112
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ત્યાર બાદ જૈન શાસ્ત્રોને અભ્યાસ, ચાર પ્રકારની બુદ્ધિ અને એના ઉદાહરણ, બુદ્ધિનાં કારણો, બટુની પરીક્ષા, રોહિણની યાને પાય
ખાની કથા, મહાગિરિ અને “મૂક'ના વૃત્તાત,વ્યાજ્ઞા અને ભાવાણા, મેહનું નિરૂપણ, ચૈત્યવ્ય, જીર્ણશ્રેણી, જિનધર્મ વગેરેનાં દષ્ટાંત, ગુરુકુલવાસ, ઉપવાસ તેમ જ ધાર્મિક શિક્ષણ લેવા-આપવાની રીત એમ વિવિધ બાબતે આલેખાઈ છે.
વિશેપમાં પદ્ય ૮૫૯-૮૮૫મા વાદ્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદ - પર્યાર્થનું નિરૂપણ છે.
આ સમગ્ર કૃતિને સારાશ હૃદયંગમ રીતે ન્યાવાચાર્ય યશોવિજ્યગણિત વિરહમાં જોવા મળે છે
સંકલના–આ સંપૂર્ણ કૃતિ કંઈ સશે હરિભદ્રસૂરિની રચના નથી. એમાણે લીક પ્રાચીન કૃતિઓમાના પદ્યો આમા વણ લીધા છે. દા ત ગા પએ ઉત્તરઝવણની નિજજુત્તિની ગા. ૧૬૦ છે; ગા. ૪૦–પી એ નંદીની ગા. ૩–૭૪ છે; અને ગા. ૧૪ એ સમ્મઈપયરના ત્રીજા કડ (કાડ)નું પ૩મું પદ્ય છે.
અતિદેશ–વિઅપચની રચના લલિતવિસ્તરા પૂર્વે થઈ છે. ક્રમે આ લલિતવિસ્તરાની મુનિચન્દ્રસૂતિ પંજિકા (પત્ર ૧૮ આ)માં “અન્યત્ર થી આ કૃતિને નિર્દેશ કરાયા છે.
૧ પતિરી, નધિ, કર્મિક અને પારિવામિકા એ (અશ્રુતનિતિ) મતિના ચાર પ્રકારે છે. આના પાદિ માટે જુઓ આહતદર્શન દીપિકા ( ૬૧-૨૨૬).
૨ આ ૨૧ ગાથાના જ.મ.માં રચાયેલી કૃતિ સ્વાપર સંસ્કૃત ચિવ સહિત મનસુખભાઈ ભગુભાઈએ વિ સં. ૧૯૬૭માં પ્રસિદ્ધ કરી છે. અમા પ્રારંભના સંસ્કૃતમાં વિષયસુચી છે. આને પરિચય મે ચહનના આયો છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
વિવરણે–ઉવએ પય ઉપર વર્ધમાનસૂરિએ વિ. સ ૧૦૫૩મા સરસ્કૃતમા ટીકા રચી છે એની પ્રશસ્તિ પાથિંલગણિએ રચી છે અને એને પ્રથમદર્શ આમ્રદેવે લખ્યો છે જેસલમેરના ભંડારમાં આની વિ. સં. ૧૧૯૩માં લખાયેલી હાથપોથી છે જે, ભા. ગં. સૂ. (પૃ ૬-૭)માં આ ટીકાના આદિમ અને અંતિમ ભાગ અપાયા છે અને એ તે વિ. સ. ૧ર૧રમાં લખાયેલી હાથપોથીમાથી છે.
રામચન્દગણિની સહાયતાથી મુનિચન્દ્રસૂરિએ ઉવએસપથ ઉપર વિ. સ. ૧૧૭૪મા સુખસંધના નામની સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે. એમાં એમણે અર્થદષ્ટિએ ગહન એવી કોઈકની ટીકાને નિર્દેશ કર્યો છે. શું આ ટીકા તે જ વર્ધમાનસૂરિકૃત ટીકા છે ? સુખસાધનામાં મૂળમાં જે ઉદાહરણોનું સૂચન છે તેના સ્પષ્ટીકરણ તરીકે ટીકાકારે મોટે ભાગે પાઈયમા કથાઓ આપી છે. વિએ પય ઉપર એક અજ્ઞાતકર્તાક ટીકા પણ છે.
અનુવાદ–ઉવએ પય તેમ જ એના ઉપરની સુખસંબોધન વ્યાખ્યાના કામિકી બુદ્ધિ સુધીના ભાગને ગુજરાતી અનુવાદ “જૈન ધર્મવિદ્યાપ્રસારક વર્ગ” તરફથી ઈ. સ. ૧૯૦૯મા છપાયે છે.
(૨૨) કથાકેશ આ કથાઓના સંગ્રહરૂપ કૃતિ હશે. જેમકે હરિણકૃત બહતથાકેશ. પ્રસ્તુત કૃતિની એકે હાથથી હજી સુધી તે મળી આવી નથી, જોકે એની નોધ સુમતિગણિએ અને સર્વરોજગણિએ પણ ગટસન્સની ટીકામાં લીધી છે.
૧ આ મુદ્રિત છે જુઓ પૃ ૮૩, ટિ ૧
૨ આ “સિ જે 2.”મા ઈ સ ૧૯૪૩મા પ્રકાશિત કરાયો છે અને એનું સંપાદન એ એન ઉપાધ્યેએ કર્યું છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
(૨૩) કપૂરકાવ્ય
મ. કિ. મહેતાએ આ કૃતિ નોંધી છે. શુ વજ્રસેનના શિષ્ય હરિ( હરિષણ )કૃત -પૂરપ્રકરને તેા ભૂલથી હરિભદ્રસૂરિની કૃતિ ગણી
લેવાઈ નથી ?
૩
[ ઉત્તર ખ′
(૨૫) તિવકથાનક, ક
આ ત્તક્માાણ જ હશે એટલે એના આગળ ઉપર વિચાર કરાશે.
(૨૬એ અને ૨૬) રકુલય [ કુલક ]
પ. હરગોવિંદદાસે કુલાના ઉલ્લેખ કર્યાં છે. સંખેાહયરણ ( અધિ. ૧ )મા ગા. ૨૯૦-૨૯૮ રૂપે અભકુલય છે. એ હરિભદ્રસૂરિતું જ હશે. આવી રીતે બીજા પણ કુલયેા હશે.
૫. બેચરદાસના મતે (પૃ. ૧૦૦) કુલકાના કર્તા અન્ય હરિભદ્ર છે. (૨૭) ક્ષમાવલ્લીમીજ
ચ.પ્ર.માંની નિમ્નલિખિત પક્તિના અથ ન સમજાયા હોવાથી મ. કિ. મહેતા વગેરેએ આના એક કૃતિ તરીકે ઉલ્લેખ કર્યો છે; બાકી ખરી રીતે તે એ સમરાદ્વિત્યચરિત્ર ( સમરાઇÄરિય)ના વિશેષણરૂપ છે :~~~
kr
2
समरादित्यचरित्रं नव्यं शास्त्रं क्षमावल्लीवीज कृतम् '
આને અર્થ એ છે કે ક્ષમારૂપ વેલના બીજ જેવુ નવીન શાસ્ત્ર નામે સમરાદિત્યચરિત્ર ( હરિભદ્રસૂરિએ ) રયુ .
૧ આ ૧૭૯ પદ્યમા રચાયેલી કૃતિ 'જિનસાગરસૂરિષ્કૃત ટીકા સહિત “ હૈ. ય. પ્ર. સ.' તરફથી ઈ સ. ૧૯૧૯મા પ્રસિદ્ધ કરાઈ છે
૨ આના અર્થ તેમ જ કેટલાંક કુલય( કુલક )ના ઉલ્લેખ વગેરે માટે જુએ પા. ભા. સા. (પૃ. ૧૩૦-૧૩૧), વિશેષમા જ મ.મા રચાયેલાં સાળ કુલયે આગમાદ્ધારક ગ્રથમાલા ના સાતમા રત્ન તરીકે વિસ. ૨૦૧૫મા “પુનો 'ના નામથી છપાવાયેલી કૃતિમા અપાયા છે
2:
"
Page #115
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા |
જીવન અને કવન
(૨૯-૩૦) ચતુર્વિશતિસ્તવ અને એની વૃત્તિ પં. બેચરદાસે આ બંનેની નોંધ લીધી છે અને સ વાદી ઉલેખા તરીકે સ્વ. કેશવલાલ મોદીના નામને ઉલ્લેખ કર્યો છે પરંતુ પૃ. ૧૦૦માં આ અન્ય હરિભદ્રની કૃતિ છે એમ કહ્યું છે
(૩૧) ચૈત્યવંદનભાષ્ય ૫. હરગોવિંદદાસે આની નોધ લીધી છે. પં. બેચરદાસે એને સસ્કૃત કૃતિ કહી છે. ડો. કલેટે Jain onemasticon (પૃ. ૬)માં આને ઉલેખ કર્યાનું પં. હરગોવિંદદાસે કહ્યું છે.
(૩૩ અને ૧૧૪) જઈદિકિચ (યતિદિનકૃત્ય]
મ કિ. મહેતાએ યતિદિનકૃત્યની નોધ લીધી છે. એ કૃતિ પાઈયમાં હોય તો એનું નામ જઈદિમુકિચ હોય. આ હિસાબે મેં એને અહીં ઉલ્લેખ કર્યો છે, (૩૪-૩૬) જંબુદ્દીવસંગહણું [જબુદ્વીપસંગ્રહણી ]
પ્રો. પિટર્સને ત્રીજા હેવાલ (પૃ.૨૮૪)મા તેમ જ પ્રથમ હેવાલ (પૃ. ૮૯)મા આમાથી એકેક પદ્ય આપ્યું છે. એ બંનેને અંક ૨૮ છે. બંને અર્થદષ્ટિએ એક છે પણ શબ્દ-રચના ભિન્ન છે. આમાં જબુદ્વીપ વિષે અધિકાર હોય એમ લાગે છે. શું આ બંનેના એક જ કર્તા છે ? અને તે પ્રસ્તુત હરિભદ્રસૂરિ છે? પ્રભાન :સૂરિએ વિ. સં. ૧૩૯૦મા સંસ્કૃતમા જે ટીકા રચી છે તેમા હરિભદ્રને પિતાના ગુરૂકહ્યા છે.
(૩૭ અને ૧૧૫) જસહરચયિ [યાધરચરિત]
ક્ષમાકલ્યાણ વિ. સ. ૧૮૩૯મા ગદ્યમા સસ્કૃતમાં ઉચશેાધરચરિત રચ્યું છે. એમાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે હરિભદ્ર ૧ આની નોધ જિ. ૨. કે. (વિ ૧, પૃ૩૧૯)મા છે
Page #116
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[[ ઉત્તર ખંડ
મુનીન્ડે પ્રાકૃતમાં તેમ જ અન્ય સંસ્કૃતમાં પદ્યમાં યશેાધારચરિત્ર રચેલ છે. માણિક્ય(દેવ)સૂરિએ પણ સંસ્કૃતમાં પદમા ચૌદ સર્ગમા જે શેધરચરિત્ર રચ્યું છે તેમાં આ વિષય પર લખનાર તરીકે હરિભદ્રસૂરિને નિર્દેશ કર્યો છે, પરંતુ આ રચના સંસ્કૃતમાં કે પાઇયમાં છે તે જાણવા માટે કશું કહ્યું નથી. વળી આ બંને ઉલ્લેખોથી પ્રસ્તુત હરિભદ્રસૂરિ જ અભિપ્રેત છે કે કેમ તેને પણ નિર્ણય કરવા માટે વિશેષ સાધનની અપેક્ષા રહે છે. આથી અત્યારે તો હું એટલું જ કહીશ કે સોમદેવે સંસ્કૃતમાં શકસ વત ૮૮૧મા યશસ્તિલકચંપૂ અને પુષ્પદ તે “અપભ્રંશ”માં
જસહરચયિ રચેલ છે અને એમાં યશોધર નૃપતિનું ચરિત્ર આલેખાયું છે. વળી સ0 ચ૦ (ભવ ૪, પત્ર ૨૮૮ ઈ)માં જે ચશેધરનું ચરિત્ર છે તે તો આ નથી ૨૪ (૩૮-૩૯) પણિહરપઢિમાર [જિનગૃહપ્રતિમા સ્તોત્ર]
આ જ. મામા સાત પદ્યમાં રચાયેલું સ્તોત્ર રવર્ગ, મત્સ્ય અને પાતાળ એ ત્રણ લેકમાં રહેલી જિનપ્રતિમાઓ વિષે નિર્દેશ કરે છે. “નમિ સવ્વલ”થી એને પ્રારંભ થાય છે અને એના અંતમાં
૧ આ કૃતિ હીરાલાલ હ સરાજે છે સ ૧૯૧૦માં સ પાદિત કરી પ્રકાશિત કરી છે.
૨ આ કૃતિ પ્રતસાગરકૃત ટીકા સહિત “કાવ્યમાલા માં ઈ સ ૧૯૦૧મા પ્રસિદ્ધ કરાઈ છે
૩ આ કૃતિ “કરંજા જૈન ગ્રંથમાલા”મા ઈ સ ૧૯૩૧મા છપાવાઈ છે એનું સંપાદન ડો પી એલ કર્યું છે.
૪ જિ.ર.કે. (વિ ૧, પૃ૩૧-૩૨)મા “યશેઘર- ચરિત્ર”ના નામથી ૨૨ કૃતિઓ નોંધાયેલી છે
૫ આ સ્તોત્ર “વિજયદાનસૂરિ સિરીઝ”માં 2 થાક ૨૦ તરીકે જે સ્વાધ્યાયદેહન છપાયું છે તેના પૃ ૧૭૮–૧૭૯માં પૂરેપૂરું અપાયુ છે
Page #117
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા | જીવન અને કવન મવિર ૩૩ મળ્યા” એવી પતિ છે. એમ લાગે છે કે અહી ભવવિહુ ને પ્રયોગ જોઈ આ કૃતિ પ્રતુત હરિભદ્રસૂરિની છે એમ એના સપાદકો માને છે શ્રીવિજ્યકસૂરસૂરિએ આ સ્તોત્રનું નામ શાશ્વતજિનસ્તવ રાખ્યું છે એના પ્રથમ પદ્યમા “વુર નિબશિતળ અને અતિમ પદ્યમાં “વિનર નિચર” એમ ઉલ્લેખ છે. એ જોતા જિકિરણ કે જિણહરકિરણ જેવુ નામ કર્તાને અભિપ્રેત હોય એમ લાગે છે.
(૪૦) જિનસ્તવ યાને (૧૮૨) સ્તવ આને “સ્તવ” પણ કહે છે એટલે એ નામે એને આગળ ઉપર વિચાર કરાશે
(૪ર અને ૧૨૧) જગસયગ [ગશતક] આ લઘુ કૃતિ જ. મામા “આર્યા છેદમા ૧૦૧ પદ્યોમા રચાયેલી છે. એના આદ્ય અને અતિમ પદ્ય અનુક્રમે નીચે મુજબ છે.
" नमिऊण जोगिनाहं सुजोगसन्दसगं महावीरं । वोच्छामि जोगलेस जोगज्झयणाणुसारेण ॥" “ता इय आणाजोगे जइयव्वमजोगयत्थिणा सम्म। एमो चिय भवविरहो सिद्धीए सया अविरहो य॥"
આ કૃતિની અન્ય છ કૃતિની સાથે ભેગી એવી એક જ હાથપોથી, મળી આવી છે. એના પત્ર ૫૫-૬૫આમા પ્રસ્તુત કૃતિ છે
૧ આ કૃતિ “ગશતક”ના નામથી “ગુજરાત વિદ્યાસભા”એ અમદાવાદથી ઈ.સ ૧૯૫૬માં પ્રકાશિત કરી છે એમાં મૂળ કૃતિ ડે ઇન્દુકલા રહીરાચ દ ઝવેરીના ગુજરાતી પ્લેકાર્થ, સમજૂતી અને પ્રસ્તાવના સહિત અપાઈ છે. પ્રારંભમા ખભાતના શાન્તિનાથના ભડારની તાડપત્રીચ પ્રતિના પપઆ પત્રની પ્રતિકૃતિ છે આ કૃતિનું સંપાદન ડો ઈન્દુલાએ કહ્યું છે
Page #118
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
આધાર–શું આ કૃતિ ગઝયણ (યોગાધ્યયન)નામના કોઈ પ્રકરણને આધારે જઈ છે?
વિષય-આ કૃતિને વિષય ગબિન્દુ સાથે ખૂબ મળતો આવે છે. આ યોગબિન્દુની જાણે નાનકડી આવૃત્તિ ન હોય તેવી લાગે છે. એમાં નિશ્ચય–ગ અને વ્યવહાર-ગ, યોગના અધિકારી, અપુનબંધક, અનુષ્ઠાન, સાધકે શું કરવું તે માટેના બાહ્ય અને આંતરિક ઉપાયો, આત્મનિરીક્ષણ, ચિત્તની સ્થિરતા તેમ જ આહારાદિની ચર્ચા–“સર્વસંપત્કરી ભિક્ષા એમ વિવિધ બાબતે આલેખાઈ છે. ટૂંકમાં કહું તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્રની પ્રાપ્તિ કેમ થાય તે સૂચવાયું છે
(૪રઅ) જ્ઞાનચિત્રિકા આ નામ પ્રો. પિટર્સને ચોથા હેવાલમા આપ્યું છે પણ એ ભૂલ હૈય એમ લાગે છે. એ નાણાચિત્તપયરણ જ હોવું જોઈએ.
(૪૩) જ્ઞાનપંચકવિવરણ નાણપંચગવખાણુને નામે ઓળખાવાતી કૃતિ તે જ આ હશે જે એમ જ હોય તો એ કૃતિને પૃ ૧૧૦માં વિચાર કરાય છે. પં. બેચરદાસે પૃ ૧૦૦માં આને અન્ય હરિભદ્રની કૃતિ કહી છે.
(૪૪) જ્ઞાનાદિત્ય(પ્રકરણ) આ જ નાણાચિત્તપયર હોય એમ લાગે છે. એમ ન જ હોય તે પં. બેચરદાસ એને પૃ ૧૦૦માં અન્ય હરિભની કૃતિ કહે છે તે વિચારવું ઘટે
(૪૭) તત્ત્વતરંગિણું ખરતરગચ્છની કેટલીક વ્યક્તિએ આને હરિભદ્રસૂરિની કૃતિ ગણે છે, પરંતુ ઘમસાગરગણિએ પવયણપરિખામાં એનું ખંડન
Page #119
--------------------------------------------------------------------------
________________
સાહિત્યમેવ ] ઇવન અને કવન કર્યું છે. આ હકીકત ડો ભાંડારકરે ઈ.સ ૧૮૮૩-૮૪ના એમના હેવાલ (પૃ ૧પર)મા નોધી છે.
(૫૦) ત્રિભંગી સાર આ કૃતિ કલેકે નોધ્યાનું પ કલ્યાણવિજયજીએ કહ્યું છે. ત્રિભંગાર નામની એક કૃતિ જિ, ૨.કે. ( વિ. 1, પૃ. ૧૬૧)માં નોંધાઈ છે. આના કર્તા તરીકે સૈધાનિક નેમિચંદ્રને ઉલ્લેખ કરી આ કૃતિના નીચે મુજબ છ અંશે દર્શાવી એના કર્તા ભિન્ન ભિન્ન હવાનું સૂચવાયું છે – નામ
ગાથા કર્તા આસ્રવ-ત્રિભંગી
શ્રતમુનિ બંધત્રિભ ગી
માધવચન્દ્ર
(નેમિચન્દ્રના શિષ્ય) ઉદીરણાત્રિભંગી
નેમિચન્દ્ર સત્તાત્રિભંગી
૩૫ સર્વથાત્રિભંગી
કનકન દિ ભાવત્રિભંગી ૧૧૬ શ્રતમુનિ
હર્ષકુલે ત્રિભંગસૂત્ર તરીકે ઓળખાવાતી હઉદયતિભંગી (બ ધહેતૃદયત્રિભળી) નામની કૃતિ ૬૫ ગાથામા રચી છે. આ હકુલને તો ભૂલથી હરિભક માની નહિ લેવાયા હોય ?
૧-૨ આ બને કૃતિઓ “મા. દિ જે. ગ્રં ”મા ૨૦મા 2 થાક તરીકે પ્રકાશિત થયેલી છે
૩ વિજયવિમલ ઉર્ફે વાનરર્ષિની ટીકા સહિત આ કૃતિ “જે. આ સ ” તરફથી વિ સ. ૧૯૭૪માં પ્રસિદ્ધ કરાઈ છે.
(૩૭
Page #120
--------------------------------------------------------------------------
________________
૯૨
હરિભદ્રસૂરિ
( પર અને ૫૪ ) ૧૬’સણસૃદ્ધિ [દનશુદ્ધિ] યાને (૫૩ અને ૫૫ ) દરસણસત્તર [દનસતિ ]
[ ઉત્તર ખ'ડ
આ ૭૦ ગાથામાં જ. મ મા રચાયેલી નાનકડી કૃતિ વિષયની દૃષ્ટિએ ઘણી મહત્ત્વની છે, કેમ એમા જૈન દર્શનના પાયારૂપે અને ત્રણ રત્નામા અગ્ર ગણાતા રત્નરૂપ દર્શનનુ યાને સમ્યકત્વનુ અર્થાત્ સાચી શ્રદ્ધાનુ અને એની નિર્મળતાનુ નિરૂપણ છે. આ ઉપરથી આ કૃતિના નીચે મુજબ નામેા ચેાજી શકાય ઃ——
દ સણસત્તર, દિરસણસત્તર અને સમ્મત્તસત્તરિ,
આ કૃતિના મુખ્ય વિષય સમ્યક્ત્વ છે ગા. ૫૯-૬૩ આત્માના અસ્તિત્વ અને એના લક્ષણેા પર પ્રકાશ પાડે છે. આ વિષય આત્મસિદ્ધિ અને ધમ્મસ ગહણીમા પણુ છે.૨
ગા ૫-૬ કોઈ પ્રાચીન મુનિવર્યની કૃતિમાથી ઉદ્ધૃત કર્યાંનુ ગ્રંથકાર પોતે કહે છે. આ મુનિવર્ય તે કોણ એ જાણવામા નથી. વિશેષ નવાઈની વાત તા એ છે કે આ સમગ્ર કૃતિ ઉપર વિવરણ રચનાર સઘ્ધતિલકસૂરિ પ્રણેતાના નામથી અજ્ઞાત જણાય છે, જોકે એમણે હરિભદ્રસૂરિષ્કૃત ધ્રુત્તમાાણને તે આ પોતાની ટીકા નામે તત્ત્વકૌમુદી ( પત્ર ૩૧આ−૪૬૨ )મા મૂલદેવ વગેરે પાચ ધૂર્તોની કથા આપતી વેળા ઉપયાગ કર્યો છે એમ ભાસે છે. આથી પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આ કૃતિના કર્તા હરિભદ્રસૂરિ નથી અથવા જો તે છે જ તે! એમનું નામ ક્રમ વિવરણકારે આપ્યું નથી
૧ સંધતિલકસૂરિષ્કૃત ટીકા સહિત નામથી “દે. લા જૈ. પુ સસ્થા કરાઈ છે.
,,
૨ આત્માના સ્વતઃ અસ્તિત્વ અને એ આત્માના સ્વરૂપ વિષે જિનભટ્ટગણિ ક્ષમાશ્રમણે વિસેસા॰ (ગા ૧૫૪૯-૧૫૯૯)મા વિસ્તારથી નિરૂપણ કર્યું છે.
આ કૃતિ સમ્યક્ત્વસપ્તતિકાના તરફ્થી ઈ સ ૧૯૧૩મા પ્રસિદ્ધ
'
Page #121
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
વિવરણ– સણસુદ્ધિ ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. આ સૌમાં “રુપલ્લીયમ્ ગચ્છને ગુણશેખરસૂરિના શિષ્ય સંઘતિલકસૂરિએ ૭૭૧૧ શ્લોક જેવડી જે ટીકા સંસ્કૃતમાં વિ સં. ૧૪રરમાં રચી છે તે એમાં આવતી કથા વગેરેને લઈને ખાસ ધ્યાન ખેંચે છે. એ ટીકાનું નામ તત્ત્વકૌમુદી છે
ગુણનિધાનસૂરિના શિષ્ય એક અવચૂરિ રસ્થાને જિ. ૨. કે. (વિ. ૧, પૃ કર૬)માં ઉલેખ છે, પણ સાથે સાથે આ સંધતિલકસૂરિકૃત ટીકા તે નથી એમ પ્રશ્ન અહીં ઉઠાવાય છે
દેવેન્દ્ર (?) કોઈ ટીકા રચી છે.
વળી “તપાગચ્છના મુનિસુન્દરસૂરિના શિષ્ય શિવમંડનગણિએ ૩૫૭ શ્લેક જેવડી એક ટીકા રચી છે. કોઈકની અવચૂરિ છે.
બાલાવબોધ–તપા” ગચ્છના ઉપાધ્યાય શાન્તિચન્ના શિષ્ય રત્નચગણિએ વિ.સ. ૧૬૭૬મા બાલાવબોધ છે
ભાષાંતર–આ કૃતિની મહત્તા જોતા એનું સ્પષ્ટીકરણપૂર્વક ભાપાતર થવુ ઘટે.
સામ્ય-ચદેશ્વરસૂરિના શિષ્ય તિલસૂરિએ દશનશુદ્ધિ રચી છે. વળી રર૬ ગાથામાં “સમ્યકત્વપ્રકરણ”ના નામે પણ ઓળખાવાતી દેસણસુદ્ધિ ચંદ્રપ્રભે રચી છે અને એના ઉપર દેવભદ્રની ટીકા છે.
૧ આ મુદ્રિત છે જુઓ પૃ ૯૨, ટિ ૧.
૨ આમા “ધૂર્તાખ્યાન” છે. વિશેષમાં આ ટીકામા જે વીસ પાઇય કથાઓ છે એના નામાદિ માટે જુઓ મારી કૃતિ નામે પા• ભા. સા. (પૃ. ૧૨૫).
૩ આ ટીકા સહિત મૂળ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈસ ૧૯૧૩મા છપાવાઈ છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૪
હરિભદ્રસૂરિ 1 ઉત્તર ખંડ (૫૩) દરિસણસત્તરિ દર્શનસપ્તતિ ] યાને (૧૭૮અ અને ૧૫ર ) સાવગધમ્મપગરણ [શ્રાવકધર્મપ્રકરણ]
આ નામ ઉપરથી તે આ કૃતિ ૭૦ પદ્યોમા પાઈયમા સમ્યક્ત્વના નિરૂપણાથે રચાયેલી હોવાનું અનુમનાય, પરંતુ આમા તે જ મ0માં ૧૨૦ પડ્યો છે એમ પ, ભાં ચં સૂ, (પૃ. ૯૩) તેમ જ એની મુદ્રિત આવૃત્તિમાંના અંતિમ પદ્યની ૧૨૦ની સંખ્યા જોતા જણાય છે. આના આદ્ય પદ્ય દ્વારા ગ્રંથકારે સંક્ષેપમાં શ્રાવક–ધર્મ દર્શાવવાની પ્રતિજ્ઞા કરી છે. આ વાત તે ઠીક છે, કેમકે સમ્યફત્વ એ જૈન જીવનને પ્રાણુ છે એટલે એ વિષયને શ્રાવક-ધર્મના નિરૂપણમા રથાન હાઈ શકે. મુદ્રિત આવૃત્તિમાં જે “સાવગધમ્મપગરણ” નામ છે તે જ યથાર્થ છે એનું દરિસણસત્તરિ નામ તે એની પૂર્વોક્ત કૃતિ સાથે સામ્ય ધરાવે છે, પરંતુ આ કૃતિ ભિન્ન છે આની પહેલા દસણુસુદ્ધિને અગે જે વિવિધ ટીકાઓ ગણાવી છે તેમાં સંઘતિલકસૂરિ સિવાયના મુનિવરોની ટીકા દેસણુસુદ્ધિની જ છે કે આ સમાનનામક કૃતિની છે તેની તપાસ કરવી બાકી રહે છે; એને નિર્ણય તે હાથપોથીઓ જોયા વિચાર્યા પછી થઈ શકે.
જિ૦ ૨૦ કે, (વિ ૧, પૃ. ૧૬૭)માં મુનિચન્દ્રસૂરિકૃત દશનસપ્તતિકા અને એની અવસૂરિ વિષે નોધ છે
(૬૦) દિનશુદ્ધિ હેમતિલકસૂરિની કૃપાથી રત્નશેખરસૂરિએ જ. મ માં ૧૪૪
૧ આ કૃતિ “સ કે. છે. સંસ્થા ” તરફથી ઈ સ ૧૯૨૯મા ૨૮ પ્રકરણોનો સમુચ્ચય જે નામથી પ્રસિદ્ધ કરાવે છે તે સિરિયચરણસન્તાહ (પત્ર ૧-૮)માં છપાઈ છે એના અંતમાં “ [ પતિ રિસળતત્તરી સુત્ત] સાવધHપર સમર” ઉલ્લેખ છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
પદ્યમા ૧દિણસુદ્વિદીવિયા ( દિનશુદ્ધિદીપિકા ) યાને સુિદ્ધિપઈવિયા ( નિશુદ્ધિપ્રદીપિકા ) નામની એક કૃતિ રચી છે. આની એક હાથપાથી વિ. સ. ૧૫૩૬મા લખાયેલી છે અને એ મળે છે. હરિભદ્રના નામના જે વિવિધ મુનિએ થયા છે તે પૈકી એકના નામે દિનશુદ્ધિ નામની કૃતિ જિ, ર, કામાં તે નોધાઈ નથી.
(૬૧-૬૨) રવિન્દ્રનરઇન્દ્રપયરણ [દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ]
મ. કિ. મહેતાએ અને એમના અનુગામી લેખાએ આ કૃતિને ઉલ્લેખ કર્યો છે. આ નામથી ઓળખાતી કૃતિ જ. મ મા ૩૭૮ આર્યામા રચાયેલી છે. એનુ નામ વિમાણનરઅિ છે એમ એ જોતા જણાય છે. એના કર્તાનુ નામ જાણવામા નથી. ગા. ૧–૧૨૭માં નરકેન્દ્રના અને બાકીની ગાથામા દેવેન્દ્રકના અધિકાર છે. આ દ્વારા દેવાના વિમાનાના અને નારાના નરકાવાસના વિસ્તૃત પરિચય અપાયા છે. આગમેામા તેમ જ અન્યત્ર નહિ જણાતી એવી કેટલીક બાબતે આ કૃતિમા છે.
૯૫
વિવરણ—મલયગિરિસૂરિએ આ કૃતિ ઉપર ટીકા રચી છે એમ સ`ગ્રહણી (ગા. ૨૬૩) ઉપરની એમની ટીકા ( પત્ર ૧૦૬આ ) જેતા જણાય છે, પણ એ હજી સુધી તેા મળી આવી નથી સુનિયન્દ્રસૂરિએ વિ. સ’, ૧૧૮૬મા સસ્કૃતમા વૃત્તિ રચી છે અને એ છપાયેલી છે.
૧ દિનશુદ્ધિપ્રદીપિકા નામની સસ્કૃત કૃતિ રત્નશેખરસૂરિએ રચ્ચાને અને એ ભીમસી માણેકે વિ સ. ૧૯૭૪માં પ્રકાશિત કર્યાના ઉલ્લેખ જિ. ૨. કેા. (વિ. ૧, પૃ. ૧૭૪)મા છે.
r
.
..
૨ આ પાઇચ કૃત્તિ આ સ તરફ્થી સુનિચન્દ્રસૂરિએ વિસ ૧૧૮મા સંસ્કૃતમા રચેલી વૃત્તિ સહિત ઈ.સ. ૧૯૨૨મા છપાવાઈ છે.
૩ જુએ ટિ ૨.
Page #124
--------------------------------------------------------------------------
________________
ર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખર
(૬૩) દ્વિજવદનચપેટા કિવા (૧૩૨) દ્વિજવદનચ પેટિકા
જિ૦ ૨૦ કા૦ ( વિ. ૧, પૃ. ૧૮૫ )મા કાઈ એક હરિભદ્રત નામે દ્વિજવદનચપેટિકા તેમ જ એની અજ્ઞાતક ક ટીકા નોંધાઈ છે. અહીં આ કૃતિનુ વેદાંકુશ એવુ અપ નામ અપાયું છે. ‘ બ્રાહ્મણના મુખે તમાર્ચે ' એવા અચક આ કૃતિમા વૈદિક હિંદુની ટલીક માન્યતાઓને વખાડી કાઢવામા આવી છે.
હેમચન્દ્રસૂરિએ આ નામની એક કૃતિ નુ ટલાક માને છે. હટ્ટિપ્પનિકામાં જિવદનવજસૂચી નામની કૃતિની નાધ છે. અશ્વધાપના નામ ઉપર વજસુચીના અને ચીનના ટલાક વિચારકાના કથન મુજબ એકૃતિના કર્તા કે સ ોધક તરીકે ધ કાર્તિને ઉલ્લેખ કરાય છે. આ કૃતિ પણ વૈદિક મતાની આલાચનારૂપ છે.
(૬૪ અને ૬૭) ધમ્મસ ગહણી [ધ સંગ્રહણી નામ— ધમ્મસ ગહણી' એ નામ કર્તાએ તે આ કૃતિના ત્રીજા પદ્યમા દર્શાવ્યું છે.
પરિમાણ, ભાષા ત્યાદિ—આમા એકદર ૧૯૩૬ પો છે એ જ મ.મા આર્યામા રચાયાં છે
::
.
૧ આકૃતિ “ હેમચન્દ્રસભા ” તરફથી પાટણથી ઈ સ ૧૯૨૨મા પ્રાનરાત કરાઈ છે.
,,
૨ આકૃતિ મલયગિરિસૂરિષ્કૃત વિવરણ સહિત “ દે. લા જૈ. પુ. સસ્થા તરી બે ભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૧૬ અનેઈ સ ૧૯૧૮મા પ્રસિદ્ધ કરાઈ છે. વળી ઉવએસપય ઇત્યાદિ કૃતિની સાથે સાથે આ મૂળ કૃતિ “ૠ કે Àસસ્થા ” તરફ્થી ઈ. સ. ૧૯૨૮માં છપાવાઈ છે જુએ પૃ. ૮૩, ટિ ૧) વિશેષમા આ હું શ્વેત સસ્થા ’એ ઉવએસચ વગેરે નવ કૃતિની અકારાદિ કમપૂર્વકની અનુક્રમણિકાની સાથે સાથે આ ધમ્સસ ગ્રહણીની પણ અનુક્રમણિકા ઈ સ. ૧૯૨૯માં છપાવી છે. (જુએ પૃ ૮૩, ઢિ ૧)
rr
Y
1
E
'
ܚ
R
1
durch from th
1
'
2
Page #125
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
વિષય–આ દ્રવ્યાનુયોગને લગતી કૃતિ છે. એમાં તાર્કિક શૈલીએ દાર્શનિક બાબતે ચર્ચાઈ છે. ચાર્વાક આદિના મતોના નિરસનપૂર્વક
જીવની સિદ્ધિ અને જૈન દષ્ટિએ એના સ્વરૂપનું નિરૂપણ એ આ અનુપમ કૃતિને મુખ્ય વિષય છે. એ દ્વારા જીવની અનાદિ– અનંતતા, પરલોકગામિતા, અમૂર્તતા, પરિણામિતા, દેહવ્યાપિતા, જ્ઞાતૃતા, કર્તતા અને ભકતૃતા વિચારાઈ છે. લગભગ પ્રારંભમાં ગા.૨૦મા ધર્મની વ્યાખ્યા નીચે મુજબ અપાઈ છે –
“ वारेइ दुग्गतीए पडन्तमप्पाणगं जतो तेणं।
धम्मो त्ति सिवगतीड व सततं धरणा समक्खाओ ॥२०॥" ત્યાર બાદ ધર્મને અંગે વ્યવહાર-દષ્ટિએ તેમ જ નિશ્ચય-દષ્ટિએ વિચાર કરતા ગા. ૨૬મા શૈલેશી અવસ્થામા–ચૌદમા અર્થાત અંતિમ ગુણસ્થાનમા ધર્મ છે અને એ પૂર્વેના ગુણસ્થાનમાં રહેલ વ્યક્તિ દ્વારા કરાતુ ધર્મનું સેવન તે આ ધર્મની પ્રાપ્તિમાં સહાયક છે એ બાબત વિચારાઈ છે. ગા ર૭મા ધર્મના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ નિક્ષેપને ઉલલેખ છે
અવાર વિષય તરીકે આઠ પ્રકારના કર્મોનું નિરૂપણ (ગા. ૬૦૬૬૨૩), સમ્યત્વની પ્રાપ્તિ, એના પ્રકારો તેમ જ એના લક્ષણે (ગા. ૭૮૮-૮૧૪), જ્ઞાનના પાચ પ્રકારો ઇત્યાદિ (ગા. ૮૧૫–૮૫૫), સાધુઓના મહાવ્રતો (ગા. ૮૫૬-૮૬૧), સર્વજ્ઞતાની સિદ્ધિ (ગા. ૧૧૪૬–૧૧૬૬) અને મુક્તિમાં સુખ (ગા. ૧૩૭૬–૧૩૮૫) એ બાબતે હાથ ધરાઈ છે.
પ્રસગવશાત ગા. ૨૮૯–૩૩૦મા સમવાયનું નિરસન છે.
ગા. ૯૧૯-૯૨૦માં તત્ત્વાર્થ સૂત્રના આદ્ય સૂત્રને અનેકાત-દષ્ટિએ વિચાર કરાય છે.
૧-૨ આ વિષય આત્મસિદ્ધિ અને દસણસુદ્ધિમા પણ છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
ગા ૯ર ૬-૯૩૫માં ચોરીની નિર્દોષતાનો પક્ષ રજૂ કરી ગા. ૯૩૬– ૯૫૧માં એનું ખંડન કરાયું છે.
આ ઉપરાત કર્તવવાદ, એકાન્તનિત્યવાદ, એકાન્તક્ષણિકવાદ અને અજ્ઞાનવાદના ખડન, સામાન્ય, બાઘાર્થ અને વસ્ત્રાદિ ઉપકરણની સિદ્ધિ, વૈદિક હિંસાનુ નિરસન, અવની સદોષતા તેમ જ ઉપયોગવાદ એ બાબતોને પણ સ્થાન અપાયું છે.
ગા. ૫૪૩ એ સયાલિય (અ. ૪)નું બીજુ પદ્ય છે.
ઉલ્લેખ-પદ્ય ૧૧૫૯ (પત્ર ૩૮૫)મા રેવણાદિકલ્થને અને પદ્ય ૧૩૫૧ (પત્ર ૪૪૦)મા પણત્તિ અર્થાત વિયાહપણુત્તિને ઉલ્લેખ છે. ઉપમા પદ્યમાં “ઉવરિં” શબ્દ છે. એનો અર્થ મલયગિરિસૂરિએ સર્વજ્ઞાસિદ્ધિ મા એમ કર્યો છે.
અન્યગવ્યવદઢાત્રિશિકા (શ્લે. ૬) ઉપરની સ્યાદ્વાદમંજરી (પૃ. ૨૬, B. S P. Semes)માં મલ્ટિપણે ધર્મસંગ્રહણિ અને એના કર્તા વિષે ઉલ્લેખ કર્યો છે. “મલધારી ” રાજશેખરસૂરિએ પદ્દનસમુચ્ચય (. ૧૯ )મા ધમસંગ્રહણને પ્રમાણુમીમાંસા, પ્રમાણક્તિસમુચ્ચય, નયચકવાલતક, સ્યાદ્વાદકલિકા, પ્રમેયપક્ષમાતડ અને તત્ત્વાથના નિર્દેશપૂર્વક એને તેમ જ આ બધી કૃતિઓને “ક” કહી છે.
' લલિતવિસ્તરાની પજિકા (પત્ર ૬૪)માં “ધર્મસંગ્રહણીકાર કહે છે” એવા ઉલ્લેખપૂર્વક ધમ્મસંગહણુનું ૬૪૩મું પદ્ય મુનિચન્દ્રસૂરિએ આપ્યું છે.
વિવરણુ–મલયગિરિસૂરિએ સંસ્કૃતમા ધમ્મસંગહણી ઉપર
Page #127
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
વિદ્વત્તાપૂર્ણ ૧વિવરણ રહ્યુ છે એનુ પરિમાણ ૧૧૦૦૦ લેાક જેવડુ છે. એમા એમણે અનેક વ્યક્તિએ અને કૃતિઓના નામ આપ્યા છે. એમાથી હું રટલાંક નામ અહીં રજૂ કરુ છું :
૯૯
અર્ચંટ (ભટ્ટ) (પત્ર ૧૮૫આ), ૪ધર્મકીર્તિ (પત્ર ૬૯ ઇ.), પાત્રવામી ( પત્ર ૩૦આ), પશુચન્દ્ર (પત્ર ૩૦આ), પ્રજ્ઞાકરગુપ્ત (પત્ર ૪૦૩આ તે ૪૦૮૫), મલ્લવાદી ( પત્ર ૨૬૦૨ ), વરરૂચિ ( પત્ર ૨૪૩અ ), વ્યાર્ડિ (પત્ર ૩૦આ) અને શાકટાયન ( પત્ર ૧૪૪ ).
પુત્ર ૭મા ધર્મસારની પાતે રચેલી ટીકા, પત્ર ૭૭મા પાણિનિકૃત પ્રાકૃતલક્ષણ અને પત્ર ૬૯અમાં ધર્મીકૃિત વિજ્ઞાનનયપ્રસ્થાનના નિર્દેશ છે
જિ૦૨૦ ૦ ( વિ ૧, પૃ ૧૯૪ )મા ‘ અજ્ઞાતક ક’ કહીને પછી સંભવતઃ હરિભદ્રસૂરિષ્કૃત એવા ઉલ્લેખપૂર્વક ધ સંગ્રહણીની નોંધ કરી એને અંગે હેમચન્દ્રસૂરિષ્કૃત ટિપ્પણુ, ‘ મલધારી ' હેમસૂરિના શિષ્યે રચેલી વૃત્તિ અને અજ્ઞાતક ક ટિપ્પણને ઉલ્લેખ કરાયેલ છે.
આ વિવરણને ઉલ્લેખ મલયગિરિસૂરિએ નન્દી (સુત્ત)ની વૃત્તિ ( પત્ર )મા તેમ જ એમણે રચેલા મલગિરીય વ્યાકરણમા કર્યો છે
૧
૨ વિરોષ માટે જુએ અજન્ય. ( ખ ડ ૨ )ના ઉપેાાત (પૃ ૨૬)
cc
૩-૭ આ મહાનુભાવા વિષે આગળ ઉપર ઉપખ ડ ’મા વિચાર કરાયે છે
૮ પાસ ગૃહ (ગા ૮)ની ટીકા ( પુત્ર ૧૧આ )મા પણ મલયગિરિસૂરિએ ધમ સાર ઉપરની પેાતાની ટીકાને ઉલ્લેખ કર્યો છે
૯ આ કૃતિ કાઈ સ્થળેથી પ્રકાશિત થઈ હાવાનુ ાણવામાં નથી મલયગિરિસૂરિએ એમાથી એક અવતરણ આપ્યુ છે એ અજ.યુ. ( ખ ડ ૨)ના ઉપાદ્દાત (પૃ. ૮૨ ).
Page #128
--------------------------------------------------------------------------
________________
'
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ
(૬૫) ધર્મબિન્દુ આ કૃતિના નામના અંતમાં જેમ “બિન્દુ' શબ્દ છે તેમ આ ગ્રંથકારની ગબિન્દુ નામની કૃતિમાં તેમ જ લોકબિન્દુ એમની જ કૃતિ હોય તો તેમા પણ છે. આ નામો હેતુબિન્દુ નામની બૌદ્ધ કૃતિ ઉપરથી સ્કુર્યા હશે. અખાકૃત અનુભવબિન્દુનું આ નામો સ્મરણ કરાવે છે.
વિભાગાદિ–આ મુખ્યતયા ગદ્યમાં લખાયેલી અને આઠ અધ્યાયમા વિભક્ત કરાયેલી સંસ્કૃત કૃતિ છે એને પ્રારંભ પઘથી થાય છે અને એની શૈલી સૂત્રાત્મક છે એ સૂત્રો જેમ જેમ ઉકેલાતા જાય તેમ તેમ એમાથી ગંભીર અર્થરૂ૫ તાર નીકળતા જાય છે.
વિષય–અ. ૧માં સામાન્ય ગૃહસ્થને અને અ. રમા વિશિષ્ટ ગૃહસ્થને ધર્મ સમજવાય છે. વિશેષમાં આ બીજા અધ્યાયમાં ધાર્મિક ઉપદેશ કેમ આપ એનું નિરૂપણ છે. અ. ૩માં શ્રાવકના વ્રત અને એને લગતા અતિચારોનું સ્વરૂપ આલેખાયું છે. અ. ૩, સૂ ૧૮મા સામાયિક, દેશાવકાશિક, પૌપધાપવાસ અને અતિથિસંવિભાગને શિક્ષાપદ કહ્યા છે. અ. ૪ અને ૫ ઉપરથી જૈન શ્રમણોના જીવનને ખ્યાલ આવે છે અ. ૪, ૩-ર૦મા દીક્ષાર્થીની અને દીક્ષા આપનારની યોગ્યતા વિષે નિરૂપણ છે. આ મા બે પ્રકારના જૈન શ્રમણોને અધિકાર છે અ. ૭ ધર્મના ફળ દર્શાવે છે અને અ. ૮ સિદ્ધનું સ્વરૂપ
૧ આ મૂળ કૃતિનુ મુનિચન્દ્રસૂરિકૃત ટીકા સહિતનું સંપાદન . લુઈગિ સુઆલિએ કર્યું હતું અને એ “બિબ્લિઓથેક ઈનિડકા”મા ઈ સ. ૧૯૧૨મા છપાવાયુ હતુ ઈ. સ. ૧૯૧૦મા આ ઈટાલિયન વિદ્વાને
ગબિન્દુની પ્રસ્તાવનામાં કહ્યુ હતુ કે “જૈ. આ.સ.” તરફથી સટીક મૂળ વિ. સ. ૧૯૬૭માં છપાવાયુ છે. “આ. સ ” તરફથી સટીક મૂળ ઈ. સ. ૧૯૨૪માં પ્રકાશિત થયું છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
રજૂ કરે છે. આમ આ કૃતિ મુખ્યતયા ‘ચરણુકરણાનુયોગ 'તે અનુલક્ષીને રચાઈ છે.
૧૦૧
અ ર, સ. ૩૩મા કહ્યું છે કે શ્રુતધર્મ અનેક હોવાથી એની પરીક્ષા થવી ઘટે એ પરીક્ષાના ઉપાય તરીકે સુવર્ણની જેમ એને અગે કક્ષ, તાપ અને છંદની બાબત સૂ. ૩૪–૩૭મા વિચારાઈ છે.
દસવેયાલિય (અ. ૧૦)મા ભિક્ષુ (સાચા શ્રમણ )નુ સ્વરૂપ આલેખાયુ છે. એને લગતી નિવ્રુત્તિની ગા ૩૫૦મા સુવર્ણનું દૃષ્ટાત છે. ગા. ૩૫૧મા સુવર્ણના આઠ ગુણે! ગણાવાયા છે ગા ૩૫રમા સુવર્ણની કષ, તાપ, છેદ અને તાડન એમ ચાર પરીક્ષાએથી શુદ્ધિ વિચારાઈ છે, અને ગા. ૩૫૩મા એને ભિક્ષુ સાથે સબધ યોાયા છે. આ ઉપરથી શ્રુત-ધર્મની ત્રિવિધ પરીક્ષાના વિચાર સ્ફુર્યાં હશે.
નામેાલ્લેખ—અ. ૪ ( પત્ર ૫૬અ-૫૮આ, આ. સ. )મા નિમ્નલિખિત અજૈન વ્યક્તિઓના નામ છે ઃ—
૧
ક્ષીરકદબક, નારદ, વસુ, વાયુ, વાલ્મીકિ, વિશ્વ, બ્યાસ, સમ્રાટ્, સિદ્ધસેન અને ૧॰સુરગુરુ.
દીક્ષા લેનાર તે દેનારની ચાગ્યતા--ધખિન્દુ (અ. ૪)માં ત્રીા સૂત્રમાદીક્ષા લેનારમા આ દેશમા જન્મ ઇત્યાદિ સાળ ગુણા ગણાવાયા છે. એવી રીતે ચેાથા સૂત્રમા દીક્ષા આપનારા ગુરુની યોગ્યતા તરીકે એમનામા એમણે વિધિપૂર્વક લીધેલી દીક્ષા ઇત્યાદિ પદર ગુણા હોવા જોઈએ એમ કહ્યુ છે આ ઉત્સ—પક્ષ છે. એને આ ગેના અપવાદની હકીકત પાચમા સૂત્રમા છે. એમ કહ્યુ છે કે
૧-૮ આ મહાનુભાવા વિષે “ ઉપખંડ ’માં વિચાર કરાયા છે. ૯. મુનિચન્દ્રસૂરિએ એમને ‘ નીતિકાર ’ તરીકે એળખાવ્યા છે
૧૦ ઍમન વિષે ઉપખ ડ ’મા એ નેાધ લીધી છે
cc
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ઉપર ગણવેલા ગુણોમા ચોથા ભાગ જેટલી ન્યૂનતા હોય તે એ મધ્યમ કેટિની લાયકાત ગણાય, અને જે અડધોઅડધ ન્યૂનતા હોય તે એ જધન્ય કટિની લાયકાત ગણાય આ સંબધમા ઉપર્યુંકત દસ અનેના મત રજૂ કરાયા છે. એ દસે એકઠા મળી જાણે વાદવિવાદ કરતા હોય એ રીતે હકીકત હુ અહીં આપું છું –
વાયુ–ગુણો પૂરેપૂરા હેવા જ જોઈએ, કેમકે જે કાર્ય સમગ્ર ગુણે હોય તે જ સિદ્ધ થાય તેમ હોય તે અડધા ગુણોથી યે સિદ્ધ ન જ થાય. જે એમ નહિ માનીએ તો કારણ અને કાર્યની વ્યવસ્થાને – મર્યાદાને નાશ થાય અડધાપડધા કારણોથી જે કાર્ય થતુ હોય તે સમરત કારણેની સામગ્રીને ખપ શો રહ્યો?
વાલ્મીકિ–પ્રવાદી વાયુ તમારું આમ કહેવું ઠીક નથી, કેમકે ગુણરહિત વ્યક્તિમાં કોઈક રીતે ગુણ ઉદ્ભવે છે.
વાયુ–કેઈક રીતે એટલે ? વાલ્મીકિ–નિર્ગુણ વ્યક્તિમાં રહેલી ગ્યતાને લઈને. વાયુ–દાખલે આપી આ સમજાવો.
વાલ્મીકિ–જેમ કોઈ જ તુ નિર્ગુણ હોવા છતા વિશિષ્ટ કાર્યના કારણરૂપ ગુણોને પામે-મેળવે છે તેમ જે વિશિષ્ટ કાર્યના કારણરૂ૫ ગુણ ન હોય તે પણ કઈ રીતે વિશિષ્ટ કાર્યને પામશે ત્યારે શે વિરોધ આવશે ? શું કઈ દરિદ્રને એકાએક રાજ્યાદિને લાભ થઈ જતા નથી? આથી તે હુ કહુ છુ કે ગુણરૂપ વિશિષ્ટ કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ કોઈક વાર થાય છે
વ્યાસ–વાલ્મીકિ ! તમારુ આ કથન નકામુ છે. વાલ્મીકિ–કંઈ કારણ?
Page #131
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
વ્યાસ–ગુણમાત્રની એટલે સ્વાભાવિક– તુરછ ગુણની પ્રથમ અસિદ્ધિ હોય તે બીજ (વિશેષ) ગુણને અવશ્ય અભાવ હોય છે, કારણ કે કાર્યને વ્યવહાર પિતાને અનુરૂપ કારણપૂર્વક હોય છે. એક કાર્યનું કારણ બીજા કાર્યનું કારણ બની શકે નહિ ઘડાનું કારણ જે માટી છે તે પટના તંતુઓ ઉત્પન્ન ન કરી શકે.
સમ્રા–આ વાત બરાબર નથી, કેમકે યોગ્યતાના સંભવથી શ્રેયસ્વની સિદ્ધિ થાય છે–ખરેખર યોગ્યતાથી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
નારદ-સમ્રા! તમારી આ વાત વજુદ વિનાની છે. સમ્રાટુ–કારણ કહેશે ?
નારદ–હા, સાભળે. ગ્રતારૂપ ગુણમાત્રથી બીજા ગુણ ભલે ઉદ્ભવે, પરંતુ ઉત્કૃષ્ટ ગુણનો સંભવ નથી. વિળ યોગ્યતાથી સમસ્ત કાર્ય થતુ નથી. વિશિષ્ટ યોગ્યતા હોય તે જ ઉત્કર્ષ સધાય
વસૂ–પૂર્વ પૂર્વ ગુણે ઉત્તર ઉત્તર ગુણોના આરંભક છે એથી કરીને ગુણને ઉત્કર્ષ થાય છે. નિખીજ કાર્ય કદાપિ થતુ નથી. સામાન્ય ગુણ હોય તો વિશેષ ગુણ થાય કેવળ ચોગ્યતાથી વિશેષ ગુણ પ્રાપ્ત થતા નથી.
ક્ષીરકદ બક–કાષપણું એટલે હલકા રૂપાના જેટલા ધનવાળી વ્યક્તિ બીજું ઘણા કાષપણરૂપ હલકું નાણું મેળવે તેથી એ થોડી જ કેટિધ્વજ યાને કરોડપતિ કહેવાવાની છે 2 કટિધ્વજ થતા તે ઘણી વાર લાગે અને એટલે વખત એ વ્યક્તિ છે એ સ ભવ કેટલો ? ઉચ્ચ ગુણે તે યોગ્યતાથી જ આવી શકે
નારદ–ક્ષીરકદ બક' તમે તે મારા મતને મળતા થાઓ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
વિશ્વ–શીરકદંબક ! તમારી વાત સાચી નથી. કાપણ જેટલી અલ્પ પૂંછવાળી વ્યક્તિ ભાગ્યોદયથી જોતજોતામા “કોટિધ્વજ 'ના વ્યવહારને લાયક બને ઘણું નાના ગુણાથી મોટા ગુણ ઉત્પન્ન થવાને સંભવ છે.
સમ્રા–તમે તે મારા પક્ષના લાગો છે.
સુરગુરુ–કોઈ ગુણમા ઓછાશ હોય તોપણુ ગુણની બહુલતા હોય, અને એ જ બહુલતા વારતવિક ગ્યતા છે.
સિદ્ધસેન—આ બધી ભાજગડ શા માટે ? બધું બરાબર ઘટે છેબંધબેસતુ છે. પુરુષના પરાક્રમ વડે સિદ્ધ થનારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ વ્યવહારને વિષે જે જ્યારે નિમિત્તપણે ઉપપન્ન અર્થાત ઘટતુ બુદ્ધિશાળીઓએ ઉàહ્યું છે તે બધું ઘટતુ છે-ઉપપન્ન છે. ઉપપન્ન કહે કે યોગ્ય કહે એ એક જ છે.
આને ઉપસ હાર કરતાં હરિભદ્રસૂરિએ કહ્યું છે કે અસાધારણ ગુણે અલ્પ હોય તો પણ તે કલ્યાણના ઉત્કર્ષને સાધે છે.
આનો ઉપસંહાર કરતાં મુનિચન્દ્રસૂરિ કહે છે કે વાયુ, વાલ્મીકિ, વ્યાસ, સમ્રા, નારદ, વસુ અને ક્ષીરકદંબકે એકબીજાના મતનું ખંડન કર્યું છે એટલે એનું ખડન કરવાને અમારે વિચાર નથી. વળી વિશ્વ, સુરગુરુ અને સિદ્ધસેન અસાધારણ ગુણને અનાદર કરી યોગ્યતાને રવીકારે છે તે એ યોગ્ય નથી, કેમકે કેવળ યોગ્યતાથી પરિપૂર્ણ કાર્ય થાય નહિ જે અન્યથા હોય તો શબ્દાતરથી એમણે અમારો જ મત સ્વીકાર્યો છે.
પીપર્ય–આ. ૪, રૂ. ૩ (પત્ર ૫૪ આઈ એગદષ્ટિસમુચ્ચય (લે ૧૦)ની પત્ર ટીકા (પત્ર અ)મા ઉદ્દત કરાયુ છે એ ઉપરથી ધમબિન્દુ આ રોપજ્ઞ ટીકા પૂર્વે રચાયાનું ફલિત થાય છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને ક્વત
વિવરણ—મુનિચન્દ્રસૂરિએ ધ બિન્દુ ઉપર સંસ્કૃતમાં ૩૦૦૦ બ્લેક જેવડું વિવરણ રચ્યુ છે અને એ છપાવાયુ છે આની મૂળ સહિતની એક તાડપત્રીય પ્રતિ વિ. સ. ૧૧૮૧મા લખાયેલી છે
૧૦૫
વ્યાખ્યાના—જેમ અષ્ટકૅપ્રકરણને ઉદ્દેશીને આગમાદ્ધારકે વ્યાખ્યાને આપ્યા છે તેમ આ ધખિન્દુને અંગે ૨૨ વ્યાખ્યાને આપ્યા છે. આ લખી તેા લેવાયાં છે, પર તુ એ અમુદ્રિત છે.
ઇટાલિયન ભાષાંતર—ડૉ. સુઆલિએ ચેાગખિન્દુની ઇ સ. ૧૯૧૦મા લખેલી પ્રસ્તાવનામા કહ્યું છે કે ધબિન્દુના સ્પષ્ટીકરણપૂર્ણાંકના મારા ઇટાલિયન અનુવાદ “ જર્નલ ઑફ ધિ ઇટાલિયન એશિયાટિક સાસાયટી ''મા છાપવા માટે મુદ્રણાલય પર મેાકલ્યા છે. અ. ૧-૩ પૂરતા પ્રથમ ભાગ પુ. ૨૧માં પ્રકાશિત થયા છે, બાકીના ભાગ ચાલુ વર્ષમાં છપાશે.
ગુજરાતી અનુવાદ્ય—ધખિન્દના વિવિધ અનુવાદો જોવાય
છેઃ~~
(૧) રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રીએ ભાષાતર કર્યાનુ કહેવાય છે. (૨) શાંતિસાગરે જૂની ઢખે ગુજરાતી અનુવાદ કર્યો હોય એમ ધબિન્દુની મ ન દાશીની ઈ સ ૧૯૧૨ની પ્રસ્તાવના જોતા ભાસે છે ત્યા નીચે મુજબ ઉલ્લેખ છે.
cr
શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ધ બિન્દુ ગ્રંથ · મૂળ ટીકા તથા ભાષાતર સાથે શ્રીશાન્તિસાગરજી તરફ્થી પ્રથમ પ્રગટ કરવામા આવ્યા હતા ’
કદાચ એમ પણ હોય કે શાન્તિસાગરજી અનુવાદક ન હોય અને એમના ઉપદેશથી આ પ્રકાશન થયુ હોય ગ્રંથ નજરે જોવા મળે તે નિ ય થઈ શકે.
૧ જુએ પૃ. ૧૦૦, ટિ ૧.
૨ આ તેમ જ અગિષ્ટ ભાગ અદ્યાપિ મારા લેવામા આવ્યા નથી
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૬
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૩) ધર્મબિન્દુનું ગુજરાતી ભાષાતર ભાવાર્થપૂર્વક શ્રી મણિલાલ નથુભાઈ દોશીએ કર્યું છે. એ મૂળ સહિત “જૈન પત્ર ઓફિસ” તરફથી સ્વ ભગુભાઈ ફતેહચંદ કારભારીએ ઈ. સ. ૧૯૧૨મા પ્રકાશિત કર્યું છે
(૪) કઈ કે મૂળ તેમ જ એની મુનિચન્દ્રસૂરિકૃત ટીકાનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. આ મૂળ અને આ ટીકા સહિત “જૈ. આ સ.”એ વિ. સં. ૧૯૬૭મા છપાવ્યું છે, પરંતુ ભાષાંતરક્તનું નામ આપ્યું નથી.
(૫) શ્રી. મણિલાલ નથુભાઈ દોશીએ ધર્મબિન્દુ (અ. ૧-૩)ને ગુજરાતી અનુવાદ કર્યો છે. એ એટલી મૂળ કૃતિ સહિત શ્રાવકધર્મ એ નામથી એમના તરફથી પ્રથમ ભાગ તરીકે ઈ. સ. ૧૯૨૯મા. છપાવાય છે. ત્યાર પછી બીજો ભાગ બહાર પડ્યો હોય તે તેની મને ખબર નથી.
(૬૬) ધર્મલાભસિદ્ધિ આ કૃતિને ઉલેખ સુમતિગણિએ કર્યો છે. પ્ર. વેબરે એમના બીજા હેવાલ (પૃ. ૯૮૭)મા આ કૃતિની નોંધ લીધી છે. જિ, ૨, કે મા આની કશી નોધ નથી (૬૮-૬૯) ધર્મસારપ્રકરણ અને એની પણ ટીકા
ધર્મસાર નામની કૃતિ સંસ્કૃતમાં કે પાઈયમાં અને તે પણ ગદ્યમા કે પદ્યમાં રચાઈ છે એ જણસ્થાનું કોઈ સાધન હોય તે તે ચર્ષિકૃત પંચસંગહ (ગા. ૮) ઉપરની મલયગિરિસૂરિકૃત ટીકા (પત્ર ૧૧)માની નિમ્નલિખિત પક્તિ છે –
“अत एवोक्तं हरिभद्रसू रिणा धर्मसारप्रकरणे-'साध्यव्याघिसममेव તન' રતિ ”
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૭
સાહિત્યસેવા | જીવન અને કવન
આ કૃતિની એકે હાથપોથી હજી સુધી તે મળી આવી નથી. હરિભદ્રસૂરિએ આ કૃતિ રચી છે એમ માનવા માટે શે આધાર છે એમ કોઈ પ્રશ્ન પૂછે તે તેને ઉત્તર ઉપર્યુક્ત ઉલ્લેખ પૂરો પાડે છે. વિશેષમાં આ કૃતિની નોધ મલયગિરિસૂરિએ ધમ્મસંગહણ (ગા. ૪)ની ટીકા (પત્ર ૭૮)મા નીચે મુજબ લીધી છે – ___" यथा चापुरुषार्थता अर्थकामयोस्तथा धर्मसारटीकायामभिहितमिति नेह प्रतन्यते"
આ ઉલ્લેખ ઉપરથી એમ અનુમનાય છે કે ધર્મસારની રચના હરિભસૂરિએ કરી છે અને એની ટીકા મલયગિરિસૂરિએ રચી છે
વિષય-ધર્મસાર એ નામ વિચારતા એમ ભાસે છે કે એમાં ધર્મનો સાર સમજવા હશે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ વિષે તેમ જ પ્રસંગવશાત કેવલિ-સમુદ્રઘાત વિષે નિરૂપણ હશે એમ લાગે છે. - વિવરણધર્મસારના ઉપર મૂલટીકા એટલે કે પહેલવહેલી ટીકા જે કઈ પણ હોય તો તે હરિભસૂરિની છે અને તે પણ સસ્કૃતમાં ગદ્યમાં છે એમ દેવેન્દ્રસૂરિના છાસીઈ (ગા ર૯)ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૧૬૧)ગત નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે –
“यदाह धर्मसारमूलटीकाया भगवान् श्रीहरिभद्रसूरि - 'मनोवचसी तदा न व्यापारयति प्रयोजनाभावात् '"
આ પ્રસગ વિચારતા એમ લાગે છે કે કેવલિ-સમુદ્દઘાતને અધિકાર ધમસારમાં આવતો હશે
ધમ્મસંગહણી (ગા ૪) ઉપરની મલયગિરિસૂરિકૃત ટીકા (પત્ર ૭૮)માં ધમસાર પર આ સૂરિએ રચેલી ટીકાનો ઉલ્લેખ છે આમ જે ઘમસાર ઉપર મલયગિરિસૂરિની ટીકા છે તે આ જ
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ધમસાર હોવો જોઈએ, અને એ હિસાબે ધમ સાર(પ્રકરણ) ઉપરની બીજી ટીકા તે મલયગિરિસૂરિની છે.
નામસામ્ય-ન્યાયકંદલીની રાજશેખરસૂરિકૃત ટીકાના અંતમા જે નિમ્નલિખિત પદ્ય છે એ ઉપરથી જાણી શકાય છે કે મલધારી” દેવપ્રભસૂરિએ પાંડવાયનચરિત્ર તેમ જ ધમસાર રચ્યા છે –
" तत्कमिको देवप्रभसू रि. किल पाण्डवायनचरित्रम् । ત્રિીધર્મસારાä જ નિમણે મુવવૃતિ ૧૩ ”
(૭૦ અને ૭૧) લધુત્તખાણ [ઘર્તાખ્યાન] ભાષા–આ સમગ્ર કૃતિમા અવતરણરૂપે સાત પદો સંસ્કૃતમાં છે એ બાદ કરતા બાકીના તમામ પદ્યો જ. મ.માં છે. આ પાઈય પદ્યોમાં પણ પાચ તે અવતરણ છે.
આખ્યાનકે અને એનાં નામ–આ કૃતિમા પાચ આખ્યાનક છે. એની પદ્યસંખ્યા અનુક્રમે ૯૩, ૭૫, ૯૮, ૯૪ અને ૧૨૫ છે. આ પિકી છેલ્લું પદ્ય તો આ આખ્યાનકના કર્તા હરિભદ્રસૂરિના કોઈ પ્રશંસકે ચોજયું હોય એમ જણાય છે.
ઉપર્યુક્ત પાચ આખ્યાનકના નામ તે તે આખ્યાનકના મુખ્ય પાત્રના
૧ આ આખ્યાન “સિ જૈ ચ ”મા ઈ સ. ૧૯૪૪માં પ્રકાશિત કરાયુ છે. એનું સંપાદન જિનવિજયજીએ કર્યું છે અને એના સમીક્ષાત્મક અભ્યાસરૂપે આ ગ્રેજી લેખ ડો એ. એન. ઉપાધ્યેએ લખ્યું છે. આ સ સ્કરણમાં સધતિલકસૂરિત તકૌમુદીગત સંસ્કૃત “ઘૂર્તાખ્યાન” અને મૂળ(?)ને ગદ્યાત્મક અનુવાદરૂપે લોકભાષામાં જૂની ગુજરાતીમાં રચાયેલી અજ્ઞાતકર્તાક ધૂખ્યાનકથા અપાયા છે.
૨-૩ આમ જે બાર અવતરણો છે તેના મૂળનો નિર્દેશ સંપાદક મહાગયે કે ડ એ એન ઉપાશેએ કર્યો નથી.
Page #137
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા |
જીવન અને કવન
૧૦૯
નામ ઉપરથી રખાયાં છે. મૂલસિરી (મૂલશ્રી) યાને મૂલદેવ, કંડરીય (કંડરીક), એલાસાઢ (એલાષાઢ), સસ (શશ) અને ખંડવાણું (ખંડપાના) એ આ મુખ્ય પાત્રના–ધૂર્તશિરોમણિઓના નામ છે. પહેલા ચાર પુરુ-ધૂર્ત પાસે પાસે ધૂર્તના નાયક છે, અને છેલ્લી ખંડવાણા એ સ્ત્રી–ધૂર્ત પાસે ધૂર્તાણ (ધૂતારી)ની મુખી છે. - નિદેશ–હરિભસૂરિએ જાતિ આ કૃતિને બે રથળે–પ્રથમ પદ્યમાં તેમ જ પાચમ આખ્યાનકના ૧૨મા પદ્યમાં ધુત્તખાણું તરીકે નિર્દેશી છે
કમ્પ (ભા. ૩)ની વૃત્તિ (પૃ ૭રર)માં “ગાથાનાનિ ધૂર્તાલ્યાના નિ” એવો જે ઉલ્લેખ છે તે આ કૃતિને જ ઉદેશીને હશે એમ લાગે છે. પ્રવચ૦ (શૃંગ ૯, શ્લે. ૨૧૧)માં તિવકથાનકપંચક તરીકે જે કૃતિને ઉલ્લેખ છે તે તે ધુત્તખાણ જ છે. વિશેષમાં એમાને ૨૦૯મે લૈક અલ્પ પરિવર્તનપૂર્વક પાચમા આખ્યાનકના ૧૨૦મા પદ્ય તરીકે જોવાય છે. એથી આ અનુમાન પુષ્ટ બને છે.
વિષય વૈદિક હિન્દુઓની હાસ્યાસ્પદ પૌરાણિક માન્યતાઓની– ગપાઓની ઠેકડી કરવાના આશયથી આ કૃતિ રચાઈ છે, અને એમા ગ્રંથકારને અસાધારણ સફળતા મળી છે. “ચિત્રકૂટ” દુર્ગમા રહીને સમ્યકત્વના રાગી હરિભસૂરિએ આ કથા રચી ભારતીય ચાબખા” સાહિત્યમાં અમૂલ્ય ઉમેરે કર્યો છે. ટ્વેદના “મહૂકસૂક્ત” અને એતરેય બ્રાહ્મણમાની શુનશેપની કથા એ આ જાતના ભારતીય
૧ ભૂલદેવ નામના ધૂર્તની કથા આવસ્મયની ચુણિ (ભા. ૧, પૃ. પ૪૯)માં છે
૨ જુઓ પૃ. ૧ અને ૨૨. ૩ ક્તિવ એટલે ધૂર્ત.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
સાહિત્યના પ્રાચીનતમ નમૂનાઓ છે. આ દિશામાં “વ્યાજ-સ્તુતિ”ના લેખકોને પણ–અલંકારશાસ્ત્રીઓને પણ ફાળો છે. અખાના છપ્પા અને ભેજા ભગત ના ચાબખા જૂની ગુજરાતીમાં આ જાતનું સાહિત્ય રજૂ કરે છે. આધુનિક સમયમાં આવું કાર્ય “સુન્દરમ” તરફથી “કડવી વાણી” દ્વારા કરાયું છે. સ્વ. રમણભાઈ નીલક ઠે એમને પત્ની લેડી વિદ્યાગૌરીની સહાયતાપૂર્વક રચેલા હાસ્યમંદિરની પણ અહી નોધ લેવી ઘટે છે. એમાં “satire” વિષે એક અગ્રેજી લેખને સારાશ અપાયો છે. - પ. બેચરદાસે પૂ. ૧૦૦મા આ ધુત્તખાણના કર્તા તરીકે અન્ય હરિભદ્રને ઉલ્લેખ કર્યો છે તે તે માટે વિચાર થો ઘટે. (૭૭ અને ૪૩) નાણપંચગવખાણ [જ્ઞાનપંચકવ્યાખ્યાન]
આ પાઈય કૃતિમાં ૨૬ પડ્યો છે અને એ દ્વારા જ્ઞાનના પાચ પ્રકારનું નિરૂપણ કરાયું છે. ગાથા ૧-૧૦માં મતિજ્ઞાનનું, ૧૧–૧૮મા શ્રુતજ્ઞાનનુ, ૧૯–૧રમાં અવધિજ્ઞાનનું, ૨૩મીમા મન:પર્યાયજ્ઞાનનું અને ૨૪-૨૫મા કેવલજ્ઞાનનું સ્વરૂપ સમજાવાયુ છે. અતિમ ગાથામાં વિષય અને ગ્રંથકારના નામ વિષે ઉલ્લેખ છે. અહીં કે “હરિભદ્રસૂરિ' એવુ નામ અપાયું છે છતા આ હરિભદ્ર તે પ્રસ્તુત છે કે કેમ તે વિચારવું બાકી રહે છે.
સમયસુન્દર ઉપાધ્યાયે ગાહાસહસી (પદ્ય ૬૫૮-૬૮૩)મા ૧ સસ્કૃતમા આ જાતનુ સાહિત્ય કેવું છે એનો ચિતાર વિવિધ સંસ્કૃત કૃતિઓ જોઈ જઈડ એસ કે ડેએ “ Satirical Poems in Sanskrit ” નામના લેખમાં નાખ્યો છે. આ લેખ “Indian Culture” (Vol VIII, No 1, pp. 1-8 )માં છપાયે છે
૨ આ કૃતિમાં લગભગ ૭૦૦ પદ્યો જ. મ મા છે, જ્યારે થોડા સંસ્કૃતમાં છે. એથી મે એનું આ પાઇય નામ આપ્યું છે, બાકી ગ્ર થકારે તેમ બીજાઓએ પણ એનો ગાથાસહસ્ત્રી તરીકે ઉલ્લેખ કર્યો છે. આની રચના વિ સ. ૧૬૮માં થઈ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
આ સમગ્ર કૃતિ ઉષ્કૃત કરી છે એટલે આ કૃતિ વિકસ. ૧૬૮૬ની પહેલાની તેા છે જ, પણ તે કેટલી પ્રાચીન છે તે જાણવા માટે તે અન્ય સાધનની આવશ્યકતા રહે છે. ઉપર્યુક્ત પદ્યો પૈકી ૬૬૪મુ પદ્ય તે નંદીનુ ૬૮મું, ૬૬૨મ તે ૮૪મું અને ૬૭૦મું તે ૮૮મુ પદ્ય છે એમ નદીના ત્રણ પદ્યા અહીં ગૂ થી લેવાયા છે.
(૭૬ અને ૮૦) ૧નાણાચિત્તપયરણ [નાનાચિત્તપ્રકરણ ]
નામ—આ જ. મ.મા ૮૧ ગાથામા રચાયેલી નાનકડી કૃતિની ખીજી ગાથા ૨૮ નાળવિજ્ઞે જોÇ ”થી શરૂ થાય છે એથી એનું ઉપર મુજબનુ" નામ યાાયું હાય એમ લાગે છે. કેટલાક આ કૃતિને નાણાઽત્ત, નાણાયત્તક, નાનાચિત્રક, નાનાચિત્રિકા, જ્ઞાનચિત્રિકા તેમ જ જ્ઞાનાદિત્ય પણ કહે છે. આ કૃતિમા એના કર્તાનુ
નામ નથી.
૧૧૧
વિષય—પહેલી ગાથામા જિનને નમન કરતી વેળા એમને ધ રૂપ સુવર્ણ ને માટે કપટ્ટે કહ્યા છે. આ ગાથામા સ ક્ષેપથી ધર્મ-વિશેષ કહૈવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ખીજી ગાથામા કહ્યુ છે કે વિવિધ પ્રકારના ચિત્તવાળા લેાકની મતિ જાતનતના પાખ ડીએએ માહિત કરી છે અને એથી એએ દુઃખી છે તેા એ દુઃખ દૂર કરવા સર્વજ્ઞના ધર્મ છે. ' ધ ધર્માં ' એમ અનેક રીતે કહેવાય છે, પરતુ
,
૧ % કે શ્વે સસ્થા” તરફથી ઈ સ ૧૯૨૯મા છપાયેલા સિરિપયરસ દાહમા ૧૮ પંચરણ પાઇયમા અને ૧૦ પ્રકરણ સંસ્કૃતમાં છપાયા છે. એમા પ૨ ૨૭–૩૨માનુ ૧૦૩ પચરણ તે નાણાચિત્તવચરણ છે આ તમા नानाचिंत्तकप्रकरण સમાપ્તમ્ ” એવા ઉલ્લેખ છે
tr
..
tr
२ " नाणाचित्ते लोए नाणापासडिमोहमईए |
दुक्खं निव्वाहेउ सञ्चन्नुवएसियो धम्मो ॥ २ ॥ '
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ધર્મની પરીક્ષા સુવર્ણની જેમ ત્રણ રીતે થવી ઘટે. આ ધર્મ અહિંસામય હોવો ઘટે. એ બાબત અહીં વિસ્તારથી સમજાવાઈ છે. ગા. ૧૨મા ધર્મ, તપ, સાધુ, અને મુનિના, ગા ૧૩મા શ્રમણ, બ્રાહ્મણ, તાપસ અને પરિવ્રાજકના અને ગા. પપમાં તીર્થ તથા ગા. ૭૧માં દીક્ષિતના (અને એ દ્વારા ભાવ-કુડ, ભાવ-અગ્નિ વગેરેના) લક્ષણે અપાયાં છે ગા ૩૧, ૩૦, ૪૦ ઇત્યાદિમા કહ્યું છે કે દયા એ જ સાર છે, નહિ કે જળ, જટા, મુડણ, વલ્કલનાં વસ્ત્રો, સમિધ, પંચાગ્નિતપ, મૃત્તિકા, શેવાલાદિનું ભક્ષણ કે અરણ્યાદિમા વાસ. સંસ્કૃત બેલવાથી શુ?” એ બાબત ગા. ૨૧-૨૨મા દર્શાવાઈ છે. ગા. ૫૧માં પાચ પ્રકારના શૌચને નિર્દેશ છે. ગા. ૧૯મા વેદ, વ્યાકરણ, (મહા)ભારત, રામાયણ અને પુરાણો અને ગા. ૪૬મા ગંગા, યમુના, પુષ્કર અને પ્રભાસને ઉલલેખ છે. ગા. ૫૮માં કહ્યું છે કે અહિંસાદિ પાળનારને ઘેર બેઠા ગગા છે. ગા. ૭૭માં એ બાબત છે કે જેમ સર્વ નદીઓ ક્રમે કરીને સમુદ્રમાં પડે છે તેમ સર્વ ધર્મો ભગવતી અહિંસામાં સમાય છે.
(૯૮ અને ૪૩૮) નાણાયત્તક [? જ્ઞાનપત્રક] આ નાણાચિત્તપયરણનું નામાતર જણાય છે. જુઓ પૃ ૧૧૧. (૭૯) નાનાચિત્રક અને (૮૦) નાનાચિત્રિકા આ નાણાચિત્તપચરણ હશે
૧ આ સ બ ધમાં જુઓ ધર્મબિન્દુ (અ ૨, સૂ ૩૩-૩૭ અને પંચવઘુગ (ગા. ૧૦૨૭-૧૦૨૩)
૨ ચારે બાજુ લાકડા સળગતા હોય અને માથા ઉપર સૂર્યનો તડકે પડતો હોય એમ પાંચ પ્રકારને અગ્નિ સહન કરવો તે “પંચાગ્નિ તપ” છે. આ પ્રમાણેની હકીકત હેમવિજયગણિએ વિ સ ૧૬૩૨માં સંસ્કૃતમાં રચેલા પાશ્વનાથચરિત્ર (સ ૫, પ્લે. ૧૯ )મા છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૩
સાહિત્યસેવા ] જીવન અને વન
૧૧૪ (૮૧) નૃતત્ત્વનિગમ યાને
(૧૨૮) લકતત્વનિર્ણય નામ–આ સરકૃતમા ૧૪૭ પદ્યમાં વિવિધ છ દોમાં રચાયેલી કૃતિ છે. એના પ્રારંભિક પઘમાં એનું નામ નૃતત્ત્વનિગમ નજરે પડે છે. તેમ છતા આ કૃતિ લકતત્ત્વનિર્ણય એ નામથી જાણીતી બની છે. આ નામાતર પુષ્પિકામ અપાયેલુ છે. હરિભદ્રસૂરિના ઉત્તરવર્તી કઈ ગ્રંથકારે આ કૃતિને નામનિર્દેશ કર્યો હોય તે તે શી રીતે કર્યો છે અને એ કરનાર કેટલા પ્રાચીન છે એ બાબતે જણાયે લતનિધ નામ ક્યારથી પ્રચલિત બન્યું તેને નિર્ણયાત્મક ઉત્તર આપી શકાય. જે પુપિકા એ ગ્રંથકારની જ કલમથી ઉદ્દભવેલી હેય તે ગ્રંથકારને બંને નામ અભિપ્રેત હતા એમ કહેવાય વળી નૃતત્ત્વનિગમ” એ નામ ખરી રીતે “લેકતત્ત્વનિર્ણય' જેવો શબ્દ
ગ પદ્યમાં ઉતારાયો નહિ હોય તેથી પણ યોજયું હાય. જે એમ જ હોય તે આ કૃતિનું વાસ્તવિક નામ લેતસ્વનિર્ણય ગણાય
ષદશનસમુચ્ચય (લે. ૧)ની તક રહસ્યદીપિકા નામની ટીકા(પત્ર અ)માં “ત# પૂમિદ્રસૂરિસિવ વેતરનિવે” એવા ઉલ્લેખપૂર્વક નીચે મુજબના બે પદ્ય અપાયા છે એટલે મોડામા મેડી વિક્રમની પદરમી સદીમાં તે આ કૃતિ લેાકતત્ત્વનિર્ણય તરીકે પ્રસિદ્ધિ પામી એમ કહી શકાય –
૧ આ કૃતિ લેતવનિર્ણય એ નામથી “જૈ. ધ ક સ ” તરફથી ઈ રૂ૧૯૦૨માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી આ ડૉ. લુઇગિ સુઆલિના ઈટાલિયન All41d2 Hea "Giornale della Societa Asiatica Italiana" (Journal of the Italian Asiatic Society ) H1 S 260441 પ્રકાશિત કરાઈ છે. અનુ સપાદન ડે સુઆલિએ કર્યું છે ગુજરાતી ભાષાતર સાથે આ તત્વનિર્ણય “હ સવિજયજી જેન હી લાયબ્રેરી સિરીઝ”માં ગ્ર થાક ૧૦ તરીકે ઈ સ ૧૯૨૧માં છપાયે છે , હિ ૮
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૪
હરિભસૂરિ
[ ઉત્તર ખ
"वन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये साक्षान्न दृष्टचर एकतरो(मो)ऽपि चैषाम् ।
श्रुत्वा वचः सुचरितं च पृथग्विशेष વિર ગુણાતિ ચોક્ત ખ્રિતા. મ ” “ તો ન વિરે પ. વિgિ .
યુમિત્ વ ચર્ચા તસ્ય ફી વરિ છે” વિભાગ–ઈ. સ. ૧૯૨૧ની આવૃત્તિમાં આ કૃતિ ત્રણ વિભાગે મા વિભક્ત કરાઈ છે. એ ત્રણેનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૭૫, ૩ અને ૩૭ની રખાઈ છે. આમ કુલ્લે ૧૪૭ પદ્યો છે. આ આવૃત્તિ બીજ વિભાગમાં ઉપનિષદોમાથી જે અવતરણે અપાયા છે તેને એ પદ્ય તરીકે ગણેલા છે.
વિષય–પ્રથમ વિભાગના મલે. ર૩-૩૧મા નીચે મુજબ અજૈન દેવને નામનિદેશ છે –
અનલ (અગ્નિ), આર્ય (અંબિકા), ઈન્દ્ર, બ્રહ્મા, વિનાય વિષ્ણુ, શક્ર, શંભુ, સૂર્ય, સેમ, સ્કંદ અને હલધર.
અહીં શક અને ઇન્દ્ર વચ્ચે ભેદ ગણાય છે.
હરિભદ્રસૂરિએ ઉપર્યુક્ત દેવોના કૃત્યેની નિન્દા કરી છે : વાત ખરી, પર તુ આ સૂરિએ જે કઈ દેવ વાસ્તવિક રીતે સંપૂર્ણપ વીતરાગ હોય તેને—પછી ભલેને એનું નામ બ્રહ્મા, વિષ્ણુ, શંકર હર કા ન હોય તેને નમન કર્યું છે અને એ રીતે પિતાના સમભાવ પ્રકટ કર્યો છે.
૧ અષ્ટપ્રકરણમાનું “મહાદેવાષ્ટક” સમજાવતા જિનેશ્વરસૂરિ અજન દેવને પરિચય અને ગ્રે શેને આધારે આ છે હિંદુસ્તાનને દેવામાં પણ આ જાતની સામગ્રી પીરસાઈ છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૧૫
પ્રથમ વિભાગમાં લે. ૪-૭૫ દ્વારા સૃષ્ટિનું વરૂપ આલેખતી વેળા એની ઉત્પત્તિ વિશેની વિવિધ માન્યતાઓ રજૂ કરાઈ છે.
બીજા વિભાગના કલે. ૧–૧૧મા આત્માનુ રવરૂપ વિચારાયું છે. કલે ૧૨-૩૫માં અજૈન દષ્ટિએ કર્મના સિદ્ધાન્તનું નિરૂપણ છે. અહીં જેઓ સ્વભાવ, નિયતિ કે પરિણામને અઘટિત મહત્ત્વ આપે છે તેમના વિચારો દર્શાવાયા છે.
ત્રીજા વિભાગને લે. ૧-૩૭માં અજૈન મંતવ્યનું નિરસન છે.
સંતુલન–આ નાનકડી કૃતિના કેટલાક લેકે ભગવદગીતા સાથે મળતા આવે છેઃ નૃતનિગમ
ભગવગીતા ભાગ ૧ લે. પર
અ. ૧૩ લે. ૧ p, ૧ ,, ૫૩
,, ૧૫ . ૧ , ૨ , ૨
- ૧૫ મે, ૧૬ > ૨ x ૬
, ૫ , ૧૪ * ૨ , ૮
, ૨ ,, ૨૩ 9) ૨ ૩ ૯
૨ , ૨૪ , ૨ ) ૧૩ પ્રથમ વિભાગના લે. ૭૦ ને ૭૧ સાંખ્યોરિકામાં અનુક્રમે . ૨૨ અને ૩ તરીકે નજરે પડે છે. બીજા વિભાગને પ્રાર ભિક ભાગ શ્વેતાશ્વતર ઉપનિષદ્ (અ. ૩, લે. ૧૫) સાથે અને ચતિ પર થી શરૂ થતું પદ્ય આ ઉપનિષદ્ (અ. ૩, શ્લ. ૯) સાથે સામ્ય ધરાવે છે
0 0 0 0
१ पुरुष एवेद सर्वं यद् भून यच्च भा(भ)व्यम् ।
उतामृतत्वस्येशानो यदन्ननातिरोहति ॥"
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૬
હભિદસૃષ્ટિ
[ ઉત્તર ખંડ " यजति यन्नेजति यद् दरे यदु अन्तिके।
ચત્તર ગર્વથ ટુ સચાણ વાઝ():” આ પદ્ય ઈશાવાસ્ય ઉપનિઘદ (લે. ૫)માં ય ને બદલે ના એવા પરિવર્તનપૂર્વક જોવાય છે. “gવ મૂતમ ૧ી સર્વ કરી”ને પૂર્વાર્ધ બ્રહ્મબિન્દુ (લે. ૧૨) સાથે મળતો આવે છે. પ્રથમ વિભાગના પ્રથમ પદ્યનું “રહ્યHવીર નમઃ ઉત્તિ” એ ચરણ આ, જ. ૫, (ખંડ ૧ )ની પર વ્યાખ્યા (પૃ. ૨૧ર) સાથે સરખાવી શકાય, બીજ વિભાગને “રાવને ર ”થી શરૂ થતે ઉમે કલેક પદ્દનસમુચ્ચયને ૮૧મે લેક છે.
સૂચન અને ન્યાય –પ્રથમ વિભાગના ૧૯મા પદ્યમાં લઈ સુવર્ણ લીધાની વાત છે. આ વિભાગના ૪૬મા પદ્યમાં “જલમ થન’ ન્યાયને ઉલેખ છે
અવતરણ-તર્ક રહસ્યદીપિકા (પત્ર અ)મા આ લોકતત્ત્વનિર્ણયના પ્રથમ વિભાગના શેક કર અને ૩૩ ઉદ્દત કરાયા છે. આ પદ્યો મેં પૃ.૧૧૪મા આપ્યા છે. એના બીજા ભાગને “ ટન
રોતિ વૈશ્ય ' થી શરૂ થતો ર૧મો લેક તેમ જ રર લેક ત૮ ૨૦ દીવમાં પત્ર પઆમાં અને અમા છે. આ ર૧મો લેક લલિતવિસ્તરની પંજિકા (પત્ર ૧૮૮–૧૮)માં પણ છે.
ઈટાલિયન ભાષાંતર–આ છપાયું છે ખરુ, જો કે એ જોઈ જવાનો મને સુગ મળ્યો નથી.
ભાષાંતર–આ કૃતિનુ ગુજરાતી ભાષાતર થયેલું છે અને એ છપાયુ છે.
અ.જ.પ. (ખડ ૨)ના મારા
૧ આની સમજૂતી માટે જ અંગ્રેજી ટિપ્પણો (પૃ. ૨૯૦)
૨ જુએ પૃ. ૧૧૭, ટિ ૧. ૩ જુઓ પૃ ૧૧૩, ટિ ૧
Page #145
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
(૮૩) ન્યાયવિનિશ્ચય આ નામની કૃતિ અકલક રચી છે અને અનંતવી તેમ જ વાદિરાજસૂરિએ એકેક ટીકાથી એને વિભૂષિત કરી છે. મ કિ. મહેતાના કથન મુજબ હરિભદ્રસૂરિએ આ નામની કઈ કૃતિ રચી પણ હવે તે પણ એની એકે હાથપોથી કઈ રથળે હોય એમ જાણવામાં નથી.
(૮૪) ન્યાયામૃતતરંગિણી સ્વ. કેશવલાલ મોદીના કથન પ્રમાણે ૫. બેચરદાસે આ કુતિ નોધી છે. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ૨નોપદેશ ઉપર નયામૃતતરંગિણી નામની પણ ટીકા રચી છે - એને તે અહીં ભૂલથી ઉલેખ થયે નહિ હોય ?
(૮૬ અને ૯૬ ) પંચઠાણગ [પંચસ્થાનક ]
આ કૃતિની નોધ મધ્યાહ્નવ્યાખ્યાનમાના નિમ્નલિખિત ઉલ્લેખને આભારી છે – .: “अन्यै. श्रीहरिभद्रसूरिप्रमुखैदिशवाऽयमुक्तः श्रीपञ्चस्थानक
उक्कोस सहि पन्ना चत्ता तीस दसट्ठ पण दसगं । રસ-નવ-તિ-પુદ્ધ fagaહું વારવિમેય છે”
આ અવતરણ જોતા તો આ કૃતિ પદ્યમા જ મળ્યા તે નહિ હાય એવો પ્રશ્ન ક્રે છે.
૧ આ કૃતિ લધીચય અને પ્રમાણસરાહ સહિત અલંકચૂંથત્રય એ નામથી “સિ જૈ 2.”મા ઈ. સ૧૯૩૯મા છપાવાઈ છે.
૨ ભાવપ્રભસૂરિકૃત પર્યાય સહિત આ કૃતિ બીજી નવ કૃતિઓ સહિત “જે ધ પ્ર સ” તરફથી વિ સં. ૧૯૬૫મા “ન્યાચાચાર્યશ્રીયશવિજયકૃત ગ્રંથમાલા”ના નામથી છપાવાઈ છે
૩ આ કૃતિ સમયસુ દરના શિષ્ય હર્ષન દને વિસ ૧૬૭૩માં રચ્યાનું મનાય છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૮ હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ (૮૭-૮૮) પંચનિયંઠી [પંચનિથી ] આની નોધ પં. હરગોવિંદદાસે લીધી છે. પાચ નિગ્રંથના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારી અને પંચનિગ્રંથી તરીકે ઓળખાવાતી પાઈ કૃતિ અભયદેવસૂરિએ જે રચી છે તે તો સુબ્રસિદ્ધ છે. પણ આ કૃતિની તો એકે હાથપોથી જિ૦ ૨૦ કેવમાં નોંધાઈ નથી તે શુ આ નામની કોઈ કૃતિ જ હરિભદ્રસૂરિએ રચી નથી કે એ રચી હોય તે આજે એ નાશ પામી છે?
(૮૯) પંચલિંગી ચ, પ્ર. (પૃ. પર)માં આનો ઉલ્લેખ છે. જિનેશ્વરસૂરિએ ૧૦૧ ગાથામા જે પંચલિંગી રચી છે તેને તે ભૂલથી હારિભદ્રીય કૃતિ ગણી લેવાઈ નથી ને ? (૯૦-૯૧) પંચવટ્યુગ [પંચવસ્તક] અને એની
(૯૨) પજ્ઞ શિષ્યહિતા વિભાગ–૧૭૧૮ પદ્યોમા જ. મ.માં રચાયેલુ પંચવઘુગ પાચ પ્રકરણોમા વિભક્ત છે. એ દશ્કને “વલ્થ” (વસ્તુ) કહે છે. પાંચ વઘુમા અનુક્રમે ૨૨૮, ૩૮૧, ૩ર૧, ૪૩૪ અને ૩૫૦ ગાથા છે.
વિષય- એકેક વઘુમા અનુક્રમે (૧) દીક્ષાની વિધિ, (૨) જૈન ૧ આ કૃતિ અવચૂરિ સહિત “જે. આ સ” તરWી વિ. સ. ૧૯૪૭માં છપાવાઈ છે.
૨ જિનપતિત સંસ્કૃત ટીકા સહિત આ કૃતિ “જિનદત્તસૂરિપ્રાચીનપુસ્તકેદાર ડ” તરફથી સુરતથી ઈ. સ. ૧૯૧૯મા છપાઈ છે.
3 આ મૂળ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ સહિત “દે.લા જે.પુ સસ્થા તરફથી ઈ સ ૧૯૨૭માં છપાવાઈ છે. એના અંતમા મૂળ પૃથ અપાયું છે. ઈ. સ. ૧૯૨૯માં “% કે. “ સસ્થા” તરફથી જે પચાસમ વગેરે દસ ગ્ર થના પદ્યોની અકારાદિ મે સૂચી પ્રસિદ્ધ થઈ છે તેમાં પંચવઘુગના પદ્યાની પણ અકારાદિ ક્રમે સૂચી છપાઈ છે જુઓ પૃ ૮૩, ટિ. ૧
Page #147
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૧૯
શ્રમણની દિનચર્યા, (૩) ઉપસ્થાન (ગચ્છવાસ), (૪) શ્રમણોના ઉપકરણો તેમ જ (૫) તપશ્ચર્યા, અનુજ્ઞા અને સંલેખના એમ પાચ મુખ્ય અધિકાર છે. વિષયાનુક્રમમાં પ્રવ્રયા-વિધાન, પ્રતિદિનક્રિયાવસ્તુ, ઉપસ્થાપના-વસ્તુ, અનુના–વસ્તુ અને સંલેખના–વસ્તુ એમ પાચ અધિકારના નામ અપાયા છે
બીજા વત્થની ગા. ૧૨-૧૩માં જીર્ણ શેઠ અને એક બીજા શેડની કથાને નિર્દેશ છે. આ કથા પત્ર વૃત્તિ (પત્ર ૫૮આ–૫૯)માં અપાઈ છે.
ત્રીજા વન્યુમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય સુધીના પાચે પ્રકારના થાવરોમાં છવની સિદ્ધિ કરાઈ છે.
ચોથા વલ્થની ગા. ૧૯૦–૧૯૩મા (ગા ૧૦૨૦-૧૦૨૩)મા ધર્મને અંગે સુવર્ણની પેઠે કશ, તાપ અને છેદને વિચાર કરાવે છે. આ બાબતમા ધર્મબિન્દુ (અ. ૨, સુ. ૧૩૪–૪૩)મા તેમ જ નાણાચિત્તપયરણમા પણ છે.
ચાથા વધુમાથી ત્રણ પદ્યો સ્યાદ્વાદમંજરી (અન્યગવ્યછેદદ્વાત્રિશિકાના લે. ૩રની ટીકા)માં અપાયા છે
જગવિહાણ–બીજ વત્થની ૩૭૧મી ગાથામાં જોગવિહાણને ઉલેખ છે આ જગવિહાણ વીસવીસિયામાની ૧૭મી વીસિયા તે નથી 2 જિનપ્રભસૂરિએ વિ. સ ૧૩૬૩માં પૂર્ણ કરેલી વિહિમગપવા (પૃ. ૫૮-૬ર )મા ૬૮ પદ્યાનુ જગવિહાણ ઉદ્દત કર્યું છે. શું તે આ જ કૃતિ છે?
રજોહરણ–આનું પ્રયોજન ચોથા વન્યુ (ગા. ૮૧૫)માં દર્શાવાયું છે. એનું માપ ગા ૮૧૪મા દર્શાવાયું છે.
૧ ચાલુ અ ક ૯૨-૧૦૧ છે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
' વિશેષતા–પંચવભુગની બે વિશેષતા નોંધપાત્ર છે –
(૧) પ્રાચીન કૃતિઓમા પંચવઘુગના વિષયોને અધિકાર છે, પરંતુ એ સર્વેનું તાર્કિક દૃષ્ટિએ નિરૂપણ તે આ જ કૃતિમાં સૌથી પ્રથમ નજરે પડે છે.
(૨) આ કૃતિમાં થય–પરિણા (તવપરિત્રા) વગેરે પાડાને વિષય ચર્ચા છે.
ઉલ્લેખ-મધ્યાહ્નવ્યાખ્યાનમા પંચવભુગને ઉ૯લેખ છે.
વિવરણ–કર્તાએ પોતે સંસ્કૃતમા ૫૦૫૦ લેક જેવડી પજ્ઞ વૃત્તિ રચી છે અને એનું નામ શિષ્યહિતા રાખ્યું છે. એમા વિવિધ અવતરણે છે. આ વૃત્તિ ( પત્ર લઆ)મા “તત્ર શિટનામ”. થી શરૂ થતી અને “વિનવિના ચોપાન્તિ”થી પૂર્ણ થતી પંક્તિઓ અ, જ, પની પન્ન વ્યાખ્યા (પૃ. ૨)માં નજરે પડે છે. ગા. ૧૧૧૦માં થયપરિણાને ઉલ્લેખ છે તેને એની વૃત્તિમા “પ્રાભૂતવિશેષ” કહેલ છે.
સંક્ષેપ (માગ પરિશુદ્ધિ)- ન્યાયાચાર્ય” યશોવિજયગણિએ ૩ર૦ આર્યામા સંસ્કૃતમાં માર્ગ પરિશુદ્ધિ નામની કૃતિ રચી છે. એ પંચવઘુગના સક્ષેપરૂપ છે. - - ભાષાંતર–આગમોદ્ધારકે પંચવઘુગનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે
૧ આ નામ હરિભદ્રસૂરિએ અ મદાર, આવફ્યુચ અને ન્યાયપ્રવેશની ટીકા માટે પણ જેલું છે.
૨ આ કૃતિ “મુ ક જે. મો મા.”મા વીરસંવત ૨૪૪૬મા (ઈસ ૧૯૨૦મા છપાઈ છે.
૩ આ ભાષાતર “ત્ર કે પે સસ્થા ” તરફથી ઈસ ૧૯૩૭માં છપાયુ છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૨૧
(૯૩) પંચસંગ્રહ જૈ. સા. સં. ઈ. (પૃ ૧૬ર)માં આની નોધ છે. ૫. હરગોવિંદદાસે પૂ. ર૬માં આ વિષે એમ કહ્યું છે કે આ સુપ્રસિદ્ધ ગ્રંથ છે અને એના ઉપર મલયગિસૂિરિની ટીકા છે. મને તે જૈ. સાસં. ઈ.માને ઉલેખ ભ્રાત જણાય છે, કેમકે આ સૂરિની ટીકાથી અલંકૃત પંચસંગ્રહ (પંચસંગહ) તો ચન્દષિની કૃતિ છે. વિશેષમાં આ નામની કેટલીક દિગંબરીય કૃતિઓ પણ છે
(૯૮ અને ૯૭) પંચાગ [પંચાશક] ૧૯ વિભાગ–આ “આર્યા” છંદમાં જ મોમા રચાયેલી કૃતિ ૧૯ વિભાગમાં વિભક્ત છે બીજ અને ૧૯મા વિભાગ સિવાયના બાકીના ૧૭ વિભાગોમાં પચાસ પચાસ પદ્યો છે, જ્યારે બીજા અને ૧૯મા વિભાગમાં ચુમ્માલીસ ચુમ્માલીસ પડ્યો છે આને લઈને તે આ પ્રત્યેક વિભાગને તેમ જ સંપૂર્ણ કૃતિને પણુ પંચાગ (સ પંચાશક) કહે છે કેટલાકનું એવું સૂચન છે કે જેમ વીસવીસિયામાં વીસ વીસિયા છે અને જોડશકમા સોળ ષોડશક છે તેમ પંચાસગમાં પચાસ “પંચાસગ” હોવા જોઈએ, પર તુ આ દલીલ વ્યાજબી નથી, કેમકે અષ્ટક પ્રકરણમા આઠ જ અષ્ટક નથી, પરંતુ ૩ર છે તેનું કેમ ?
૧ આ મૂળ કૃતિ અભયદેવસૂરિકૃત સત વૃત્તિ નામે શિષ્યહિતા સહિત “જે. ધ સ” તરફથી ઈસ ૧૯૧૨માં છપાવાઈ છે. એí મૂળ
ત્ર કે એ સ સ્થા” તરફથી અન્ય સાત ગ્રાની સાથે ઈસ ૧૯૨૮માં અને એના પોન અકારાદિ ક્રમ અન્ય નવના એવા ક્રમ સાથે આ જ સસ્થા તરફથી ઈ સ ૧૯૨૯માં પ્રકાશિત થયેલ છે. વિશેષમાં અભયદેવસૂરિકૃત વૃત્તિ સહિત મૂળ “ત્ર કે જે સંસ્થા” તરફથી ઈસ ૧૯૪૧માં છપાવાયુ છે આમા સસ્કૃતમા વિષયાનુક્રમ, મૂળમાના ચૂટી કઢાયેલા પડ્યો અને અભયદેવસૂરિત વૃત્તિગત અવતરણની સૂચી અપાયેલા છે
૨ શુ પ્રથમથી જ ૪૪ પદ્યો હશે કે છે પદ્ય લુપ્ત થયા છે ?
Page #150
--------------------------------------------------------------------------
________________
૧રર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
વિષય–પ્રત્યેક પંચાગનુ નામ એના વિષયનું દ્યોતક છે તેમા ૬ઠ્ઠા, ૧૭મા, ૧૪મા અને ૧૯મા પંચાસગનાં નામ સંસ્કૃતમાં છે અને બાકીનાના જ. મ.મા છે. અહીં તે હુએ આધારે ગુજરાતી નામો રજુ કરુ છું –
(૧) શ્રાવક-ધર્મની વિધિ, (૨) દીક્ષાનું વિધાન, (૩) ચૈત્યવંદનની વિધિ, (૪) પૂજાની વિધિ, (૫) પ્રત્યાખ્યાનની વિધિ, (૬) સ્તવની વિધિ, (૭) જિનચૈત્ય બનાવવાની વિધિ, (૮) પ્રતિષ્ઠાની વિધિ, (૯) યાત્રાની વિધિ, (૧૦) ઉપાસકની પ્રતિમાઓની વિધિ, (૧૧) સાધુ–ધર્મની વિધિ, (૧૨) સામાચારી, (૧૩) પિંડની વિધિ, (૧૪) શીલાગની વિધિ, (૧૫) આલેચનાની વિધિ, (૧૬) પ્રાયશ્ચિત્તની વિધિ, (૧૭) સ્થિતારિતાદિકલ્પ યાને સ્થિતા સ્થિત વિધિ, (૧૮) સાધુઓની પ્રતિમાઓ અને (૧૯) તપની વિધિ.
વિશિષ્ટ પ્રયોગ–પંચાગ (પં. ૧૯, ગા. ૪૦)માં “ફેસ” એવો પ્રયોગ છે કે જે સમરાઈચરિય (યાકાબી, પૃ ૧૫૭)માં પણ છે. આ પ્રયોગ સિદ્ધહેમચન્દ્ર (૮–૪–૪૫)માં નિર્દેશા છે. શિષ્યહિતા (પત્ર ૩૦૦આ)માં “રેસિંમિ ત્તિ નિમિત્ત” એવો ઉલ્લેખ છે.
સમાનતા–વીસવીસિયા સાથે પંચાગના કેટલાક પડ્યો મળતાં આવે છે. થોડાક ઉદાહરણે નીચે મુજબ છે –
પંચાસગ ગા. ૧૨૩-૧૨૪ =વીસવીસિયા (વી ૬, ગા. ૭-૮) = વિસે સા૦ (ગા. ૧૨ ૦૨-૧૨૦૩).
૧ ઉગમાદિ ૪૨ દોથી રહિત આહાર લેવો એ બાબત અહીં વિચારાઈ છે
૨ જુઓ ગુજરાતી ભાષાની ઉત્કાતિ (પૃ ૨૪૬-૨૪૭).
Page #151
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૧૨૩ પંચાસગ ગા ૪૫-૫૦ = વીસવીસિયા (વી. ૯, ગા ૧૧-૨૦)
5 ગા. ૪૪૭ = , (વી ૧૦, ગા. ૧) , ગા. ૫૧૩ = , (વી. ૧૧, ગા.૨)
= દસયાલિય-નિજુત્તિ (ગા. ૩૧૪) જે નિર્વાણકલિક છપાયેલી છે તેની સાથે આઠમા પચાસગના કેટલાક પા અર્થદષ્ટિએ સમાનતા ધરાવે છે. પ્રથમ પંચાગ (ગા. ૩)ગત “તત્તર સમ્માં” એ ઉલ્લેખ તત્વાર્થસૂત્ર (અ. ૧)ના બીજ સૂત્રનું પ્રાકૃતીકરણ છે
૨ચયવંદણ મહાભાસમા પંચાસગની ગાથાઓ-ચયવંદણ મહાભાસમાં પંચાગની કેટલીક ગાથાઓ અક્ષરશઃ અને કેટલીક કઈ ફેરફારપૂર્વક જેવાય છેઆ આપણે અહીં વિચારીશું: પચાસગ ૩ની ગ = ચેઈની ગા ૧૬૪
ગા. ૩ ને ૪ = ચેઈયની ગા ૧૭૪ ને ૧૭૬. ગા. ૧૦ = ચયની ગા ૮૫૩
ગા ૧૭-૨૧ = ચેઈની ગા ર૩૬-૨૪૦ , , ગા રર = ઇયળની ગા ૨૪૩ છે, ગા ૩૪-૩૬ = ઇયની ગા ૮૮૦-૮૮૨ (ક ઈક
ફેરફાર સાથે) ,, ૪ની ગા ર૦ = ચેઈયની ગા ૨૦૧
૧ આના કર્તા પાદલિપ્તસૂરિ છે એમ એના સપાદક સ્વ મો. ભ. ઝવેરીનુ માનવુ છે આ કૃતિ ઈસ ૧૯૨૬માં “મુનિ મોહનલાલજી જૈન ગ્ર થમાલા”મા છપાઈ છે
૨ આ ૯૨૨ ગાથાની કૃતિ શાંતિસૂરિએ રચી છે એ “જે આ. સ” તરફથી વિ સ ૧૯૭૭માં સંસ્કૃત છાયા સહિત છપાવાઈ છે
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
૫ ચાસગ ૪ની લગા ૩૩-૩૪ = ચયની ગા. ૮૪૭-૮૪૮
, , ગા ૩૭ = ચેઈયની ગા ૮૭૩ , , ગા. ૪૯ = ચેઈયની ગા ૮૧૫ ,, ૮ની ગા ૧૩ = ચયની ગા. ૧૧૦ (કંઈક પાઠ
ભેદપૂર્વક) , ૧રની ગા ૫ = ચયની ગા ૪પ૭ , ૧૬ની ગા. ૩ = ચેઈયની ગા. ૩૮૫.
ચાયની ગા. ૧૮૦-૧૮૧ હરિભદ્રસૂરિ કરતા પ્રાચીન જણાય છે. પંચાગ ૧રની ગા. ૧૨-૧૩ તે આવસ્મયની નિજજુત્તિની
ગા. ૬૮૬-૬૮૭ તેમ જ ૧૫૦૫-૬ છે. યોગશાસ્ત્રની પજ્ઞ વ્યાખ્યા અને પંચાસગપંચાગ (૫૨)ની ગા. ૮–૧૦ ચોગશાસ્ત્ર (પ્ર. ૩) નીપજ્ઞ વ્યાખ્યા (પત્ર ૨૩૩)માં અને ત્રીજા પંચાસગની ગા. ૧૭-૨૧ આ વાપજ્ઞ વ્યાખ્યા (પત્ર ૨૧૩૮)માં નજરે પડે છે
વિવરણ–અભયદેવસૂરિએ પંચાગ ઉપર ૭૪૮૦ કલાક જેવડી સંસ્કૃતમા શિષ્યહિતા નામની વૃત્તિ વિ સં. ૧૧૨૪મા રચી છે અને એ છપાઈ છે.
પંચાગના (પં. ૧, ગા ર૫)ની વૃત્તિ (પત્ર ૧૨)માં નીચે મુજબને જે ઉલ્લેખ છે એ ઉપરથી શિષ્યહિતાની પૂર્વે કોઈક પંચાસગ ઉપર વ્યાખ્યા રચી હોવી જોઈએ એમ લાગે છે, કે પ્રશસ્તિ (લે. ૫) એ અનુમાનને બાધક જણાય છે –
“અન્ય વિિિ કૃત્ય “મો નિપાત રૂતિ વ્યથિન્તિ” ૧ આ “જય વિચરાચથી શરૂ થતા સુત્તની આદ્ય બે ગાથાઓ છે આ સ બંધમાં લલિતવિસ્તારનો વિચાર કરતી વેળા આ વિષે હુ હુ કહીશ.
૨ જુઓ પૃ ૧૨૧, ટિ ૧
Page #153
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
૧૨
પંચાગ (૫ ૧૯, ગા ૪૦)માં “મા” છે શિહિતા (પત્ર ૩૦૦આ)માં “નો નિપતિ પૂરપાર્થ ” એમ કહ્યું છે - વીરગણિના શિષ્ય શ્રીચન્દ્રસૂરિના શિષ્ય યશોદેવે વિ સ ૧૧૭૨મા પ્રથમ પચાસગ પૂરતી જ મ0મા યુણિ રચી છે અને તેમ કરવામા શિષ્યહિતાને ઉપયોગ કર્યો છે એમ પતે આ ચણિણ (પત્ર ૧, ગા. ૨)માં કહ્યું છે.
જિ૨ કે, (વિ. ૧, પૃ. ૨૩૧)માં પંચાગ ઉપર હરિભદ્રની ટીકા તેમ જ એક અજ્ઞાતકર્તક, ટીકાની નેધ છે. આ અજ્ઞાતકર્તક ટીકાની એક હાથપોથી જે વિ સ. ૧૨૨૪મા લખાઈ છે તે મળે છે. એના કર્તા અભયદેવસૂરિ તો નથી ને ?
વ્યાખ્યાને-પંચાસગ ઉપર અહી (સુરત)મા આગમદ્ધિારકે બાવન વ્યાખ્યાને ગુજરાતીમા વિ સં ૨૦૦૧મા આપ્યા હતા તે લિપિબદ્ધ કરાયા છે, પરંતુ છપાવાયા નથી
ભાષાંતર–“શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધ-ટીકા” (ભાગ ૧)માં ચોથા પરિશિષ્ટ તરીકે ત્રીજુ પચાસગ ગુજરાતી ભાષાતર સહિત અપાયું છે. | ગુજરાતી સારાંશ—“શ્રીશ્રમણોપાસક-ધર્મ અથવા શ્રીપંચાશક-શાસ્ત્ર-સારાશ”ના નામથી ૫. ચંદ્રસાગરગણિ (હવે સૂરિ)
૧ જિ.ર.કે. (વિ ૧, પૃ ૨૩૧)માં ત્રણ પચાસગનો ઉલ્લેખ છે પણ તે ભ્રાત છે
૨ આ ચુણિણ “દે લા જે પુ સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૫૨માં સંસ્કૃતમાં ઉપઘાત અને પાચ પરિશિષ્ટો સહિત છપાવાઈ છે
2 “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી મુબઈથી આ કૃતિ ઈ સ. ૧૯૫૧ના ઉત્તરાર્ધમાં પ્રસિદ્ધ થઈ છે
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૬
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
તરફથી પ્રથમ વિભાગ તરીકે પહેલા ચાર પચાસગોને સારાશ ગુજરાતીમાં તૈયાર કરાયેલે તે છપાય છે. અંતમા વિષયાનુક્રમ છે.
(૧૦૦) પરલોકસિદ્ધિ સુમતિગણિએ આ કૃતિ નોધી છે પ્ર. વેબરના બીજા હેવાલ (પૃ. ૯૮૭)માં આનો ઉલ્લેખ છે. પં. બેચરદાસે પૂ. ૧૦૦મા આને અન્ય હરિભદ્રની કૃતિ કહી છે.
(૧૦) પ્રતિષ્ઠાકલ્પ પ્રસ્તુત હરિભસૂરિએ આ નામની એક કૃતિ રચી છે એમ છે. વેબરના બીજા હેવાલ (પૃ. ૯૮૭)ને આધારે કેટલાક માને છે આની કઈ હાથપોથી અત્યાર સુધી તો મળી આવી નથી એટલું જ નહિ, પરંતુ પ્રસ્તુત હરિભદ્રસૂરિના નામોલ્લેખપૂર્વક આ કૃતિમાથી કઈ અવતરણ પણ કોઈએ આપ્યું હોય એમ મારા જાણવામાં નથી. ગ. સ. સ. ઉપર પમ દિરની સંક્ષિપ્ત ટીકા છે. એમા પત્ર ૫૬૮માં “વાચક ઉમાસ્વાતિકૃત પ્રતિષ્ઠા ૯૫” એવા નિર્દેશપૂર્વક એમાથી એક સંસ્કૃતમાં અવતરણ અપાયું છે. વિશેષમાં પત્ર પ૬૪-૫૬આમાં “આર્યસમુદ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પ ”એવા ઉલ્લેખપૂર્વક આ અનુપલબ્ધ કૃતિમાથી જમમાં રચાયેલા ચાર પદ્યો ઉદ્દત કરાયાં છે,
૧ આ સારા પ્રથમ કટકે કટકે “સિદ્ધચક્ર”માં છપાવાયો હતો ત્યાર બાદ એ ફરીથી “શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ” તરફથી ઈ સ ૧૯૪હ્માં પ્રકાશિત કરાયો છે. - ૨ એક્સન્ધિની જિનસંહિતા (૭, ૧૨, ૧૦, ૬)માંથી તેમ જ નેમિચન્દ્રકૃત પ્રતિષ્ઠાપાઠ (૧, ૩)માથી અવતરણ આપનાર અને તત્વાર્થરાજવાતિકના કર્તાથી ભિન્ન અકલકે પ્રતિષ્ઠા ૯૫ રચ્યો છે. આશાધરે, ધનેશ્વરસૂરિના શિષ્ય ચન્દ્રસૂરિએ તેમ જ વિદ્યાવિજયે પણ આ નામની કૃતિ રચી છે. વિશેષ માટે જુઓ મારે લેખ “પ્રતિષ્ઠા કલ્પ નામની કૃતિઓ”. આ લેખ “ આ. પ્ર” (પુ ૫૦, અં ૭)માં છપાયે છે
Page #155
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા |
જીવન અને કવન
૧૨૭
પરંતુ હરિભદ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પમાથી કશું યે અવતરણ અપાયું નથી. વળી પત્ર ૨૬૮-૨૬આમા હરિભદ્રસૂરિની કૃતિઓ ગણાવતી વેળા પણ આ પ્રતિષ્ઠાકલ્પને ઉલ્લેખ નથી.
ગુણરત્નસૂરિએ પ્રતિષ્ઠાકલ્પ નામની કૃતિ રચી છે અને એની એક હાથપોથી ભા. પ્રા. સં. મંચમા છે, પરંતુ અત્યારે એ મારી સામે નથી. આ કૃતિ પ્રસ્તુત હરિભસૂરિના પ્રતિષ્ઠાકલ્પને આધારે યોજાઈ છે એમ એક મુનિવર પાસે જે મેં સાંભળ્યું છે તેને નિર્ણય કરવો બાકી રહે છે.
વાચક સકલચંદ્ર પ્રતિષ્ઠાકલ્પ રચ્યું છે. એ મૂળ પુસ્તક તો મેં જોયું નથી, પરંતુ એનું જે ગુજરાતી ભાષાતર છપાયું છે તેના અંતમા હરિભદ્રસૂરિકૃત પ્રતિષ્ટાકલ્પને ઉલ્લેખ છે. સાથે સાથે અહીં કહ્યું છે કે વિજપવાય (વિદ્યાપ્રવાદ) પુબમાથી ભદ્રબાહુસ્વામીએ પ્રતિષ્ટાક૫ ઉદ્દત કર્યો હતો તેમાથી જગચંદ્રસૂરિએ ઉદ્દત કર્યો અને તેમાથી આ સકલ ઉર્દૂત કર્યો છે. અહી શ્યામાચાર્ય, “કલિકાલસર્વજ્ઞ” હેમચંદ્રસૂરિ અને ગુણરત્નાકર(ગુણરત્નસૂરિ એ ત્રણના રચેલા પ્રતિષ્ઠાકપ સાથે સકલચંદ્ર પિતાની કૃતિ મેળવી અને શોધી એવો ઉલ્લેખ છે.
આ ઉલ્લેખ જો સાચો હોય અને એ પ્રસ્તુત હરિભદ્રસૂરિ સાથે સબધ ધરાવતો હોય તે પ્રસ્તુત હરિભસૂરિએ ભદ્રબાહુવામીએ, શ્યામાચાર્યો અને આર્ય સમુદ્રસૂરિએ રચેલ પ્રતિષ્ઠાકલ્પને ઉપયોગ કર્યો હશે એમ કહેવાય
(૧૦૮) બહન્મિથ્યાત્વમ(મ)થન સુમતિગણિએ આ કૃતિ નેધી છે. એનું નામ જોતા એમ લાગે છે કે એમાં મહામિથ્યાત્વનું નિરૂપણ તેમ જ ખંડન હશે
Page #156
--------------------------------------------------------------------------
________________
૧ર૮
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ
(૧૦૯) બેટિકપ્રતિ બોટિક ને અર્થ “દિગંબર' થાય છે. આ કૃતિમાં દિગબરના મતનું ખંડન છે. આ કૃતિને કેટલાક બેટિકનિરાકરણ કહે છે ૫, ભાં, ગ્રં સૂ, (પૃ. ૫)મા આને ઉલ્લેખ છે. આ કૃતિની પાટણ, વડોદરા, સુરત એમ અન્યાન્ય સ્થળે હાથપોથીઓ છે. અહીં (સુરત)ના જૈનાન દ પુસ્તકાલયમાં બેકિપ્રતિષેધની અશુદ્ધ અને ત્રણ પાનાની નવી લખાયેલી હાથપોથી છે. એને ક્રમાંક ૧૨૬૦ છે. એને કાર ભિક ભાગ કંઈક સુધારી હું નીચે મુજબ આપું છું –
છી રાવર પાર્શ્વનાથાય નમઃ | इह वोटिका. केवलनानदिवाकरतीर्यकरवचनमविपरीतमनवगच्छन्तस्तदुपदिष्टमनेकभवसञ्जातकर्मवनदावानलं साधुधर्म निराचिकीर्षव इत्थ पूर्वपक्षમુત્યાયન્તિા”
અતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે –
" तस्माद् विवाटगोचरापन्ना मिथ्यादृष्टयो बोटिका गलनकपात्रमुखवस्त्रिकादिधर्मसावनानभ्युपगमे सति सत्त्वोपपद्यते हेतुत्वाच्छकुनिकादिवत् मुखवत्रिकाः स्वधर्मोपकरणदित्वं प्रतिपादित )मेवेति बोटिकप्रतिषेधः समाप्तः कृतिरियं हरिभद्रसूरे श्लोक ९१"
૧ “દિગ બર શબ્દના પર્યાયે પિકી આ એક છે. એને માટે પાઇચમાં બાડિય” શબ્દ છે આ શબ્દ વિસે સા. (ગા. ૨૫૫૨)માં વપરાયે છે. એના બીજા પર્યાની નોંધ મે “ “શ્વેતાબર” અને “દિગ બર” શબ્દના પર્યા ” એ નામના મારા લેખમાં લીધી છેઆ લેખ “જે. સ. પ્ર” (વ. પ, અ ૩)માં છપાય છે
૨ ન્યાયાચાર્ય ચવિજયગણિએ દિકપટ-ચર્ચાસી-બેલ નામની કૃતિમાં દિગ બરના મતોની આલેચના કરી છે. ઉત્તરજઝયણ. ( ૩)ની નિજજુત્તિ (ગા ૧૭૮ )ની પાઈયે ઢીકામાથી આ હકીકત લીધી હોય એમ લાગે છે ન્યાગ્રાચાર્યની ઉપર્યુક્ત કૃતિ ગૂર્જર સાહિત્ય સંગ્રહના પ્રથમ વિભાગ (પૃ પ૭૨–૫૯૭)મા ઇ સ ૧૯૩૬માં છપાઈ છે
Page #157
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૨૯
આ બંને ઉલેખ વિચારતાં એમ જણાય છે કે આ કૃતિ સંસ્કૃતમાં ગદ્યમા ૯૧ લેક જેવડી રચાયેલી છે. એમાં શ્વેતાબર મુનિએ ધર્મોપકરણ તરીકે જે ગળણુ, પાત્ર, મુહપત્તિ વગેરે રાખે છે તેના સામે દિગંબરે. તરફથી થતા આક્ષેપને આમાં પરિહાર છે.
(૧૧૦) ભાવનાસિદ્ધિ આ કૃતિ કઈ ભાષામા-સંસ્કૃતમાં કે જ. મ.મા અને તે પણ ગદ્યમાં કે પદ્યમા રચાઈ છે એમ પ્રશ્ન ફુરે છે. સવજ્ઞસિદ્ધિ (પત્ર ૧૧)માવૈરાગ્ય વિષે વિસ્તારથી નિરૂપણ ભાવનાસિદ્ધિમાં અપાયાને ઉલલેખ છે. આ ઉપરથી એમ ભાસે છે કે આમા મૈત્રી, પ્રમોદ, કારણ્ય અને માધ્યસ્થ એમ ચાર ભાવનાને અધિકાર હશે, કદાચ એમાં સુપ્રસિદ્ધ બાર ભાવનાઓનું નિરૂપણ હશે (૧૧–૧૧૩) મુણિવઈચરિય [મુનિપતિચરિત(ત્ર)
જિનદેવના શિષ્ય હરિભદ્રસૂરિએ આ ૬૪૬ ગાથામાં રહ્યું છે. મ. કિ. મહેતાએ આની નોંધ લીધી છે પ. બેચરદાસે પૃ. ૧૦૦મા આને અન્ય હરિભદ્રની કૃતિ ગણું છે તે ઉપર્યુક્ત ચરિત્ર હશે. જબૂનાગે વિ. સં. ૧૦૦૫માં સંસ્કૃતમા મુનિપતિચરિત્ર રચ્યું છે.
(૧૧૪) યતિદિનકૃત્ય હરિભદ્રસૂરિએ આ નામની કૃતિ રચ્યાનું મ કિ મહેતાએ કહ્યું છે. ૫. બેચરદાસે પૃ. ૧૦૦મા કહ્યું છે કે આના કર્તા પ્રસ્તુત હરિભક નહિ પણ હરિપ્રભ(?) છે અને પાટણમાં આની પ્રત છે હરિ. પ્રભની ૫૦૦ કલેક જેવડી આ કૃતિની નોધ જિર, કે. ( વિ ૧, પૃ. ૩૧૭)માં છે. જૈ, ગ્રં (પૃ. ૧૦૦)માં આને ઉલલેખ છે. કેટલાક આને યતિદિનચર્યા તરીકે ઓળખાવે છે. આ કૃતિનું નામ જોતા હ ૯
Page #158
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
એમ જણાય છે કે એમા જૈન શ્રમણ્ણાએ અને શ્રમણીએએ દિવસના શુ શુ ધાર્મિક કાર્ય કરવું જોઇએ તે દર્શાવાયુ છે.
૧૩૦
r
૫. કલ્યાણવિજયજીએ કહ્યું છે કે આ યતિનિષ્કૃત્યને જ પ્રતિક્રમણવિધિપ્રકાશમાં સાધુનિકૃત્ય કહેલ છે.
યતિદિનનૃત્ય કિવા યતિદિનચર્યા નામની કેટલીક કૃતિ સંસ્કૃત અને પાઇયમા છેઃ
દેવસૂરિએ ૩૯૬ ગાથામા જ૦ મમા તેમ જ કાલકાચા ના સતાનીય ૨ભાવદેવસૂરિએ અને યવિજયે આ નામની એકેક કૃતિ સંસ્કૃતમા રચી છે. એક અજ્ઞાતક ક કૃતિ પણ આ નામની છે. (૧૧૫) યશેાધરચિરત( ત્ર )
આ કૃતિ જો પાઇયમા હોય તે એની ધ મે “ જસહરિય તરીકે પૃ. ૮૭-૮૮મા લીધી છે.
(૧૧૬ ) ચાગસિમુચ્ચય અને એની (૧૧૭) સ્વપજ્ઞ વૃત્તિ
p
જેમ આ કૃતિના અંતમા ‘ સમુચ્ચય ’ શબ્દ છે તેમ હરિભદ્રસૂરિની ખીજી એ કૃતિઓ નામે શા, વા, સ, અને પદ્દનસમુચ્ચયમા પણ છે. આ નામેા ફ્નિાગકૃત પ્રમાણસમુચ્ચયને આભારી હશે.
૧ આનું નામ જઇ દિણુચરિયા છે.
૨ એમણે રચેલી કૃતિને કેટલાક દિનચર્ચા તેમ જ યતિસામાચારી પણ કહે છે.
૩ આ કૃતિ સ્થાપન્નવૃત્તિ સહિત “દેલા જે પુ સંસ્થા ” તરફથી ઇ. સ. ૧૯૧૨માં છપાવાઈ છે. આના આમુખમા ડૉ. સુઆલિની જે અંગ્રેજ પ્રસ્તાવના વિષે સૂચન છે તે ચેાબિન્દુની આવૃત્તિમા જોવાય છે. ગ્રંથ પ્રકારોક સભા તરફથી ઈ સ. ૧૯૪૦માં આ મૂળ કૃતિ સટીક પ્રસિદ્ધ કરાઈ છે. મૂળની એક હાથથી વિસ ૧૧૪૬માં લખાયેલી મળે છે
re જન
..
Page #159
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
વિષય—૨૨૬ પદ્મોમા સ સ્કૃતમાં રચાયેલા ચાગÐિસમુચ્ચયમાં યોગના ઈચ્છા—યાગ, શાસ્ત્ર-યોગ અને સામર્થ્ય યોગ એ ત્રણ પ્રકારો તેમ જ સામર્થ્ય-યાગના ધર્મસંન્યાસ અને યાગ–સન્યાસ એમ બે ઉપપ્રકારો વિષે નિરૂપણ છે. ત્યાર બાદ એમા મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાતા, પ્રભા અને પરા એમ આઠ ષ્ટિના વિષય વિસ્તારથી ચર્ચાયા છે.
૧૩૧
ચેથી દૃષ્ટિના નિરૂપણમા વેદ્યસ વેદ્યપદ ( લેા. ૭૦–૭૪ ), અવેધસંવેદ્યપદ ( શ્લા, ૭૫–૮ ૫ ), કુતર્ક નિન્દા ( ક્ષેા. ૮૬-૯૭), સર્વજ્ઞતત્ત્વ અને સર્વજ્ઞામા અભેદ (શ્લેા. ૧૦૨-૧૩૩), સર્વજ્ઞ દેશના (શ્લેા. ૧૩૪– ૧૩૮) અને સર્વજ્ઞવાદ ( લેા. ૧૩૯–૧૪૦ ) એમ વિવિધ અધિકારા છે. અંતમા ( ૧ ) ગાત્ર−યાગી, (૨) કુલ–યેગી, ( ૩ ) પ્રવૃત્ત–યક્રયોગી અને (૪) નિષ્પન્ન—યાગી એમ ચાર પ્રકારના યાગીનુ વન છે
આ કૃતિ યોગશાસ્ત્રના અભ્યાસના અધિકારીના લક્ષણા રજૂ કરે છે.
અપૂર્વ તા—હરિભદ્રસૂરિની પૂર્વે કાઈ જૈન ગ્રંથકાર મિત્રા ત્યાદિ આડે દષ્ટિની બાબત આલેખી હૈાય તેા તેમની એ કૃતિ આજે મળતી નથી એટલે ઉપલબ્ધ સાહિત્યની અપેક્ષાએ તે! આ દિશામા હરિભદ્રસૂરિએ પહેલ કરી છે એમ કહેવાય. આ આઠ દષ્ટિને વિષય ન્યાયાચાર્ય યશવિજયગણિએ પાતાની દ્વાત્રિશઘ્ર-દ્વાત્રિંશિકાની ૨૧મીથી ૨૪મી દ્વાત્રિંશિકાએમાં તેમ જ ગુજરાતી કૃતિ નામે રઆ ચેાગદષ્ટિની સજ્ઝાયમા ઘણી સુંદર રીતે રજૂ કર્યાં ૧. આ · જૈ. . પ્ર. સ તરફથી ટીકા સહિત વિસ ૧૯૬૬માં
r
પ્રસિદ્ધ કરાઈ છે.
૨ આ ગૂર્જર સાહિત્ય સગ્રહ ( પ્રથમ વિભાગ, પૃ ૩૩૦-૩૪૧ )મા શ્રી. માવ દ ગેાપાલજી તરી મુખઈથી ઈ. સ. ૧૯૩૬માં છપાયેલ છે. આ અન્યત્ર પણ પ્રસિદ્ધ થયેલી છે . જીએ પૂ. ૧૩૪.
..
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
છે. ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજીએ આ વિષય
અધ્યાત્મતત્ત્વાલકમા સંસ્કૃતમાં તેમ જ એના સ્પષ્ટીકરણરૂપ ગુજરાતી વિવેચનમાં ચર્ચે છે.
લાક્ષણિકતા–આધ્યાત્મિક વિકાસને વેગની દષ્ટિએ હરિભદ્રસૂરિ પૂર્વે કઈ જૈન કૃતિમાં વિચાર કરાયો હોય તે તે કૃતિ મળતી. નથી. એમના પૂર્વગામી ગ્રંથકારેએ તે ચૌદ ગુણસ્થાને, ધ્યાનના ચાર પ્રકારે, સંસારી જીવની ત્રણ અવરથાઓ, પાંચ યમ, પ્રત્યાહાર ઈત્યાદિ બાબતે વિચારી છે.
ગવિષયક કૃતિઓ–હરિભદ્રસૂરિએ યુગને અંગે એક જ કૃતિ અને એની સંસ્કૃત સ્વોપજ્ઞ વૃત્તિ રચીને સંતોષ માન્યો નથી, પરંતુ એમણે યોગને આગે ગબિન્દુ અને લગશતક એમ બે સ્વતંત્ર કૃતિઓ રચી છે અને વિશેષમા વીસવીસિયાની ૧૭મી વીસિયા નામે “જોગવિહાણવીસિયામા તેમ જ પડિશમા આ વિષય આલેખ્યો છે.
વિવરણ–૧૧૭૫ કલેક જેવડી પજ્ઞ વૃત્તિથી , દ. સ. અલંકૃત છે. સેમસુંદરસૂરિના શિષ્ય સાધુરાજગણિએ ૪૫૦ શ્લોકપ્રમાણ ટીકા સંસ્કૃતમા રચી છે આ ટીકા અપ્રસિદ્ધ છે.
૧ આ કૃતિ અભયચ દ ભગવાનદાસ ગાધી તરફથી સ્વ. મેતીચંદ ઝવેરચ દ મહેતાના અંગ્રેજી ભાષાતર અને વિવરણ સહિત ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ કરાઈ છે.
૨ આ કૃતિ છપાયેલી છે. જુઓ પૃ. ૧૩૪, ટિ ૪. ૩ આ માટે જુઓ પૃ. ૮૯-૯૦ અને ૧૩૮. ૪ જુઓ પૃ. ૧૪૧-૧૪૮. પ આના પરિચય માટે જુઓ પૃ. ૧૬૦-૧૬૪. ૬ આ વૃત્તિ છપાઈ છે જુઓ પૃ. ૧૩૦, ટિ. ૩.
Page #161
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને વન
અવતરણ—યા. ૬. સ.ના èા. ૩-૧૧ લલિતવિસ્તરા (પત્ર ૧૫ )મા નજરે પડે છે.
ઉલ્લેખ ઇત્યાદિ ચા, ૬. સ. (શ્લેા. ૧૦)ની સ્વાપન વૃત્તિ ( પત્ર ૪ )મા ધખિન્દુ (અ. ૪ )નુ ત્રીજુ પદ્ય અપાયુ છે. ચેા. ૬. સ. ( લે. ૧ )ની સ્વાપન્ન વૃત્તિમા ચેાનિયને તેમ જ શ્લા ૧૬ની વૃત્તિ ( પત્ર ૬ )મા ૨ભગવત–પતંજલિ, ૩ બ્ ’ ભગવદત્ત અને ૪ ભદત ' ભાસ્કરના ઉલ્લેખ છે. વિશેષમા આ સ્વાપન્ન વૃત્તિમા પઅનેક સ્થળે ૬ યોગાચાય''ના ઉલ્લેખ છે. આ - યોગાચાય ' જૈન છે, પણ એએ કાણુ છે તે જાણવુ બાકી રહે છે નિમ્નલિખિત પદ્ય ભગવદ્ગીતા ( અ. ૧૦)ના ાથા પદ્યનુ સ્મરણ કરાવે છેઃ
e,
cr
" बुद्धिर्ज्ञानमसमोहस्त्रिविधो बोध इष्यते ।
तद्भेदात् सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ "
ભાષાંતર—યા, દે, સના શ્લેા. ૯૦, ૯૧, ૮૭, ૮૮ અને ૧૩૨–૧૫૦નુ. આ ક્રમે ગુજરાતી ભાષાતર ૫. ખેચરદાસે કર્યું છે.
r
૧ જીએ ઉપખ ડ ’.
૨ એજન.
૩ એજન.
૪ એજન
૧૩૩
૫ જીઓ લૈા ૧૪, ૧૯, ૨૨ અને ૩૫ની વૃત્તિ
.
૬ - ચાંગાચાર્ય' વિષે લલિતવિસ્તરા ( ૫૬ ૪૨૫ )મા ઉલ્લેખ છે, પરતુ એથી તેા પતંજલિ વગેરેના નિર્દેશ છે વિશેષ માટે જીએ
66 ઉપખ ડ
tr
७ " वुद्धिर्ज्ञानमसमोह क्षमा सत्य दम शम | सुख दुख भवोऽभावो भय चाभयमेव च ॥४॥
در
આ ૯૧મા શ્લોકમા હાથી અડકીને મારે છે કે અડકવા વિના એ કુતર્ક ના ઉલ્લેખ છે
૮
૯ જીએ ‘ જૈન દશાઁન ’’ ( પૃ ૩૭-૪૧ ).
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૪
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ સુમનનંદિની બહત ટીકા યાને વિવેચન-સ્વ. મ. કિ. મહેતાના પુત્ર ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાએ આ વિવેચન કર્યું છે. લગભગ ૮૦૦ પૃષ્ઠની આ કૃતિ છે. મૂળ લેકનો દોહરામાં ગુજરાતીમાં અનુવાદ, લોકને અક્ષરશઃ ગુજરાતીમા અર્થ, એન. ઉપરની હારિભદ્રીય વૃત્તિનો ગુજરાતી અનુવાદ, મૂળ શ્લેક અને એના ઉપરની વૃત્તિના આશયને ઉદ્દેશીને “સુમનનંદિની બૃહત ટીકા” એ નામથી સવિસ્તર વિવેચન તેમ જ પ્રસ્તુત કૃતિના પ્રત્યેક અધિકારના અંતમાં એના સારરૂપે ગુજરાતી પદ્યા એ પ્રમાણેની પંચાગી યોજનાપૂર્વક મૂળ કૃતિ ગુજરાતી ઉદ્દાત અને વિષયાનુક્રમણિકા તેમ જ પરિશિષ્ટ તરીકે “આઠ યોગદષ્ટિની સઝાય” સહિત પ્રસિદ્ધ કરાઈ છે ? અનુવાદ, અર્થ, વિવેચન, સારરૂપે પડ્યો અને ઉપદ્યાત ડૉ ભગવાનદાસ મન સુખભાઈ મહેતાએ તૈયાર કરેલા છે. (૧૧૮) ગબિન્દુ અને એની (૧૧૯) પજ્ઞ (9) વૃત્તિ
વિષય–આ “અનટુભ” છંદમા સંસ્કૃતમા પર૭ પદ્યોમાં રચાયેલી કૃતિને વિષય “અધ્યાત્મ' છે એમા મહેશ્વરવાદીઓ અને
૧ શ્રી. મનસુખલાલ તારાચંદ મહેતા તરફથી મુબઈથી એ પ્રસિદ્ધ થયેલ છે. જુઓ ટિ ૨
૨ આ પ્રકાશનનું નામ “ગદષ્ટિસમુચ્ચય સવિવેચન” રખાયું છે. એ શ્રી મ”સુખલાલ તારાચદ મહેતા તરફથી ઈ સ ૧લ્પમાં પ્રસિદ્ધ કરાયું છે. પાછલા પૂઢા ઉપર તેમ જ મુખપૃષ્ટ ઉપર આઠ દૃષ્ટિનું ચક્ર અપાયુ છે.
૩ આમા વીસ આકૃતિ અને સોળ કારક છે
૪ પજ્ઞ ગણાતી વૃત્તિ સહિત આ કૃતિનું સંપાદન ડો. સુઆલિએ કર્યું છે અને એ “જે. ધ મ. સ ” તરફથી ઈ. સ. ૧૯૧૧માં છપાયું છે. “જૈન ગ્રંથ પ્રસારક સભા » તરફથી પણ આ વૃત્તિ સહિત મૂળ ઈ સ ૧૯૪૦માં છપાવાયુ છે. મૂળ કૃતિ અન્યત્ર પણ છપાઈ છે. જુઓ પૃ. ૧૩૭, ટિ. ૨
Page #163
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
પુરુષાદ્વૈતવાદીઓના મતાનુ નિરસન છે. વળી આ કૃતિમા યોગને પ્રભાવ, યોગની ભૂમિકા તરીકે પૂર્વ સેવા (શ્લા. ૧૦૯ ઈ. ), વિષ, ગર, અનનુાન, તતુ અને અમૃત. એમ પાય પ્રકારનાં અનુષ્ઠાન, (શ્લા ૧૫૫), શાસ્ત્રોની પ્રશંસા, યથાપ્રવૃત્તિ-કરણ, અપૂર્વ-કરણ અને અનિવૃત્તિકણ એમ ત્રણ કરણાની સમજણપૂર્વક સમ્યકૃત્વ, વિરતિ અને મેક્ષ એમ વિવિધ ખાળતા આલેખાઈ છે. જૈન દૃષ્ટિએ આત્માનું સ્વરૂપ પણ અહીં વિચારાયું છે. વળી સ્વભાવ, કાળ વગેરે કાર્યની સિદ્ધિમા કયા સુધી કારણભૂત છે એ અહી દર્શાવાયુ છે ધમ્મુસગહણી આત્માના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે અને કાળ વગેરે પાચ કારણાની બાબત શા, વા. સ. (લે. ૧૬૬-૧૯૩ )મા છે.
૧૩૫
ચેા. * સ‚ સાથે સંતુલન—આ કૃતિને ચેા. ૬. સ, સાથે સંબધ છે ખરા, પરં તુ આ બે કૃતિમા આધ્યાત્મિક વિકાસના નિઃપણમા ભેદ છે . આધ્યાત્મિક વિકાસ ટુચારે શરૂ થાય એને ઉત્તર ચાખન્નુમા એમ અપાયા છે કે મેાહની શક્તિમા ઘટાડા થતા આ કાર્ય ના પ્રાર ભ થાય છે અને જેમ જેમ મેાહનુ બળ ઘટતુ જાય છે તેમ તેમ આત્માની ઉન્નતિ થતી જાય છે. આધ્યાત્મિક વિકાસની પાચ ભૂમિકા છેઃ (૧) અધ્યાત્મ, (૨) ભાવના, (૩) ધ્યાન, (૪) સમતા અને ( ૫ ) વૃત્તિસ ક્ષેપ. લે. ૪૧૯ અને ૪૨૧માં સૂચવાયા મુજબ પત જલિએ પહેલી ચાર ભૂમિકાઓને ' સ પ્રજ્ઞાત ' અને ' પાચમીને · અસ પ્રજ્ઞાત” કહી છે.
:
ચા. ૬, સમા આધ્યાત્મિક વિકાસની પૂર્વેની અવસ્થાના એલર્દિષ્ટ ’ તરીકે ઉલ્લેખ છે. એમાં ઉત્તરાત્તર વિકાસ ઉદાહરાપૂ ક સમાવાયા છે. ચા. ૬, સ.માં ચેાગની સાધનાના ક્રમસર મા દર્શાવાયે છે, જ્યારે ચેમિન્નુમા વાસ્તવિક યાગ કયો-યોગનુ સત્ય રવરૂપ શુ છે એ પ્રશ્નને ઉત્તર આપી ચેાગનુ તાર્કિક દષ્ટિએ સમાઁન કરાયુ છે
<
Page #164
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસુરિ
[ ઉત્તર ખડ
ર
ઉલ્લેખ—લે ૧૦૦ અને ૨૦૦મા કર્તાએ ૧ગાપેન્દ્રના મતના અને ક્ષે ૩૦૦માં કાલાતીતના મતના નિર્દેશ કર્યો છે. એમ ભાસે છે કે લા ૩૦૧-૩૦૭ કાલાતીતની કોઈક કૃતિમાથી ઉદ્ધત કરાયા છે. લેા. ૧૧૯મા ચારિસ વિની-ચાર ' ન્યાયના ઉલ્લેખ છે. èા. ૩૦૪ની સ્વાપન્ન મનાતી વૃત્તિ ( પત્ર ૫૩ )મા ‘ તીરાશિંશકુનિ ’ ન્યાયના ઉલ્લેખ છે.
(
૧૩૬
સમાનતા– ચાન્દુના લે. ૩૪૫ ને ૩૪૯ વીસવીસિયા ( વી. ૭, ગા. ૩-૫ ) સાથે આર્થિક દૃષ્ટિએ સમાનતા ધરાવે છે
ઉદ્ધરણ—ચામિન્દના શ્લો. ૧૨૬-૧૩૦ ધ બિન્દુ (અ. ૧૮ સુ. ૧૪ )ની મુનિયન્દ્રસૂરિષ્કૃત ટીકા (પત્ર ૬આ )મા, શ્લા ૪૪૯ ષડ્કસ નસમુચ્ચય (èા. ૪૧ )ની ટીકા નામે તર્ક રહસ્યદીપિકા ( પત્ર ૪રઅ )મા ( કર્તા તરીકે વિષ્યવાસીના ઉલ્લેખપૂર્વક ) અને લે. ૪૫૦ આ ટીકા ( પત્ર ૪૨સ્ત્ર )મા સુરિના પદ્ય તરીકે નેોંધાયેલ છે. ચેામિન્ટુની સ્વાપન્ન મનાતી ટીકામા આ પૈકી છેલ્લાં બે પદ્યોના કર્તાના નામ જણાવાયા નથી; ફક્ત પહેલા માટે अथ परः એવા ઉલ્લેખ છે.
66
""
પૌર્વાપય —ચાગમિન્હેં (શ્લા. ૮૩)મા કાર્યની સિદ્ધિ માટે જે પાચ કારાના નિર્દેશ છે તે ઉપરથી આ પૂવૅ ટીકાકારને મતે શાવાસમા એનું નિરૂપણ કરાયાનુ ફલિત થાય છે.
"8
૧ લલિતવિસ્તરા ( ૫૬ ૪૫ )મા એમને વિષે ઉલ્લેખ છે. જી
ઉપખંડ ',
૨ એમને વિષેની માહિતી માટે જીએ “ ઉપખ ડ
..
૩ આ વિષય અન્જન્ય, વીસવીસિયા (વીસિયા ૪, ગા ૧૪-૧૫) અને અંશતલાતત્ત્વનિ ચ ( ભા૨, શ્લા ૧૭-૨૦ અને ૨૮-૩૦ )મા તેમ જ શાવાસ॰ (શ્લા. ૧૬-૧૯૩) અને એની સ્વપજ્ઞ વૃત્તિમાં ચર્ચાયા છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૩૭
વિવરણ-૩૬૨૦ શ્લોક જેવડી અને “સોવિન્તામણિ થી શરૂ થતી ટીકા “ પા” મનાય છે ખરી, પરંતુ એની ઉપાંત્ય -પંક્તિમા “મવત શ્રીહરિમરે” એવો ઉલલેખ છે તેનું કેમ? શુ
આ પ્રક્ષિપ્ત પાઠ છે? શુ હરિભદ્રસૂરિ જેવા સમર્થ અને વિવેકી સૂરિ પિતાને “ભગવાન” કહે ખરા ?
એ ગમે તે હે, પણ લૈ.૧ની આ ટીકામાં આગ્રહી અને નિષ્પક્ષપાતીના વર્તન ઉપર પ્રકાશ પાડનારુ નીચે મુજબનું પદ્ય છે –
"आग्रही वत निनीषति युक्ति तत्र यत्र तस्य मतिर्निविष्टा।
निपक्षपातस्य तु युक्तियत्र तत्र तस्य मतिरेति निवेशम् ॥"
આ રોગવાસિષ્ઠ (ન્યાય-પ્રકરણ)ના નિમ્નલિખિત પદ્યનું -સ્મરણ કરાવે છે –
"अपि पौरुषमादेयं शास्त्रं चेद् युक्तिबोधकम् ।
अन्यत् त्वार्पमपि त्याज्य भाष्यं न्याय्यैकसेविानम् ॥ युक्तियुक्तमुपादेय वचन वालकादपि । अन्यत् तृणमिव त्याज्यमप्युक्तं ब्रह्मजन्मना ॥"
ભાષાંતર–મૂળ કૃતિનું ભાષાતર પ્રો. મણીલાલ ન. દ્વિવેદીએ કર્યું છે આ યોગબિન્દુના ભાષાતરરૂપે ગુજરાતી અર્થ અને ગુજરાતી વિવેચન સ્વ. બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય શ્રી ઋદ્ધિસાગરસૂરિએ કરેલ છે એમણે વિવેચનનું નામ “બુદ્ધિસાગર” રાખ્યું છે. | મુનિચન્દ્રસૂરિએ યોગબિન્દુ ઉપર ટીકા રચ્યાનું જે કહેવાય છે તે શું સાચી વાત છે ?
૧ આ “વ દેકે” તરફથી ઈસ ૧૮૯૯માં છપાયુ છે
૨-૩ આ અર્થ અને વિવેચન મૂળ સહિત “સુખસાગરજી ગ્રંથમાલા”. ના ત્રીજા મણકા તરીકે “બુદ્ધિસાગર જૈન જ્ઞાનમ દિર” તરફથી ઈ. સ. ૨૫૦માં પ્રસિદ્ધ થયેલ છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૬૩૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૧૨૦) યોગવિશતિ મ. કિ. મહેતાએ આની નોંધ લીધી છે. આ વીસવીસિયા (વી. ૧૭) હશે.
(૧૨૧) ગશતક ચ, પ્રમ આની નેધ છે એમ પં. હરગોવિંદદાને અને કલ્યાણવિજયજીએ કહ્યું છે પરંતુ એની બે આવૃત્તિમાં તે એવો નિર્દેશ નથી વળી હજી સુધી તો આ સસ્કૃત કૃતિ હોય તે તેની એકે હાથથી મળી આવી નથી. યોગશત નામની એક વૈદકની કૃતિ છે. આ ઉપરાત જોગસયગ નામની એક પાઈયે કૃતિ છે “નમિઝો મિની”થી એ શરૂ થાય છે. (જુઓ પૃ. ૮૯-૯૦) શું એ જ પ્રસ્તુત કૃતિ છે ?
હરિભદ્રસૂરિને નામે ઓળખાવાતી આ કૃતિમા ૧૦૧ કલેક છે, એટલે આ આચાર્યે રચેલા શતકમાની એ એક ગણાય.
ગશત નામની એક અનાત કૃતિ પણ છે. (૧૨૩ અને ૧૨૫) લગ્નસુદ્ધિ [લગ્નશુદ્ધિ] યાને (૧૨૨ અને ૧૨૪) લગ્નકુંડલિયા [લગ્નકુંડલિકા ]
આ કૃતિ જ. મ મા ૧૩૩ ગાથામાં રચાયેલી છે એને વિષય જ્યોતિષ છે અને એ લગ્ન પૂરતો મર્યાદિત છે.
કર્તત્વ–આ કૃતિની ૧૩રમી ગાથામાં “હરિભદ્ર એવો ઉલ્લેખ ૧ આથી “ફ.ગુ સ” તરથી અને “સિ જે. 2.”મા છપાયેલી એ બે આવૃતિઓ સમજવાની છે.
૨ જે. ચં. (પૃ. ૧૧૩)માં જે ૧૦૧ ગાથાની પેરશતની નોંધ છે તે જ આ છે.
૩ આ કૃતિ ભીમસિહ માણેકે વિ સં ૧૯૭૪માં છપાવી હતી. ત્યારબાદ ક્ષમાવિજયગણિએ એ ઈ સ ૧૯૪૧માં છપાવી છે.
૪ આની ખંભાતમાંની એક તાડપત્રી પ્રતિમાં આ નામ છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૩૯
છે. આ ઉપરથી આ કોઈક હરિભદ્રની કૃતિ છે એટલું જ કહી શકાય. ફલમ ડનગણિએ વિ સં ૧૪૪૩મા વિચારામૃતસંગ્રહની રચના કરી છે. એમા (પૃ ૧૧)માં એમણે આ કૃતિને લગ્નશુદ્ધિ તરીકે ઉલ્લેખ કર્યો છે એટલું જ નહિ, પણ આ તેમ જ અ, જ, પન્ના કર્તા તરીકે પ્રસ્તુત હરિભદ્રસૂરિને અને એમના સમય તરીકે પુત્રના ઉચ્છેદ પછી પપ વર્ષને અર્થાત વીસ વત ૧૯પપને ઉલ્લેખ કર્યો છે એટલે એમના મતે તો આ કૃતિ પ્રસ્તુત હરિભદ્રસૂરિની જ છે.
શકસ વત ૧ર૧૪ અર્થાત વિ. સ. ૧૩૪૯માં સ્યાદ્વાદમંજરી રચનારા મહિલપેણસૂગ્નિા ગુરુ ઉદયપ્રભસૂરિએ આરંભસિદ્ધિ પાચ વિમર્શમા રચી છે. એના ઉપર હેમહ સગણિએ વિ સ. ૧૫૧૪મા સુધી શુગાર નામની ટીકા સસ્કૃતમાં રચી છે. એમાં એમણે “રવિચરણ થી શરૂ થતી ગાથા આપી છે અને એના કર્તા તરીકે હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કર્યો છે. આ ગાથા લગ્નસુદ્ધિમા ૨૩મી ગાથા તરીકે જોવાય છે
પાઠાંતરે–ખ ભાતમાની ઉપર્યુક્ત તાડપત્રીય પ્રતિનો તેમ જ ભીમસિંહ માણેક તરફથી પ્રકાશિત આવૃત્તિને ઉપયોગ કરી મુનિશ્રી કાંતિવિજયે “લગ્નશુદ્ધિના પાઠાત” એ નામને લેખ લખ્યો છે
૧ આને વિચાર સંગ્રહ પણ કહે છે કેટલાક એને સિદ્ધાન્તાલાપકેદ્ધાર પણ કહે છે.
૨ પ્રસ્તુત પતિ નીચે પ્રમાણે છે –
धर्ममगहण्यनेकान्तजयपतावा-पञ्चवस्तुकोपदेशपद-लग्नशुद्धि-लोकतत्त्वनिर्णय-योगविन्दु-ध-विन्दु-पन्चाशक-षोडशकाष्टकादिप्रकरणानि चतुर्दश(शत)मितानि पूर्वश्रुतव्यवच्छेदकालानतर पचपचाशता वर्षे दिव गते श्रीहरिभद्रसू रिभिर्विरचितानि"
3-4 મૂળ સુધીમાર સહિત “લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં. છાણીથી ઇસ ૧૯૪રમાં છપાયુ છે
પ આ લેખ “જે સ મ ”(વ. ૭, એ ૧૨)માં છપાય છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૧ર૬) લઘુક્ષેત્રસમાસ આ મૂળ કૃતિ મ. કિ. મહેતાએ નોધી છે. એ જે નોધ સાચી હેય તે આ ગણિતાનુયોગની કૃતિ ગણાય.
(૧૭) લઘુસંગ્રહણી મ. કિ. મહેતાએ આ નેધી છે. આ જ જંબુદ્વિીપસંગ્રહણી હેવી જોઈએ એમ લાગે છે. પં. હરવિંદદાસે તે એને અભિન્ન ગણું જ છે
(૧૨૮) તત્ત્વનિથ આ કૃતિનું અપર નામ નૃતનિગમ હોવાથી એ નામે એને પરિચય અપાય છે.'
(૧૩૦) લોકબિન્દુ છે. વેબરે બીજા હેવાલ (પૃ. ૯૮૭)માં આની નોધ લીધી છે. (૧૩૨) વિશતિવિશિકા યાને (૧૩૩) વિશિકા
આ કૃતિ તે વીસરીસિયા જ છે એટલે એને પરિચય એ જ નામે અપાય છે. જુઓ પૃ.૧૪-૧૪૮.
(૧૩૪–૧૩૫) વિમાનરઇદઅ [વિમાનનકેન્દ્ર]
આ કૃતિ દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ તરીકે ઓળખાવાતી હોવાથી એ કૃતિ માટે પૃ ૯૫ જેવું.
(૧૩૭–૧૩૮) વીરસ્થય [વીરસ્ત] આ કૃતિના અતમાં નીચે મુજબની પંક્તિ છે એમ મ કિ મહેતાએ એમના લેખ (પૃ ૧૭૭)માં કહ્યું છે –
“સુત્ત વૈ મ રહું તરસ નહૈિં પિ વીર ” ૧ જુઓ પૃ. ૧૧૩-૧૧૬.
Page #169
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૪૧
આ સબંધમાં પં. કલ્યાણવિજયજીએ “ગ્રંથકાર-પરિચય” (પત્ર ૧૮૪)માં કહ્યું છે કે આ જ ત્રણ પદ્યની સ્તુતિને “વિરહ' વડે અકિત જોઈ ત્રિસ્તુતિકા (ત્રણ-ઈ-વાળા) પિતાના મતની પુષ્ટિ માટે આને હરિભદ્રસૂરિકૃત રચના ગણે છે, પરંતુ “વિરહ” અંક સિવાય આ કૃતિને હારિભદ્રીય માનવાનું કોઈ કારણ નથી. વળી હરિભદ્રસૂરિની કૃતિઓમાં ‘વિરહ 'અંક જોવાય છે, પરંતુ એટલાથી જ એ બધી કૃતિઓ એમની જ છે એમ થોડું સિદ્ધ થાય તેમ છે, કેમકે વ્યાપ્તિને અભાવ છે.
(૧૩૯) વીરાંગદથી આની એક હાથપથી ભા. પ્રા. સં. મં. મા છે. એને અંગેની મારી નોધ મારી પાસે નથી; એ તે આ સંસ્થા પાસે વર્ષો થયાં છપાયા વિનાની રહેલી છે જૈ, ચં. વગેરેમાં પ્રશ્નાર્થપૂર્વક આની નોધ છે. પં. બેચરદાસે પૂ. ૧૦૦મા આને અન્ય હરિભદ્રની કૃતિ કહી છે.
(૧૪૦) વીસવીસિયા [વિશતિવિશિ] વિભાગ અને પદ્યસંખ્યા–જ. મામા પદ્યમાં રચાયેલી અને વિંશિકા” તરીકે અન્યત્ર નોંધાયેલી આ કૃતિ વીસ વિભાગમાં વિભક્ત છે પ્રત્યેક વિભાગમાં અસલ વીસ વીસ પડ્યો હોવાથી એ દરેકને
વસિયા' કહે છે. આજે તે ચૌદમી વીસિયા પૂરેપૂરી મળતી નથી; ફક્ત છ જ પદ્યો મળે છે તેમ છતા સમગ્ર કૃતિને “વીસવીસિયા” કહે છે.
વીસિયાનાં નામ–પહેલી વીસિયા (ગા. ૧૧-૧૫)માં વસે ૧ કેવળ મૂળ અચાન્ય મુનિવરેની વિવિધ કૃતિઓ સહિત “*. કે. પે સસ્થા” (રતલામ) તરફથી ઈ.સ ૧૯૨૭મા છપાયું છે. પ્રો. અત્યંકર દ્વારા સ પાદિત આ મૂળ કૃતિ ઈ સ ૧૯૩૨માં પ્રકાશિત થઈ છે એમા પણ ચૌદમી વીસિયાના છ જ પડ્યો છે આ સમગ્ર કૃતિની સંસ્કૃત છાયા, અ ગ્રેજી ટિપ્પણ, સંસ્કૃત પ્રસ્તાવના અને સંસ્કૃતમાં એક પરિશિષ્ટ વડે આ આવૃત્તિ શેભે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪ર
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
વસિયાનાં સાત્વર્થક નામ છે અને એ ઉપરથી આ કૃતિના વિષયને પણ ખ્યાલ આવે છે. પ્ર. કે. વી. અત્યંકરની આવૃત્તિમાં ૧૫મી વીસિયાનું નામ પાઈયમાં છે, અને એ સિવાયની વીસિયાના નામે સંસ્કૃતમાં જોવાય છે. એ દરેક સંસ્કૃત નામના આ તમા “વિશિકા” શબ્દ છે તે બાજુએ રાખતાં એ નામે નીચે પ્રમાણે રજૂ થઈ શકે –
(૧) અધિકાર, (૨) અનાદિ, (૩) કુલનીતિ, (૪) ચરમપરિવર્ત, (૫) બીજદિ, (૬) સધર્મ, (૭) દાન, (૮) પૂજાવિધિ, (૯) શ્રાવક-ધર્મ, (૧૦) શ્રાવક-પ્રતિમા, (૧૧) યતિ-ધર્મ, (૧૨) શિક્ષા, (૧૩) ભિક્ષા, (૧૪) નદંતરાય-શુદ્ધ-લિગ, (૧૫) આયણ (આલેચના), (૧૬) પ્રાયશ્ચિત્ત, (૧૭) યોગવિધાન, (૧૮) કેવલજ્ઞાન, (૧૯) સિદ-વિભક્તિ અને (૨૦) સિદ્ધ-સુખ.
વિષય–જોકે વીસિયાઓના નામ ઉપરથી તે તે વીસિયાના વિઘયની ઝાખી થાય છે, છતાં કેટલીક વિશે બાબતો દર્શાવવા માટે અહીં હું એ વાત વીસિયાદી વિચારું છું? ' પ્રથમ વસિયાની ગા. ૩–૧ભાના વિજયનો સારાંશ ન્યાયાચાર્ય ચશેવિજ્યગણિએ સાડી ત્રણ ગાથાનું સ્તવન (ઢાલ , ગા. ૧૧-૧૬)મા આપ્યો છે. ગા. ૧૧-૧૫ વીસિયાઓના નામ પૂરા પાડે છે.
બીજી વસિયામાં જગત અનાદિ છે, એ પાચ અસ્તિકાનું બનેલું છે અને એના કોઈ રચનાર નથી એ બાબતે રજૂ કરાઈ છે. છેલ્લી બાબત નૃતત્ત્વનિગમમાં પણ જોવાય છે.
ત્રીજી વીસિયાનો વિષય કુલાચાર અને દેશાચારે છે. આમાંના
૧ ગદર્શન તથા એમવિંશિકાના પરિચય (પૃ , ટિ.)માં વીસ નામે સંસ્કૃતમાં છે. તેમા કુલનીતિકધર્મ, ચરમપરાવર્ત, દાનવિધિ અને સિદ્ધ એમ ૩, ૪, ૭ અને ૧૯ એ ક્રમાકવાળી વીસિયાના નામોમાં ભેદ છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા |
જીવન અને ક્વન
૧૪૩
ટલાક તે આજે લુપ્ત બન્યા છે. નવોઢાના પ્રથમ સમાગમ-સમયના વસ્ત્રના પ્રદર્શનની જે વાત અણુઓગદાર (ગા. ૭૩, પત્ર ૧૩૭)મા બ્રીડનક'ના ઉદાહરણમાં છે તે તેમ જ ગાહાસત્તસઈમા જે વિવિધ રીતરિવાજો દર્શાવાયા છે તે અહી વિચારી શકાય.
ચોથી વસિયામા ચરમ-પરિવર્તને અધિકાર છે. ચરમ-પરિવર્તને અપનબંધક ” અને “નિવૃત્તાધિકારપ્રવૃત્તિ પણ કહે છે. આ અવસ્થા દરમ્યાન મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ મેલની પ્રતિને અર્થે હોય છે. ગા. ૧૪-૧પમા પાચ સમવાય-કારણોને ઉલ્લેખ છે. આ બાબત તે અન્યત્ર પણ આ ગ્રંથકારે નિર્દેશી છે પાંચમી વીસિયામાં ધાર્મિક જીવનને વૃક્ષ સાથે સરખાવાયું છે. છઠ્ઠી વીસિયામા સમ્યક્ત્વની પ્રાપ્તિનું નિરૂપણ છે.
સાતમી વીસિયાના વિપક તરીકે ત્રણ પ્રકારના દાનની વાત છે. (૧) સમ્યજ્ઞાનની, (૨) નિર્ભસ્થતાની અને (૩) ધાર્મિક દૃષ્ટિએ ઉપયોગિતાની. કાનના દાતા અને જ્ઞાનના ગ્રાહકનું સ્વરૂપ અહીં વિચારાયું છે. અભયદાનની છ દાન તરીકે પ્રશંસા કરાઈ છે. ત્રીજા પ્રકારનું દાન -એટલે અશનાદિનુ દાન. આ દાન કરનારે ન્યાય વડે ધન ઉપાર્જન કર્યું હેવું જોઈએ તો એ શુદ્ધ દાન ગણાય અનુક પા-દાન ઈષ્ટ છે. ભગવાને તીર્થકર-મહાવીરસ્વામીએ બ્રાહ્મણને દેવદૂષનુ દાન દીધુ હતુ એ વાત અહી અપાઈ છે.
આઠમી વીસિયામા દેવની પૂજા અને એના ભેદ અને ઉપભેદોની હકીકત છે.
નવમી વીસિયા શ્રાવકના ધર્મ ઉપર પ્રકાશ પાડે છે. એમા શ્રાવકનાં બાર વ્રતોને ઉલ્લેખ છે.
૧ આના પ્રકારાન વગેરે માટે જુઓ પા, લા. સા. (પૃ. ૧૪-૧૪૬). ૨ જુઓ .દ. સ, શા. વાસ, ઇત્યાદિ.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૪
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ,
દસમી વીસિયામાં શ્રાવકોની પ્રતિમાનું વર્ણન છે. એ પ્રતિમાઓનાં નામ પ્રતિમા’ શબ્દને બાજુએ રાખતા નીચે મુજબ છે –
(૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પોષધ, (૫). પ્રતિમા, (૬) અબ્રહ્મ, (૭) સચિત્ત, (૮) આરંભ, (૯) પ્રેષ, (૧૦) ઉદિષ્ટવર્જક અને (૧૧) શ્રમણભૂત.
આ પ્રતિમાઓ અનુક્રમે એક માસ, બે માસ એમ છેલ્લી અગિયાર. માસ વહન કરાય છે.
અગિયારમી વીસિયા સાધુ-જીવનને ખ્યાલ આપે છે.
બારમી વીસિયામાં ધર્મને “રાજ્ય સાથે અને સાચા શમણને “રાજ” સાથે સરખાવાયા છે. ધાર્મિક શિક્ષણ એ આ વીસિયાને મુખ્ય સૂર છે.
તેરમી વીસિયા એ સાધુ-સાધ્વીઓએ ભિક્ષા લેતી વેળા જે કર દોષો વર્જવા જોઈએ તે હકીકત પૂરી પાડે છે. આ બાબત પંચાસગમાના પિંડવિહિ” નામના પંચાસગમા જેવાય છે.
ચૌદમી વીસિયામા શુદ્ધ રીતે ભિક્ષા દ્વારા મેળવેલા આહારમાં વિઘ્નરૂપ બનતી બાબતોને નિર્દેશ છે.
પંદરમી વીસિયાનો વિષય આલોચના છે સોળમી વીસિયામાં પ્રાયશ્ચિત્તોને અધિકાર છે.
સત્તરમી વીસિયાને વિષય “ગ” છે. એની ગા. ૧માં કહ્યું છે કે મોક્ષે લઈ જનારી પ્રવૃત્તિ તે “યોગ” છે. ગા. મા ભેગના પાંચ પ્રકારે ગણાવાયા છે. એમાના પહેલા બે તે “કર્મ-ગ” છે; બાકીના. ત્રણ “જ્ઞાન-યોગ” છે આ પ્રત્યેકના ચાર ચાર ભેદે અને એ પ્રત્યેક ભેદના ચાર ચાર ઉપભેદે છે. આમ યોગ ૮૦ જાતને છે. ગા. ૮માં અનુકંપા, નિર્વેદ, સ વેગ અને પ્રશમને નિર્દેશ છે.૧ ગા. ૧૪મા
૧ સમ્યક્ત્વના લક્ષણરૂપ આસ્તિક્ય ઇત્યાદિને અહી પશ્ચાતુપૂર્વીએ. ઉલ્લેખ છે. એવો ઉલ્લેખ તત્વાર્થસૂત્ર (અ. ૧, સૂ. ૨)ની હારિભદ્રીય ટીકા (પત્ર ૨૦)માં પણ છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૧૪૫ કહ્યું છે કે તીર્થની રક્ષાના નામે અશુદ્ધ પ્રથા ચાલુ રાખવાથી તીર્થને ઉચ્છેદ થાય છે. ગા. ૧૭-૦માં શુદ્ધ આચરણના ચાર પ્રકારે ગણાવાયા છે. આ વીસિયામાં આધ્યાત્મિક વિકાસની પ્રાથમિક ભૂમિકાને બદલે આગળ ઉપરની ભૂમિકાને વિચાર કરાયો છે.
અઢારમી વીસિયાને વિષય કેવલજ્ઞાન યાને સર્વજ્ઞતા છે
સિદ્ધ થયા પૂર્વેની મનુષ્ય તરીકેની અવસ્થાને લક્ષીને સિદ્ધના વિવિધ પ્રકારે પાડી એ બાબત એગણીસમી વીસિયામાં વર્ણવાઈ છે. ગા. ૬-૧૨માં સ્ત્રીને દેહ એને એ જ ભવમા એ જ દેહે મુક્તિ મેળવવામાં બાધક બનતું નથી એ બાબત સચોટ રીતે રજૂ કરાઈ છે.
વીસમી વીસિયામાં સિદ્ધના સુખનું વર્ણન છે આ બાબત ધમ્મસંગહણું (ગા ૧૩૭૬-૧૩૮૫)માં પણ વિચારાઈ છે. - સંતુલન- સત્તરમી વીસિયા વિષય અને શૈલીની બાબતમાં પડશક સાથે સરખાવવા જેવી છે. વીસિયાની કેટલીક ગાથા અન્યાન્ય ગ્રથમા જવાય છે દા.ત વી. ૪, ગા. ૧૪= સન્મઈપયર (કડ ૩, ગા. ૫૫) આ ભાવ વેતાશ્વતર ઉપનિષદ્ (અ. ૧, શ્લે ૨) સાથે સરખાવાય તેમ છે. એ ક નીચે મુજબ છે –
"काल• स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनि पुरुष इति चिन्त्यम् । ___ सयोग एषा न त्वात्मभावादात्माऽप्वनीश. सुखदु खहेतो ॥"
વી ૬, ગા પ-૬ના પૂર્વાર્ધ = આવસ્મયની નિજજુત્તિની ગા. ૧૦૫-૧૦૬ના પૂર્વાર્ધ.
૧ આને લગતા ચોવિજયગણિકૃત વિવરણમા કહ્યું છે કે જનોનો સમૂહ એ “તીર્થ” નથી, આજ્ઞારહિત એ સમૂહ તે હાડકાને માળા છે, સૂત્રમાં કહેલી ચોચિત ક્રિયા કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય “તીર્થ” છે. ધર્મ–ઢેગી ગુરુઓની ખબર આવયની નિજુત્તિ (ગા. ૧૧૦૯-૧૧૯૩)માં લેવાઈ છે એનું સંક્ષેપમાં આ ૧૪મી ગાથામાં સૂચન છે.
૨ જુઓ પૃ. ૧૬૧. હ ૧૦
Page #174
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
વી. ૬, ગા. -૮ = પ’ચાસગ (૫. ૩, ગા. ૨૯-૩૦)=વિસેસા૦
( ગા. ૧૨૦૨-૧૨૦૩).
૧૪૬
૧. વી. ૬,ગા. ૯-૧૪= સમરાચ્ચરિય (ભવ૧, ગા. ૭૨-૭૭) વી. ૯, ગા. ૮-૨૦ = સાવયધમવિહિ (ગા. ૧૦૬-૧૦૮ ને ૧૧૧-૧૨૦).
વી, ૯, ગા. ૧૧-૨૦ = પંચાસગ ( ૫. ૧, ગા. ૪૧-૫૦ ). વી. ૧૦, ગા. ૧ = ૫ચાસગ (ગા. ૪૪૭ ).
વી. ૧૧, ગા ૨ = પચાસગ (ગા. ૫૧૩ ) = દરાવેયાલિયની નિજ્જુત્તિ ( ગા. ૩૧૪ ).
વી. ૧૩, ગા. ૩-૪ ને પ૭ = પિંડનિશ્રુત્તિ (ગા. ૯૨૯૩, ૪૦૮, ૪૦૯ તે પર૦ ).
વી. ૧૩, ગા. ૧૦ = પિનિજ્જુત્તિ (ગા. ૬૬૨ ) = આહનિષ્ણુત્તિ (ગા ૨૮૦).
વી. ૨૦, ગા. ૬ = સમરાચરિય (ભવ ૯, પત્ર ૯૭૦, દાશીની આવૃત્તિ).૨
વિચારેાની સમાનતા અર્થે નીચે મુજબ ઉલ્લેખ થઈ શકે ઃ~~ વી ૭, ગા ૩-૫ = ચેટગમિન્દુ (લે. ૩૪૫ તે ૩૪૯ ). વી. ૧૨, ગા. ૧૨ = આવસ્મયની નિન્ગુત્તિ (ગા. ૯૯ ). વી. ૧૨, ગા. ૧૬ = ૪ ( અ. ૧, વલ્લી ૨, શ્લા, ૩૧૫ ).
૧. આ (*)ચિહ્નથી અતિ સમીકરણા સિવાયના સમીકરણે। પ્રો કે. વી.
અભ્ય કરે આપ્યા છે
૨ આ લગભગ સમાન છે.
३
" सर्वे वेडा यत् पदमामनन्ति तपसि सर्वाणि च यद् वदन्ति । यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति तत् ते पद सग्रहेण ब्रवीम्योमित्येतत् ||१५||
38
Page #175
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૪૭
વી. ૧૭, ગા. ૧૪-૧૬ = જ્ઞાનસાર (“લેકસના” નામનું ૨૩મુ અષ્ટક ).
વી ૨૦, ગા. ૨-૨૦ = વવાય (અંતિમ પલ્લો). વી. ૨૦, ગા. ૯-૧૬ = ઉત્તરઝયણ (અ. ૧૯, ગા ૭૬-૮૫). વી ૨૦, ગા. ૧૮ = પંચસુરગની વ્યાખ્યા (પત્ર ૨૮૪).
વી. ૨, ગા. ૧૮ગત “સફચમેને તમે મસિ” તૈત્તિરીય બ્રાહ્મણ (૨-૮-૯)ની નિમ્નલિખિત પતિ સાથે સરખાવાયઃ—–
“તમ શાસીત તમસા હૃમ પ્રતમ્ ' વી ૩, ગા. ૧૭માની “સ્થિયળ મુન્નિવ્યા” પક્તિ અર્થશાસનું સ્મરણ કરાવે છે.
ઉલ્લેખ-ન્યાયાચાર્ય યશોવિજયગણિએ અધ્યાત્મસાર (પ્ર. ૩, લે ૯૪)માં “ગવિંશિકા” અર્થાત ૧૭મી વીસિયાને ઉલ્લેખ કર્યો છે
વિવરણ–ોગવિહાણ” નામની સત્તરમી વીસિયા ઉપરનું ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત વિવરણ મળે છે જે આ ગણિએ સમગ્ર કૃતિ ઉપર વિવરણ રચ્યું હતું કે કેમ એની ચર્ચા મે “વીસવીસિયાનું વિવરણ” એ નામના લેખમા કરી છે 4 આગમદ્વારક આન દસાગરસૂરિએ પહેલી વીસિયા ઉપર વિસ્તૃત વિવરણ રચ્યું છે એ છપાવવું ઘટે.
૧ આ નામ પંચાસરના બીજા પચાસગના “દિબાવિહાણ” નામનું મરણ કરાવે છે.
૨ આ વિવરણ સહિત ૧૭મી વીસિયા તેમ જ યમદર્શન ઉપરની ચશેવિજયગણિકૃત ટીકા એગદર્શન તથા મેગર્વિશિકા એ નામથી ઈસ ૧૯૨૨માં “શ્રી આત્માન દ જૈન પુરતક પ્રચારક મંડળતરફથી આગ્રાથી છપાવાઈ છે.
૩ આ લેખ “જે. ધ , ” (પુ. ૫, એ ૧૨)મા છપાય છે
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
હિન્દી સાર–૧૭મી વીસિયાને “હિંદી સાર ” પં. સુખલાલે લખ્યો છે અને એ છપાયો છે.
ગુજરાતી સારાંશ–પહેલી પાચ વીસિયાને ગુજરાતી સારાંશ ચન્દ્રસાગગણિત હવે સૂરિ)એ જે તૈયાર કર્યો હતો તે “સિદ્ધચક્ર” (વ. ૧૩, અ. ૧, પૃ ૧૩-ર૦)માં છપાયો છે.
(૧૪૧) વેદબાહ્યતાનિરાકરણ આની બે હાથપોથી અહીના (સુરતના) જેનાનંદ પુસ્તકાલયમાં છે. એના ક્રમાંક ૯૧૩ ને ૧૨૪૭ છે. આ નામ વિચારતા એ પ્રશ્ન કોઈકને ઉભવે કે આ જિવદનચપેટા તો નથી ? પરંતુ આ તે જુદી જ કૃતિ છે. ક્રમાંક ૧ર૪૭ની હાથપોથીમાં ઈશ્વર સદ્દભાવ નામની નાનકડી કૃતિ પછી નીચે મુજબની પતિ પત્ર ૧૩આમા છે –
" इह केचित् सदनुष्टानवतोऽपि जैनान् प्रति महामोहदोपेण वेदवाद्यापवदं सदोपमेव दोयमभिदधति तन्मोहापनोदायेदममिघायते। अथ के एते वेदा नाम ॥
પત્ર ૧૬મા અતિમ ભાગ છે. એ પણ બને તેટલો સુધારીને અહી આપું છું –
" इत्येतदप्पन्ना'पढमेव वेदितव्यमुक्तवद् वक्ति विरहेण वेदवाह्यस्वत्वानुपपत्त । इति वेढवाह्यतानिराकरणं कृतं श्रीसितावराचार्यहरिभद्रेण ॥"
આ ઉપરથી એમ કલિત થાય છે કે જેને વેદોને અરવીકાર કરે છે– એ વેદબાહ્ય છે એ આક્ષેપને હરિભસૂરિએ રદિયો આપે છે.
૧ જીઓ રદર્શન તથા યોગવિંશિકા (પૃ. ૧૧૪-૧૩૮). ૨ જુઓ પૃ. ૧૪૭, ટિ ૨.
Page #177
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૪૯
(૧૪૨) વ્યવહારક૯૫ મ કિ મહેતાએ આની નોધ લીધી છે “વાયડ” ગચ્છના જિનદત્તસૂરિએ શકુનશાસ્ત્રમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
" यदाहु. श्रीहरिभद्रसूरयोऽपि स्वव्यवहारकल्पे'नक्षत्रस्य मुहूर्तस्य तिथेश्च करणस्य च । चतुर्णामपि चैतेपा शकुनो दण्डनायकः ॥ अपि सर्वगुणोपेतं न ग्राह्यं शकुन विना । , ચરમસિમીના શપુનો 8ની” ”
(૧૪૩) શતશતક આ નામની સ કૃતિ રયાને ચ, પ્ર. (પૃ પર)માં ઉલ્લેખ છે. એમાં જેગસયગને સમાવેશ થાય છે ખરો ?
(૧૪૪) શાશ્વતજિનસ્તવ આ જિણહરપડિમાત્ત હેવાથી એને આ પૂર્વે પૃ ૮૮-૮૯માં વિચાર કરાયો છે.
(૧૪૫) શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને એની (૫૯ અને ૧૪૬) દિપ્રદા નામની ટીકા વિભાગીકરણ– શાસ્ત્રવાર્તાસમુચ્ચય એ સંસ્કૃતમા ૭૦૦
૧ આ ઉલ્લેખ ૫. કલ્યાણવિજયજીએ “ગ્ર થકાર-પરિચય” (પત્ર ૧૮અ )માં કર્યો છે
૨ “જે પ મ સ ” તરફથી મૂળ ઈસ ૧૯૦૮માં પ્રકાશિત થયેલું છે એનું મૂળ આઠ સ્તબકામા વિભક્ત કરાયું છે આ મૂળ કૃતિ ઈસ ૧૯૧૪મા ચશેવિજયગણિત સ્યાદ્વાદ૯૫લતા સાથે “દે લા જૈ " સંસ્થા” તરફથી પ્રસિદ્ધ કરાઈ છે આ મૂળ દિફપ્રદા સહિત “વિજયદેવસૂરસ ઘ સસ્થા ગોડીજી જૈન ઉપાશ્રય (મુ બઈ) તરફથી ઈ.સ ૧૯૨૯માં” છપાવાયુ છે
૩ આ ટીકા છપાઈ છે. જુઓ ટિ ૨
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫ર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
વિવરણ–શાવાસ, ઉપર ૨૨૫૦ શ્લોક પૂરતી સંસ્કૃત ટીકા ગ્ર થકારે જાતે રચી છે અને એનું નામ દિપ્રદા રાખ્યું છે. આ ઉપરાત યશોવિજ્યગણિએ પણ આ કૃતિ ઉપર સંસ્કૃતમા ટીકા રચી છે અને એનું નામ સ્યાદ્વાદક૯પલતા રાખ્યું છે એ નવ્ય ન્યાયથી મ ડિત છે એ પણ મુદિત છે. ૧ જિ. ૨, કે. (વિ. ૧, પૃ. ૩૮૩)માં “ન્જિનિત થી શરૂ થતી ટીકાને “અજ્ઞાતકર્તક” કહી છે, પણ આ તે સ્યાદ્વાદકપલતાના આદ્ય પદ્યને પ્રાર ભિક ભાગ છે એટલે એમ લાગે છે કે આ ભૂલ છે.
અવતરણે–દીની મલયાગિરિસૂરિકૃત ટીકા (પત્ર ૨૧૩આ, ૨૧૪આ અને રરરઅ)માં શાવાસ,માથી અવતરણ અપાયા છે.
ભાષાંતર–આ અપૂર્વ કૃતિનુ ગુજરાની ભાષાતર નથી એ ખેદને વિષય છે.
સારાંશ–આ કૃતિના લે. ૧૯૪-૨૧૦નો ગુજરાતી સારાશ પં. બેચરદાસે પૃ. ૩૩-૩૪મા આપ્યો છે
વ્યાખ્યાનો–આગમોદ્ધારકે શાવાસને અગે ૧૮ વ્યાખ્યાને અહીં (સુરતમા) વિ. સં. ૨૦૦૨મા આપ્યા હતા. આ બધા ઉતરાવી લેવાયા છે પણ એ છપાવાયા નથી.
(૧૪૯) શ્રાવકધમતત્ર માનદેવ રિસ્કૃત ટીકા સહિત જે સાવગધમ્મ છપાય છે તે જ આ કૃતિ હોય એમ લાગે છે એટલે આનો પરિચય પૃ ૧૭૯મા અપાય છે.
(૧૫) શ્રાવકધમપ્રકરણ આ રાવગરનું નામાંતર જણાય છે. ૧ આ મુદ્રિત છે જુઓ પૃ ૧૪૯, ટિ ૨.
Page #179
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને વન
}
(૧૫૧ ) શ્રાવકધર્મ વિધિ( પ્રકરણ )
આની નોંધ સાવગધસ્મ તરીકે મે પૃ. ૧૭૯મા લીધી છે.
૧૫૩
(૧૫૨ ) શ્રાવકધ સમાસ
આ તે સાવગધમ્મસમાસનુ સંસ્કૃત નામ છે આથી આના પરિચય એ નામે મે પૃ ૧૮૦-૧૮૧મા આપ્યા છે.
(૧૫૪) શ્રાવકપ્રજ્ઞપ્તિ અને એની (૧૫૫) ટીકા શ્રાવકપ્રજ્ઞપ્તિની ચ. પ્ર મા નેાધ છે. આ જ સાવયપત્તિ હાય તેા અને મે પૃ ૧૮૦-૧૮૧મા વિચાર કયૉ છે
શ્રાવકપ્રજ્ઞપ્તિની ટીકા એ સાવયપણત્તિની ટીકા હેાય તેા એ સબંધમા મે પૃ. ૧૮૧મા વિચાર કર્યો છે. સામાચારીશતક ( )મા તેમ જ જયસેામસૂરિષ્કૃત વિચારરત્નસંગ્રહ કે જેને ગ્રંથરૂપે યેાજી ગુણવિનયે વિ સ. ૧૬૫૭મા લખ્યા છે તેમા આની જ નોંધ હોય એમ લાગે છે
(૧૫૭) ૧ષડ્મનિસમુચ્ચય
પ્રેરણા– સિદ્ધસેન દિવાકરની દાર્શનિક દ્વાત્રિશિકાઓના પરિશીલન દ્વારા પ્રેરણા મેળવીને હરિભદ્રસૂરિએ ૮૭ પદ્યોની આ સંસ્કૃત કૃતિ રચી છે.
૧ એક્ એલ. પુલી (Pullee)એ આનુ સપાન કર્યું છે અને એ GSAI ( Vol I, 47 ff, 8, 159 ff, 9, 1 ff. )મા છપાયુ છે “ જૈ ધ મ. સ.”એ આ કૃતિ શા॰ાસ અને અષ્ટપ્રકરણ સહિત ભદ્રસૂરિષ્કૃત ગ્ર થમાલા ’’એ નામથી વિસ ૧૯૬૪માં પ્રકારિાત કરી છે. a૦૨૦દી સહિત મૂળ કૃતિનુ સપાન ડૉ સુઆલિએ કર્યું છે, અને લકત્તા ખિબ્લિએથિકા ઇન્ડિકા 'માઈ સ ૧૯૦૫-૭મા પ્રસિદ્ધ
શ્રીહર
એ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
પદ્યોમા રચાયેલી કૃતિ છે. કર્તાએ આને કોઈ વિભાગોમાં વિભક્ત કરી હોય એમ જણાતું નથી, જોકે આની એક આવૃત્તિમા એ આઠ સ્તબકોમાં વિભક્ત કરાઈ છે, અને એના ટીકાકાર યશોવિજયગણિએ એના અગિયાર વિભાગે પાડ્યા છે
વિષય–આ કુતિમા અજૈન દર્શનના મંતવ્યોની આલોચના છે. એના નિરસન બાદ એનો સમન્વય સાધવાને ઉત્તમ પ્રયાસ કરાય છે. આનદની વાત તો એ છે કે જે અજૈન ગ્રંથકારના વિચારોનું ખંડન કરાયું છે તેમને માનભેર ઉલ્લેખ કરાયો છે. આ ઉપરથી ગ્રંથકારની સર્વધર્મ સમભાવની મનોરમ ભાવના ઝળકી ઊઠી છે.
પ્રસ્તુત કૃતિના વિષયેની આછી રૂપરેખા વિષે આટલું સૂચન કરી વિશેષ માટે આત્માના અરિતત્વની સિદ્ધિ, જૈન દષ્ટિએ અહિંસાનું મંડન અને વેદવિહિત હિંસાનું ખંડન, પાંચ કારણોના ઉલ્લેખ પૂર્વકને કારણુવાદ, દ્રવ્ય અને સતને અંગેનું જૈન મતવ્ય, મુક્તિનું સ્વરૂપ તેમ જ બ્રહ્માતવાદ વગેરેનું નિરસન ઈત્યાદિ વિષયો નોધવા. બસ થશે. અદ્વૈતમીમાસાનો સમન્વય શ્લો. ૫૪૩ અને એ પછીના પોમા છે. ગ્લો. ૫૪૩-૫પર વેદાંતને લગતા છે એવા ઉલ્લેખપૂર્વક એ પદનસમુચયની ત, ૨, દી, સહિતની આવૃત્તિના અંતમાં અપાયા છે. - ઉદ્ધરણું–શા, વા, સ.માં કેટલાક પઘો અન્ય ગ્રંથોમાથી ઉઠ્ઠત કરી વણી લેવાયા છે. દા. ત. શ્લો. ૨૬૯, ૨૭૦, ૬૮૪ ને ૬૦૫ એ. ધર્મકીર્તિકૃત પ્રમાણુવાર્તિકમાથી, ગ્લો. ૬૩ તત્વાર્થસૂત્ર (અ. ૧૦, ર. ૭)ના ભાષ્ય(ભા. ૨, પૃ. ૩૧૯)માંથી અને ગ્લો. ૨૯૬
૧ આ વિષય ધમસંગહ વગેરેમાં ચર્ચાય છે. ૨ આ વિષય અન્યત્ર ચર્ચા છે. જુઓ પૃ. ૧૩૬, ૧૪૩ અને ૧૪પ.
Page #181
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૫૧
ઉત્તરાર્ધ શાંતરક્ષિતની કોઈક કૃતિમાથી ઉદ્દત કરાયા છે. અ.જ.પ. (ખડ ૧, પૃ. ૭૧-૭૨ )ની પજ્ઞ વ્યાખ્યા જોતા જણાય છે કે બ્લો. ૫૧૫-૫૧૮ એ વૃદ્ધોનું કથન છે.
સામ્ય–કલો ૬૬૭ વાક્યપદીય (કાડ ૨)ના શ્લો ૪૨૫ સાથે પ્રાય મળે છે. લે. ૩૬૭, ૫૦૪, ૫૦૪, ૫૧૩, ૫૧૫-૫૧૮, ૬૬૬, ૬૬૭ અને ૬૭૦ અજપ, અને એની પજ્ઞ વ્યાખ્યામાં જોવાય છે.”
લે. પ૮૧-૫૮૩ સર્વજ્ઞાસિદ્ધિ (શ્લો. ૧૨-૧૩) સાથે બહુધા મળે છે.
લે. ૭૬ ભગવદગીતા (અ ૨)ના લે. ૧૬ સાથે મળતો આવે છે.
લે. પ૬૩ ભગવદ્ગીતા (અ. ૧૩, પ્લે ૮) સાથે સરખાવાય તેમ છે.
શ્લે. ૧૬૬નુ આદ્ય ચરણમૈત્રી ઉપનિષદ્ (૬, ૧૫) સાથે અને એને પૂર્વાર્ધ મહાભારત (આદિપર્વ ૧, ૧, ૧૯૦) સાથે મળે છે.
લે. ૫૦૫ ને ૫૦૬ સમ્મઈપયરણ (કડ ૧)ની ગા. ૪૩-૪૪ના અનુવાદરૂપ જણાય છે.
નામોલ્લેખ– ૬૦૩મા ધર્મકાતિનું નામ અપાયું છે. એવી રીતે દિપ્રદા (પત્ર ૩૮આ)માં પણ આ નામ છે. વિશેષમા આ ટીકામા કશાંતરક્ષિત, શુભગુપ્ત, પરુબ ધુ વગેરેમા નામ છે ?
૧ જુઓ “ઉપખ ડ” ૨ જુઓ અજ૫. (ખડ ૨)ને ઉપધાત (પૃ ૪૦ ) 3 જુઓ “ઉપખંડ” ૪ એજન ૫ એજન ૬ જુઓ અજ૫. (ખંડ ૨)નો ઉપઘાત (પૃ ૩૯)
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
છંદ–એનુ રમુ પદ્ય “ઉપજાતિ મા છે અને ૧૮મુ પદ્ય સુંદરી” યાને “વિયોગિની” કિવા “વહાલય” છંદમા છે, જ્યારે બાકીના ૮૫ પદ્યો “અનુટુમ્મા છે. આમ કૃતિ મુખ્યતયા “અનુષ્ટ્રભુ”-. માં રચાઈ છે.
નામ–કર્તાએ આ કૃતિનું નામ સૂચવ્યું નથી પણ વિદ્યાતિલકઉસેમતિલકસૂરિએ આની વૃત્તિ (પૃ ૨)માં તેમ જ ગુણરત્નસૂરિએ આ કૃતિની ટીકા નામે ત, ૨, દીમા સૂચવ્યું છે તેમ એ ષદશનસમુચ્ચય છે આ નામ જ કહી આપે છે તેમ એમાં છ દર્શનને અધિકાર છે. પ્લે. ૧ મગલાચરણરૂપ છે એ અનેકાર્થી છે એમ ત, ૨, દીમાં કહ્યું છે . ૨-૩માં છ દર્શનનાં નામો છે. જેમ કે (૧) બૌદ્ધ, (૨) નિયાયિક, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) વૈશેષિક અને (૬) જૈમિનીય. ત. ૨. દીમાં આ દર્શનેને. લક્ષીને સમગ્ર કૃતિના છ અધિકાર પડાયા છે. થયું છે આ ટીકા સહિત મૂળ “આત્માન દ સભા” (ભાવનગર) તરફથી વિ સ. ૧૯૭૪મા છપાયું છે “આ સ” તરફથી આ મૂળ તેમ જ એ જ નામની રાજશેખરસૂરિકૃત ષડ્રદર્શનસમુચ્ચય નામની કૃતિ ઈ સ.. ૧૯૧૮માં સુરતથી એક ગ્રંથપે છપાવાઈ છે “ચૌખંબા સંસ્કૃત સિરીઝ”માં મણિભટ્ટના નામ પર ચઢાવાયેલી લઘુ ટીકા સહિત મૂળ “બનારસથી ઈ સ ૧૯૦૫માં છપાવાયું છે. એમાં દામોદરલાલ ગોસ્વામીની સંસ્કૃતમાં ભૂમિકા છે. “મુક્તાબાઈ જ્ઞાનમંદિર” (ડભોઈ) તરફથી ષદનસમુઐય વિદ્યાતિલકકૃત વૃત્તિ તેમ જ અજ્ઞાતકર્તૃક લઘુષદર્શનસમુચય સહિત વિ સં. ૨૦૦૬માં પ્રકાશિત થયે છે. આનુ સપાદન શ્રીવિજયજંબુર સૂરિજીએ કર્યું છે
૧ આના છ દ સ બ ધી આ પરિવર્તનનો અને ત૭ ૨૦ દીવમાં આ પદ્યને અગેને ગુણરત્નસૂરિના ઉલ્લેખનો વિચાર કરી પં. બેચરદાસે જૈન દર્શન (સૂચન, પૃ ૧)માં આ પદ્ય હરિભસૂરિનુ નહિ હેવું જોઈએ એમ કહ્યું છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૧૫૫
:
૭૯મા પદ્યમા કર્યુ છે કે જે નૈયાયિક અને વૈશેષિકને અભિન્ન ગણે છે તે છ દર્શન ગણાવતી વેળા - લેાકાયત ’ મતને અર્થાત ચાર્વાક ' દનના ઉલ્લેખ કરે છે. આમ અહીં ભારતીય દર્શનામા જે ચાર્વાકના મતને અગત્યના દન તરીકે ઉલ્લેખ છે તે આ સૂરિવર્યની ઉદારતાનુ ઘોતન કરે છે
• દન ’ એટલે તત્ત્વજ્ઞાન સ બધી વિશેષ વિચારસરણી. આને અંગ્રેજીમાં ‘ system of philosophy ' કહે છે. એની સ ખ્યા વર્ગીકરણના દષ્ટિબિન્દુ ઉપર અવલ બે છે. દર્શનાના જે ભારતીય અને અભારતીય એવા બે વર્ગો પડી શકે તેમા ભારતીય ના તરીકે મેટે ભાગે છની સંખ્યા દર્શાવાય છે. વદિક હિન્દુ ગ્રંથકારો વગેરે સામ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાસા અને વેદાત એમ છ દર્શના ગણાવે છે, અને એને જ · આસ્તિક દૃન ' ગણે છે, અને નાસ્તિક દા તરીકે તેઓ ચાર્વાક, જૈન અને બૌદ્ધ દનને ઉલ્લેખ કરે છે
કેટલાક પૂર્વ-મીમાસા અને ઉત્તર-મીમાસા, સેશ્વર-સાંખ્ય અને નિરીશ્વર-સાખ્યું તેમ જ સાળ પદા જણાવનાર ન્યાય અને સાત પદા જણાવનાર વૈશેષિક એમ છ દર્શીન ગણાવે છે વળી કેટલાક સૌત્રાતિક, વૈભાષિક, યેાગાચાર અને માધ્યમિક એમ બૌદ્ધ દનના ચાર પ્રકારામા જૈન અને લૌકાયતિક દર્શન ઊમેરી છ દર્શના ગણાવે છે, કેટલાક આ બંને પ્રકારે છ છ દ ન ગણાવી નાની સ ખ્યા બારની દર્શાવે છે.૧
વિષયèા. ૪–૨૧૧મા બૌદ્ધ દનને, શ્લેા. ૧૧-૩૨
r
૧ આ ઉપરાંત કેટલીક ખાખતા મે “જૈસło (૧૯, અ ૩)મા પ્રસિદ્ધ થયેલા મારા લેખ નામે દાનાની ગણના અને ઘટના ”મા આપી છે
૨ આમ વિષય પદ્યા મા અહી પૂર્ણ થાય છે. એવી શૈલી કાવ્યપ્રકાશમાં પણ જોવાય છે.
1
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૬
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ માં નિયાયિક, લે. ૩ર-૪૩મા સાખ્ય, શ્લે ૪૩–૫૮માં જૈન અને લે. ૫૯-૬૦મા વૈશેષિક દર્શનને પરિચય અપાય છે. લે. ૭૮-૭૯મા છ દર્શન તરીકે શેને શેને ગણવો એ વાત વિચારાઈ છે. છેલ્લા શ્લોકના ઉત્તરાર્ધમા કર્તાએ વાચકવર્ગને ઉપદેશ આપે છે.
. ૧૧મા બૌદ્ધ ન્યાય અનુસાર હેતુના ત્રણ લક્ષણ દર્શાવતી વેળા પક્ષધર્મનો ઉલ્લેખ છે આ ભાવદર્શક શબ્દ-પ્રયાગ પ્રમાણુવાર્તિક (લો. ૩)મા અને ન્યાયપ્રવેશક (પૃ. ૧)માં લેવાય છે એટલે જિનવિજ્યજીનું કથન વિચારણીય ઠરે છે
સામ્ય–કલે. પ-૮ જિનસેનના આદિપુરાણ (પર્વ ૫)માં લે. ૪૨-૪૫ રૂપે ક્રમસર જોવાય છે. આથી એમ લાગે છે કે આ કઈ પ્રાચીન બૌદ્ધ કૃતિમાથી ઉદ્દત કરાયા હશે.
લે ર૦ને પૂર્વાધ તેમ જ ઉત્તરાર્ધ જયન્તભટ્ટની ન્યાયમંજરી (પૃ. ૧૨૯)માના બે પદ્યોના ઉત્તરાર્ધ સાથે સર્વથા મળતા આવે છે આ બે પદ્યોના પૂર્વાર્ધ પર્દશનસમુચ્ચયમાં નથી તે શું આ બે પદ્ય કોઈક અન્ય પ્રાચીન કૃતિના હશે ?
શ્લે. ૭૨ શાંતરક્ષિતના તત્ત્વસંગ્રહ ઉપરની કમલશીલકૃત પંજિકા (પૃ. ૪૫૦)ગત પદ્ય સાથે લગભગ સામ્ય ધરાવે છે. શું આ પદ્ય કોઈ જૈમિનીય દર્શનની પ્રાચીન કૃતિનું હશે ? આ ૭રમુ પદ્ય ન્યાવકુમુદચન્દ્ર (પૃ. ૫૦૫)માં અવતરણરૂપે નજરે પડે છે.
વિવરણાત્મક સાહિત્ય-આ નીચે મુજબ છે –
૧ આ મહાપુરાણનો પૂર્વાધ છે એ ઉત્તરાર્ધ સહિત “સ્યાદ્વાદગ્ર થમાલા”માં ઇન્દોરથી વિ સ. ૧૯૭૩-૭૫માં છપાયો છે.
૨ આ મહોપાધ્યાય ગગાધરરાસ્ત્રી દ્વારા સંપાદિત થઈ “વિઝિયાનગરમ સસ્કૃત સિરીઝમાં છપાયુ છે
૩-૪ આ બને “ગા પ ગ ”માં છપાયેલ છે
Page #185
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૦
૧૫૭
(૧) વિ. સં૧૨૯૫માં કોઈકે અવચૂરિ રચી છે.
(૨) “કપલ્લીયમ્ ગચ્છના સધતિલકસૂરિના શિષ્ય સેમનિલક ઉર્ફે વિદ્યાતિલકે વિ. સ. ૧૩૯રમાં એક ટીકા રચી છે અને એ હાલમા છપાવાઈ છે.૧
(૩) મણિભદ્ર એક ટીકા રચી છે. આ વિદ્યાતિલકની જ હોય એમ મોટા ભાગનું માનવું છે. આ ટીકામા જૈન દર્શનને લગતા લખાણને લગભગ અડધો અડધ ભાગ સ્યાદ્વાદમંજરી સાથે મેટે ભાગે મળતું આવે છે. શું એકે બીજામાથી આ લીધું હશે ?
(૪) દેવસુદરસૂરિના શિષ્ય અને વિ.સં ૧૪૬૬મા યિારત્નસમુચ્ચય રચનારા ગુણરત્નસૂરિએ ષદશનસમુચ્ચય ઉપર સંસ્કૃતમાં ૪ ટીકા રચી છે. જૈન ગ્રં, પૃ. ૭૯) પ્રમાણે એની બે વાચના મળે છે. આ ટીકા (પત્ર અર અ)મા તેમ જ સ્યાદ્વાદમંજરી (અન્યગ લે. ૧૫ની ટીકા, પૃ. ૯૭)માં નીચે મુજબની પતિ પત જલિના નામે અપાઈ છે, જો કે એ ગસૂત્ર (સૂ ૨૦)ના વ્યાસકૃત ભાષ્ય (પૃ. ૯૧)મા મોટે ભાગે મળે છે –
"शुद्धोऽपि पुरुष. प्रत्यय बौद्धमनुपश्यति, तमनुपश्यन्नतदात्माऽपि तदात्मक इव प्रतिभापते।"
(૫) રાજહ સે ૧૫૦૦ લેક જેવડી એક ટીકા રચી છે.
૧ જુઓ પૃ. ૧૫૪. , ૨ આ ટીકા પ્રસિદ્ધ થયેલી છે (જુઓ પૃ. ૧૫૪)
૩ આ સ બ ધમાં મે કેટલીક બાબતો “પદ્દર્શનસમુચ્ચય અને એની ટીકાઓ” એ નામના મારા લેખમાં વિચારી છે આ લેખ “આ. પ્ર.” (પુ ૪૮, અ. ૮)માં છપાયે છે.
૪ આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૫૩, ટિ. ૧ અને પૃ. ૧૫૪.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫૮
હરિભકસૂરિ
[ ઉત્તર ખડ
(૬) કોઈએ “સન્નીનળત”થી શરૂ થતી અને ૧૨પર લેક જેવડી ટીકા રચી છે.
(૭) એક બીજી પણ કોઈ અજ્ઞાતકર્તક ટીકા છે. (૮) બ્રહ્મ શાંતિદાસે અવચૂણિ રચી છે.
ભાષાંતર–છે. મણીલાલ ન. દ્વિવેદીએ મૂળ કૃતિનુ ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.૧
સમાનનામક કૃતિઓમાલધારી' ગચ્છને રાજશેખરસૂરિએ ૧૮૦ પદ્યમા રષદશનસમુચ્ચય નામની કૃતિ રચી છે. મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય મેરૂતુંગે પણ આ નામની કૃતિ રચી છે એમ સત્તરિયાના ભાસની વિ. સં. ૧૪૪૯માં એમણે રચેલી ટીકાની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ કૃતિને પણ દશનનિર્ણય પણ કહે છે. કોઈએ સંસ્કૃતમાં લઘુષનસમુ
ચય રચ્યો છે છ દર્શનોને અગે આ ઉપરાતની કૃતિઓ તરીકે પદ્દશનખંડન, પર્દશનદિમાત્રવિચાર, ષટ્ટશનનિર્ણ
પનિષદુ, શુભચંદ્રકૃત ષદશન પ્રમાણપ્રમેય, પર્દશનસંક્ષેપ, ષદશન–સ્વરૂપ અને ષમતનાટક ગણાવી શકાય.9
૧ આ “વ.દે. કે.” તરફથી ઈ. સ૧૮૯૩માં છપાયુ છે
૨ આને ૨૯માં પદ્યમાં કોઈકે જેન ન્યાયને અગે રચેલા સિદ્ધાતસાર નામની દુર્બોધ કૃતિને ઉલ્લેખ છે.
૩ આના ઉપર એક અજ્ઞાતકતૃક ટીકા છે. એ અમુદ્રિત છે. ૪ આ મૂળ કૃતિ છપાયેલી છે. જુઓ પૃ. ૧૫૪.
૫ આ અમુદ્રિત કૃતિની એક જ હાથપોથી મળતી હોય એમ લાગે છે.
૬ આ છપાયેલ છે. જુઓ પૃ ૧૫૪.
૭ આ સાત કૃતિઓ પૈકી કઇ કઇ એકબીજાથી ભિન્ન છે ઇત્યાદિ બાબતો વિચારવા માટે એની હાથપોથીઓ તપાસાવી જોઈએ.
Page #187
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૫૯
આક્ષેપ–ષદશનસમુચ્ચયમા ઉત્તર-મીમાસા યાને વેદાતનું નિરૂપણ નથી. આથી “ચૌખંબા સંસ્કૃત સિરીઝ” તરફથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિની ભૂમિકા (પૃ. ૨)મા દામોદરલાલે છ દર્શનેની કરેલી વ્યવરથાને દુર્વ્યવસ્થા કહી છે વળી એમણે ગ્રંથકારે રવીકારેલી આ પદ્ધતિ “દીપાધરિતમિર ન્યાયના આલંબનરૂપ છે એમ કહ્યું છે.
વિવિધ દર્શનોને લક્ષ્યમાં રાખી અનેક નાનીમેટી કૃતિઓ રચાઈ છે. આ બાબત મેં “પદર્શનસમુચ્ચય અને મણિભદ્રકૃત ટીકા” નામના મારા લેખમા વિચારી છે. આથી અહીં તો કોઈક જૈને રચેલી સર્વસિદ્ધાંતપ્રવેશક નામની લઘુ કૃતિ વિષે થોડુંક કહીશ:
આ કૃતિ સંસ્કૃતમાં છે. પ્રારંભમાં એક પદ્ય છે. એ દ્વારા ગ્રંથકારે સર્વ ભાવના પ્રણેતા જિનેશ્વરને નમસ્કાર કર્યો છે અને સર્વ નિગમને વિષે જે તત્વલક્ષણ ઈષ્ટ છે તે કહેવાની પ્રતિજ્ઞા કરી છે. ત્યાર બાદ
એમણે “નયાયિક” દર્શનનું ગદ્યમા સ ક્ષિત નિરૂપણ કર્યું છેઆ -દર્શન પછી એમણે વૈશેષિક, જૈન, સાખ, બૌદ્ધ, મીમાંસક તથા ચાર્વાક એમ છ દર્શનની રૂપરેખા ગદ્યમા આલેખી છે. આ કૃતિનું સંપાદન મુનિશ્રી જ બુવિજયજીએ કર્યું છે અને એ સર્વસિદ્ધાન્તવેરો એવા એમના લેખ દ્વારા “જૈ. સ પ્ર.” (૨ ૧૬, અ. ૨)થી શરૂ થયું છે અને કટકે કટકે આ માસિકમા એ છપાય છે. આ લેખમાં એમણે સર્વસિદ્ધાંતસંગ્રહનો ઉલ્લેખ કર્યો છે
પંચદશનસ્વરૂપ–જેમ છ દર્શનેને લક્ષીને વિવિધ કૃતિઓ રચાઈ છે તેમ બૌદ્ધ, નૈયાયિક, સાખ્ય, વૈશેષિક અને જૈમિનીય એ પાચ દર્શનના નિરૂપણાથે કોઈએ પંચદશનસ્વરૂપ નામની કૃતિ રચી છે.
૧ આ સ બ ધમાં મે કેટલીક બાબત વિ સ ૨૦૦૫માં છપાયેલ ઉપદેશરત્નાકરની ભૂમિકા (પૃ ૬૮-૬૯ને ૯૨)માં આપી છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
६६०
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
પંચદશનખંડ–આ નામની એક કૃતિ જૈ, ચં. (પૃ. ૮૫)મા નેંધાયેલી છે તે શું છે?
સૂયગડ (સુર્યકુબંધ , અઝયણ ૧૨)ની ટીકા (પત્ર રરપઅ૨૨ )માં શીલાકસૂરિએ નાયિક, વશેષિક, સાખ્ય અને બૌદ્ધ એ ચાર દર્શનનું સ્વરૂપ આલેખ્યું છે.
સર્વદશનસંગ્રહ–છ જ દર્શને નહિ પણ એ ઉપરાતનાં દસ દર્શનેને અંગે સાયણ માધવાચાર્યે સર્વદશનસંગ્રહ નામની સંસ્કૃત કૃતિ રચી છે.
કઈ કે સદિશનશિરોમણિ રચેલ છે.
દશન-દિગ્દર્શન–શ્રી રાહુલ સાકૃત્યાયને આ નામની હિંદી કૃતિ રચી એમાં પૌતૃત્વ અને પાશ્ચાત્ય-સર્વે પ્રાચીન અને અર્વાચીન. દર્શનની ઝાંખી કરાવી છે. બૌદશન નામની એમની કૃતિ આને. એક ભાગ છે એમ આ બૌદ્ધદશનના પ્રા–કથનર્મા એમણે કહ્યું છે.
(૧૫૮) પદ્દશની આ કૃતિ મ. કિ. મહેતાએ નોંધી છે.
(૧૫૯) ડિશપ્રકરણ નામ અને વિભાગ-આ “વિરહ” વડે અંકિત કૃતિ સંસ્કૃતમાં.
૧ છે. કે. વી. અલ્ય કર દ્વારા આનુ બીજી વારનું સંપાદન થયું છે. એમાં એમના સ્વ. પિતા વાસુદેવશાસ્ત્રી અલ્ય કરની સંસ્કૃત ટીકા તેમ જ એમની સ ક્ષિપ્ત જીવનરેખા છે આ ભા. પ્રા સમ. તરફથી ઈ. સ. ૧૯૫૧માં છપાયું છે. સર્વદર્શનસંગ્રહનું અંગ્રેજી ભાષાતર કેવેલ (Cowell) અને ગેગ (Gough) દ્વારા થયુ છે.
૨ કિતાબ-મહલ, ઈલાહાબાદથી આ પુસ્તક ઈ. સ. ૧૯૪૪માં પ્રસિદ્ધ થયું છે
૩ આ મૂળ કૃતિ યશોભદ્રસૂરિના વિવરણ અને ન્યાયાચાર્ય ચરો-- વિજયગણિની વ્યાખ્યા સહિત “દે લા. જે. પુ સંસ્થા” તરફથી ઈ. સ... ૧૯૧૧મા પ્રસિદ્ધ કરાઈ છે. આમાં અંતમાં મૂળ પૃથક્ પણ અપાયું છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૬૧
“આર્યા” છંદમાં રચાયેલી છે. એ સોળ વિભાગોમાં વિભકત છે. એ પ્રત્યેક વિભાગને મુકિત આવૃત્તિમાં “અધિકાર” કહ્યો છે. પહેલા પંદર
અધિકારમા સોળસેળ પડ્યો છે, જ્યારે સાળમામા–અંતિમ અધિકારમાં સત્તર પદ્ય છે. આ સત્તરમુ પદ્ય “વોરાપોરમ્” એવા ઉલ્લેખ પછી અપાયું છે. આમ પ્રત્યેક અધિકારનાં પોની સંખ્યા ઉપરથી આ કૃતિનું નામ પડશક યાને પડશપ્રકરણે પડાયું છે; કર્તાએ તે આ નામ કઈ સ્થળે આ કૃતિમાં આપ્યું નથી. સિદ્ધસેન દિવાકરની દ્વિત્રિશ-ર્વિશિકાના નામનું આ રમરણ કરાવે છે.
વિષય–સોળે ષોડશકના નામ સાન્વર્થ છે એટલે વિષયની પૃથફ ઉલ્લેખ ન કરતા એ “નામ જ અહી રજુ કરું છું –
(૧) ધર્મ–પરીક્ષા, (૨) દેશના કિવા સદ્ધર્મદેશના. (૩) ધર્મ–લક્ષણ, (૪) ધર્મેચ્છલિંગ, (૫) લોકોત્તરતત્વ-પ્રાપ્તિ, (૬) જિન-મદિર, (૭) જિન–બિંબ, (૮) પ્રતિષ્ઠાવિધિ, (૯) પૂજારવરૂપ, (૧૦) પૂજા-લ, (૧૧) ચુત-જ્ઞાન-લિંગ, (૧૨) દીક્ષાધિકાર, (૧૩) ગુરુ-વિનય, (૧૪) યોગ–ભેદ, (૧૫) ચેય–વરૂપ અને (૧૬) સમરસ. ચશેભદ્રસૂરિનું વિવરણ તેમ જ ચવિજયગણિની વ્યાખ્યા ઉપરના ટિપ્પણી આ બે સાથે મૂળ કૃતિ “ કે એ સસ્થા ”(રતલામ) તરફથી વિ. સ. ૧૯૯૨મા છપાવાઈ છે. આ સપાદનમાં પ્રાર ભમાં સપાદક તરફથી પ્રત્યેક છેડશકના વિષયોની સૂચિ અપાઈ છે મૂળ કૃતિના પ્રથમના આઠ ડાકો ગુજરાતી ભાષાતર અને વિવેચન સહિત કેશવલાલ જૈન તરફથી ઈ સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ કરાયા છે. “જૈન ગ્ર થ પ્રકાશક સભા” તરફથ્રી ઈ. સ. ૧૯૩૯માં “પ્રીહરિભદ્રસૂરિગ્રન્થસ ગ્રહ” નામથી જે અગિયાર ગ્રે છે પ્રકાશિત થયા છે તેમાને ત્રીજે ગ્રથ તે છેડશક છે.
૧ “દે લા. જે. પુ સસ્થા ” તરફથી પ્રકાશિત આવૃત્તિ ( પત્ર ૯૬)માં જે નામે છે તે હું અહી આપું છું. હ ૧૧
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬ર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
ઉદેશ-સંવાદ–શૈલીમાં યોજાયેલું આ ષોડશક કઈ વિયાવૃત્ય કરનારી અને આગમરૂપ સાગરની અવગાહના કરવામાં અસમર્થ વ્યક્તિના બોધને માટે અને આત્માના અનુરમરણાર્થે સાધુજીવનના ઈતિવૃત્તને અનુલક્ષીને રચાયું છે. એથી તે ધર્મપરીક્ષક જીવ– લક્ષણનું પ્રારંભમાં નિરૂપણ કરી સિદ્ધિની પ્રાપ્તિનું અંતમાં વર્ણન છે. આમ પ્રારંભમાં દર્શાવવા લાયક પરિણામવાદને અંતમાં કહ્યો છે.
વિશેષતાઓ–પહેલા ડશકના દસમા શ્લોકમાં “બૌદ્ધ” પરિભાષા સાકળી લેવાઈ છે.
છો. ૧૧, શ્લે. પમા કોઈ ઊંધતા નરેશની કથા વિષે નિર્દેશ છે. લે. ૭–૯મા પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવરથાન એ સુપ્રસિદ્ધ સંજ્ઞાઓને બદલે વાક્યર્થમહાવાક્યર્થ અને ઔદપર્યાર્થ એવી અભિનવ સંજ્ઞાઓ નજરે પડે છે. આ હકીકત ઉવએસપય (શ્લે. ૮૫૯-૮૬૫)માં પણ જોવાય છે. ગ્લે. ૧૧માં “ચારિ-ચરકસંજીવની'ને ઉલેખ છે.
છે. ૧૨, . ૧મા “વસન્ત-નૃપ નો ઉલ્લેખ છે. આ અહીં, (સુરતમા) જે થોડા વર્ષો ઉપર ઘીસ” નીકળતી હતી તેના વરરાજાનું સ્મરણ કરાવે છે.
પિ ૧૫, લે. ૧૪મા શુલ યજુર્વેદના નિમ્નલિખિત પદ્યનું પ્રતિબિંબ જોવાય છે –
૧ જુઓ “ કે. . સ સ્થા” તરફથી છપાયેલા છેડશકપ્રકરણનો આગોદ્ધારકે લખેલે ઉપકમ.
૨ જુઓ સેળમા ડાકને અતિમ ભાગ. ૩ જુઓ ઉપર્યુક્ત ઉપક્રમ.
૪ આ સંબંધમાં જુઓ મારે લેખ “હરિપરાની ધીસ”. એ અહીના જ પ્રતાપના તા. ૨૬-૩-૧૩૮ના અંકમાં છપાયે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા |
જીવન અને કવન
૧૬૩
“વૈરાહ પુરā મહાન્ત
मादित्यवर्ण तमसः परस्तात् । तमेव विदित्वाऽतिमृत्युमेति
નાન્ચ. પૂજા વિડિચનાય છે ૧૮ ” ચઇયદણમહાભાસ અને પિડશકચેઇયવંદણમહાભાસ (ગા. ૩૪)મા ષોડશકને “સુર” તરીકે ઉલ્લેખ છે.
આઠમા ષોડશકના બીજા પદ્યના પૂર્વાર્ધના પ્રાકૃત રૂપાન્તરરૂપઈચમાં ૩૫મી ગાથા યોજાઈ છે.
ચેઈયની ર૦૮મી ગાથામા પડશક ૯ (“પૂજાસ્વરૂપ ” બેડશક)ની, સાક્ષી અપાઈ છે.
નવમા છેડશકની ત્રીજી ગાથાનું પ્રાકૃત કરી એ ચેઈમાં ૨૦૯મી ગાથા તરીકે અપાયેલી છે.
નવમા ષોડશકની ૧૦મી ગાથા મોટે ભાગે ચેઈની ર૧૩મી ગાથાનુવાનું પ્રાકૃતીકરણ છે.
નવમા પડશકની ૧૧મી ગાથા અને ૧૨મી ગાથાના ભાવાર્થરૂપે ચેઈયમા ૨૧૪મી અને ૨૧૫મી ગાથા છે.
દસમા ષોડશકની ગા. ૨-૦ને આધારે ચેઈયની ગા. ૮૮૭ ઈત્યાદિ હિય એમ લાગે છે
વિવરણ– Nડશક ઉપર યશોભદ્રસૂરિનું ૧૫૦૦ શ્લેક જેવડ સંસ્કૃતમાં વિવરણ છે. આને જ કેટલાક અભયદેવસૂરિનું વિવરણ ગણતા હોય એમ લાગે છે. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ષોડશક ઉપર ૧ર૦૦ પ્રમાણ વ્યાખ્યા રચી છે એ ગાદીપિકા, ૧ આ મુદ્રિત છે. જુઓ પૃ. ૧૬૦, ટિ ૧ - ૨ આ મુદ્રિત છે જુઓ પૃ ૧૦, ટિ ૧
Page #192
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ ' [ ઉત્તર ખંડ તરીકે ઓળખાય છે. ધર્મસાગર ઉપાધ્યાયે છેડશક ઉપર વૃત્તિ રયાનુ કહેવાય છે. એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે.
ભાષાંતર–ષોડશકપ્રકરણના પહેલાં આ શકોનું ગુજરાતીમા ભાષાતર થયેલું છે અને એ છપાવાયું છે.
વ્યાખ્યાનો–આગમોહારકે પડશક પ્રકરણને ઉદેશીને જે એકંદર ૧૧૮ વ્યાખ્યાને આપ્યાં હતાં તે બધાં ઉતરાવાયાં છે ખરા પણ ૨૩ જ છપાવાયાં છે.
લેખ—“શ્રડશપ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી” નામને આગદ્ધારકે એક લેખ લખ્યો હતો.
(૧૬૦) પસંસારદાવા(નલ) સ્તુતિ
(“સંસાર દાવાનલ થઈ) નામ–આ કૃતિનું પ્રથમ પદ્ય “સંસારદાવાનલ થી શરૂ થાય છે એટલે એને આ નામે ઓળખાવાય છે. કેટલાક અને સંસારદાવાસ્તુતિ પણ કહે છે
૧ જુઓ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” તરફથી ઈસ ૧૯૪હ્મા પ્રકાશિત છેડશક-મકરણ (સદ્ધર્મ—દેશના, પ્લે ૧૨)ની મારી. પ્રસ્તાવના (પૃ. ૯). આ પ્રસ્તાવનામાં મે પડશની આછી રૂપરેખા અજ૦૫૦ (ખડ ૨)ના ઉપોદ્દાત (પૃ ૪૪–૪૬)ના આધારે આલેખી છે.
૨ જુઓ પૃ. ૧૬૧.
૩ આ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” (સુરત) તરફથી “ડશપ્રકરણ (વ્યાખ્યાન સંગ્રહ ભા. ૧)” તરીકે વિ સં. ૨૦૦૫માં છપાવાયાં છે
૪ આ લેખ “સિદ્ધચક” (૭)ના અં. ૧-૩માં ત્રણ કટકે ઈ. સ. ૧૯૩૮માં છપાયો છે.
૫ બે અથવા પાંચ પ્રતિકમણનાં સૂત્રોને લગતી વિવિધ આવૃતિઓમાં આ પાઈ છે. વિશેષ માટે જુઓ પૃ. ૧૬૬, દિ. ૪.
Page #193
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા] જીવન અને કવન
૧૬૫ વિષય–આદ્ય પદામા ચોવીસમા તીર્થકર શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ છે; બીજામા બધા તીર્થકરોની, ત્રીજામાં જૈન આગમની અને ચોથામા વાણીની-જૈન ધૃતદેવતાની સ્તુતિ છે.
અધિકાર–કેટલાક જૈનોનું એમ માનવું છે કે “નમોસ્તુ વર્ષમાનાર”થી શરૂ થતી ત્રણ પદ્યની સ્તુતિ તેમ જ “વિરાત્રિોન”. થી શરૂ થતી ત્રણ પદ્યની સ્તુતિ એ બંને પુબના આ શ છે અને પુત્ર ભણવાને અધિકાર સ્ત્રીઓને નથી. આથી દેવસિક પ્રતિક્રમણ કરતી વેળા જ્યા પુરુષો પ્રથમ સ્તુતિ અને રાત્રિક પ્રતિક્રમણ કરતી વેળા બીજી સ્તુતિ બોલે છે ત્યા સ્ત્રીઓ આ સંસારદાવાનલસ્તુતિના પહેલા ત્રણ પદ્યો બોલે છે
વિશેષમાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાવત્સરિક પ્રતિક્રમણ કરતી વેળા પુરુષો તેમ જ સ્ત્રીઓ સઝાય તરીકે આ સ્તુતિને ઉવસગ્નહરાનપૂર્વક ઉપયોગ કરે છે
વિશિષ્ટતા–આ ચાર પત્ત્વોની કૃતિની ભાષા એવી છે કે એ પાઈપ તેમ જ સંસ્કૃત ગણી શકાય આમ આ ૪“સમસંત” કૃતિ છે અને એ રીતે એ “ભાષા-સમ”નુ ઉદાહરણ પૂરું પાડે છે.
પાદપૂર્તિ -સુમતિક લેલે આના સમસ્ત ચરણોની પાદમૃતિરૂપે એક સ્તોત્ર રચ્યું છે. એનું નામ પ્રથમનિસ્તવન છે.
૧ આના ઉપર કોઈની ટીકા છે ૨ આના ઉપર કનકકુરાલની વૃતિ છે
કે “નમોત્' સૂર પુત્રમાથી ઉવૃત છે એમ હરિપ્રશ્ન ચાને પ્રશ્નોત્તરસમુચ્ચય (પ્રકાશ ૩, ૫, ૨૮)માં ઉલ્લેખ છે
જ આવી કૃતિઓની નોધ મેં પા. ભા. સા. (પૃ. ૨૧૫–૨૧૭)માં લીધી છે
૫ આ જૈનસ્તવ્યસંગ્રહ (ભા ૧,પૃ ૬૫-૬૭)માં છપાયુ છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
એવી રીતે ૧૭ પઘોમાં પાર્શ્વજિનસ્તવને પણ રચાયું છે. પ્રત્યેક પદ્યના પ્રથમ ચરણ પૂરતી જ પાદપૂર્તિરૂપે કોઈકે જિનસ્તુતિ રચી છે
અનુકરણ–“પરસમય થી શરૂ થતી વદ્ધમાણથુઈમાં સંસારદાવાનલ સ્તુતિના શબ્દો નજરે પડે છે.
ટીકા-જ્ઞાનવિમલસૂરિએ સંસાર દાવાનલસ્તુતિ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. પાર્ધચન્ટે પણ એક ટીકા રચી છે. વળી એક અજ્ઞાતક ટીકા પણ છે. - ભાષાંતર–આ સ્તુતિના ગુજરાતી તેમ જ હિંદી ભાષાતર, થયેલાં છે."
આમ્નાય–પં. હરગેવિંદદાસે એમના નિબંધ (પૃ. ૨૯)માં કહ્યું છે કે હરિભદ્રસૂરિએ અંતસમયે સંસારદાવાસ્તુતિ રચી એવો આમ્નાય છે. કેટલાક કહે છે કે આ સ્તુતિના ચતુર્થ પદ્યનું આદ્ય ચરણ રચાતા હરિભદ્રસૂરિ અવાક બન્યા એથી બાકીના ત્રણ ચરણે સંઘે રચ્યા. આ ત્રણ ચરણ સકળ સંઘ સાથે બોલે છે.
પ્રાચીનતા–સંસા૨દાવાનલ સ્તુતિ હરિભદ્રસૂરિની કૃતિ નથી પરંતુ આ તો પ્રઘોષ છે એમ કેટલાકનું કહેવું છે. આથી આ
૧ એજન (પૃ ૬૭૬૯) ૨ આ જૈનતંત્ર સંગ્રહ (ભા ૨, પૃ ૨૦)માં પ્રસિદ્ધ કરાઈ છે. ૩ જુઓ DCGM (Vol. XVII, pt 4, pp. 273-4).
૪ આ ટીકા મૂળ સહિત “દયાવિમલગ્ર ઘમાલા”મા ગ્રંથાક ૮ તરીકે અમદાવાદથી છપાવાઈ છે
૫ જુઓ બે અથવા પાચ પ્રતિક્રમણના સૂના ગુજરાતી અને હિન્દી અનુવાદવાળી આવૃત્તિઓ.
Page #195
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૬૭
સ્તુતિ દલી પ્રાચીન છે તે વિચારવું ઘટે. એ માટે એને સૌથી પ્રથમ ઉલ્લેખ કઈ કૃતિમાં છેએની જૂનામાં જૂની હાથપથી કઈ સાલની મળે છે, “સ્ત્રીઓ એ પ્રતિક્રમણ કરતા બોલે ” એ વિધિ કેટલી પ્રાચીન છે, એની પ્રાચીનમા પ્રાચીન વૃત્તિ અને પાદપૂર્તિ કઈ છે, એનું સાથી પ્રથમ અનુકણ ક્યારે થયું ઇત્યાદિ બાબતે તપાસવી ઘટે
(૧૬૧) સંસ્કૃતચૈત્યવંદનભાષ્ય આ નામ સુમતિગણિએ આપ્યું છે.
(૧૬૨) સંસ્કૃતાત્માનુશાસન આ કૃતિ આત્માનુશાસનને નામે મેં પૃ. ૮રમા નોધી છે
(૧૬૩) સંતિપ(૫)ચાસ(શિ). “ભાઉ દાજી મેમ” (પૃ. ૨૪)માં આની નોધ હોવાનું પં હરગોવિંદદાસે સૂચવ્યું છે. (૧૫-૧૬૬) સમરાઈશ્ચચયિ [સમરાદિત્યચરિત્ર], (૧૬) સમરાદિત્યકથા કિવા (૧૬૭) સમરકચરિત્ર કૌતુકપ્રિયતા–આપણું આ ભારતવર્ષમા પ્રાચીન સમયથી
૧ અ ગ્રેજી પ્રસ્તાવના, વિપયાનુક્રમ અને વિશેષના તેમ જ પારિભાષિક શબ્દોની સૂચી સહિત આ કૃતિનું સંપાદન પ્રો હર્મણ યાકેબીએ કહ્યું છે એ કલકત્તાની “એશિયાટિક સોસાયટી ઑફ બે ગેલ” તરફથી ઈસ ૧૯૨૬માં પ્રકાશિત થયેલ છે બી એચ દેશીએ આ મૂળ કૃતિ સંસ્કૃત છાચા સહિત બે ભાગમા–પહેલામાં છ ભવ અને બીજામાં બાકીના ત્રણ ભવ એ રીતે અનુક્રમે ઈ સ ૧૮૩૮ ને ૧૯૪૨માં છપાવી છે. શ્રી મધુસુદન મોદીએ આ કૃતિને છો ભવ અ ગ્રેજી અનુવાદ, ટિપ્પણ અને પ્રસ્તાવના તેમ જ શબ્દો અને સંસ્કૃત ટિપ્પણુ સહિત સ પારિત કર્યો તે “પ્રાકૃત ગ્રંથમાલા” (ગ્ર થાક ૭) તરીકે શ્રી શંભુલાલ જગશી શાહે ઈસ. ૧૯૩૬માં પ્રસિદ્ધ કર્યો છે આ જ વર્ષમાં અગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણ અને અનુવાદ સહિત આ ભવ બી એ ચૌગુલે અને પ્રેમ એગ્ન વી વિદ્યા દ્વારા પણ સ પાદિત થઈ પ્રકાશિત થયેલ છેશ્રી મધુસૂદન મોદીએ સ પાદિત કરેલ ભવ ૧-૨
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૮
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ કૌતુકપ્રિયતા (romanticism)ને પપનારી અનેક કથાઓ રચાતી આવી છે. અષ્ટાધ્યાયી (૪-૩-૮૭)નું મહાભાષ્ય એની સાક્ષી પૂરે છે. આવી એક કથા તે સમાચરિય છે. આની વિ. સં. ૧૨૯૯મા તાડપત્ર પર લખાયેલી એક હાથપોથી ખંભાતમાં છે. આ કૃતિ “વિરહથી અંકિત છે. - નામાંતર–હરિભદ્રસૂરિએ પત્ર ૭મા સમરાઈચચરિય એવું નામ દર્શાવ્યું છે. ઉદ્યોતનરિએ તે સમરમિયંકાકા તરીકે એને ઉલ્લેખ કર્યો છે “સમર ” અર્થાત “સમરાદિત્ય'. એ અકથી લક્ષિત કથા તે “સમરમિયંકાકહા.૧ “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના ગુરુ દેવચ સંતિનાચરિયમાં આ કથાને સમરાઈકહાપબંધ કહેલી છે. આને તિલકમંજરી (ગ્લો. ૨૯)માં એના કર્તા કવિ ધનપાલે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
“निरोद्धं तीर्यते केन समरादि त्यजन्मन. ।
કરીમચ વરીમૂર્ત સમરાચિન્મન. ૨૬ ” કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ કાવ્યાનુશાસન (અ. ૮, સૂ. ૮)ની સ્વોપજ્ઞ ટીકા અલંકારચૂડામણિ (પૃ ૪૬૫)માં આ શ્રી શંભુલાલ જગશી તરફથી બે ભાગમાં ઈસ ૧૯૩૩માં છપાવાય છે. પહેલા ભાગમાં મૂળ, અગ્રેજી પ્રસ્તાવના અને ટિપણ, શબ્દકોશ અને સંસ્કૃત ટિપ્પણી છે, જ્યારે બીજા ભાગમાં અ ગ્રેજી અનુવાદ અને પુરવણીરૂપે ટિપણે છે ભવ નું વિશિષ્ટ પ્રસ્તાવનાદિ સહિત સંપાદન એક અનુભવી પ્રાધ્યાપકે કર્યું છે અને એ કોલ્હાપુરથી ઈ. સ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલ છે.
૧ આની અન્ય રીતે વિચારણા પુણ્યવિજયજીએ કરી છે જુઓ પૃ. ૧૭૩.
૨ આની સચિત્ર હાથપોથી પાટણના ભડારમાં છે. આના પ્રારંભિક તેમ જ અતિમ અશે ૫, ભાં. . સ. (પૃ ૧૩૫-૩૩૯)માં અપાયા છે. ३ “वदे सिरिहरिमदमूरि विउसवणणिग्गयपयाव ।
जेण य कहापवधो समराइच्चो विणिम्मवश्ओ।"
Page #197
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા |
જીવન અને ક્વન
૧૬૯
કથાને સકલકથા” કહી એમા કથાના સમરત અંશે આવી જાય છે એવો નિર્દેશ કર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે –
“ समस्तफलान्तेतिवृत्तवर्णना समरादित्यादिवत् सकलकथा।" વિભાગ–સમગ્ર કતિ નવ વિભાગમાં વિભક્ત છે. દરેક વિભાગને “ભવ” કહ્યો છે.
વિષય–આ ધર્મસ્થાનુયોગને લગતી કૃતિ છે. એ એક ધર્મકથા છે. એમા દુર્ગણને ભેગા થનાર અને આત્માની ઉન્નતિ સાધવા. સન્માર્ગે વિચરનાર એ બે વ્યક્તિના જીવન રજૂ કરાયાં છે. એમાં મુખ્ય બાબત નિદાન છે. અગ્નિશમ દેવ થયા પછી ગુણસેનને ભવોભવ એક યા બીજી રીતે હેરાન કરે છે અને એ રીતે નિદાનનું ફળ ભોગવે છે. - જેમ કાદંબરીમાં એક કથામાં બીજી ઉપકથાઓ છે તેમ આ કૃતિમાં પણ છે. કેટલીક ઉપકથાઓ પૂર્વ ભવ સબંધી છે.
પ્રારંભમા નીચે મુજબની ચાર પ્રકારની કથાઓના લક્ષણે અપાયાં છે:
(૧) અર્થ-કથા, (૨) કામ-કથા, (૩) ધર્મ-કથા અને (૪) સંકીર્ણ-કથા.
ઉપમિતિભવપ્રપંચાથામા આ જ પ્રમાણે ચાર કથાઓના
૧ વિક્રમની ૧૧મી સદીના દિ નેમિચન્ટે ગેરમાર (કમ્મુકડ)ની નિમ્નલિખિત ગાથામાં “ધર્મકથા ”ને (અને સાથે સાથે સ્તવ -અને સ્તુનિના પણ) જે વિલક્ષણ અર્થ કર્યા છે એ અત્રે પ્રસ્તુત નથી –
“सयलगेकगेकगहियार सवित्थर ससखेव । auસભ્ય -શુ-
૫કહી દો ળિયા | ૮૮” અથાત કેઈ વિષયના સર્વે અગોનું વિસ્તારથી કે સક્ષેપમાં વર્ણન કરનાર શાસ્ત્ર તે “તવ” છે, એક અ ગનું એ રીતે વર્ણન કરનાર શાસ્ત્ર
તુતિ” છે, અને એક અ ગના કેઈ અધિકારનું વર્ણન કરનાર શાસ્ત્ર ધર્મકથા” છે
Page #198
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખ་ડ
લક્ષણા છે, પરંતુ કુવલયમાલા સીણુ કથાના લક્ષણની બાબતમાં જુદી તરી આવે છે
૧૭૦
દૃષ્ટાંત (parable)—ભવ ૨, ગા. ૧૭૩-૧૮૬ (પત્ર ૧૩૬-૧૩૮)મા મધુબિન્દુનુ દૃષ્ટાત છે અને ભવ ૨ (પત્ર ૧૪૮ )માં · મત્સ્ય-ગલાગલ ’ ન્યાયનું સ્મરણ કરાવનારુ દષ્ટાત છે.
२
;
વિષપરીક્ષા ને કાર પક્ષી—ભવ ૪ ( પત્ર ૩૦૬ )-- મા ‘ચાર ’પક્ષીની દૃષ્ટિને કોઈક રીતે ચુકાવી વિષમિશ્રિત ભોજન આપવાની વાત છે.
ક - ધનાં કારણ~~ભવ ૧ ( પુત્ર ૫૮ )મા કર્યું-ધના નીચે મુજબ છ કારણે દર્શાવાયા છેઃ—
( ૧ ) મિથ્યાત્વ, ( ૨ ) અજ્ઞાન, (૩) અવિરતિ, ( ૪ ) પ્રમાદ,. ( ૫ ) કષાય અને ( ૬ ) યોગ
મૂળ—સ૨૦મા ગા. ૨૩-૩૦ના · ચરિય–સંગણિ—ગાહા તરીકે નિર્દે શ છે. આ ગાથાઓ સભ્યનું ખીજ છે. એમાથી દસ હજાર લેાક જેવડી આ કૃતિરૂપ વૃક્ષ હરિભદ્રસૂરિએ ઉગાડયું છે.
ભાષા અને શૈલી—સ૦૨૦ની ભાષા મુખ્યતયા જ૦ મ છે. કવચિત્ એમા સારસેણીના રૂપા જોવાય છે. આ કૃતિમા પદ્યમાં અવતરણા છે. એમા કેટલીક વાર દૈસિય ' શબ્દ વપરાયા છે.
૧ આ સ ખ ધમા મે લેખમા વિચાર કર્યા છે.
આ
છપાયા છે.
<<
લેખ
*
..
મધુખિન્દુના દૃષ્ટાંતનુ પર્યાલાચન નામના ( ૧, ૧૩, અ. ૫ )માં.
' જૈ. સ. શ્ર
..
૨ આ ખાખત મે ક્ષેાડશ–પ્રકરણની મારી પ્રસ્તાવના (પૃ. ૪૨) મા ચર્ચો છે
૩ શ્રી. મેાદીની આવૃત્તિમા એ ‘D' તરીકે નેાધાચા છે..
Page #199
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૭૧
જરૂર પ્રમાણે વાક્યો નાના કે મોટા રખાયા છે. મેટા મોટા સમાસને પણ પ્રસ ગાનુસાર ઉપયોગ કરાય છે. શૈલી પ્રસન્ન અને સરળ હાવા છતાં ગભીર છે.
અલંકાર–સૂયગડ (૧, ૧૫)માં જે “ગૃખલા રૂપ શબ્દાલંકાર જેવાય છે તે વડે ભવ ૧ની ગા. ૧૫૯-૧૬૩ અને ભવ ૬ની ગા. ૨૩ તેમ જ ગા. ૪૭-૫૧ અલ કૃત છે. સ ચ મા પરિસંખ્યા , લિપમાં વગેરે અર્થાલંકાર પણ નજરે પડે છે. કવિસમયને અનુસરીને ભવ ૨ ( પત્ર ૧૦૩)માં વિવિધ વૃક્ષોના નામ અપાયા છે.
સુભાષિત- સભ્યોમા અવારનવાર સુભાષિત મળે છે.
છંદ–ઘણાખરા પદ્યો “આર્યા 'મા છે, કઈ કઈ “ વિપુલ મા છે. છઠ્ઠા ભવનું ૨૩મુ પદ્ય “પ્રસ્તાર મા છે બીજા ભવનુ ૧૨૫મુ પદ્ય “દેવઈ (દ્રિપદી)મા છે.
ઉલ્લેખ—કવિકલાની પ્રત્યક્ષ પ્રતિમા સમાન અને પ્રશમરસથી પરિપૂર્ણ આ કથા વિશે ઉપમિતિભવપ્રપંચાકથાના બીજા પ્રસ્તાવના લગભગ પ્રારંભ (પત્ર ૧૦૫)માં અનેક વૃત્તાવાળી સમરાદિત્યકથા તરીકે ઉલ્લેખ છે. પ્રસ્તુત પક્તિ નીચે મુજબ છેઃ
સમરાવનેગ્રાન્તા” ઉદ્ધરણ ઇત્યાદિ–રત્નપ્રભસૂરિએ વિ સં. ૧૨૯ભા સ૦ ચ૦
૧ ઉવસાય ઉપર મુનિચન્દ્રસૂરિએ વિ સ. ૧૧૭૪મા જે ટીકા રચી છે તેમાં ગા ૧૦૩૧ની ટીકાગત રણસિહચરિચમા પત્ર ૪૩૧આ૪૩૨મા પદ્યો પાયમા ખલાબદ્ધ યમકમા છે
૨ આનું નિરૂપણ હૈમ છોડનુશાસન (અ )મા છે
૩ આ છ દ રાવલી (પ્લે ૧૪–૧૬), શોભન સ્તુતિ (શ્લે૬૯-૭ર), આચારદિનકર (પૃ ૧૬૭) અને ઐન્દ્રસ્તુતિ (શ્લે૬૯-૭૨)માં વપરાય છે એનું લક્ષણ છે દેડનુશાસન (અ )મા છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
ઉપર ચાર વ્યાખ્યાને આપ્યાં હતાં.૧ ‘સાહારણ ’( સાધારણ ) એ ઉપનામવાળા સિદ્ધસેનસૂરિએ સ૦ ૦ (ભવ ૫)ને આધારે વિલાસવઈકહા વિ. સ. ૧૧૨૯માં રચી છે. એમા કેટલાક ભાગ અવટ્ટમાં છે. સ૦ ૨૦ના સારાશરૂપે કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વિ. સં. ૧૩૨૪મા સંસ્કૃતમા સમરાદિત્યસક્ષેપ રચ્યા છે. આ કથા ૪રાસરૂપે પદ્મવિજયે વિ સ ૧૮૩૯માં રચી છે. સમરાદિત્યચરિત્ર યાને સમરભાનુચરિત્ર નામની એક કૃતિ અજ્ઞાતકર્તૃક છે. મતિવ ને સમરાદિત્યચરિત્ર રચ્યુ છે. ક્ષમાકલ્યાણે અને સુમતિવને સ૦ ૨૦તે અંગે સંસ્કૃતમા ટિપ્પણી વિ. સં. ૧૮૭૪મા રચી છે. એ મૂળના લગભગ સંસ્કૃત અનુવાદ છે. જૈ૦ ગ્ર′૦ ( પૃ. ૧૦૨ )માં સતિવનના સ૦૨૦ના ટિપ્પણકાર તરીકે ઉલ્લેખ છે. જિ૦૨૦ કા ( વિ ૧, પૃ ૪૧૯ )મા સમરાદિત્યચરિત્રના કર્તા તરીકે મતિવનનુ નામ અપાયું છે અને આ કૃતિ પછપાયાનું અહીં કહ્યું છે
સંતુલન--મધુબિન્દુ-દષ્ટાંતના પ્રાચીનમા પ્રાચીન નિર્દેશ જૈન સાહિત્યની દષ્ટિએ વસુદેવહિડી (ભા. ૧, પૃ. ૮ )મા છે, જ્યારે ભારતીય સાહિત્યની અપેક્ષાએ મહાભારત ( સ્ત્રીપર્વ, અ. પ-૬ )મા છે કે જેમા વિદુર ધૃતરાષ્ટ્રને આ દષ્ટાત કહે છે.
હરિષણના બૃહત્કથાકાશની ૭૩મી કથા એ ભવ ૪ ( પત્ર ૨૮૯૩૪૭)ગત કથા કરતા અર્વાચીન છે, જો કે એ એને વિષય એક છે.
૧ જુએ પ્રેા. પિટસનના ત્રીજે હેવાલ ( પૃ. ૧૨૪).
૨ આ સ બધા જુએ પા. ભા. સા. (પૃ. ૧૧૦-૧૧૧ ને ૨૪૪ ). ૩ પ્રે! હ યાકાખીએ આનુ ઈ. સ ૧૯૦૫માં સપાદન કર્યું છે. ૪ આનુ નામ સસરાદિત્ય કેવળીને સાતમી ઢાળમા મબિન્દુનુ દૃષ્ટાંત છે
રાસ છે એના બીજા ખંડની
૫ હીરાલાલ હંસરાજ તરફથી ઇસ ૧૯૧૫માં આ ચરિત્ર પ્રકાશિત
થયુ છે
Page #201
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૭૩
એવી રીતે મૃગની કથા જે ભવ ૬ (પત્ર પ૭૮-પ૮૧)માં અપાયેલી છે તે પરિશિષ્ટપર્વ (સ. ૨, શ્લે. રર૪-૩૧૪) સાથે સરખાવી શકાય તેમ છે. ભવ ૩ (પત્ર ૨૦૩-૨૨૧)ગત વિજયસિંહ અને પિગક વચ્ચેને પંચભૂતથી વ્યતિરિક્ત આત્માના અસ્તિત્વને લગતો સ વાદ રાયપણુઈજમાના કેસિ મુનિવર અને પતિ રાજા વચ્ચેના સવાદનું સ્મરણ કરાવે છે.
સામ્ય–ગા. ૭૦ તે વિશેસાની ગા. ૧૧૯૫ છે અને ગા. ૭ વીસવીસિયા (વી. ૬, ગા ૧૪) સાથે મળતી આવે છે.
સમરમયંકાકહા–મુનિશ્રી પુણ્યવિજયજીએ “ગાચાર્ય શ્રીમદ્રસૂરિ મર ૩ની સમરમચંવાનામના લેખમાં કહ્યું છે કે કુવલયમાલાની પ્રારંભિક પ્રસ્તાવનામાં એના કર્તાએ અનેક પ્રાચીન આચાર્યો અને એમની કૃતિઓનું સ્મરણ કરતી વેળા હરિભદ્રસૂરિને અને એમની સમરમયંકાકહાને ઉલેખ કર્યો છે. આ આજે મળતી સમરાઈશ્ચકહા જ છે એમ એમણે કહ્યું છે. સાથે સાથે કુવલયમાલાના આદિત્યવાચક આઈચ્ચ” શબ્દને બદલે ચંદ્રવાચક “મિય ક” શબ્દ છે તે પછી સમરમયંકાહા તે જ સમરાઈરચકહા છે એમ કેમ કહેવાય એ પ્રશ્ન ઉઠાવી એને નીચે મુજબની મતલબને ઉત્તર આપે છે –
જૈન પ્રતિષ્ઠાવિધિના ગ્રંથો જેવાથી એમ જણાય છે કે એક જમાનામા ચંદની પેઠે સૂર્યને પણ શશાક, મૃગાક ઇત્યાદિ નામે ઓળખાવતો હતો. જૈન પ્રતિષ્ઠાવિધાન ઈત્યાદિના પ્રસગે નવ ગ્રહોનું પૂજન કરાય છે. એમાં નવ ગ્રહોના નામને અલગ અલગ મત્રોચ્ચાર કરાય છે. એમાં સૂર્યને મંત્ર નીચે પ્રમાણે આવે છે –
“ ને શરસૂિર્યાય સવિનય નમો નમઃ વા” ૧ આ લેખ “પ્રેમી-અભિનંદન-ગ્રંથ” (પૃ. ૪૨૪)માં છપાયે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
આમ અહી સૂર્યને “શશાક કહ્યો છે. આનું અનુકરણ કુવલયમાલામાં કરાયું છે.
અવાંતર કથાઓ–સમગઇચચરિયની અવાર કથાઓ તરીકે કેટલીક કથાઓ ભ. હ. દોશીએ આના બીજા ભાગના પ્રારંભમાં
ધી છે. જેમકે વિજ્યસેનસૂરિને આત્મવૃત્તાત (ભવ ૧), અમરગુપ્તનું કથાનક તેમ જ મધુબિન્દુનું દછાત (ભવ ૨), વિજ્યસિંહની આત્મકથા અને નાલિદેર પાદપને પૂર્વ ભવ (ભવ ૩), યશધચરિત્ર (ભવ ૪), સનકુમારની કથા, સ્ત્રીપુરુષ યુગલકથા ને માર્ગદ્રયદષ્ટાંત (ભવ ૫), અહંદ્રાચાર્યની આત્મકથા (ભવ ૬), મુષિતહારકથા ને ચંદ્રાસર્ગકથાનક (ભવ ૭), વિધર્મસૂરિને આત્મવૃત્તાંત અને સુસંગતા ગણિનીની આત્મકથા (ભવ ૮) તેમ જ શુભંકર શ્રેષ્ઠીની કથા, દુષ્કરતાને અને ચાર પુરુષની કથા, શેઠને છ પુત્રોની કથા, અભયદાન અંગે ચાર રાણી અને ચેરની કથા તેમ જ સિદ્ધના સુખ પર રાજા અને શબરની કથા (ભવ ૯).
(૧૬૮) સંપંચાસિત્તરિ (?) આ નામ અશુદ્ધ જણાય છે. એ પં. હરગોવિંદદાસે નોધ્યું છે. એ માટે એમણે ભાઉ દાળનો ઉલ્લેખ કર્યો છે. (૧૭૧ અને ૧૭૦) સંબોધસત્તરિ (સંબોધસપ્તતિ)
આ નામ પણ પં. હરગોવિંદદાસે નોધ્યું છે, અને એના સમર્થનાથે ભાઉદાજીને નિર્દેશ કર્યો છે. ' નામ-સામ્ય–આ નામની એક કૃતિ રત્નશેખરસૂરિએ અને બીજી જયશેખરસૂરિએ રચી છે અને એ બને તે છપાયેલી છે.
૧ અમરકીર્તિની ટીકા સહિત પહેલી કૃતિ હીરાલાલ હ સરાજે છપાવી છે. બીજી કૃતિ ગુણવિનયની ટીકા તેમ જ ગુજરાતી ભાષાંતર સહિત , “જે. આ. સ ” તરફથી ઈ સં. ૧૯૨૨માં પ્રસિદ્ધ કરાઈ છે
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૫
સાહિત્યસેવા] જીવન અને કવન (૧૭૨ અને ૧૬૯) સંહાયરણ [બેધપ્રકરણ ] યાને (૪૬ અને ૪૮) તત્ત્વપયાસગ [તત્ત્વપ્રકાશક]
સંસ્કૃત નામે-આ કૃતિની ઈ. સ. ૧૯૧૬ની આવૃત્તિના અંત (પત્ર ૫૯આ)માની પુષ્પિકામાં આપણને અહી નોધેલા બંને સંસ્કૃત નામો મળે છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે –
" इति श्रीसम्बोधप्रकरणं तत्त्वप्रकाशकनाम श्वेताम्बराचार्यश्रीहरिभद्रसूरिभियाकिनीमहत्तराशिष्यणीमनोहरीयाप्रवोधनार्थमिति श्रेय ॥"
વિભાગ અને પદ્યસંખ્યા–આ કૃતિમાં બધા મળીને ૧૨ અધિકાર છે. એમા પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૩૩૫, ૧૭૧, ૩૫ર, ૧૦૨,૪૧, ૧૧૫, ૧૫૫, ૯, ૩૦, ૧૦૯, ૫૧ અને ૧૪૦.
આમ કુલ્લે ૧૬૧૦ પડ્યો છે.
અધિકારોનાં નામ–દેવ-સ્વરૂપ, કુગુરુ (ગુર્વાભાસ), પાર્થસ્થાદિરવરૂપ, ગુરુ-રવરૂપ, સમ્યફવ-રવરૂપ, શ્રાદ્ધપ્રતિમા, શ્રાદ્ધ-વ્રત, સંજ્ઞા,લેશ્યા, ધ્યાન, મિથ્યાત્વ અને આલોચના એમ અધિકારોનાં અનુક્રમે નામ છે
ભાષા–આ કૃતિ મુખ્યતયા પદ્યમા જ મમાં રચાઈ છે. એના છેલ્લા અધિકારમા લે. પ-૧ર સંસ્કૃતમાં છે.
વિષય–આ કૃતિમા અનેક બાબતે ચર્ચાઈ છે. જેમકે અધિ. ૩,
૧ આ “જૈન ગ્રથ પ્રસારક સભા” (અમદાવાદ) તરફથી ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થયું છે જિ. ૨૦ કે(વિ. ૧, પૃ. ૪૨૨)માં આ કૃતિ બાપુલાલ વાડીલાલ શાહે અમદાવાદથી છપાવ્યાનો ઉલ્લેખ છે.
૨ આના પછી કેટલાક ચો છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭:
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
ગા. ૯૦-૧૪૩માં ગુરુના ૩૬ ગુણાની ૧૪૭ પ્રકારે ગણના, અ. ૩, ગા. ૧૬૭-૧૮૩મા ઉપાધ્યાયના ૨૫ ગુણાની ૨૫ પ્રકારે અને અ. ૩, ગા. ૨૦૦-૨૨૫મા સાધુના ૨૭ ગુણ્ણાની ૨૭ પ્રકારે ગણના, ગુરુઓનુ રવરૂપ અને એમનાં દૂષણા ઉપર પ્રહારે, પરમાત્માનું સ્વરૂપ, સમ્યક્ત્વ, શ્રાવકો અને એમની પ્રતિમાએ તથા એમનાં વ્રતે, સના, લેસ્યા.. ધ્યાન, મિથ્યાત્વ અને આલોચના.
r
દેવનુ સ્વરૂપ સમજાવતી વેળા ચેઇય ’ શબ્દ જિતેન્દ્રની પ્રતિમાને વાચક છે એમ એમણે કહ્યું છે.
રચનાનુ પ્રયાજન—ઉપર્યુક્ત પુષ્પિકાગત ઉલ્લેખ ઉપરથી એ. વાત ફલિત થાય છે કે આ કૃતિ યાકિની મહત્તરાની શિષ્યા ૨મને હરીયાના પ્રખેાધનાર્થે હરિભદ્રસૂરિએ રચી છે.
સંતુલન—અ. ૩, ગા. ૯૧-૯૨ ૫'ચિક્રિયસુત્તની આદ્ય ખે ગાથાઓ સાથે મહુધા મળે છે. અ. ૪, ગા. ૨૮ પચ્યુત્ત ( અ. ૨ )ની હારિભદ્રીય ટીકા ( પત્ર અ )મા અવતરણરૂપે જોવાય છે.. અનુવાદ—સ ખોહપયરણ (પૃ. ૧૩-૧૮ )ને! ગુજરાતી અનુવાદ ૫. ખેચરદાસે “ જૈન દંન ” (પૃ. ૧૨-૧૩ )મા આપ્યા છે.
tr
,,
અનુકરણ—રત્નશેખરસૂરિએ પોતે સખહપયરણના આધારે સખાહસત્તિર રચી છે એ વાત આદ્ય પદ્યમાં કહી છે. વિશેષમાં સમેાહસત્તરિની કેટલીક ગાથાઓ સ માહપયરણમાં જોવાય છે.
૧ આ પૈકી એક પ્રકારના સ્ફોટ કરતાં એમણે ૧૨ અંગ, ૬ ધ્યેય, અને ૪ મૂલ એવે ઉલ્લેખ કર્યા છે. ગુણસ્થાનકમારેાહ વગેરેના કર્તા રત્નશેખરસૂરિએ ગુરુગુણુછત્તીસછત્તીસિયાકુલચ નામની ૪૦ ગાથાની કૃતિમાં ગુરુના ૩૬ ગુણા ૩૬ રીતે ગણાવ્યા છે. આ કૃતિ સ્વપજ્ઞ સંસ્કૃત વૃત્તિ સહિત જૈ. આ. સ.” તરફ્થી વિ સ. ૧૯૭૧મા છપાઈ છે.
૨ જીઓ પૃ. ૧૭૫.
૩ જુએ પૃ. ૧૭૪,
.િ ૧.
Page #205
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૧૭૭ જિ. ર. કે. (વિ. ૧, પૃ. ૨૨)માં ૧૩૮૮ ગાથામાં જયશેખરે સંધપ્રકરણ રચ્યાનો ઉલ્લેખ છે. શું એ વાસ્તવિક છે ? (૧૭૫) સવજ્ઞાસિદ્ધિ અને એની (૧૭૬) સ્વપજ્ઞ ટીકા
શૈલી–સવ સિદ્ધિ એ સસ્કૃતમાં ગદ્ય અને પદ્ય એમ ઉભય સ્વરૂપે રચાયેલું પ્રકરણ છે.
વિષય–આ કૃતિના આદ્ય પદ્યમાં અનેકાન્ત-દષ્ટિપૂર્વકના વિશેષણ વડે જિનેન્દ્રની સ્તુતિ કરાઈ છે. આ પદ્ય નીચે મુજબ છે – "लक्ष्मीमृद् वीतराग क्षतमतिरखिलार्थज्ञताऽऽपिष्टमूर्ति
देवेन्द्राचार्योऽप्रसादी परमगुणमहारत्नदोऽकिञ्चनेश । नच्चातञ्चतिवक्ता नवितथवचनो योगिना भावगर्भ
ध्येयोऽनङ्गश्च सिद्धर्जयति चिरगतो मार्गदेशी जिनेन्द्र ॥" લે. ૨-૯મા સવાસિદ્ધિ રચવાનો ઉદ્દેશ દર્શાવાય છે. લે. ૧૦-૨૧મા સર્વજ્ઞતા ન સ્વીકારનારના મતવ્ય પૂર્વ પક્ષ તરીકે રજૂ કરાયા છે. આનું નિરસન ગદ્યમાં અને એના પછીના પચ્ચીસ પડ્યોમા કરાયું છે. ત્યાર બાદ ગદ્યાત્મક લખાણ છે અને આ તે ૨૨ પદ્યો છે. અંતિમ પદ્યમા “વિરહ’ શબ્દ છે.
નામનું સૂચન–બૌદ્ધ ગ્રંથકાર કલ્યાણરક્ષિતે (ઈ.સ. ૭૦૦) સવાસિદ્ધિકારિકા રચી છે. રત્નકીર્તિએ પણ આ જ નામની કૃતિ રચી છે. વળી શંકરન દને સવજ્ઞાસિદ્ધિસંક્ષેપ રચે છે. આ જોતા
૧ આ મૂળ કૃતિ હિંસાષ્ટક ઇત્યાદિ સહિત “ત્ર કે શ્વે સસ્થા ” તરફથી ઈ સ ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે એની પજ્ઞ ટીકા હજી સુધી છપાવાઈ નથી તે કદાચ એની કઈ પ્રત મળતી નહિ હોય તેને આભારી હશે. જિ. ૨૦ કે, (વિ ૧, પૃ ૪૨૮)માં હારિભદ્રીય સર્વજ્ઞસિદ્ધિ“માણિચચ દિ. ગ્રંથમાલા” (ગ્ર થાક ૧)માં વિ સ. ૧૯૭૨માં છપાયાનું લખ્યું છે તે શુ સાચી હકીકત છે ? ૯ ૧૨
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૭૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
એમ લાગે છે કે હરિભદ્રસૂરિએ પિતાની કૃતિનું નામ બદ્ધ કૃતિને અનુલક્ષીને કેર્યું હશે.
સર્વજ્ઞાસિદ્ધિ લઘુ તેમ જ બહતું અનંતકીર્તિઓ રચી છે અને આ બને છપાયેલી છે.૧ જ. ચં. (પૃ. ૮૬)મા સંક્ષિપ્ત-સવસિદ્ધિનો ઉલ્લેખ છે.
શાંતિચન્દ્રગણિએ સવાસિદ્ધિદ્ધાત્રિશિકા, કોઈકે સર્વસ્થાપનાપ્રકરણ અને કોઈકે સવજ્ઞાભાવનિરાકરણ રચેલ છે.
ઉલ્લેખ–અજ૦૫ (ખંડ ૨)ની પજ્ઞ વ્યાખ્યા (પૃ.૪૯)માં સવજ્ઞસિદ્ધિને અને પ્રથમ ખંડની વ્યાખ્યા (પૃ. ૬ અને ૧૧૬)માં સવજ્ઞાસિદ્ધિની ટીકાનો ઉલ્લેખ છે. આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે સર્વસિદ્ધિ અને એની ટીકા અજ૦૫૦ની વ્યાખ્યાની પૂર્વે રચાઈ છે.
લેખ–“સર્વજ્ઞવાદ અને તેનું સાહિત્યમાં નામના મારા લેખમા મેં સર્વજ્ઞતાને સિદ્ધ કરનારી કૃતિઓની સૂચી આપી છે.
(૧૭) સાધુપ્રવચનસારપ્રકરણ જૈ. ચં. (પૃ. ૧૦૨)મા આ નામ નોધી એ “શક પડતુ લાગે છે” એમ કહી એનો ઉલલેખ “અમદાવાદના ચચળબાના ભંડારની ટીપમા” જ છે એમ કહ્યું છે.
(૧૭૮) સાધુસમાચારી જે. ચં. (પૃ. ૧૫૭)માં હરિભદ્રસૂરિને નામે આ કૃતિ નોધી શુદ્ધિ પત્રકમાં હરિપ્રભની કૃતિ કહી છે.
૧ “મા. દિ. ગ્રં.”ના ગ્રથાક ૧ તરીકે આ બને છપાયેલ છે. ૨ આ લેખ “જે. સ પ્ર.” (વ. ૧૦, અં. ૨-૩)માં છપાયે છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ?
જીવન અને કવન
૧૭૯
(૧૭૮અ અને ૧૪૮ઈ) સાવગધર્મ [શ્રાવકધમ} યાને (૧૭૯ અને ૧૫1) સાગધમ્મવિહિપયરણ
શ્રાવકધર્મવિધિપ્રકરણ ] નામેનું વૈવિધ્ય–આ જ મામા ૧૨૦ પઘોમાં રચાયેલી કનિનુ “સાવગધમ્મ” એવું નામ ગ્રંથકારે પોતે પ્રથમ પદ્યમાં દર્શાવ્યું છે. આ કૃતિની ટીકામાં માનવસરિએ આ કૃતિને શ્રાવકધર્મ” તરીકે અને “તંત્ર” તરીકે નિર્દેશ કર્યો છે આ કૃતિની કેટલીક હાથપોથીમાં આનું નામ શ્રાવકવિધિપ્રકરણ જેવાય છે કેટલાક આને શ્રાવકધર્મતત્ર તે કેટલાક આને શ્રાવધમપ્રકરણ પણ કહે છે
વિષય–ભવવિરહથી અકિત આ કૃતિનું નામ જ સૂચવે છે તેમ એમા શ્રાવકોને ધર્મ વિચારાય છે. સમ્યકત્વ, શ્રાવકના બાર વ્રત અને એને લગતા અતિચાર, સંલેખન તેમ જ શ્રાવકનુ દિનકૃત્ય એમ વિવિધ બાબતો અહી વિચારાઈ છે
વિવરણ–આ કૃતિ ઉપર માનદેવસૂરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે અને તેમ કરવામાં એમણે પ્રાચીન ટીકાઓનો ઉપયોગ કર્યો છે. આ પ્રાચીન ટીકાઓ તે કઈ તે જાણવું બાકી રહે છે
છાયા–આ જ મ0મા રચાયેલી કૃતિની સંસ્કૃત છાયા છપાયેલી છે ?
૧ શ્રાવકધર્મવિધિમકરણ એ નામથી આ કૃતિ સ ઘવી નગીનદાસ કરમચ દે ઈ. સ ૧૯૪૦માં છપાવી છે એમાં સંસ્કૃતમાં છાયા છે, મૂળના પદ્યનો અકારાદિ ક્રમે નિર્દેશ છે, વિષયોનો વિસ્તારથી ઉલ્લેખ છે અને , ગુજરાતીમાં પ્રસ્તાવના છે.
૨ જુઓ ટિ. ૧
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૧૮૦ અને ૧પર) સાવગધમ્મસમાસ [ શ્રાવકધર્મસમાસ] કિવા (૧૮૦ અને ૧૫૪) સાવયપણુત્તિ [શ્રાવક પ્રજ્ઞાતિ].
અને એની (૧૫૩ અને ૧૫૫) સ્વપજ્ઞ ટીકા નામ-આ જ૦ મહેમા ૨૪૦૩ પદ્યમાં રચાયેલી કૃતિ શ્રાવક-પ્રજ્ઞપ્તિ એ નામથી વિશેષતઃ પ્રસિદ્ધ છે પરંતુ આ કૃતિમાં
સાવગધશ્મ” અને “સમસ” એ બેને સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી મેં ઉપર મુજબ એનું નામ ક્યું છે.
વિષય–આ કૃતિમાં શ્રાવકોના વ્રતો અને અતિચારે, પંદર કર્માદાન વગેરેનું સરસ નિરૂપણ છે.
કતૃત્વ–પ્રસ્તુત કૃતિની કેટલી યે હાથથીઓના અંતમા નીચે મુજબ ઉલેખ જોવાય છે –
" श्रीउमास्वातिवाचकृता सावयपन्नत्ती सम्मत्ता"
પરંતુ આ કૃતિના કર્તા ઉમરવાતિને બદલે પ્રસ્તુત હરિભદ્રસૂરિને માનવા માટે સબળ કારણે છે –
(૧) અભયદેવસૂરિએ પંચાસગની ટીકામાં આ કૃતિનું બીજું પદ્ય અવતરણરૂપે આપતી વેળા એના કર્તા તરીકે પૂજ્ય એટલે કે હરિભસૂરિને ઉલ્લેખ કર્યો છે.
(૨) લાવણ્યવિજયે દશ્વસત્તરિ (વ્યસપ્તતિ)ના લે. પ૬ની
૧ આ સટીક કૃતિનું સંપાદન સ્વ કેશવલાલ પ્રેમચ દમોદીએ કર્યું છે. અને આ કૃતિ વિ. સ ૧૯૬૧માં પ્રસિદ્ધ કરાઈ છે. સંપાદકના મતે આ કૃતિ ઉમાસ્વાતિની નહિ પણ હરિભદ્રસૂરિની છે. હારિભદ્રીય ટીકા તેમ જ મૂળના ગુજરાતી ભાષાતર સહિત મૂળ “જ્ઞાનપ્રચારક મ ડળ” તરફથી ઈ.સ. ૧૯૦૬માં છપાયુ છે
૨ ૩રમા અને પરમા પદ્ય પછીનું એકેક પદ્ય ટીકામાનુ છે. એને મૂળ તરીકે ગણતા ૪૦૫ થાય છે
૩ આ એની સ્વોપર ટીકા તથા એ બંનેના જેઠાલાલ શાસ્ત્રીકૃત ગુજરાતી ભાષાંતર સહિત “જે ધ પ્ર સ.” તરફથી વિ સ ૧૯૫૮માં પ્રસિદ્ધ કરાઈ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા 1
જીવન અને કવન
૧૮૧
વિ સ. ૧૭૪૪મા રચેલી પણ ટીકામાં સાવગધમ્મસમાસનુ ૧૪૪મુ પદ્ય રજૂ કરતી વેળા એના કર્તા તરીકે હરિભદ્રસૂરિનો નિર્દેશ કર્યો છે
(૩) ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્ર (અ ૭, સૂ. ૨૦-૩૧)ના ભાષ્ય (પૃ. ૧૦૩–૧૧૫)માં શ્રાવકના બાર વ્રતના જે અતિચારો ગણાવ્યા છે તેમાં અને આ સાવગધમ્મસમાસમાં ગણાવાયેલા અતિચારમાં કેટલીક ભિન્નતા છે અને એ ભિન્નતાનો સમન્વય થઈ શકે એમ લાગતું નથી
અવતરણુ–સાવગધમ્મસમાસમાથી જેમ પદ્ય ઉદ્દત કરાયા છે તેમ એના કર્તાએ પણ આવસ્મયની વિકૃતિ (પત્ર ૮૩૧)માથી એક પદ્ય ઉદ્દત કરી એને ૨૯હ્મા પદ્ય તરીકે પોતાની કૃતિમા સ્થાન આપ્યું છે
વિવરણ–પ્રસ્તુત કૃતિ ઉપર અજ૫ના કર્તા હરિભદ્રસૂરિએ સાસ્કૃતમા ટીકા રચી છે એ બાબતમા તો મતભેદ નથી. આ ટીકાના પ્રારભની કેટલીક પંક્તિઓ અજ૫૦ની પત્ત વ્યાખ્યા (પૃ ૨)મા જોવાય છે. ૧૩૩મા પદ્યની ટીકામાં “સ સારચક ને નિર્દેશ છે.
ભાષાંતર–મૂળનું ગુજરાતીમાં કઈકે ભાવાતર કયું છે ? (૧૮૧ અને ૧૪૪) સાસયજિસ્થય [શાશ્વતજિનસ્તવ]
આ જિણહરપડિમાથાત્ત જ છે એટલે એનો આ પૂર્વે પૃ ૮૮-૮મા મે વિચાર કર્યો છે
(૧૮૨) સ્તવ ૧ આ કૃતિમાં પદર કર્માદાન વિશે ઉલ્લેખ નથી, જો કે ઉવાસદસા (પૃ ૧૧) અને આવર્સીચની વિકૃતિ (પત્ર ૮૨૯)માં છે
૨ આ પ્રકાશિત થયેલી છે જુઓ પૃ ૧૮૦. કે આ છપાયુ છે જુઓ પૃ ૧૮૦.
Page #210
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
,,
પણ્ણાંગ્ર′ (ભા. ૧, પૃ. ૧૫૭)માં વીસ પદ્યના રત અપાય છે. એના કર્તા તરીકે અહીં હરિભદ્રના ઉલ્લેખ છે. પૃ. ૪૮૮મા એમને “ વિરહાક ” રૂપે ઓળખાવ્યા છે. આ પરિચય સાચા જ હોય તા આ પ્રસ્તુત હરિભદ્રસૂરિની કૃતિ ગણાય. આ હિસાબે હુ· ઉપર્યુક્ત પૃ. ૧૫૭મા જે આદિમ અને અતિમ પદ્યોના અો અપાયા છે તે અહીં આપુ છુ
૧૯૨
" त्वत्सेवानिरतास्व अर्पितारत्वन्मकथासरिथतान
re
त्वद्भक्तास्त्वदनन्यसक्तमनसस्त्वत्तो न चान्यार्थिन ।' " न स्वप्नेऽपि जिन ! त्वमिन्द्रान्वैमि वा नाचैतन्मम कुर्वनः प्रतिदिनं यत् विचिप्यस्ति तद् यनास्त्येव हि नास्ति तत् तदपि च त्यक्ष्यामि नैतद् व्रत ॥ २० ॥ " પૃભાંગ′૦ (ભા ૧, પૃ. ૪૩૬ )મા આને જિનસ્તવ કહેલા છે.
..
(૧૮૩) ૧સ્યાદ્વાદયાદ્યપરિહાર
"
પ્રયાજન— સ્યાદ્વાદ ' કહે · · અનેકાન્તવાદ કહા એ હિર ભદ્રસૂરિને મન એક જ છે આ વાદને અગે જે કુશકાએ એમના સમય સુધીમા ઉઠાવાઈ હો–એને અ ગે જે અનુચિત આક્ષેપો કરાયા હશે તેના નિવારઙ્ગાથે આ કૃતિ યાાઈ છે એમ આ નામ વિચારતા ભાસે છે.
3
ભાષા—ટલાક અજૈના સામાન્યને એક, નિત્ય ઇત્યાદિ રૂપે માને છે. એનું આ તેમ જ ખીલ્ડ હારિભદ્રીય કૃતિઓમા નિરસન છે. આમ અહી અજૈન માન્યતાનુ ખ ડન છે. એ ઉપરથી આ કૃતિ સસ્કૃતમા રચાયાના સંભવ છે, કેમકે અદ્વૈતાની વૈદિક હિંદુઓની પ્રિય ભાષા તે સંસ્કૃત છે. વિશેષ સાધન મળ્યે આ કૃતિની ભાષા વિષે અંતિમ નિર્ણય થઈ શકે.
૧ જિ૦૨૦કામાં આ કૃતિની ને!ધ નથી.
Page #211
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૯૩
અજ૦૫૦ (ખંડ ૧, પૃ. ૨૯૬)ની સ્વપજ્ઞ વ્યાખ્યા જતા જણાય છે કે પ્રમાણુવાતિક (૧, ૧૮૩-૧૮૪)માં નીચે મુજબના પદ્યમાં કરાયેલા આક્ષેપનું આ કૃતિમાં વિસ્તારથી ખંડન છે –
" सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृते ।
चोदितो दवि खादेति किमुष्टं नामिधापति॥" ઉલ્લેખ–૫૦૪૦૫ (ખંડ ૧)ની પજ્ઞ વ્યાખ્યા (પૃ. ૨૭૯ અને ૨૯૬)મા આ કૃતિને ઉલ્લેખ છે એટલે એ હિસાબે આ કૃતિ આ વ્યાખ્યા કરતા પહેલા રચાઈ છે એમ ફલિત થાય છે. (૧૮) હિંસાષ્ટક અને એની (૧૮૫) સ્વોપ અવચરિ
હિંસાષ્ટક” એ નામ જ સૂચવે છે તેમ એમાં આઠ લે છે અને એને વિષય હિંસાનું નિરૂપણ છે
નિર્દેશ–આ સંસ્કૃત કૃતિને નિર્દેશ દયાલિયની ટીકા (પત્ર ૨૪)મા હરિભસૂરિએ કર્યો છે. આમ આ નાનકડી કૃતિ દસયાલિયની ટીકા પૂર્વે રચાઈ છે પૃ ૪મા અનુયોગદ્વારવૃત્તિને અને પૃ ૭મા સુન્દ અને ઉપસુન્દ એ બે દાનવોને ઉલ્લેખ છે. આ બે પૈકી પ્રથમ ઉલ્લેખ આ અવચૂરિ અણુઓગદારની વૃત્તિ પછી રચાઈ છે એમ સૂચવે છે
વિષય–હિંસાષ્ટકની અવસૂરિમાં હિંસાના પ્રકારનો અધિકાર છે અને એ બાબતમાં આ અવસૂરિ વિયાહપણુત્તિ (સ. ૭, ઉ. ૧, સુત્ત ર૬૨), દસયાલિય (અ. ૪,પ૦ ૧ને ૮), વિસા (ગા.
૧ આ મૂળ કૃતિ પણ અવચૂરિ સહિત સર્વજ્ઞાસિદ્ધિની સાથે સાથે “ કે જે સસ્થા” તરફથી ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ કરાઈ છે.
૨ આથી કે ઈ આ હિંસાષ્ટક હારિભદ્રય અષ્ટક-મકરણને કઈ ભાગ નથી.
Page #212
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
૧૭૬૩–૧૭૬૮ ) ઇત્યાદિને અનુસરે છે, જો કે આ પ્રમાણે હિંસાના પ્રકારેાના નિર્દેશ અજૈન કૃતિઓમા મળતા નથી.
૧૯૪
અવતરણ—અવસૂરિમા અવતરણા છે. દા. ત. રૃ. પમા વિયાહપત્તિ અને દસવેયાલિયમાથી અવતરણા અપાયા છે. પૃ. ૩માં જે પાચમુ પદ્ય અવતરણરૂપે અપાયુ છે તે પૃ. ૮મા પણ અપાયું છે અને તેમ કરતી વેળા એના કર્તા તરીકે હેમચન્દ્રના ઉલ્લેખ છે. આ હેમચન્દ્ર તે ‘ કલિકાલસર્વજ્ઞ ’ કે ‘ મલધારી ’ તરીકે સુપ્રસિદ્ધ સૂરિ ન હાઈ શકે; એ તા હરિભદ્રસૂરિની પૂર્વે થયેલા કાઈ હેમચન્દ્ર હાવા જોઈ એ; નહિ તેા આ અવસૂરિની સ્વાપન્નતાને બાધ આવે, સિવાય કે આ ઉલ્લેખ પ્રક્ષિપ્ત હોય.
અવસૂરિ ( પૃ. ૩ )માં ધ્યાનને અંગે પાચ અને હિંસાને અંગે પણ પાચ પડ્યો છે. શું આ પણ અવતરણા છે?
જિનકા૰ (વિ. ૧, પૃ. ૪૬૧)મા હિસાષ્ટક યાને હિંસાનિર્ણયના ઉલ્લેખ છે પણ એના કર્તા વિષે નિર્દેશ નથી. શુ આ પ્રસ્તુત કૃતિ છે ?
વિવરણાત્મક કૃતિઓ
હરિભદ્રસૂરિએ જેમ રવતંત્ર કૃતિએ રચી છે તેમ પેાતાની તેમ જ અન્યે રચેલી કૃતિઓને વિવરણા વડે વિભૂષિત પણ કરી છે. જે કૃતિ ઉપર એમની સ્વાપન્ન ટીકાએ છે તેના નામ નીચે મુજબ છેઃ
(૧) અનેકાન્તજયપતાકા
(૨) ધમ સાર
(૩) ૫ચવત્યુગ (૪) ચેાગદષ્ટિસમુચ્ચય (૫) શાસ્રવાર્તાસમુચ્ચય
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૫
સાહિત્યસેવા ] જીવન અને કવન (૬) સવજ્ઞસિદ્ધિ (૭) સાવગધમ્મસમાસ (૮) હિંસાષ્ટક
આ ટીકાઓ વિષે આપણે તે તે મૂળ કૃતિની સાથે સાથે વિચાર કરી ગયા છીએ એટલે અન્ય વિવરણાત્મક કૃતિઓ હવે વિચારવાની રહે છે અને બે વર્ગમા વહેચી શકાયઃ
(૧) જૈન કૃતિઓ ઉપરના વિવરણો (૨) અજૈન કૃતિને લગતુ વિવરણ.
પ્રથમ વર્ગમા નિમ્નલિખિત જેન કૃતિઓ ઉપરના વિવરણને સમાવેશ કરાય છે, જો કે કેટલીક વિષે મને તો શંકા રહે છે –
(૧) અણુઓગદાર (અનુગદ્વાર) (૨) આવસ્મય (આવશ્યક ) (૩) હનિજુત્તિ (ઓધનિયુકિત) (૪) કમસ્તવ (૫) ક્ષેત્રસમાસ (૬) ચાઇયવંદણુસુત્ત (ચૈત્યવંદનસૂત્ર) (૭) જંબુદ્દીવપણુત્તિ (અંદીપપ્રાપ્તિ) (૮) જીવાજીવાભિગમ (જીવાજીવાભિગમ) (૯) તત્ત્વાર્થાધિગમશાસ્રયાને તત્વાર્થસૂત્ર (૧૦) દસેયાલિય (દશવૈકાલિક) (૧૧) નન્દી (નન્દી) (૧૨) ન્યાયાવતાર
Page #214
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
(૧૩) પંચસુરગ (પંચસૂત્રક) (૧૪) પરણવણા (પ્રજ્ઞાપના) (૧૫) પિંડનિત્તિ (પિડનિર્યુક્તિ) (૧૬) પ્રશમરતિ (૧૭) વકેવલિસુત્ત (વર્ગ કેવલિસૂત્ર) (૧૮) વિસે સાવસ્મયભાએ (વિશેષાવશ્યકભાષ્ય) (૧૯) સંગહણી (સ ગ્રહણ)
આ પૈકી ૧-૩, ૬-૮, ૧૦, ૧૧, ૧૪, ૧૫ ને ૧૮ એ ક્રમાંકવાળી કૃતિઓ આગમને અંગેની ગણાય છે અને એ જ આપણે પ્રથમ વિચારીશું. બીજા વર્ગમાં તે અજેન કૃતિને સ્થાન છે અને એવી તે એક જ કૃતિ છે ને તે ન્યાયપ્રવેશકને અગેની છે.
જૈન આગમનાં વિવરણે (૨) અનુગદ્વાર-વિમૃતિ યાને (૧૪૮) ૧શિષ્યહિતા
આ અણુઓગદાર નામના જૈન આગમ ઉપરની સંસ્કૃતમાં રચાયેલી વિવૃતિ છે એને હરિભસૂરિએ શિષ્યહિતા કહી છે અને એ ખરેખર શિષ્યને હિતકારી–ઉપકારી છે “શિષ્યહિના” જેવુ નામ હરિભદ્રસૂરિની પૂર્વે કઈ જેને પોતાની ટીકા માટે ક્યું હોય એમ જણાતું નથી. આ ટીકામાં તુડિય ગ (ત્રટિતાંગ)થી માડીને સીસ
૧ આ નામની કેટલીક ટીકાઓ છે. દા. ત હરિભસૂરિફત આવશ્યક સૂરવિવૃતિ, પંચવત્થાની વૃત્તિ અને ન્યાયપ્રવેશની વૃતિ જુઓ પૃ ૧૨૦, ટિ. ૧.
૨ આના પરિચય માટે જુઓ B C D J (pp. 161-165) અને આગનું દિગ્દર્શન (પૃ ૧૮૩-૧૮૫)
Page #215
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
(
પહેલિયા ( શીપ પ્રહલિકા ) સુધીની સંખ્યાઓના નામ પત્ર ૫૫-૫૭મા જ. મ મા અપાયા છે. વળી એ ઇત્યાદિના વ વગેરેના મૂલ્ય જ. મ.મા રચાયેલા પદ્યો દ્વારા પત્ર ૯૪-૯૬૫ અપાયા છે.
૧૯૭
મતાંતર—પત્ર ૧૭, ૨૧, ૩૮ ઇત્યાદિમા મનાતગના ઉલ્લેખ છે. ૩૮મા પત્રમા તે અર્થની ગહનનાને લઈને બરાબર સમજાતુ નથી એમ હરિભદ્રસૂરિએ કહ્યુ છે.
K
*
પોર્શેપ પત્ર રમાનન્ધધ્યયન-ટીકા 'ને, પત્ર ૨૨મા નંદિ–વિશેષ-વિષ્ણુ 'ના અને પુત્ર ૧૦૦મા · તન્ધધ્યયન-વિશેષવિવરણ ’ને ઉલ્લેખ છે. આ ત્રણે એક જ કૃતિ છે એમ લાગે છે. પત્ર ૨ અને ૧૦૦માં દર્શાવાયેલા વિષયનું નિરૂપણ નદીની ટીકામા હરિભદ્ર– સૂરિએ કર્યું છે અને એ કર્યા બાદ આ શિષ્યહિતા રચી છે એટલે એ! નદી ઉપરની પેાતાની ટીકાનો ઉલ્લેખ હોઈ શકે આ ઉલ્લેખ દ્વારા એએ પોતાની ટીકા નિર્દેશે છે એમ લાગે છે
પત્ર ૨૨મા ‘ આવશ્યક-વિવરણ ને ઉલ્લેખ છે. આ હારિભદ્રીય કૃતિ હોય એમ લાગે છે. આ અનુમાન પણ સાચુ હોય તે અણુઆગદારની વિકૃતિ નદી અને આવસયના વિવરણે! રચાયા બાદ ચેન્નઈ છે એમ કહી શકાય
ઉલ્લેખ——પત્ર ૬૬મા પુર્વ્યમાના સરપાહુડના અને એના આધારે ચેાાયેલા ભરહ અને વિસાહલને ઉલ્લેખ છે. સરપાહુડ તે સગીતની કૃતિ છે ભરહથી ભરતનું નાટયશાસ્ત્ર અભિપ્રેત હશે પણ વિસાહલથી વિશાખલની કઈ કૃતિ સમજવાની છે ?
અવતરણો—સકૃત અને જ. મ મા ધેટલાક અવતરણા છે પત્ર ૧૦૦માં ૧પુરુષચન્દ્ર નામના તર્કવાદીની કંઈક કૃતિમાથી બે પદ્યો
૧ મલયગિરિસૂરિએ ધમસંગહણીના વિવરણમા જે પુરુષચન્દ્રના ઉલ્લેખ કર્યા છે તે આ જ હોવા જોઈએ જુએ પૃ. ૯૯, ટિ. ૫
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
અપાયા છે. આ પુરુષચન્દ્ર તે કોણ અને એની કઈ કૃતિમાથી આ અવતરણે છે એ જાણવું બાકી રહે છે
સામ્ય–જ. મ.માં લખાયેલી કેટલીક પાય કડિકાઓ અણુઓગદારની પ્રકાશિત ચુણિની કંડિકાઓ સાથે મળતી આવે છે.
(૧) અનુગદ્વાર સૂત્ર)લઘુવૃત્તિ આ ઉપર્યુક્ત જ વિકૃતિ હોવી જોઈએ, કેમકે હરિભદ્રસૂરિએ અણુઓગદાર ઉપર બે વૃત્તિ રચ્યાને કઈ ઉલેખ જણાતું નથી. અણુઓનદાર ઉપર મલધારી હેમચન્દ્રસૂરિની ટીકા આથી મોટી છે એટલે એ અપેક્ષાએ આ નામ યોજાયુ હશે.
(૧૫) આવશ્યક(સૂત્ર)બહદુવૃત્તિ નિદેશ–જેન આગમો પૈકી મૂલસુત્ત તરીકે ઓળખાવાતા આવસ્મય ઉપર હરિભદ્રસૂરિએ જે બે ટીકા સંરક્તમાં રચી છે તેમાની એક તે આ છે અને બીજી તો શિષ્યહિતા છે. એ શિષ્યહિતા (લે. ૨)માં એમણે આ બહવૃત્તિ વિષે નિર્દેશ કર્યો છે અને સાથે સાથે એ શિષ્યહિતાથી મોટી છે એમ પણ કહ્યું છે. “માલધારી” હેમચન્દ્રસૂરિએ આવસ્મય ઉપરના પિતાના ટિપ્પણુક (પત્ર ર૮)માં અને સમયસુંદરે વિ સ. ૧૯૮૧માં રચેલી સામાચારીશતક ( )માં આ બૃહદ્ઘત્તિનો ઉલ્લેખ કર્યો છે.
૧ આની સમજણ માટે જુઓ આદિ . (પૃ. ૧૨-૧૩).
૨ આના પરિચયાર્થે જુઓ H C D J (p 158) અને આ દિવ્ય (પૃ. ૧૫૪-૧૫૮). 3 “ यद्यपि मया तथाऽन्यै कृताऽस्य विवृतिस्तथापि सड्क्षेपात् ।
તfસર્વાનુ તો જિયો પ્રયાસોથમ્ II ૨ ” ૪ આ “જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદાર ફડ” તરફથી ઈ. સ. ૧૯૩૯માં છપાયું છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
પરિમાણુ-અ ચલગચ્છપટ્ટાવલીમા બૃવૃત્તિનું પરિમાણ ૮૪,૦૦૦ લાક જેટલુ દર્શાવાયુ છે. એ કદાચ સાચુ ન હોય તેા પણ આનું પરિમાણ પાત્રીસેક હાર જેટલુ તે હશે.
૧૮૯
અનુપલબ્ધિ—ઉપર્યુક્ત ટિપ્પણક ઉપરથી એ વાત જાણી શકાય છે કે હેમચન્દ્રસૂરિ ( વિ. સં. ૧૧૬૪)ના સમયમા બૃહદ્વ્રુત્તિ મળતી ન હતી.
#સવેયાલિયની ટીકા ( પત્ર ૨આ—૪આ )મા હરિભદ્રસૂરિએ જે આવશ્યકવિશેષવિવરણ નામની પોતાની કૃતિના ઉલ્લેખ કર્યો છે તે આ બૃહદ્ભવૃત્તિ હશે.
(૧૬-૧૭) આવશ્યસૂત્રવિકૃતિ યાને (૧૪૮અ ) શિષ્યહિતા પરિમાણ અને નામઆપણે પૃ. ૧૮૮મા જોઈ ગયા તેમ હરિભદ્રસૂરિએ આવસ્ચય ઉપર એ સસ્કૃત ટીકાઓ રચી છે. તેમાની એક નાની છે, જો કે એ ૨૨,૫૦૦ કે પછી ૨૨,૦૦૦ શ્લાક જેવડી છે. એ મળે છે અને એ છપાયેલી છે એનુ નામ શિષ્યહિતા છે. અણુઆગદારની વિવૃત્તિ માટે પણ હરિભદ્રસૂરિએ આ નામ રાખ્યુ છે
વિષય આવસયની આ શિષ્યહિતા આવસય અને એની નિજ્જુત્તિ એમ બેના સ્પષ્ટીકરણરૂપ છે. એમા અનેક કથાઓ છે. એમાની શતાનિક અને પ્રદ્યોતનની કથા પ્રા. હલે જિનકીર્તિના આધારે રચેલ Geschichte von Pāla und Gopālaમા આપી છે. ગુણગ્રાહકતા માટે વાસુદેવ કૃષ્ણની કથા છે
..
૧ આવસય અને એની નિન્દ્વતિ સહિત આ વિદ્યુતિ “આ સ. તરફથી ગ્રંથાક ૧-૪ તરીકે ઇસ ૧૯૧૫, ૧૯૧૬, ૧૯૧૭ ને ૧૯૧૭ મા અનુક્રમે ચાર ભાગમાં પ્રસિદ્ધ કરાઈ હતી આજે એ મળતી નથી તેા હવે એ કરીથી છપાવવી બ્લેઇએ અને એની સુષ્ણિ સાથેની સમાનતા તારવી શાય તે માટે ર્રાણ પણ સાથે સાથે માાિત થવી જોઇએ
Page #218
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસુરિ
[ ઉત્તર ખંડ
ઇસવેયાલિયની ટીકા ( પત્ર ૩૨અ–૩૨આ )માં હરિભદ્રસૂરિએ જિનભગણિ ક્ષમાશ્રમણકૃત જે ધ્યાનશતક (ઝાણસયગ )ને ઉલ્લેખ કર્યો છે તેના ઉપર એમણે આ શિષ્યહિતા ( પત્ર ૫૮૩અ૬૧૧આ )મા વિકૃતિ ગ્ગી છે.
૧૯૦
પુત્ર ૧૭૪આમા ભદ્રા રાણીના પતિ રિપુપ્રતિશત્રુ પેાતાની પુત્રી મૃગાવતીને પરણે છે. અને ત્યારથી એ ‘ પ્રન્નતિ ’ તરીકે ઓળખાય છે એ વાત કહી પ્રગતિઃ વ્રુતિરમામચત્ ' એમ વેદમા પણ કહ્યુ છે એવા ઉલ્લેખ કર્યો છે.
tr
r
આધાર—શિષ્યહિતાની પુષ્ટિકામા “ બિનમટનિનકાનુસારિ એવા હરિભદ્રસૂરિના સ બધમાં ઉલ્લેખ છે. ‘ નિગદ ' એટલે ‘ કથન ’. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે ? હરિભદ્રસૂરિએ આવસ્સય ઉપરની જિનભટે રચેલી ટીકાના આવા લઈ શહિતા રચી છે-એ ટીકાના ઉપયાગ કર્યો છે.
,,
શહિતામા જન્મ૦મા કેટલીક પાય કડિકાએ જે છે તે આવસ્યયની સુણ્ડિમાં જોવાય છે. એથી એમ લાગે છે કે હરિભદ્રસૂરિએ આ સુણ્ણિમાથી એ લીધી છે. શિષ્યહિતા રચવામા વસુદેવહંડીને પણ ઉપયોગ કરાયો છે ૧
ઉલ્લેખ—શિષ્યહિતા ( પત્ર ૧૮૨આ )મા એન્ડ્રુ વ્યાકરણની ઉત્પત્તિ બતાવાઈ છે. પત્ર ૮૬૩અમા ધાિલહિડીના ઉલ્લેખ છે. પત્ર ૧૫૦આમા બ્રહ્માંડપુરાણના ઉલ્લેખ છે. ભરતે ચ-રત્ન ઉપર સ્કંધાવારને સ્થાપી ઉપર છત્ર ધર્યું અને એ છત્રના દંડના મધ્ય ભાગમાં મણિ–રત્ન રાખ્યુ ત્યારથી લેાકમા જગતની ઉત્પત્તિ ઇડામાથી મનાઈ એમ પણ અહી” કહ્યુ છે.
૧ જીએ ABORI (Vol. XVI, pts I-II )માંના ડૉ ઘાટગેને લેખ ( પૃ કર )
Page #219
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૯૧
ચિત્રપટ્ટક–આવસ્મયની નિજુત્તિ (ગા ૫૬૦)ની ટીકા (પત્ર ૨૩૩)માં સમવસરણને અંગેના – બાર પર્ષદાને લગતા ચિત્રપટ્ટકને ઉલ્લેખ છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે –
“पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचित्रकर्मवलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति, देवा पुरुपा. स्त्रियश्च निपीदन्तीति प्रतिपादयन्ति केचन इत्यल પ્રસન”
અવતરણ–શિષ્યહિતામાં અવતરણો છે. તેમાં પ્રતિક્રમણ એટલે શું એ જણાવનારુ નિમ્નલિખિત અવતરણ જેવાય છે –
“स्वरयानाद् यत् परस्थानं प्रमादस्य वशाद् गत.।
તવ માં મૂર્ય. “પ્રતિમા મુતે ” પ્રાચીન હે–શિષ્યહિતા (પત્ર ૬૯૪)માં નીચે મુજબ પ્રાચીન દુહા છે –
"रायनदु नवि जाणड जं सगडालो काहिए।
रायनद मारेत्ता तो सिरिअं रज्जे ठवेहि त्ति ॥" જોઈ દાગીન્દુ)એ જે પરમપાસ (પરમાત્મપ્રકાશ) અવહઠ્ઠમા ૩૪૫ પઘોમા રચેલ છે તેમાં ૩૩૭ પદ્યો દૂહામા છે. આ
ઈદુને સમય છઠ્ઠી સદીને મનાય એમ લાગતું નથી, આઠમી સદીને ઉતરાર્ધ હશે જો એમ કહેવું યથાર્થ હોય તો દૂહાનો ઉલ્લેખ કરનાર તરીકે હરિભદ્રસૂરિ પ્રથમ છે. રક્ટ કાવ્યાલંકાર (પરિ ૪)મા શ્લો. ૧૫ અને ૨૫ દ્વારા સંસ્કૃત અને અવહઠુમાં લેપના ઉદાહરણો આ દેશી “દૂહા છ દમા આપ્યા છે.
ખારવેલના શિલાલેખ પર પ્રકાશ–શિષ્યહિતા (પત્ર ૬૮૫-૬૮૬)માં જે નીચે મુજબની પક્તિઓ છે તે ખારવેલના
૧ આનું વિશિષ્ટ સંસ્કરણ યમસાર સહિત જે ડો એ એન. ઉપાશ્વેએ તૈયાર કર્યું હતુ તે “રાજચન્દ્ર જૈન શાસ્ત્રમાલા ”માં ઇ સ ૧૯૩૮માં છપાવાયુ છે
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
શિલાલેખગત “તિરાગ(વે)” ઉપર પ્રકાશ પાડે છે એમ આગદ્વારકનું કહેવુ છે – "वेसालिजणो मव्वो महेमरेण नीलवंतमि साहरिओ। को महेसरो त्ति ?।
तस्सेव चेडगम्स धूया सुजेहा तेण इंटेण नामं कयं महेसरो त्ति।" શક નહાપન–આવયની નિજજુત્તિ (?ભાસ)ની ગા. ૧૩૦૪ અને એના ઉપરની હારિભદીય વિકૃતિ (પત્ર ૭૧ર)માં અપાયેલી કથાને આધારે ડૉ જયસ્વાલે “Problems of Saka Satavahana History” (પૃ. ૨૫૧)માં કહ્યું છે કે શતકણિએ (ગૌતમીપુત્રે) જે શક નરેશને હરાવ્યો અને જેને “અવંતીમાથી” હાંકી કઢાયે તે શક નહપાન છે.
છું–શિષ્યહિતા (પત્ર ૭૨૧)મા “નિમિતિ વક્યારે” એવો ઉલ્લેખ છે. અહીં જર્મન વિદ્વાન અલ્સ્ટ લેયમેને Úbersicht der Āvasyaka-Literatur (પૃ. ૩૭, ટિ.)માં નીચે મુજબની મતલબનો ઉલ્લેખ કર્યો છે –
જૈન ગ્રંથકારોએ વૈદિક ચિહ છું ને %િ સમજવાની ભૂલ કરી છે. એનું કારણ એમ સ ભવે છે કે ઈ. સ.ની આઠમી સદીમાં કે તે પૂર્વે આ ચિહ્ન જેવું દેખાવમાં હતું અને એમને આ વૈદિક ચિહની ખબર ન હતી. આથી તે “પુપ છું”ને આ લેખકે “પુષ્પ વેઢ જિ” સમજતા હતા.
આ પ્રમાણેની ભૂલ હરિભદ્રસૂરિને હાથે પણ થઈ એમ જો આ જર્મન વિદ્વાનનું કહેવું હોય તે તે મને ભૂલભરેલું લાગે છે, કેમકે
૧ આ લેખ JBORS (Vol XVI, pts 3-4) મા ઇસ ૧૯૩૦માં છપાયો છે
૨ જુઓ અ૦ જ૦ ૫૦ ( બ ડ ૨)નો મારે ઉપદ્યાત (પૃ ૧૬).
Page #221
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ છે અને વૈદિક સાહિત્યના વિશિષ્ટ અભ્યાસી છે તે પછી શુ એઓ વેદિક ચિહ્નથી અજ્ઞાત હેય ખરા ? અને શું એ ન જાણવાથી એઓ ઉપર મુજબ એને અર્થ કરે ? ''
આ ઉપલબ્ધ ટીકાને જ કેટલાક “બૃહદવૃત્તિ' કહે છે. એનું કારણ એમ જણાય છે કે મલયગિરિસૂરિ વગેરેની આવસ્મય ઉપરની ટીક એ આને મુકાબલે નાની છે.
(૨૧) એઘિનિયુક્તિવૃત્તિ ૨હનિજત્તિ એ જૈન આગમ છે. કેટલાકને મતે એ મૂલસુત્ત છે. એના ઉપર હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે એમ સુમતિગણિએ કહ્યું છે આની કોઈ હાથપોથી મળતી હોય એમ જણાતુ નથી શું પિણ્ડનિજુત્તિ ઉપર હારિભદીય વૃત્તિ છે એટલે એહનિત્તિ ઉપર પણ હશે એમ માનીને ઉપયુક્ત ઉલેખ કરાયો છે? (૩૨) ચૈત્યવનસૂત્રવૃત્તિ યાને (૧૨૮) લલિતવિસ્તા
ચૈત્યવન્દનભાષ્ય–સુમતિગણિએ આ તેમ જ ચૈત્યવન્દનવૃત્તિ એમ બે કૃતિ નેધી છે ખરી, પરંતુ પહેલી કૃતિની હાથપોથી મળતી નથી. બીજી કૃતિ તે લલિતવિસ્તરા જ હોવી જોઈએ.
૧ જુઓ જે. ભાં. ચં. સૂ(પૃ. ૯ને ૨૦)
૨ આના પરિચય માટે જુઓ H CL J (p. 159) અને આ દિ. (પૃ ૧૬૯-૧૭૦)
૩ આના પરિચયાથે જુઓ H C D J (p. 159) અને આ દિ. (પૃ ૧૬૯)
૪ આ કૃતિ મુનિચન્દ્રસૂરિકૃત પંજિકા સહિત “દે. લા. જે. પુ. “સ સ્થા” તરસ્થી ઈ. સ. ૧૯૧૫માં છપાઈ છે. આગામે દારકના ટીપ્પનિક અને ઉપદ્યાત સહિત આ કૃતિ “સ કે શ્વે સસ્થા” તરફથી ઈ. સ. ૧૯૯૪માં પ્રસિદ્ધ થઈ છે અને એનુ સપાદન આગમ દારકે કર્યું છે લલિતવિસ્તારની એક હાથપોથી વિ સ ૧૧૮૫ માં લખાયેલી મળે છે
૧૩
Page #222
--------------------------------------------------------------------------
________________
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
નામ–૧૫૪૫ શ્લોક જેવડી આ કૃતિના અંતિમ ભાગમાં પ્રથમ ઘમાં આ કૃતિનું નામ લલિતવિસ્તરા જેવાય છે; બાકી પ્રારંભમાં ચૈત્યવન્દનસૂત્રની વ્યાખ્યા એ સામાન્ય નિદેશ છે.
નામ-સૂચન-લલિતવિસ્તર નામની એક બૌદ્ધ કૃતિ છે. ની રચના “ગાથા-સંસ્કૃતમાં અર્થાત સંસ્કૃત અને અવહટ્ટના મિશ્રણભાષામાં થયેલી છે. એના કેટલાક ભાગો ઈ. સ.ની પહેલી સદી જેટલા ચીન છે. આઠમી સદીમાં આ કૃતિનુ “ટિબેટી ” ભાષાંતર થયું છે એટલે
પૂર્વેની તે આ કૃતિ છે જ. આ નામથી હરિભદ્રસૂરિ પરિચિત હશે. છે કે આના અને લલિતવિસ્તરે એ નામમાં સમાનતા છે છતા ષયમા ભેદ છે, કેમકે લલિતવિસ્તારમાં તે મહર્ષિ બુદ્ધનું ચરિત્ર છે. વિષય–આ કૃતિના પ્રારંભમાં તેમ જ અંતમાં નિર્દેશાયા મુજબ ચૈત્યવન્દનસૂત્ર (પા.ચેઈયવન્દણસુત્ત)ની વૃત્તિ છે. ચેઈયવન્દણસથી અહીં નીચે મુજબનાં સુત્ત (સૂત્રો) સમજવાના છે –
‘(૧) પણિવાયસુત્ત (પ્રણિપાતસૂત્ર) યાને સત્યય (શક્કસ્તવ) કેવા “નમુ ન્યુ છું” સૂત્ર
(૨) અરિહન્ત– –થય (અહંઐત્યસ્તવ) (૩) અન્નત્થસુત્ત (અન્યત્રસૂત્ર) યાને કાન્સગ સૂત્ર ૧ આનું પ્રથમ સંસ્કરણ રાજેન્દ્રલાલ મિત્રને હાથે થયું હતું. એ પબ્ધિઓથે ઈન્ડિકામાં ઇ. સ ૧૮૭૭માં છપાયું છે એ ઘણું અશુદ્ધ છે. સ. લેફમન (Lefmann)ની ઈસ ૧૯૦૨–૧૯૦૮ના ગાળામાં છપાયેયી વૃત્તિ વધારે સારી છે. આ કૃતિના ૫ દર પ્રકરણોન અ ગ્રેજી અનુવાદ, હેલા પાચને જર્મન અનુવાદ અને સમગ્ર કૃતિનો ફેંચ અનુવાદ છપાયા છે Lai HIL ( Vol II, p. 248 ).
૨ આ ઉદ્દેશીને મે “નમુત્યુ ઉંને અંગે” એ નામનો એક લેખ ખે છે. એ “જે. સ. મ.” (૨.૨, અં. ૧૨)માં છપાયે છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા | જીવન અને કવન
૧૯૫ (૪) લોગસ્સ (કચ્છ-સુત્ર) ધાને નામરાવ (પ) સુયસ્થય (શ્રુતસ્તવ) યાને પુખરવર-દીવ (૬) સિદ્દસ્થય (સિદ્ધસ્તવ) યાને સિદ્ધાણં બુદ્ધાણ (૭) વૈયાવચ્ચત્ત (યાવૃત્યસત્ર)
(૮) પણિહાણુમુત્ત ( પ્રણિધાનસૂત્ર) યાને પ્રાર્થનાસૂત્ર કિંવા “જ્ય વીયરાય સુત્ત (“જય વીતરાગ સુત્ર).
આ લલિતવિસ્તરે આ આઠ (સૂ) ઉપર પ્રકાશ પાડે છે. એમાંનું પહેલું સુત્ત પ સવણાકપમા ૧૫મા સુત્ત તરીકે, આવવાથમાં ૨૦મા તરીકે અને રાયપુણઇજમાં ૧૩મા સુત્ત તરીકે જોવાય છે. સમવાય અને વિયાહપણતિ એ બે અંગેના પ્રારંભમાં જે મહાવીર સ્વામીને અ ગે લખાણ છે એમાંના ટલાંક વિશેઘને ભાવ ઉપર્યુકત ત્રણે આગમોમાંનાં સુત્તમાં નજરે પડે છે. નાયાધમ્મકહા (અ. ૧૩ને અ. ૧૬)માં તેમ જ જીવાજીવાભિગમ (સુ. ૧૪ર) પણ આ જાતનાં વિશેપણે સંક્ષેપમાં રજૂ કરે છે.
બીજુ અને ત્રીજું સુત્ત તેમ જ પાંચમું અને છઠ્ઠ સુત્ત આવસ્મયના “કાઉસ્સગ” નામના પાચમા અઝયણમા (ભા. ૪માં) અનુક્રમે નિમ્નલિખિત પત્રમાં છે –
૭૮૬, ૭૮અ, ૭૮૮અ અને ૭૮૯. ૧ આમા જિનોનું ઉતીર્તન હોવાથી અને કેટલાક “ઉતિણ” કહે છે.
2 “વૈયાવચે” નામના મારા લેખમાં મેં આ સુત્તનો ઉલ્લેખ કર્યો છે તેમ જ વિચાર્ક્સ સંબંધી કેટલીક હકીકત રજૂ કરી છે. આ લેખ “જે. ધ પ્ર.” (પૃ. ૧૭, અં. ૧૦ )માં છપાવાયો છે.
૩ આને અને મેં કેટલીક બાબત “પ્રાર્થનાસૂત્ર ચાને જય વીયરાય” નામના લેબમાં વિચારી છે. આ લેખ “જ. સ. , ” ( વ ૩, આ ૨-૩)માં છપાવે છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૬
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ચોથું સુત્ત આવયના “ચવ્વીસન્થય” નામના બીજા અઝયણમાનું છે એ ત્રીજા ભાગમાં પત્ર ૪૯૪૫ (પદ્ય ૧), ૫૦૧ (પદ્ય ર-૪), ૫૦૭આ (પદ્ય ૬) અને ૫૧૦૫ (પદ્ય ૭)માં એમ કટકે કટકે છે.
સાતમું મુત્ત આ લલિતવિસ્તરા કરતાં અધિક પ્રાચીન એવી કોઈ કૃતિમાં હોય એમ જણાતુ નથી.
આઠમા સુત્ત માટે પણ આવી પરિસ્થિતિ છે. પંચાસગમાં આ આઠમા સુત્તની બે ગાથા ચેથા પંચાસગમાં ગા. ૩૩-૩૪ રૂપે દષ્ટિગોચર થાય છે.
મેં ઉપર જે આઠ સુત્તને ઉલ્લેખ કર્યો છે તે પૈકી સુત્ત ૧, ૨ અને ૪-૬ને “પાચ દંડક” તરીકે ઓળખાવાય છેઆ વાત દેવેન્દ્રસૂરિકૃત ચયવન્દ્રભાસ (ગા. ૪૧)ને નિમ્નલિખિત પૂર્વાર્ધ સમર્થન કરે છે –
“पण दण्डा सक्कथय-चेइय-नाम-सुअ-सिद्धत्थ इत्थ" ચેઇયવન્દસુત્ત ઉપરની વૃતિઓમાં આ સૌથી પ્રથમ છે એમ એના ત્રીજા પદ ઉપથી આગમોદ્ધારકે અનુમાન કર્યું છે.૧ એના કારણ તરીકે એમણે એમ કહ્યું છે કે જે બીજી કોઈ વૃત્તિ હોત તો આવક્સયની વૃત્તિમાં એ પ્રકારને જેમ ઉલ્લેખ કર્યો છે તેમ અહીં પણ કરત. વળી આગદ્ધારકે લ, વિના આ ઉપોદઘાત (પત્ર ૩)માં એમ પણ કહ્યું છે કે ચૈત્યવંદનની વિધિ દર્શાવનાર કૃતિ તરીકે પણ આ પ્રથમ છે.
એમનાં આ બે વિધાનોની વિરુદ્ધ કોઈએ મત ઉચ્ચાર્યો હોય તો તે જાણવામાં નથી, છતાં માની લઈએ કે કોઈને આ વિધાને વાસ્તવિક ન લાગે. એ ગમે તેમ હો પણ ચેઇયવન્દણસુત્ત ઉપર અને ખાસ કરીને
૧ ચેઈચવન્દસુત્ત ઉપર નિજુતિ, ભાસ, યુણિ કે જિનભટીય જેવી કે ઈ ટીકા જણાતી નથી એથી આગોદ્ધારકે આમ કહ્યું છે
Page #225
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા | જીવન અને કવન
૧૯૭ પણિવાયસુત્ત ઉપરની આ વૃત્તિ મહત્ત્વની દૃષ્ટિએ તો અગ્રિમ સ્થાન ભોગવે છે એમ માનવામાં જરા એ ખંચાવું પડે તેમ નથી. ' લલિતવિસ્તરામાં પણિવાયસુત્તની વૃત્તિ સૌથી મોટી છે અને એ અડધા ઉપર જગ્યા રોકે છે. - શૈલી–આ સમગ્ર કૃતિ મુખ્યતયા ગદ્યમાં સકૃતમાં રચાયેલી છે. પ્રારંભમાં ચાર પદ્યો અને અંતમાં પાચ પદ્યો છે; વચ્ચે વચ્ચે અવતરણરૂપે પડ્યા છે. આ અવતરણાત્મક પદ્યો ઈ. સ. ૧૯૧૫ની આવૃત્તિમાં અપાયા છે પણ અકારાદિ ક્રમે હજી સુધી કેઈએ એ રજૂ કર્યા નથી તે તેમ થવું ઘટે સાથે સાથે એના મૂળને ઉલેખ થઈ શકે તે એ વિશેષ ઉપયોગી બને.
વરબેધિની પ્રાપ્તિ-જેમ અષ્ટક-પ્રકરણ (અ. ૩૧, ૨)મા અને તત્વાર્થસૂત્રની ૧૧મી સંબંધકારિકાની હારિભદીય ટીકા (પત્ર ૭)મા વરબોધિને ઉલ્લેખ છે તેમ આ લલિતવિસ્તરા (પત્ર ૨૦ આમાં પણ છે.
વિવિધ મતોની આલોચના-લલિતવિસ્તરામાં વિવિધ મને નિર્દેશ છે અને એની આલોચના કરાઈ છે. એમ કરતી વેળા સમાન તેમ જ ભિન્ન માન્યતા ધરાવનારને ઉલલેખ છે – વિશેષણ પત્ર મત
પ્રરૂપક કિવા
અનુયાયી જિયભય ૬૬ આ અદ્વૈતવાદ
વેદાંતીઓ પુરિસર- ૨૪ આ અવિદ્ધધર્માધ્યા- સુચારુના શિષ્ય પુડરીયા સિતવસ્તુવાદ
૧ આ સુત્તમા “ભગવ તાણ એ છ પ્રકારનું છે એશ્વર્યસૂચક છે પ્રકારાને અગે ૩, ૪, ૫, ૫, ૫ અને ૬ એમ અનુક્રમે પદે છે જુઓ “સિદ્ધચક્ર” (વ ૧૫, આ ૨)ના આગલા અને પાછલા મુખપૃષ્ઠ
૨ જુઓ “ઉપબ ડ”
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
પ્રરૂપક કિવા વિશેષણ પત્ર મત
અનુયાયી તિર્થીયર ૧૮ અ આગમધર્મવાદ
વેદવાદી (આગમ
ધામિક) વિયછઉમ્મ ૫૫ અ આજીવક ગશાલકના શિષ્ય
પણ આ આવર્તકાલકારણવાદ અન તન ,, અપડિહય- ૫૩ અ ઈચ્છતત્વદર્શનવાદ વિશિષ્ટ બૌદ્ધો વરનાણદંસણધર જિણ, જાવય ૫૬ આ કલ્પિનાવિદ્યાવાદ માધ્યમિકો (સ ભવતઃ)
(તસ્વાતવાદ) પુરિસર- ૨૬ ગુણક્રમવાદ
સુરગુસ્ના શિષ્ય ગ ધહત્યિ મુર, મેઅગ ૬૦ અ જગત્કર્તલીન મુક્તવાદ ૨સ તપનના , બુદ્ધ, બહિય ૫૮ આ પરોક્ષજ્ઞાનવાદ વિશિષ્ટ મીમાંસકો આઈગર ૧૬ આ પ્રયાત્મપ્રધાનવાદ મૌલિક સાખ્યો સબૂણણુ, ૬૧ આ બુદ્ધિગજ્ઞાનવાદ કપિલ
સબૂદરિસિ બહિદય
૪પ આ ભગવગે પેન્દ્રવાદ ૪ભગવદ્ ગોપેન્દ્ર
૧ જુઓ “ઉપખડ”. ૨ જુઓ “ઉપખંડ” ૩ જુઓ “ઉપખ ડ”. ૪ જુઓ “ઉપખંડ”.
Page #227
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
વિશેષણ
મગધ્ય
પત્ર
જીવન અને વન
૧૦૯ આ વ્યાપનીય
૪૨ અયોગ
સરણય
૪૩ આ યાગિમા
સયસ બુદ્ધ ૧૯ આ સદાશિવવાદ સિવાણ’સપત્ત ૬૪ આ સર્વાંગતાત્મવાદ પુરિત્રુત્તમ ૨૧ આ સસÕવ ભાવવાદ
પુરિસસીહ ૨૩ આ સાકૃતપ્રવાદ
સત
૩ જીએ “ ઉપખંડ ૪ જીએ “ ઉપખંડ
૧૯૯
પ્રરૂપક કિવા અનુયાચી રયાપનીયા
પત જલિ
ખીજા
*અવધૂતાચાર્ય ઈશ્વરકારણિકો
આ પૈકી ઘણાખરા મતાનુ સપ્રત્યયગત વિશેષણા દ્વારા નિરાકરણ કરાયું છે. એ વાત આગળ ઉપર વિચારાશે.
,,
kr
ગોપેન્દ્રની કૃતિ— બોહિયાણું ” પદ સમજાવતી વેળા ભગવદ્ ગપેન્દ્રને પત્ર ૪૫ આમા ઉલ્લેખ છે એટલું જ નહિ પણ એમની કોઈક પ્રતિમાથી નીચે મુજબનુ અવતરણ પણ અપાયુ છે:--
27
અને
" निरृत्ताधिकाराया प्रकृती धृति श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति । तत्त्ववर्मयोनय, नानिवृत्ताधिकाराणा भवन्तीनामपि तद्रूपतायोगान् ॥
જુઓ “ ઉપખ ડ ’.
નૈયાયિકો અને ખીજા
વિશિષ્ટ બૌદ્દો પસામૃત્ય
૧ ચેગશાસ્ત્ર (૫૩)ની સ્વાપન્ન વ્યાખ્યા પદ્મ ૨૩૨આ )માં ચાપનીય ત માયી પાઇય અવતરણ ચાર પક્તિ જેટલું અપાયુ છે. આ મૂળનુ નામ જાણવું બાકી રહે છે.
૨ એમને અગે પ નાફ્રામ પ્રેમીએ જૈન સાહિત્ય ઔર ઇતિહાસ ( પૃ. ૪૧-૬૦ )મા વિચાર કર્યો છે
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ઉપમા—લ વિ. (પત્ર ૧૮)માં સંસારને સમુદ્રની ઉપમા અપાઈ છે. સમુદ્રને અગે જે જળ, પાતાળ, આવર્ત, શ્વાપદ, પવન, કલોલ અને વેલા તેમ જ એની ગંભીરતા અને સુદીર્ઘતા છે તે સંસાર સાથે સંગત થાય એવી રીતે વર્ણન અપાયું છે.
ઉદાહરણે અને ન્યા -લવિગ્ના “નાગભયસુતાપકર્ષણ અને “મુંડમાલાલુકા” એ બે દાતે પત્ર ૭૮આ અને ૪૭અમા અનુક્રમે અપાયા છે. પત્ર ૧૨અ અને ૪૪માં અનુક્રમે નીચે મુજબના ન્યાયને ઉલલેખ છે --
(૧) ગતિ તcત્રાર્થના. (૨) ગમાણની
આદિમ સ્થાન –જૈન ગ્રંથકારે પછી જેમણે પિતાની કૃતિમાં રચાને ઉપયોગ કર્યો છે એ સીમા હરિભદ્રસૂરિ પ્રાયઃ પ્રથમ હેય એમ લાગે છે.
“દૂરજૂ કરનારાઓમાં પણ હરિભદ્રસૂરિ પ્રથમ છે એમ લાગે છે. ઈન્દુ, કટ વગેરે એમના પછી થયેલા છે એમ કેટલાક વિદ્વાનુ માનવું છે.
નિદેશ–લ વિભા પત્ર ૧૮આ, ૭૫૪ અને ૧૦૧૪મા અનુક્રમે “અન્યત્ર” શબ્દથી ઉવએ પય, અજ૦૫૦ અને સવસિદ્ધિનું સૂચન છે એમ આપણે આની ૫જિકામાના ઉલ્લેખ ઉપરથી કહી શકીએ. વળી પત્ર ૧૧અમાનુ “વિધિનો તાદ્વાળું પદ્ય તેમ જ “વપન ધર્મવીરથી શરૂ થતુ પદ્ય ઘર્મબિન્દુમાથી છે એમ
૧ મુડમાલા એટલે મસ્તકની માળા અને “આલુકા” એટલે મૃત્તિકાની વાર્વટિકા અનિત્યના માનનાર માળા કરમાય તો શેક કરતો નથી, જ્યારે નિત્યતાનો રાગી ભાડ ભાગી જાય તો યે શેક કરે છે.
૨ જુઓ “જે. ધ પ્ર.” (પુ ૬૦, અં. ૨-૪)માં કણ કટકે છપાયે મારે લેખ “કેટલાક ન્યાયો”.
Page #229
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા
જીવન અને વન
૨૦૧
et
સપાદકે કહ્યું છે, પણ મને તે એ એમા જડતું નથી. “ આસ૰ ”ની આવૃત્તિમા ધબિન્દુ (અ. ૨ )ના આદ્ય સૂત્રરૂપ પદ્યમા પ્રથમ પદ્યને અશ જોવાય છે એની મુનિયન્દ્રસૂરિષ્કૃત ટીકા ( પત્ર ૧૫)માં વપન વર્મવીનચ થી શરૂ થતું પદ્ય અવતરણરૂપે છે. એના પછી ચિન્તાસદૃષ્યનુષ્ટાન ’'થી શરૂ થતુ પદ્ય અવતરણ તરીકે અપાયુ છે અને એ લવિ૦ (પત્ર ૧૧આ )મા છે, પણ એ ટાઈક કૃતિમાનું અવતરણ છે. પ્રસ્તુત બે પઘા પણ એવી રીતે ચ” એવા પદ્યા “ ઉલ્લેખપૃક લવિમા અપાયેલાં હાવાથી અવતરણરૂપ છે એટલે હરિભદ્રસૂરિની કાઈ કૃતિમાના હોવાનુ કેમ મનાય ?
r
તત્ત્વાર્થસૂત્રમાંથી ચાર અવતરણા પત્ર ૧૨૨, ૧૫આ, ૩૯ અને ૩૯આમા અનુક્રમે છે. વિશેષમા પત્ર ૧૯૨ ઉપર વિયાહપણત્તિમાથી એક અવતરણ છે. ચાન્દેવ્સના લેા. ૩–૧૧ પત્ર ૧૩, ૧૩આ, ૧૩આ, ૧૪, ૧૪૫, ૧૪આ, ૧૪આ, ૧૪આ અને ૧૫મા જોવાય છે
મહુવચનની સફળતા—લવિના પત્ર ૭૦મા પેાતાને અંગે તેમ જ ગુરુને ઉદ્દેશીને બહુવચનમાં પ્રયોગ કરાય તે બાબત દર્શાવાઈ છે.
વિધ્યાપન—આ શબ્દના પ્રયોગ લવિ૦ (૫ત્ર ૪૬આ)મા છે. ચૈત્ય—લવિ॰ (પત્ર ૭૬આ)માં ચૈત્યના અર્થ પ્રતિમા '
C
કરાયા છે.
)મા ઉલ્લેખ છે.
'
ચાગાચાય —એમને વિષે લવિ૦ ( પત્ર ૭૬ અવતરણા—લવિમા અનેક અવતરણા છે. એ પૈકી ‘વેદાત ’ દર્શનની માન્યતા રજૂ કરનારા પત્ર ૬૬આ-૬૭અગત નિમ્નલિખિત પાચ અવતરણ હું નોંધુ છું જેથી એના મૂળ સ્થાનની શોધ કરવા વિશેષજ્ઞો પ્રેરાય ઃ—
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૨
cr
હરિભદ્રસુરિ
परमत्रह्मण एते क्षेत्रविदोगा व्यवस्थिता वचनात् । वहिस्फुलिङ्गकल्पा. समुद्रलवणोपमास्त्वन्ये ॥
[ ઉત્તર ખડ
सादिपृथक्त्वममीपामनादि वाऽहेतुकादि वाऽचिन्त्यम् । युक्तया तीन्द्रियत्वात् प्रयोजनाभावतश्चैव ॥ कूपे पतितोत्तारणकर्तुस्तदुपायमार्गणं न्याय्यम् । ननु पतित कथमयमिति हन्त तथादर्शनादेव ॥ भवकूपपतितसत्त्वोत्तारणकर्तुरपि युज्यते ह्येवम् । तदुपायमार्गणमलं वचनाच्छे व्युदासेन । एवं चाद्वैते सति वर्णविलोपाद्यसङ्गत नीत्या । ब्रह्मणि वर्णाभावात् क्षेत्रविदां द्वैतभावाच ॥ " ઉલ્લેખ—લવિ૰ એ ઉપમિતિના કર્તા સિર્પિને એટલી બધી ૧ઉપયોગી જણાઈ હતી અને એને લઈને એ એટલી ખધી પસંદ પડી ગઈ હતી કે એમને ઉપમિતિના અંતમાં આ કૃતિ પોતાને જ ઉદ્દેશીને હરિભદ્રસૂરિએ રચી છે એમ કહી એમને એમણે ‘ગુરુ ’ કહ્યા છે; બાકી હરિભદ્રસૂરિ કંઈ એમના સાક્ષાત્ ગુરુ નથી.
,
ન્યાયાચાય યશવિજયગણિએ શા વા.સ ની ટીકા (પત્ર ૬આ)મા લવિના ઉલ્લેખ કર્યા છે.
વિવરણ~~લવિ એ ચેયવન્દ્રસુત્તની વ્યાખ્યા છે ખરી. તેમ છતા આને અગે મુનિયન્દ્રસૂરિએ ૨૧૫૫ બ્લેક જેવડી સંસ્કૃતમા પ`જિકા રચી છે અને એ છપાયેલી છે. આ પજિકા
૧ સિર્ષિને લવિ॰ કેવી રીતે એમના જીવનને નિર્વિષ—સ્થિર અનાવવામા સહાયક થઈ હરો—એને કયા અશ વિશેષ ઉપયોગી નીવડચો હશે કે પછી એમની ક્રિયાની શિથિલતા દૂર કરવામા આ કૃતિ ઉપયોગી ખની હશે એ ચર્ચા આગમાદ્ધારકે પજિકા સહિતની લર્નવની આવૃત્તિના ઉપેાાતમા કરી છે
૨ જુએ પૃ ૧૯૩, ટિ ૪
Page #231
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને ક્વન
૨૦૩
(પત્ર ૬૪)માં ધમ્મસંગહણીનું ૬૪૩મુ પદ્ય અને પત્ર ૧૮– ૧૮આમા લેતસ્વનિર્ણયના બીજા ભાગને . ૨૧ એ અનુક્રમે અવતરણરૂપે છે. આ ઉપરાત ના લે. ૧૨, ૧૩ અને ૨૫ પત્ર ૧૬આ, ૧૬આ અને ૧૧આમા તેમ જ તત્ત્વાર્થસૂત્ર (અ. ૫)ના સૂ. ૩૭ને ૪૦ પત્ર દરમાં જોવાય છે.
આ લવિ. ઉપર સંસ્કૃતમા ટીપ્પનિક છે અને એ પણ છપાયેલ છે.૧
ભાષાંતર–એક આધુનિક જૈન મુનિએ લવિનુ ગુજરાતીમાં ભાષાતર કર્યું છે, અને સાથે સાથે પંજિાને લક્ષ્યમાં રાખી સ્પષ્ટીકરણ ર્યું છે, પણ અત્યારે તો એ અપ્રસિદ્ધ છે.
(૩૫) જે બૂ(બુ)દ્વીપ પ્રજ્ઞપ્રિટીકા જબુદ્દીવપણુત્તિ (જબૂદીપપ્રજ્ઞપ્તિ) એ જૈન આગમ પૈકી – બાર ઉવંગ પિકી એક છે. જિ૨ કે(વિ. ૧, પૃ. ૧૩૦)માં સૂચવાયુ છે કે આના ઉપર જ મ0મા હરિભદ્ર ટીકા રચી છે, અને એની એક હાથપોથી જેસલમેરના ભડારમા છે. જો આ હરિભદ્ર તે પ્રસ્તુત ગ્રંથકાર જ હોય તો આ ટીકા સત્વર પ્રકાશિત થવી ઘટે. જે ભoj સૂઇમા તે આ કૃતિની નોધ નથી તેનું કેમ? ગમે તેમ પણ મ કિ. મહેતાએ આ ટીકાનો ઉલ્લેખ કર્યો છે ખરો. (૪૧) જીવાજીવાભિગમસૂત્રલથુવૃત્તિ યાને (૧૦૫) પ્રદેશટીકા
જીવાજીવાભિગમ એ જૈન આગમ પૈકી–બાર ઉવગે. ૧ જુઓ પૃ ૧૯૩, ટિ ૪.
૨ આના પરિચય માટે જુઓ H C D J (pp 140-141) અને આ૦ દિ. (પૃ ૧૩૩-૧૩૪)
૩ આના પરિચય માટે જુઓ H o LJ (p 139) અને આ દિ. (પૃ. ૧૨૬-૧૨૮)
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
પૈકી એક છે. આ ૧વંગ ઉપર ૧૧૯૨ લેક જેવડી વૃત્તિ હિરભદ્રસૂરિએ સંસ્કૃતમા રચી છે એની એક હાથપાથી જેસલમેરના અને એક પાટણના ભડારમા છે. તેમા પ॰ભાં‰ન્યૂ ( ભા. ૧, પૃ ૧૨૩)મા આ વૃત્તિની તાડપત્રીય પ્રતિની નાધ છે. સાથે સાથે ત્યાં નીચે મુજબની પુષ્પિકા છે ઃ—
समाप्ता जीवाभिगमा ययनशास्त्रप्रदेशटीका कृतिर्हरिभद्राचार्यस्येति આ ઉપરથી એ વાત કલિત થાય છે કે આ વૃત્તિને પ્રદેશ-ટીકા કહે છે. જેભાંગૢસ્મા જે હાથપાથી છે તેમા ૧૩૫ પત્ર છે. ગસન્સની સુમતિણિકૃત ટીકામા જે હારિભદ્રીય વૃત્તિના ઉલ્લેખ છે તે આ જ હશે. એના ‘લઘુવૃત્તિ’ તરીકેના ઉલ્લેખ મલયગિરિસૂકૃિત વૃત્તિની અપેક્ષાએ હશે.
(૫૬) દશવૈકાલિકટીકા યાને (૧૪૭) શિષ્યખાયિની
kr
,,
ગન્સન્સની સુમતિગણિકૃત ટીકા પ્રમાણે હરિભદ્રસૂરિએ દસવેયાલિય નામના જૈન આગમ ઉપર બે ટીકાએ રચી છે. એમાથી માટી ૬૮૫૦ શ્ર્લાક જેવડી ટીકા છપાઈ છે અને પ્રાર ભ ૮ નર્યાત વિનિતાન્ય થી થાય છે. આ ટીકામા જે ગાથાઓ સામાન્ય રીતે ઉપલક દૃષ્ટિએ નિવ્વુત્તિની ગણાય એવી ૬૨ ગાથાએ ભાસની છે એમ સ્પષ્ટપણે એ દરેક ગાથા માટે કહેવાયુ છે.
આ મુદ્રિત ટીકાની પ્રશસ્તિમા અને શિષ્યખાયિની તરીકે નિર્દેશ છે.
૧ આ આગમ ઉપર ૧૫૦૦ બ્લેક જેવડી ચુણિ છે એ પાવવી ઘટે. ૨ ઈ સ ૧૯૦૦માં આ ટીકા ભીમસી માણેક તરફ્થી પ્રસિદ્ધ થઈ હતી ઈ.સ ૧૯૧૮મા આ ટીકા મૂળ અને નિન્દ્વતિ સહિત “ દે લ . પુ. સ’સ્થા ” તરફ્થી માાિત થઈ છે
કુ આના પરિચય માટે ત્રુએ H C L J (pp. 153-157) અને આ દિ॰ ( પૃ. ૧૪-૬૯).
Page #233
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને ન
૨૦૫
3
સાધન—દસવેયાલિયની ૧ણિ (પુત્ર ૫૪ ને ૫૫ )માની ખે કથાઓ અક્ષરશઃ આ શિષ્યએ ધિનીમા જોવાય છે. વળી આ ટીકાના પુત્ર ૧૦૭અગત ‘વૃદ્ધવિવરણ' સુઙ્ગિ ( પત્ર ૧૦૨-૧૦૩ )ગત લખાણ સાથે અને પત્ર ૧૧૩અગન ‘વૃદ્ધવિવષ્ણુ ' સુણ્ડિ (પત્ર ૧૦૮૧૦)ગત લખાણ સાથે મળતુ આવે છે. આ ઉપરથી એમ ભાસે છે કે આ સુÇિના ઉપયોગ હરિભદ્રસૂરિએ આ શિપૃષ્માધિની રચવામા કર્યો છે. આ સુણ્િ જિનદાસગણુએ રચ્યાનું મનાય છે.
ઉલ્લેખ—પત્ર ૩૨૨-૩૨આમા ધ્યાનશતકના ઉલ્લેખ છે પાઠ્ય કથા—મુદ્રિત ટીકામા જન્મમા કથા છે. એમા પત્ર ૧૫–૫૫આમા કાપડીની કથા છે. ખેમાથી ગમે તે ઉત્તર આપે તેા બને એવી એક કથા પત્ર ૫૬આમા છે.
પત્ર ૧૦૨આ-૧૦૩અમા સેણિય ( શ્રેણિક )ના વૃત્તાત બૃહત્કથાકાશમા આ વૃત્તાત પૃ. ૧૩-૧૪ મા સંસ્કૃતમા છે.
પુત્ર ૩૫-૩૬, ૪૬શ્મ-૪૮આ અને ૧૦૩આ-૧૦૪અમાની કથાનુ થડ ( motif) બૃહત્કથાકાશની ૨૮, ૬૮ અને ૧૭ એ ક્રમાકવાળી કથાઓના થડ ( motif )નુ સ્મરણ કરાવે છે
ધૂના મુખે ઉચ્ચારાતુ અને બૌદ્ધ સાધુ તરફ કટાક્ષ રજૂ કરતુ નીચે મુજબનુ સુદર સંસ્કૃત ૨૫દ્ય પત્ર ૫૪આમાં છેઃ——
" कथाssचार्याघना ते ननु शफरवधे जालमश्नासि मत्स्यान् ? તે મે મદ્યોપવંશાન, વિવસિ ? નનુ ચુતો વેચવા, ચત્તિ વેરવામ્ ? ।
2
૧ આ
કે ક્વે સસ્થા તરફથી વિ સ. ૧૯૮૯માં છપાઈ છે ૨ આ પદ્યને સારારા દસવેયાલિયની યુણ્ણિ ( પત્ર ૫૪-૫૫)મા
વ્હેવાય છે
ke
""
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૬
હરિભદ્રસૂરિ
£ ઉત્તર ખs
कृत्वाऽरीणा गलेऽदी, व नु तव रिपवो ? येषु सन्धि छिनमि
વં? (g) , વિનવ તિ છે ? ન સીતારમાં ૧
આ કોઈ પ્રાચીન પાઇવ પદ્યને છાયાનુવાદ હવાને સંભવ છે. આ પદ્યને ભાવાર્થ એ છે કે એક બૌદ્ધ સાધુએ કંથા જેવું વસ્ત્ર પહેર્યું હતુ. તેને એક ધૂર્ત પૂછે છે આચાર્ય (સાહેબ) ! તમારી કંથા સઘન નથી–છિદ્રવાળી છે તેનું શું કારણ?
બદ્ધ–માછલી પકડવાની એ જળ છે. ધૂર્ત–શું તમે માછલા ખાઓ છે? બૌદ્ધ–મદિરાથી મત્ત બનતા એ હું ખાઉં છું. ધૂર્ત– શું તમે મદિરે પીઓ છો? બદ્ધ—જ્યારે હું વેશ્યાને સંગ કરું છું ત્યારે એમ કરું છું. ધૂર્ત–શું તમે વેશ્યાગમન કરે છે ? બૌદ્ધ-દુશ્મનના ગળા ઉપર પગ મૂકીને–તેમને લાત માર્યા બાદ
એમ કરુ છું. ધૂર્ત—તમને વળી દુશ્મન શા? બૌદ્ધ –જેમના ઘરના સાધા મેં ભાગ્યા હોય તે. ધૂર્ત–શુ તમે ચોર છે ? બૌદ્ધ–ના રે, એ તો જુગારને અગે. ધૂર્ત–શું તમે ધૂર્ત છે? બૌદ્ધ–હું તે દાસીને પુત્ર છુ.
૧ H I L (Vol. II, p. 485n)માં કહ્યું છે કે આવી હકીક્ત એક બૌદ્ધ-સિહલી સ વાદમા, વલ્લભદેવકૃત સુભાષિતાવલી (શ્લે. ૨૪૦૨)મા, સેમેન્દ્રત લેક્ઝકાશ ઇત્યાદિમાં જોવાય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૦૭
વૃદ્ધવાદ અને સીમંધરસ્વામી-દસયાલિયની બીજી ચૂલિયાના આદ્ય પદ્યમાં સર્વરે કહેલા મૃતરૂપ ચૂલિકાનુ હુ પ્રવચન કરીશ એવો જે ઉલ્લેખ છે એને અનુલક્ષીને ટીકા (પત્ર ર૭૯)માં હરિભદ્રસૂરિએ નીચે પ્રમાણેને “વૃદ્ધવાદ રજૂ કર્યો છે –
કઈક આર્યાએ અસહિષ્ણુ અને કુરગડુક જેવા સંયમીને ચાતુર્માસિકાદિમા ઉપવાસ કરાવ્યો. એ સંયમી એ આરાધના વડે કાળધર્મ પામી ગયા. આ ઉપરથી એ આર્યાને વિચાર આવ્યું કે મેં આ ઋષિની હત્યા કરી છે. આથી એ શકાતુર બની. એણે તીર્થકરને આ બાબત પૂછી જેવાને વિચાર છે. એ આર્યાના ગુણથી આકર્ષાયેલ દેવતા (દેવી) એને સીમંધરસ્વામી પાસે લઈ ગઈ. એણે ભગવાનને પૂછયું ત્યારે ભગવાને જવાબ આપ્યો કે તારું ચિત્ત દુષ્ટ નથી, તુ હત્યારી નથી. આમ કહી ભગવાને એને આ ચૂલા (ચૂલિકા) આપી.
અહીં જે સીમંધરસ્વામીને ઉલ્લેખ છે એથી પ્રાચીન ઉલેખ આ તીર્થકર વિષે વસુદેવહિડી (પઢિયા, પૃ. ૮૪)મા છે. આ કૃતિ તે હરિભદ્રસૂરિની પૂર્વેની છે જ એટલે આવા ઉલેખને બાદ કરતા સીમંધરસ્વામીને નિર્દેશ કરનાર તરીકે હરિભદ્રસૂરિ પ્રથમ ગણાય.
પુદ્ગલ એટલે જીવ–દસયાલિયની નિજુત્તિ (ગા. ૭૭)માના “પિન્ગલ'ને અર્થ એની ટીકા (પત્ર ૫૦આ)માં હરિભદ્રસૂરિએ
૧ એમના સંબંધમાં કેટલીક હકીક્ત મે મારા લેખ નામે “શ્રી સીમંધરસ્વામી સંબધી સાહિત્યમાં આપી છેઆ લેખ “આ૦ પ્ર” ( ૫ ૪૮, એ. ૧૧-૧૨)માં છપાયે છે. કેટલીક બીજી હકીક્ત મેં સીમંધરસ્વામીશભાતરમની પ્રસ્તાવનામાં આપી છે.
૨ ઈસિભાસિય (પ )માં પણ સીમંધરસ્વામી વિવે ઉલ્લેખ છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
રિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
“જીવ' કર્યો છે. તત્ત્વાર્થસૂત્ર (અ૧, ૨, ૨૩)ના વેપા ભાવ (ભા. ૧, પૃ. ૩૫૪)માં પુદગલને અર્થ “જીવ' કરાવે છે.
પાંચ પ્રકારનાં પુસ્ત–દસયાલિય (અ. ૧)ની ટીકા (પત્ર રપ૪)માં પ્રાચીનોએ કહ્યું છે એવા ઉલેખપૂર્વક પુસ્તકના પાચ પ્રકારેને લગતી નીચે મુજબની પાંચ ગાથાઓ રજૂ કરાઈ છે –
"गंडी कच्छनि मुट्ठी संपुडफलए तहा छिवाडी अ। एयं पोत्ययःणय पण्णत्तं वीयराएहिं ॥१॥ वाहरपुत्तहिं गंडीपोन्यो उ तुरगो दीहो। मच्छवि अंते तणुओ मझे पिहुलो मुणेभन्यो ॥२॥ चउरंगुलदीहो वा वट्टागिति मुद्दिपोत्थगो अहवा। चउरगुलदीहो चिअ चउरस्सो होइ विष्णेओ ॥३॥ सपुडओ दुगमाई फलगा. वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तोसिअस्वो होइ छिवाडी बुहा वेति ॥४॥ दीहो वा हम्सो वा जो पिहलो होड अप्पवाहलो। तं मुणियसमयसारा छिवाडिपोत्थं भणंतीह ॥ ५॥" આને ભાવાર્થ નીચે મુજબ છે –
વીતરાગ જનોએ પુસ્તકના (૧) ગંડી, (૨) કચ્છપી, (૩) મુgિ, (૪) સંપુટફલક અને (૫) સંપાટિ એમ પાંચ પ્રકાશ દર્શાવ્યા છે. તેમા જે જાડાઈ અને પહોળાઈમા સરખું તેમ જ લાંબું હોય તે ૧૬ ગંડી ”—પુસ્તક છે. ૨૧કપી –પુસ્તક છેડે પાતળું અને
૧ ગંગનો અર્થ ગ ડિકા એટલે કાતળી કરી એના આકારનું આ પુસ્તક હોવાની કલ્પના કરાઈ છે. ગ ડી એ “ગાઠ” અર્થવાળા “ગ્રંથિ તું અપભ્રષ્ટ રૂપ તો નહિ હોય એવી કલ્પના કરી આ પુસ્તકને વિશિષ્ટ ગાઠવાળું માનવા કેટલાક પ્રેરાય છે. તાડપત્રીચ પચાસેક પાનાની પ્રતને આ સાથે કઈ કઈ સરખાવે છે જુઓ સમતિ પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૫)
૨ “કચ્છપી”નો અર્થ “કાચબી” થાય છેઆ જાતનું પુરતક મારા લેવામાં આવ્યું નથી
Page #237
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૦૯
વચમાં પહોળું જાણવું. ચાર આગળ લાબું અને ગોળ આકારવાળું પુસ્તક અથવા ચાર આંગળ લાબુ અને ચોરસ આકારનું પુસ્તક તે
મુષ્ટિ –પુસ્તક જાણવું જે પુસ્તકની ઉપર અને નીચે બે ફલક યાને પાટિયાં હોય કે જેના પૂઠા સંપુટની જેમ જોડીને રાખ્યા હોય તે સંપુટ–ફલક પુસ્તક કહેવાય છે. જેના પાના પાતળા હોય અને જે ઊંચું હોય તેને વિબુધો “સૃપાટિ'-પુસ્તક કહે છે. અથવા જે લાબું કે ટૂંકું હોય અને એ ડુંક પહોળું એટલે કે લંબાઈ કરતા પહોળાઈમાં ઓછુ હોય તેને સિદ્ધાંત “સૃપાટિ'-પુસ્તક કહે છે
આમ પરિમાણ અને આકારને લક્ષીને પુસ્તકના પાચ પ્રકાર, દર્શાવાયા છે, જ્યારે આજે તે લખવાની ઢબ અનુસાર સૂડ, ત્રિપાટ(ઠ) અને ૫ ચપાટ(5) એવા નામે પ્રચલિત છે.
(૫૭-૫૮ ) દશવૈકાલિક(સૂત્ર)લઘુવૃત્તિ દસયાલિય ઉપર જે બે ટીકા હોવાનું મનાય છે તે પૈકી આ લઘુ ટીકા છે આ જે ટીકા છપાયેલી છે તેથી નાની હોવી જોઈએ પ. હરગવિદાસે આને (તેમ જ બૃહત્તિને) મુદ્રિત કહી છે એ વિચારય છે. એમણે આને “અવચૂરિ' તરીકે પણ નિર્દેશ કર્યો છે
૧ પ્રાચીન ભંડારમાં મળી આવતા ગુટકા અને આજની રજનિશી (વાસરિકા) સાથે આ સરખાવાય જુઓ સન્મતિ પ્રકરણની પ્રસ્તાવના પૃ. ૫).
૨ આજે જે પુસ્તક બાધેલાં આપણે જોઈએ છીએ તેના જેવું આ પુસ્તક કદાચ હશે. એજન, ૬
૩ “સૃપાટિ”નો અર્થ “ચા” કરાય છે “સુપાટી ને અર્થ એક જાતનું માપ થાય છે
જ પ૦ ભાવ ચં સૂત્ર (વિ ૧, પૃ ૮૬)માં આ નામની હારિભદ્રીય કૃતિની નેધ છે શું એ મુદ્રિત ટીકાથી ભિન્ન છે ખરી ? હ ૧૪
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૭૨) દયાનશતકવૃત્તિ જિનભગણિએ જે ઝાણુઝયણ રચ્યું છે અને જે ધ્યાનશતક તરીકે સુપ્રસિદ્ધ છે તેના ઉપરની જે ટીકા આવસ્મયની હારિભકીય ટીકામાં આવી જાય છે તે જ આ હેવી જોઈએ. આ હિસાબે તે આ મુદ્રિત છે. પ્રતિક્રમણવિધિપ્રકાશમાં ધ્યાનશતકની વૃત્તિના કર્તા તરીકે હરિભદ્રસૂરિને ઉલ્લેખ છે. ઝાણુઝયણને કેટલાક આવસ્મયને ભાગ ગણે છે. (૭૩) નદિ દી)ટીકા યાને (૭૪) નન્દધ્યયનવૃત્તિ
નામ–૨નદી એ એક જૈન આગમ છે. એને અહીં નાધ્યયન કહ્યું છે. એના ઉપરની આ ટીકા છે. આનું ઉપર પ્રમાણેનું નામ એની પ્રશસ્તિમાં અપાયું છે.
પરિમાણ–આ ટીકાનું પરિમાણ ૨૩૩૬ શ્લોક જેવડું છે.
શંકા ને સમાધાન-નંદી (સુ. ૧૭)માં મન:પર્યાયજ્ઞાનને અગેનો ઉત્તર ગૌતમ(સ્વામી)ને જે અપાય છે તે કેવી રીતે ઘટે એ શંકા હરિભદ્રસૂરિએ ઉઠાવતા કહ્યું છે કે આ ગ્રંથ (નંદી) તે દેવવાચકે રચે છે તે પછી એકાએક ગૌતમનું સંબોધન કેમ? આનું સમાધાન હરિભદ્રસૂરિએ એમ કહ્યું છે કે શ કા બરાબર છે, પરંતુ આ તે પૂર્વેના સૂત્રના જ આલાપ અર્થરૂપે રજૂ કરાયા છે. જુઓ પત્ર ૪ર.
નામે લેખનંદીની ટીકા (પત્ર પર)માં ઉપયોગોને અગેના ત્રણ મને નિર્દેશ કરતી વેળા જિનભદ્રગણિ, સિદ્ધસેન
૧ આ મૂળ તેમ જ જિનદાસગણિએ શસ વત પ૯૮મા રચેલી ચુહિણ સહિત “ઝ કે એ સંસ્થા” તરફથી ઈસ ૧૯૨૮માં પ્રસિદ્ધ કરાઈ છે
૨. આના પરિચય માટે જુઓ H CL J (pp. 159-161) અને આ૦ દિ. (પૃ ૧૭૮-૧૮૨).
૩ જુઓ “ઉપખંડ”. ૪ જુઓ “ઉપખંડ”.
Page #239
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
ર૧૧
અને વૃદ્ધાચાર્યને ઉલેખ છે કેવલજ્ઞાન અને દેવલદર્શન એ બે પગે એકસાથે હોઈ શકે નહિ એ મત ધરાવનારના પુરસ્કર્તા તરીકે જિનભગણિને અને એનાથી વિપરીત મત ધરાવનારામાં જાણે મુખી હોય તેમ રસિદ્ધસેનનો નિર્દેશ છે વળી વૃદ્ધાચાર્યને અગે એવો ઉલ્લેખ છે કે એઓ બને ઉપયોગને અભિન્ન ગણે છે. ઉપગેના સંબંધમાં આમ ત્રણ મત દર્શાવનાર તરીકે ત્રણ મુનિવર્યોને. ઉલેખ કરનાર તરીકે હરિભદ્રસૂરિ પ્રથમ પદ ભોગવતા હોય એમ લાગે છે.
અવતરણે–આ ટીકામાં સસ્કૃતમા તેમ જ પાઈયમાં અવતરણે છે. તેમા ૮૧મા પત્ર ઉપરનું અવતરણ તે આપ્તમીમાંસાનું આદ્ય પદ્ય છે. પ્રમાણુવાર્તિક (૧, ૩૬) પત્ર ૫૩ ઉપર છે. વિશેસણુવઈની ગા ૧૫૩ ને ૧૫૪ પરમા પત્ર ઉપર અને ગા. ૧૫૫–૧૫૭ ૫૫મા પત્ર ઉપર છે આ પપમા પત્ર ઉપર વિસે સામાથી એક ગાથા અપાઈ છે.
સામ્ય–આ ટીકાની કેટલીક પાઈય કંડિકાઓ નંદીની ચુણિમા સમાનરૂપે જોવાય છે એટલે આ ચુણિને આ ટીકા રચવામાં ઉપયોગ કરાય છે જોઈએ એમ લાગે છે.
મતાંતરે–આ ટીકામા કેટલેક સ્થળે માતરોની નોધ છે. તે પૈકી ઉપગવાને અગેના મતાંતર આપણે ઉપર જોઈ ગયા.
૧ જુઓ “ઉપખડ”.
૨ આ સિદ્ધસેન તે સિદ્ધસેન દિવાકર તો નથી જ, કેમકે એમનો મત તો વૃદ્ધાચાર્યને મળતો છે. શું એઓ આવર્સીચની ચુણિણ (ભા ૨, પત્ર ૨૩૩)મા નિદૈ શાયેલા સિદ્ધસેણ ખમાસમણ છે ?
૩ “ઉપયોગ ”ને અગેનું નિરૂપણ કરનારી પાઇચ તેમ જ અન્ય ભાષામાં રચાયેલી કૃતિઓની એક કામચલાઉ સૂચી મે “ઉપગવાદનું સાહિત્ય ” એ નામના મારા લેખમાં આપી છે. આ લેખ “જૈ. સ. પ્ર.” ( ૯, અં. ૮)માં છપાયે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
વૃત્તિ અને ઉલ્લેખ–મલયગિરિસૂરિએ નદી ઉપર જે વૃત્તિ રચી છે તેમા એમણે ચણિણ તેમ જ આ હારિભદીય ટીકાને ઉલલેખ કર્યો છે. વિશેષમાં એમણે આ બંનેને વૃત્તિ રચવામાં ઉપયોગ કર્યો છે.
(૧૦૧) પિપ્પનિયુક્તિવિવૃતિ પિચ્છનિજત્તિ એ એક જૈન આગમ છે. એના ઉપર આ સંસ્કૃતમા વિવૃતિ છે. આ આગમ ઉપર વીરગણિએ સંસ્કૃતમાં વિ સં. ૧૧૬૦મા વૃત્તિ રચી છે. એમા (પત્ર ૧અમા) એમણે હરિભદ્રસૂરિએ
આ વિવૃતિ રચવાની શરૂઆત કરી અને એ “સ્થાપના-દેવ” પર્વતના વિભાગને અંગે રચાયા પાદ અપૂર્ણ રહેવા પામી એમ કહ્યું છે તે પછી પં. બેચરદાસે આ અન્ય હરિભદ્રની કૃતિ કહી છે તે કેવી રીતે ઘટે? આજે આ વિવૃતિ કઈ સ્થળે મળતી હોય એમ જણાતું નથી. (૧૨-૧૦૩) પ્રજ્ઞાપના સૂત્રટીકા યાને (૧૦૬) પ્રદેશવ્યાખ્યા
નામ–આ વીરસંવત ૩૭૬મા સ્વર્ગે સંચરેલા આર્ય શ્યામસૂરિકૃત ૪પણુવણ નામના જૈન આગમ–ચોથા ઉવગ ઉપરની સંસ્કૃત ટીકા છે. આ આગમના છત્રીસ પય (પદ) પૈકી પ્રત્યેકની
૧ આના પરિચયાર્થે જુઓ H CL J (p. 159) અને આ૦ દિવ (પૃ. ૧૬૯). २ “ पञ्चाशकादिशास्त्रव्यूहप्रविधायका विवृतिमस्या ।
आरेभिरे विधातु पूर्व हरिभद्रसूरिवरा ॥ ते स्थापनाख्यटोप यावद् विवृत्तिं विधाय दिवमगमन्।
तदुपरितनी तु कैश्चिद् वीराचार्य समाप्येपा॥" ૩ જુઓ ૫ ૨૫, ટિ ૩
૪ આને પરિચય મે H CLI (pp 139 140 )માં તેમ જ આ૦ દિવ (પૃ. ૧૨૮–૧૩૦)માં આપે છે
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૩
સાહિત્યસેવા ] જીવન અને કવન ટીકાના અંતમાં “પ્રદેશ-વ્યાખ્યા” એવું આ ટીકાનું નામ દર્શાવાયું છે. આ નામ જબુદ્દીવપણુત્તિની ટીકાનું “પ્રદેશ-ટીકા” નામનું મરણ કરાવે છે.
પરિમાણ–આ ટીકાનું પરિમાણ જિવેકે(વિ. ૧, પૃ. ૨૫૮) પ્રમાણે ૩૭ર૮ શ્લોક જેવડું છે. મુદ્રિત આવૃત્તિ પ્રમાણે તે આ ૪૭૦૦ લેકનું છે.
પરિચય–આ ટીકામા હરિભદ્રસૂરિએ પિતાને જિનભટના શિષ્ય કહ્યા છે.
વિષય-પત્ર ૧–રમા પ્રજન, અભિધેય અને સબંધ એ ત્રણનું નિરૂપણ છે. એના પછી મંગળને વિષય ચર્ચા છે. પત્ર ૯મા અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને અદ્દા(કાળ)ના કરતા પહેલા ધર્માસ્તિકાયને નિર્દેશ શા સારું છે એ બાબત પર પ્રકાશ પડાય છે. પત્ર ૮૫મા “શરીર શબ્દ'ની અને અન્યત્ર ગુરૂની વ્યુત્પત્તિ અપાઈ છે. પત્ર ૬ અને ૧૮મા મહાવીર–વદ્ધમાન” એવું નામ જૈનોના
વીસમા તીર્થકર માટે અપાયું છે પત્ર ૮૮માં “રજુ ”નું લક્ષણ રજૂ કરાયુ છે. આ પત્ર ઉપર શબ્દ સાડાત્રણ (ઊઠા) માટે વપરા છે.
મતાંતર–પત્ર ૭૧મા મતભેદની નોધ છે ઉલ્લેખ–આ ટીકામાં અનેક કૃતિઓના નામ છે. દા.ત. અનુ
૧ “મહાવીર” અને “વમાન” એમ બે નામે જાણે એકત્રિત કરી નિર્દેશ કરાયે ન હોય એમ આથી લાગે એ ગમે તેમ હો, પણ આ પ્રમાણેનો નિર્દેશ કેટલીક વાર જોવાય છે દા ત વિસેસની ટીકા (પત્ર ૩)મા કોટથાચાર્યે “શ્રીમમહાવીરવમાનવમિવવન” એવો ઉલ્લેખ કર્યો છે.
૨ આના સ્વરૂપ માટે જુઓ સટીક ગણિતતિલકનો મારે અંગ્રેજી ઉપદ્યાત (પૃ ૪૬) તેમ જ વૈરાગ્યરસમંજરી (ગુચ્છક ૧,શ્લે ૮)નું મારું સ્પષ્ટીકરણ (પૃ ૧૯).
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ગદ્વાર (પત્ર ર૫), આવશ્યકટીકા (પત્ર ૨), કમપગડીસંગહણ (પત્ર ૧૪૦), કમ્મપ્રકૃતિસંગ્રહણિકા (પત્ર ૫૯ અને ૧ર૯), જીવાભિગમ (પત્ર ૨૮), પણત્તિ (પત્ર ૩૩), નન્દધ્યયન (પત્ર ૬) અને સિદ્ધપ્રાભૂત (પત્ર ૧૧).
અવતરણ–આ ટીકામાં સંસ્કૃતમાં તેમ જ પાઈયમા અવતરણે છે. તસૂ૦ (અ. ૧૦, સૂ. ૭)ના ભાષ્યમાનું એક અવતરણ અત (પત્ર ૧૫૮)માં છે.
નિદેશ–મલયગિરિ રિએ પવણ ઉપરની ટીકામાં આ પ્રદેશવ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો છે
(૧૩૬) વિશેષાવશ્યભાષ્યવૃત્તિ - જિનભદ્રગણિએ વિરોસા રચ્યું છે. જે ભાંગ્યું સૂo (પૃ ૩૮)મા આ ભાસની વૃત્તિ હરિભદ્રની હવા વિષે શ કા દર્શાવાઈ છે. પૃ. ૯રમા આ આવાસયની વૃત્તિ તે નથી એવો પ્રશ્ન ઉઠાવાયો છે.
જૈન અનાગમિક કૃતિઓનાં વિવરણે
(૨૪) કમસ્ત-વૃત્તિ મ. કિ મહેતાએ આની નોધ લીધી છે; પં. બેચરદાસે “જૈ. ગ્રં (પૃ. ૧૧૬)ને આ બાબતમાં ઉલ્લેખ કર્યો છે. આ સંબંધમાં જિ૨૦૦ (વિ ૧, પૃ. ૭૪) જોતા એમ જણાય છે કે જિનવલ્લભ ૧ આના કર્તા હરિભદ્રસૂરિ પોતે હોય એમ લાગે છે.
૨ આ જ શિવરામસૂરિકૃત કમ્મપયડિ છે. આ બાબત મેં કમ્મપડિ અને (બંધ)સચગ” નામના મારા લેખ (પૃ ૨૬)માં દર્શાવી છે. આ લેખ “આ. પ્ર ” (પુ ૪૮, અ. ૨)માં છપાયે છે
૩ અ૨જ૦૫૦ (બડ ૨)ના ઉપદ્યાત (પૃ. ૬૨)મા મે ચાર અવતરણે આપ્યા છે
૪ આ નામ ખોટુ છે. જુઓ ત્તવાર શર્મા (પરિશિષ્ટ ૬, પૃ. ૧૭).
Page #243
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
૨૧૫
પ૭ ગાથામા “પ્રાચીન કમ્મસ્થય રચ્યો છે. તેના ઉપર જિનદેવના શિષ્ય હરિભદ્રની ટીકા છે અને આ હરિભદ્ર પ્રસ્તુત નથી એટલે આ કૃતિ ખોટી ગણાવાય છે.
(૨૮) ક્ષેત્રસમાસવૃત્તિ આ સંબંધમાં પં. હરગોવિંદદાસે કીલોનના હેવાલ (પૃ. ૭૮)ને અને વેબરના બીજા હેવાલ (પૃ. ૯૮૭)નો ઉલ્લેખ કર્યો છે, પરંતુ જિનભદ્ગણિકૃત ખેત્ત-સમાસ જે બૃહત-ક્ષેત્રસમાસ તરીકે ઓળખાવાય છે એના ઉપર તે અન્ય હરિભદ્ર વિ. સં. ૧૧૮પમા વૃત્તિ રચી છે એટલે આ કૃતિ અપ્રસ્તુત છે. જેમાં ગ્રંસં. (પૃ. ૯૧)માં પ્રસ્તુત હરિભદ્રસૂરિની આ વૃત્તિ હવા વિષે શ કા દર્શાવાઈ છે.
(૪૯) તત્ત્વાર્થસૂત્રલથુવૃત્તિ યાને (૪૫) ૫ડપિકા
પ્રણેતા–વિદ્યાવારિધિ ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થસૂત્ર રચી એને પજ્ઞ ભાષ્ય વડે વિભૂષિત કર્યું છે. આ બંનેના સ્પષ્ટીકરણરૂપે સાસ્કૃતમાં ઉપર્યુક્ત ટીકા હરિભદ્રસૂરિએ રચી છે આ ટીકા કઈક કારણસર પૂરેપૂરી મળતી નથી, કદાચ એ પૂરી રચાઈ જ નહિ હશે. એ અપૂર્ણ ટીકા યશોભદ્રસૂરિ અને એના શિષ્ય પૂર્ણ કરી અ. ૬ના સ્ર ૨૩ના અમુક ભાગ પૂરતી–પત્ર ૧-૨૭૫ સુધીની ટીકા
૧ આ મૂળ અને ભાષ્ય તેમ જ આગમ દ્વારકના સસ્કૃત ઉપક્રમ અને એ સપાદકે રજૂ કરેલ સંસ્કૃત વિષયાનુક્રમ, સાક્ષીપાઠ અને ભાષ્યાનુક્રમ સહિત “સ કે. વ્હે. સસ્થા” તરસ્થી ઈસ ૧૯૩૬માં છપાવાઈ છે
૨ આ શિષ્ય ટીકાના અ તમા કહ્યું છે કે હરિભદ્રસૂરિએ પહેલા સાડાપાચ અધ્યાચની ટીકા રચી. ભગવાન “ગંધહસ્તી” સિદ્ધસેને નવીન અને નવ્ય વાદસ્થાનોથી વ્યાપ્ત એવી ટીકા બનાવી એ નવીન ટીકાનો શેષ ભાગ આચાર્ગે ( ભટ્ટ) અને બાકીનો મે ઉદ્દત કર્યો છે
૩ અ ૬, સ ૧૫ સુધીની ટીકામાં સમુદાયાર્થી અને વિચાર્યું છે સૂ. ૧૬–૨ની ટીકામાં સમુદાયાથે અને અવયવાર્થ વાળી રેલી યોજાઈ નથી, પણ સૂ ૨૩ માટે તેમ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
ર૧૬
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
હરિભસૂરિએ રચી છે એમ એના સંપાદક આગમોદ્ધારકનું માનવું છે. ત્યાર બાદ આ જ સૂત્રગત “વિનચન્નતા” એ શબ્દગુરછને સમજાવતી અને અ. ૧૦, સૂ) ૬ પૂરતી–પત્ર ર૭૫-પર૧ સુધીની ટીકા ચશોભદ્રસૂરિએ રચી છે, અને બાકીની એમના શિષ્ય રચી છે. યશોભદ્રસૂરિકૃત ટીકાને અમુક અંશ અન્ય કોઈની રચના હોય એમ નવમા અધ્યાયની ટીકાની પુષ્પિકા જોતા જણાય છે. યશોભદ્રસૂરિના શિષ્યના મતે સાડાપાચ અધ્યાય પૂરતી ટીકા હરિભદ્રસૂરિએ રચી છે. પત્ર ૧-૨૭૫ સુધીની ટીકા હરિભસૂરિકૃત છે એ સિદ્ધ કરવા માટે આ ટીકાના સંપાદક આગમ દ્ધારકે નીચે મુજબના ભાવાર્થવાળા દસ કારણે રજૂ કર્યા છે –
(૧) સમુદાયાર્થ અને અવયવાર્થની પૃથતા સાડાપાંચ અધ્યાય સુધી છે એટલે એટલે ભાગ હારિભદ્રીય વૃત્તિને છે. આ વાતને યશોભસૂરિના શિષ્યનું કથન સમર્થિત કરે છે.
(૨) સિદ્ધસેનીય ટીકા કરતા આ વૃત્તિ પ્રાચીન છે. સિદ્ધસેનગણિ કરતા ચૌદ સો પ્રકરણના પ્રણેતા હરિભદ્રસૂરિપૂર્વકાલીન છે. નિર્દે શાદિ સૂત્રને વિષે જ્ઞાનાવરણીયાદિ સમ્યકત્વના આવરણરૂપ છે એ મતનું હરિભસૂરિએ નિરસન કર્યું છે (પત્ર ૪ર), જ્યારે સિદ્ધસેનગણિએ એ મત સ્વીકાર્યો છે (પૃ. ૫૭). વળી અ. ૬, સ ૧૬માં નારક આયુષ્યના આશ્રવના નિરૂપણ પ્રસંગે હરિભદ્રસૂરિએ માતાહારાદિને સંગ્રહ સ્વીકાર્યો છે, જ્યારે સિદ્ધસેનગણિએ એનું નિરસન કર્યું છે. એથી કરીને હારિભદ્રીય વૃત્તિ સિદ્ધસેનીય ટીકાથી પ્રાચીન છે
(૩) હરિભસૂરિએ જેમ વીસરીસિયામાં સમ્યક્ત્વના લક્ષણરૂપ આસ્તિક્ય ઈત્યાદિની પથાનુપૂર્વી દર્શાવી છે તેમ “તવાર્થશ્રદ્ધા સભ્યનં એ સૂત્રની વૃત્તિ (પત્ર ૨૦)માં કર્યું છે
૧-૨ જુએ પૃ ૨૧૫, ટિ ૩
Rાવા ઉર છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા |
જીવન અને કવન
૨૧૭
(૪) તિલોકમાં ક્ષેત્રોની પરિધિ વગેરેનું માપ સૂચવનાર કેટલાક સૂત્રો કૃત્રિમ છે એમ બંને ટીકાકારોએ કહ્યું છે, પરંતુ એ માટે શબ્દોની સમાનતા છે.
(૫) અત્તરદ્વીપને લગતુ ભાષ્ય વિદગ્ધને હાથે સર્વત્ર નાશ પાયાની વાત બંનેને સ મત છે.
(૬) હરિભદ્રસૂરિએ “વીર પ્રણમ્યથી જે મંગલાચરણ કર્યું છે તેનાથી જ કારિકાઓની વ્યાખ્યા દેવગુપ્તસૂરિએ શરૂ કરી. એ જ વ્યાખ્યા સિદ્ધસેનગણિએ પોતાની ટીકાના પ્રારંભમાં સ્વીકારી છે.
(૭) પ્રસ્તુત પ્રારંભ તે “અક્ષરગમનિકા” પૂરતો જ છે એ જે ઉલ્લેખ અનેક સ્થળોમાં છે તે જ ઉલ્લેખ આવસ્મયના વિવરણ વગેરેમા હરિભદ્રસૂરિએ કર્યો છે.
(૮) જેમ હરિભદ્રસૂરિએ અષ્ટક-પ્રકરણમાં તેમ જ લલિતવિસ્તરા નામની વ્યાખ્યામાં જિનેશ્વરની “વરબોધિની પ્રાપ્તિનું પ્રરૂપણ કર્યું છે તેમ અહી “ઃ ગુમસેવન ” એ આર્યા (૧૧મી કારિકા)ની ટીકામાં કર્યું છે
(૯) અન્યત્ર–અનેક સ્થળમાં આ સંબધમા વિવેચન કર્યું છે અને અન્યત્ર નિર્ણય કર્યો છે એ જાતના અતિદેશે (ભલામણો) સૂચવે છે કે વૃત્તિકાર હરિભદ્રસૂરિએ અનેક અગાધ ગ્રંથ રચ્યા છે
(૧૦) અo રમા જીવના ભેદના અધિકારમા પ્રાભૂતકારના નામે જે બે ગાથા ઉદ્ધત કરી છે તે અધુનાતન ગ્ર માં ઉપલબ્ધ નથી તેમ જ એ ગાથાવાળો મૂળ ગ્રંથ પણ મળતો નથી
આ દસ કારણોમાથી ૧, ૩, ૭ અને ૮ સબળ છે અને બીજાં કારણ તે આભાસમાત્ર છે એમ ૫. સુખલાલે કહ્યું છે ?
૧ જુએ ઉપક્રમ (પત્ર ૧૬)
૨ જુઓ ગુજરાતી વ્યાખ્યા સહિત તવાર્થસૂત્રને પરિચય (પૃ ૧૬, દ્વિતીય આવૃતિ).
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૮
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ પાહુડ–હરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર ૧૧૯ )મા કેઈક પાહુડમાથી બે ગાથા ઉદ્ધત કરાઈ છે આ ગાથા આથી કોઈ પ્રાચીન કે અર્વાચીન કૃતિમા હોય એમ જાણવામાં નથી. અ૦૨, સૂ૦ ૨૭ની સિદ્ધસેનીય ટીકા (પૃ. ૧૮૧)માં નિરુક્ત–પ્રાભૂતને ઉલેખ છે.
સામ્ય-અજ૫ની સ્વપજ્ઞ વ્યાખ્યા અને ડુપડુપિકામા કેટલાક વિષયની સમાનતા છે. દાત. અવગ્રહાદિનું નિરૂપણ અને
સત્ ની વ્યાખ્યા (જુઓ અજ૫ના દ્વિતીય ખંડના મારાં ટિપ્પણોના પૃ ૨૯૩, ૩૦૨ અને ૩ર૩). આમ હોવા છતા એક ગ્રથમાં બીજાની ભલામણ કરાઈ નથી.
વ્યુત્પત્તિ–આ ટીકામાં અનેક શબ્દોની વ્યુત્પત્તિ અપાઈ છે. દા. ત. અધિકરણ (૨૨૬૧), અપરાજિત (૨૦૧), અવયવ (૨૧૨), આચાર્ય (ર૭૬), કર્મ (૨), કાલ (૧૯૩), ક્ષેત્ર (૫૧), રૈવેયક (૨૦૦), છેદન (૨૬૧), તીર્થ (૬), દેવ (૧૫૧), દોષ (૩), વ્ય (૨૧૩), નરક (૧૫૭), નિક્ષેપ (૨૬૫), નિપાત (૧૭), પૂર્વ (૧૪૫), ભવનવાસી (૧૮૯), ભેદન (ર૬૧), યોનિ (૧૩૫), લિંગ (૧૧૩), લેસ્થા (૧૧૪), વિનય (ર૭૫), વિભુ (૧૦), વ્યતર (૧૯૦), શરીર (૧૩૭), સર્વાર્થસિદ્ધ (૨૦૦૧) અને સૌધર્મ (૨૦૦). ૧ આ ગાથાઓ નીચે મુજબ છે – " परिगप्पिद सपुड तत्तिगा य तह तत्तिग ति चउमेआ। यम्मा भावाण जए विण्णेआ बुद्धिमतेहिं ।। पावेयरेहिं सहसाहणाइ जगमुत्तिभायण चेव ।
समयाहिएसु अ तहा पता य एते जहासख ॥" ૨ આ પત્રાક છે. ૩ બે રીતે
Page #247
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૧૯
ન્યાયે–આ ટીકામા દલાક ન્યાયને—કેટલીક ૧નીતિઓને ઉલ્લેખ છે. જેમકે “અશ્વરથ” ન્યાય (પત્ર ૧૨૮). આ ઉપરાંત ન્યાય અને નીતિ માટે નીચે મુજબ નિર્દેશ છે –
“સમુહુ દિરો પ્રવૃત્ત ૩ વર્ષાપિ પ્રવર્તન્ત” (પત્ર ૫૪) “તાશ્ચાત્ત તા .” (પત્ર ૧૬૧ અને ૧૯૧)
અન્ય વ્યાખ્યા અને મતભેદ–ડુપડપિકામા કેટલેક સ્થળે અન્ય બ્રકારની વ્યાખ્યાની તેમ જ કોઈ કઈ સ્થળે માતરની નોધ છે. ઉદાહરણાર્થે જુઓ પત્ર ૩૪, ૩૬,૪૭, ૬૮, ૭૦, ૮૬, ૧૧૫, ૧૩૦, ૧૩૧, ૧૩૩ ને ૨૪૭ આ ઉપરથી મારું માનવું એ છે કે ભાષ્યની રચના બાદની કઈક ટીકા કે ટીકાઓ હરિભદ્રસૂરિની સામે હતી
ઉલ્લેખો અને અવતરણે—કેટલાક અવતરણો નંદી, પ્રજ્ઞાપના (પત્ર ૨૧૦) વગેરે આગમોમાથી અપાયા છે આ ટીકામા આચાર (પત્ર ૭૫), રાજપ્રસેનકીય (પત્ર ૭૬), આવશ્યક (પત્ર ૧૭૭) અને સમ્મતિ (પત્ર ૨૬૯)ને ઉલ્લેખ છે વળી પ્રશમરતિમાથી અને તે પણ ઉમાસ્વાતિની જ છે એવા સૂચનપૂર્વક એમાથી ગાથાઓ અપાઈ છે (દા ત જુઓ પત્ર ર૭૭). વિસે સામાથી પણ અવતરણ અપાયા છે. દા ત. જુઓ પત્ર પ૭ પત્ર ૬૯મા જિનભદ્રગણિને “ભાષ્યકાર' કહ્યા છે
૧૫૯માને ૧૬૦મા પત્રમાં તેમ જ ૧૮૮મા, ૧૯૨મા અને ૧૯૩મા. પત્ર ઉપર જે ગાથાઓ અવતરણરૂપે અપાઈ છે તે ક્યાની છે?
સૂત્રની રચના--મૂત્રની રચનાને અમુક પ્રકાર જ કેમ એ બાબત– સમાસ અને વચનને અંગે વિચારણા એ બાબત કેટલીક વાર હાથ ધરાઈ છે. ત્રીજા અધ્યાયમાં કેટલાક જે નવીન સૂત્રો રચાયા છે તે
૧ જુએ પત્ર ૧૬૧ ૨ દા ત જુઓ પત્ર ૨૧
Page #248
--------------------------------------------------------------------------
________________
રર૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
નિરર્થક છે–ઉમાસ્વાતિને સંક્ષિપ્ત લખાણ રજૂ કરવાના ઈરાદાને અનુરૂપ નથી એમ પત્ર ૧૭૫માં કહ્યું છે.
પાઠ વિષે ચર્ચા–અમુક પાઠ સૂત્રને છે કે ભાષ્યને એ વાત ચર્ચાઈ છે.૧
અંતરદ્વીપનું ભાષ્ય–પ૬ અંતરદીપને બદલે ૯૬ને લગતા ભાષ્યને ઉદ્ભવ “સૈદ્ધાતિકપાશાને આભારી છે એમ પત્ર ૧૮૧મા કહેવાયું છે.
વાદ્યો–મૃદંગ, પણવ, વિષ્ણુ, ત્રિસિરિકા ઈત્યાદિને ઉલ્લેખ પત્ર ૨૨૯માં છે.
“અન્યત્ર' શબ્દનો પ્રયોગ–આ શબ્દ દ્વારા હરિભદ્રસૂરિએ આ ટીકા પોતે રચ્યા પૂર્વેના ગ્રંથને પ્રાયઃ મોઘમમા નિર્દેશ કર્યો છે. જુઓ પત્ર ૧૮, ૨૩, ૪૯, ૬૭, ૭૦, ૧૦૮ અને ૧૨૦.
પત્ર ૪૯મા આવશ્યક–ટીકાને સ્પષ્ટ ઉલ્લેખ છે.
પુસ્ત-કર્માદિ-પુસ્ત-કર્મ, કાછ-કર્મ વગેરેનું નિરૂપણ પત્ર ૨૬૭માં છે.
ઉમાસ્વાતિ વિષે નિર્દેશ–સૂત્રકાર, ભાષ્યકાર અને સૂરિ (૨૪૭) એમ વિવિધ રીતે ઉમાસ્વતિ વિષે નિર્દેશ કરાયો છે.
વૃદ્ધ–આ નામથી “વૃદ્ધ ને ૭૨, ૧૫૩ અને ૨૦૬ એ ક્રમાકવાળા પત્રોમાં ઉલ્લેખ છે
ગુરુ-આ પ્રમાણેને નિર્દેશ ર૩ર અને ૨૪૮ એ ક્રમાકવાળાં પત્રોમાં છે
આચાયને નામે ઉલ્લેખ-૧૧૭, ૧૨૧, ૧૩૧, ૧૩૩, ૧૫૧, ૧૫૩, ૧૬૪ અને ૧૯૯ એ ક્રમાકવાળા પત્રમા “આચાર્ય'ને નામે ઉલલેખ છે.
૧ જુએ પત્ર ૯૭
Page #249
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને વ્રત
પુત્ર ૧૯૯ પર સંપાદકનુ નીચે મુજબ ટિપ્પણુ છે:-~~
योजनशतसहस्रपरिमाणो निष्कम्पत्वाद् अस्तमयोदयाभावाच्चेति सिद्धसेनीया वृत्ती, स्यादनेन तस्या पश्चाद्भाविता "
re
ગણિતની પરિભાષા—ઉમાસ્વાતિએ ગણિતની કેટલીક પરિભાષા દર્શાવી છે હરિભદ્રસૂરિએ ‘કરણ ’ તરીકે અપવન અને ઉનના ઉલ્લેખ કર્યો છે આ સૂરિએ ‘ ગણિતના પ્રમાણ છે એમ પત્ર ૧૬૭મા કહ્યુ છે. એથી પ્રસ્તુત પરિહાણિને લગતા આ જાતના ઉલ્લેખને સમર્થન કરનાર પાને અભાવ, નહિ કે ગણિતના યથાયાગ્ય માપના અભાવ સચિત હોય એમ લાગે છે
પ્રકીણ ક—પત્ર ૪મા ગૃહાશ્રમ ' શબ્દ છે.
ઃ
પત્ર ૯૦મા સૂર્યકાંત
ઉલ્લેખ છે.
૨૨૧
અને ચંદ્રકાત એ બે જાતના મણિના
ભાષ્યગત પંચમગતિના સ્પષ્ટીકરણ તરીકે સિદ્ધગતિ' એમ
સમજાવાયું છે ( પુત્ર ૧૦૩)
'
<
શાસ્ત્રમાં રુદ્ર વગેરે દેવતાના ઉલ્લેખ નથી એમ પત્ર ૩૦માં કહ્યુ છે.
પુત્ર ૯મા ‘ વૃદ્ધવાદ ’ની નોંધ છે.
પૃથત્વ ’ સજ્ઞા પત્ર ૧૪૯મા વપરાઈ છે
ખાલનપના પ્રકારો ગણાવતા ઉન અને ગૃ×ભક્ષણના નિર્દેશ પુત્ર ૨૭૩મા છે.
૧ જુએ ભા ૧, પૃ ૨૯
૨ ગુણકાર અને ભાગહાર એ બેને તેા ઉમાસ્વાતિએ નિર્દેરા કર્યાં છે. હરિભદ્રસૂરિએ પ્રતરવૃત્ત (પ ૧૬૭) અને પિરવતુ લ (પત્ર ૧૯૨)ને ઉલ્લેખ ક્યોં છે
Page #250
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખ′ર્ડ
સકલાદેશ અને વિકલાદેશ વિષે પત્ર ૨૪૩ અને ૫ત્ર ૨૪૫મા અનુક્રમે થાડુંક નિરૂપણ છે.
બ્રાહ્મી વગેરેના યાગથી ગંધાદિ વડે ભના સ્પર્શની નિળતા થાય છે એ વાત પત્ર ૧૨૨મા જણાવાઈ છે.
રરર
ધાતુના અનેક અર્થ થાય છે ( પત્ર ૯૭ ) ઇત્યાદિ વ્યાકરણને લગતી બાબતે સૂત્રો વગેરે આપી સૂચવાઇ છે.
અદ્રુપ ચ્મ ' શબ્દ ૧ સાડા ચાર ’ વપરાયેા છે.
:
માટે પત્ર ૧૬૦માં
પુત્ર ૧૬૩માં ધનુષ્ય સંબંધી કાષ્ઠક છે.
૮૮ ગ્રહી સમજાવતાં ‘ ભસ્મરાશિ ’ વગેરે એમ પત્ર ૧૯૨મા કહ્યુ છે.
એવી રીતે માસ માટે ફાલ્ગુન ઇત્યાદિ એમ પત્ર ૧૯૫મા કહ્યું છે. હરિભદ્રસૂરિભાષ્યને પણ વૃત્તિ' તરીકે ઓળખાવે છે. આ ઉપરથી શુ' એમ મનાય કે ભાષ્ય પછીની તરતની જ રચાયેલી ટીકા તે એમની છે?
(૮૫) ન્યાયાવતારવૃત્તિ
ઉલ્લેખ—૨૦પ્ર૦ (પૃ પર )મા હારિભદ્રીય કૃતિએ ગણાવતી વેળા આ ન્યાયાવતાર-વૃત્તિને ઉલ્લેખ કરાયા છે. વળી ઇ. સ.ની ૧૫મી સદીની બૃહટ્ટિપણિકા (ક્રમાંક ૩૬૫)માં પણ આને ઉલ્લેખ છે એટલે આજે આની કાઈ હાથાથી મળતી નથી એટલા જ ઉપરથી આ કૃતિ હરિભદ્રસૂરિએ રચી જ નથી એમ ડૉ. પી. એલ. વૈદ્ય જો કહેતા હોય તા એ વાત વિચારણીય ઠરે છે. ન્યાયાવતાર ઉપરની
૧ આના આકને ‘ઢીંચા ’ તેમ જ ‘ ૢ ચાં' પણ કહે છે. સાડાપાંચના આકને ઢિળિયા’ કહે છે.
C
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૩
સાહિત્યસેવા | જીવન અને કવન સિદ્ધપિકત ટીકામા કેઈએનાથી પ્રાચીન ટીકાને–હારિભદ્રીય ટીકાને, ઉલ્લેખ જણાતો નથી. જે એ સાચુ હોય તે એનું શું કારણ?
વિષય–આ કૃતિનું નામ સૂચવે છે તેમ એ સામાન્ય રીતે સિદ્ધસેન દિવાકરે રચેલા મનાતા ન્યાયાવતાર ઉપરની વૃત્તિ છે.
ભાષા–એની ભાષા સંસ્કૃત હશે એમ હરિભદ્રસૂરિની ઉપલબ્ધ વૃત્તિઓની ભાષા જોતા લાગે છે.
પરિમાણ–બહદિપણિકામાં એનું પરિમાણ ૨૦૭૩ લેક જેવડું દર્શાવાયું છે.
(૫) પંચસૂત્રકવ્યાખ્યા અદ્ધમાગહીમાં રચાયેલા અને અજ્ઞાતકર્તક ઉપચસત્તગ
૧ આ સ બંધમાં મે મારા લેખ નામે “સિદ્ધસેન દિવાકરની કૃતિઓ અને એના અભ્યાસ માટેના સાધનોમાં વિચાર કર્યો છે. આ લેખ “આ પ્ર.” (પુ. ૪૯, અં ૮, ૯-૧૦, ૧૧, ૧૨; ૫.૫૦, , ૨, ૩, ૪)માં છપાયે છે.
૨ જિ.૨૦૦ (વિ ૧, પૃ. ૨૨૯)માં નોંધાયેલી એક હાથપોથીમાં ચંદ્રર્ષિનું નામ છે આ ઉલ્લેખ બ્રાત જણાય છે
૩ આ ગુજરાતી ભાષાતર સહિત “જે. ધ પ્ર. સ ” તરફથી વિ સ ૧૯૮૧મા છપાવાયું છે. આ મૂળ વ્યાખ્યા સહિત “જૈ. આ. સભા” તરફથી વિ સં ૧૯૭૦માં પ્રસિદ્ધ કરાયુ છેમૂળ અન્ય પ્રકાશકો તરફથી પણ છપાવાયુ છે પ્રો એ એન ઉપાધ્યેએ ઈ. સ. ૧૯૩૪ની આવૃત્તિમાં પ્રસ્તુત વ્યાખ્યામાથી કોઈ કોઈ ભાગ આપ્યો છે. સાથે સાથે અંગ્રેજીમાં ભાષાતર, ટિપ્પણ, પ્રસ્તાવના તેમ જ શબ્દકોષ આપ્યા છે આ એમનું બીજી સ સ્કરણ છે પ્રો વાડીલાલ શાહે ઈ. સ. ૧૯૩૪માં મૂળનું સ કૃત છાચા તેમ જ અંગ્રેજી પ્રસ્તાવના, ભાષાંતર અને ટિપ્પણ સહિત સંપાદન કર્યું છે અને એ “ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય” તરફથી છપાવાયુ છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
२२४
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ઉપરની આ સંસ્કૃતમા ૮૮૦ શ્લેક જેવડી વ્યાખ્યા છે. આ વ્યાખ્યા (પત્ર ૧૧આ)માં “અનુત્તરબોધિને ઉલ્લેખ છે.
પરિચય–પંચસુન્નગમા પાચ અધિકાર છે. દરેકનું સાન્તર્થ નામ છે. જૈન તીર્થકોને નમસ્કાર કરવા પૂર્વક આ કૃતિને પ્રારંભ કરાવે છે. ચાર શરણોનું નિરૂપણ, દુષ્કૃત્યની નિન્દા અને શુભ કાર્યોનું આચરણ એ પહેલા અધિકારને વિષય છે. બીજા અધિકારમા સાચી શ્રદ્ધા અને ભક્તિની ભૂમિકાનું વર્ણન છે અને અંતમા શ્રાવકના પાચ અણુવ્રતની પ્રરૂપણ છે. ત્રીજ અધિકારમાં જૈન સાધુ બનનાર શુ શુ કરવુ જોઈએ તે દર્શાવાયું છે. ચેથા અધિકારમાં દુષ્કર શ્રમણજીવન આલેખાયું છે. પાચમા અધિકારમાં મુક્તિનું સ્વરૂ૫ રજૂ કરાયું છે.
અવતરણ–ઉપર્યુક્ત વ્યાખ્યામાં સંસ્કૃતમાં અને પાઈયમાં અવતરો છે. એ બધાં એકત્રિત સ્વરૂપે અને મૂળના ઉલ્લેખપૂર્વક અપાવાની જરૂર છે. પત્ર ૯અમાંનુ અવતરણ સિંહપયરણના “સમ્મત્તાહિંગાર'ના ૨૮મા પદ્ય સાથે મળતું આવે છે. એવી રીતે પત્ર ૨૮અગત અવતરણ વીસવીસિયાની વીસમી વીસિયાના અઢારમા પદ્ય ૧ આને અગેજે. ચં. (પૃ. ૧૦૦)માં નીચે મુજબ ટિપ્પણ છે –
બૃહત્ ટિપ્પનિકામા એના માટે ચોક્કસ ઉલ્લેખ નીચે મુજબ છે – 'पाचसूत्र प्राकृतमुख्य वृत्तिश्च हारिभद्री सू २१० वृ. ८८० पापप्रतिघातगुणबीजाधान १ साधुधर्मपरिभावना • प्रव्रज्याग्रहणविधि ३ प्रव्रज्यापरिपालना ४ प्रव्रज्यफल ५ सूत्ररूप."
રે આ નામ મેં એન્યું છે. મૂળમાં નામ નથી.
3 પાપપ્રતિઘાતગુણબી જાધાન, સાધુધર્મપરિભાવના, પ્રવ્રજ્યાગ્રહણ વિધિ, પ્રઘાપાલન અને પ્રવજ્યાક્લ એમ આ પાચના સસ્કૃત નામ છે
૪ ૫ સુરગમાં વિવિધ ઉદાહરણો અપાયા છે જુઓ આ જ૦૫૦ (ખડ ૨)ના મારે અગ્રેજી ઉપદ્યાત (પૃ. ૫)
Page #253
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
રય
સાથે મળે છે. પત્ર ૧૧અમાના નીચે મુજબના બે અવતરણો આવકની કેમ વ્યવસ્થા કરવી તે ઉપર પ્રકાશ પાડે છે –
" पादमायान्निधिं कुर्यात् पादं वित्ताय वर्धयेत् । धर्मोपभोगयो. पादं पादं भर्तव्यपोषणे ।। आयाद नियुञ्जीत धर्मे यद्वाऽधिकं तत । शेषेण,शेषं कुर्वीत यत्नतस्तुच्छमैहिकम् ॥"
અર્થાત આવકને ચોથે ભાગ સ ગ્રહી રાખો–ભંડારી રાખો, બીજે ચોથે ભાગ પૈસા વધે તેમ વાપરવો, ત્રીજો ચોથો ભાગ ધર્મ અને ઉપભોગમા ખર્ચ અને છેલ્લે ચોથો ભાગ આશ્રિતના પોષણ માટે વાપર. આવકને અડધે કે એથી અધિક ભાગ ધર્મમાં વાપર; બાકીના વડે તુચ્છ ઐહિક શેપ કરવું.
અવરિ–પંચસુરંગ ઉપર એક મુનિસુદરસૂરિએ રચેલી અને બીજી કોઈકે રચેલી અવસૂરિ છે. એ અવચૂરિઓ આ વ્યાખ્યાને આધારે જાઈ છે કે કેમ તે તપાસાવું ઘટે.
ટિપ્પણુ–પંચમુત્તગ ઉપર આગમો દ્ધારકે સંસ્કૃતમા ટિપ્પણ રચ્યું છે પરંતુ એ અપૂર્ણ છે.
ભાષાંતર–મૂળના ગુજરાતીમા તેમ જ અંગ્રેજીમાં ભાષાતર થયેલા છે.
(૧૦૭) પ્રશમરતિટીકા ઉમાસ્વાતિએ પ્રશમરતિ સંસ્કૃતમાં રચી છે. એમા ૩૧૩ પદ્યો છે. આને એ. બેલિનીએ ઈટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. આ
૧ આ બને પદ્યો કંઈક પાઠભેદપૂર્વક અવતરણરૂપે ધર્મબિન્દુ (અ. ૧, સૂ. ૨૫)ની મુનિચન્દ્રસૂરિકૃત ટીકા (પત્ર ૮આ)માં “નીતિશાસ્ત્ર”માકહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક અપાયા છે
૨ જુઓ પૃ ૨૨૩, ટિ. ૩. હ ૧૫
Page #254
--------------------------------------------------------------------------
________________
રર૬
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
મનનીય અને મનોહારિણી કૃતિ ઉપર “બૃહદ્ ગચ્છના માનદેવસૂરિના પ્રશિષ્ય હરિભદ્રસૂરિની વિ. સં. ૧૧૮પમાં રચાયેલી વૃત્તિ છે. આમને જ ભૂલથી હરિભદ્રસૂરિ ગણી લેવાયા હોય એમ લાગે છે, કેમકે વિ. સં. ૧૧૮૫ પૂર્વેની કોઈ પણ કૃતિમાં પ્રસ્તુત હરિભદ્રસૂરિના નામે આ જાતની નોધ જોવાતી નથી એટલું જ નહિ, પણ પ્રસ્તુત હરિભદ્રસૂરિકૃત આવી કોઈ વૃત્તિ હોય તો એની કોઈ હાથપથી તે પ્રાયઃ સંભવે ને ?
(૧૩૧) વર્ગ કેવલિવૃત્તિ વારાણસીમા વાસુકિ નામનો એક જૈન શ્રાવક રહેતા હતા. એને કઈક સ્થળેથી વચ્ચકેવલિસુત્ત (વર્ગવલિસૂત્ર)ની હાથથી મળી પણ એને અર્થ એ સમજી શક્યો નહિ. એક વેળા એ “ચિતોડ” આ અને એણે હરિભદ્રસૂરિને એ બતાવી. સૂરિએ સંધને વાત કરી. એ સમજાય તે માટે સઘના કેટલાક જૈન અગ્રેસરેએ હરિભદ્રસૂરિને વિજ્ઞપ્તિ કરી. એ ઉપરથી એમણે વૃત્તિ રચી. આ સંસ્કૃતમાં રચાઈ હશે એમ માની મેં એનું ઉપર મુજબ નામ સૂચવ્યું છે. ભવિષ્યમાં બનનારા બનાવની આગાહી આ કૃતિને આધારે થઈ શકે છે એવી સાબિતીઓ મળી હતી, પરંતુ આ આખરે તે પાપ-ગ્રંથ ગણાય અને “કલિ” કાળમાં આવું જ્ઞાન હરકોઈને હેય તે ઈષ્ટ નહિર, કેમકે આવા જ્ઞાનને આગળ ઉપર દુરુપયોગ થવાને સંભવ રહે છે. આ ઉપરથી જૈન મુખીઓએ આ વૃત્તિ રદ કરવા સૂરિજીને વિનવ્યા અને એમણે એને નાશ કર્યો. આજે મૂળ કૃતિ કે એની વૃત્તિની હાથપથી કઈ સ્થળે હોય એમ જણવામાં નથી.
અનાગમિક કૃતિ નામે પણહાવાગરણમાં ૪૫ અક્ષરને પાચ ૧ પાપતના ૨૯ પ્રકારે સમવાય (સુત્ત ૨૯)માં દર્શાવાયા છે. જુએ પાભાસા(પૃ. ૧૬૬).
૨ જુઓ કહાવલી
Page #255
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૨૭
વર્ગમાં વિભક્ત કરાયા છે. આ ઉપરથી પ્રશ્નના ઉત્તર અપાય છે. આ જાતની વિદ્યાને “વર્ગ કેવલિવિદ્યા' કહે છે. ઉપર્યુક્ત વ...કેવલિસુત્તમાં આવી જતની વિદ્યા હશે. ચ.પ્ર. (પૃ. ૫૮)માં આમ રાજને શીખવા લાયક કળા તરીકે “કેવલિ-વિદ્યાનો ઉલલેખ છે. શું એને આ કૃતિ સાથે સંબંધ છે ખરા ?
(૧૫૫) શ્રાવપ્રજ્ઞપ્રિવૃત્તિ ઉમાસ્વાતિએ સંસ્કૃતમાં શ્રાવકપ્રજ્ઞપ્તિ રયાનું મુનિચન્દ્રસૂરિએ ધમબિન્દુ (અ ૩, સૂ. ૧૮)ની ટીકા (પત્ર ૩૫આ)માં કહ્યું છે એટલું જ નહિ, પણ એમાથી સંસ્કૃત અવતરણ પણ આપ્યું છે, પરંતુ આ કૃતિ હજી સુધી તે મળી આવી નથી. પાઈયમા જે કૃતિ છે તે જ જે અહી આથી અભિપ્રેત હોય તે એ બાબત પૃ. ૧૮૦–૧૮૧માં વિચારાઈ છે. વિશેષમાં ઉમાસ્વાતિના નામે ચડાવાતી શ્રાવકપ્રજ્ઞપ્રિની કઈ વૃત્તિ જ જોવા જાણવામાં નથી.
(૧૬૪) સંગ્રહવૃત્તિ સ ગ્રહણ થી લઘુ-સંગ્રહણી અને બહત-સંગ્રહણી એ બે કૃતિઓ સામાન્ય રીતે સમજાય છે. તેમા હરિભદ્રસૂરિની ટીકા માટે તે બહસંગ્રહણું જ હોઈ શકે, કેમકે બીજી સંગ્રહણીના કર્તા તો એમના પછી લાબે સમયે થયેલા છે.
૧ જુએ અજ૫૦ (ખડ ૨)નો ઉપઘાત (પૃ ૬૬) તેમ જ પા ભા સા. (પૃ. ૧૭૦) આ બીજી કૃતિમાં મે વગકેવલિસુત્તને વચ્ચકેવલી તરીકે નિર્દેશ કર્યો છે.
૨ આ નામની વિવિધ કૃતિઓ વિષે મેં કેટલીક હકીકત “સ ગહણી (સ ગ્રહણ)” નામના મારા લેખમાં આપી છે. આ લેખ “આ પ્ર.” (૫ ૪૮, આ ૫)માં છપાયો છે અને અગેન મારે બીજો લેખ નામે
કેટલીક સ ગહણી (સ ગ્રહણ)” “આ પ્ર ” (પુ પ૭, અ. ૪)માં છપાવે છે
Page #256
--------------------------------------------------------------------------
________________
રર૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
બૃહત્સંગ્રહણી એટલે જિનભદગણિ ક્ષમાશ્રમણની જ. મ.માં ગા. ૪૧૯મા રચેલી કૃતિ. આના ઉપર મલયગિરિસૂરિની ટીકા છે. આ ટીકામાં આ સૂરિએ હરિભદ્રસૂરિકૃત વૃત્તિને કઈ સ્થળે ઉલેખ કર્યો હાય એમ જણાતું નથી. સુમતિગણિએ પ્રસ્તુત હરિભસૂરિને વૃત્તિકાર તરીકે નિર્દેશ કર્યો છે ખરો, પણ એનું સમર્થન કરનાર કઈ પ્રાચીન પ્રમાણ મળે છે ? જે ભાંડ્યું સૂત્ર (પૃ. ૩૪)માં જે સંગ્રહણીવૃત્તિ હારિભદ્રીય કહી છે તે પ્રસ્તુત છે ? એની હાથપોથી ૨૬ પત્રની છે.
અર્જન કૃતિનું વિવરણ (૮૨) ન્યાયપ્રવેશકવ્યાખ્યા યાને (૧૪૮ ઈ) શિષ્યહિતા
દિજ્ઞાગે ન્યાયવ્હાર રચ્યું છે. એને જ કેટલાક ન્યાયસૂત્ર કહે છે. એને અભ્યાસ સુગમ થાય તે માટે ન્યાયપ્રવેશકની રચના કરાઈ હતી. આ ન્યાયપ્રવેશકને વિષય મણિમેખલઈ નામના તામિલ કૃતિના ૨૯ભા પ્રકરણ સાથે સમાનતા ધરાવે છે. ન્યાયપ્રવેશકના કર્તા કાણુ એ વિષે બે મત છે. કેટલાક આધુનિક વિદ્વાને એના કર્તા તરીકે દિનાગનું નામ સૂચવે છે તે બીજા *કેટલાક આ દિનાગના શિષ્ય શંકરસ્વામીનું નામ સૂચવે છે.
૧ આ વ્યાખ્યાનું સંસ્કૃત મૂળ અને પ્રસ્તુત વ્યાખ્યા ઉપરની પાર્શ્વદેવગણિત ૫જિકા સહિતનું સંપાદન (સ્વ.) ડો. આનંદશંકર ધ્રુવે કર્યું છે અને એ “ગા. પ. ગ્રં.”મા ઈ સ ૧૯૩૦માં પ્રસિદ્ધ થયેલ છે આ પૂર્વે ટિબેટી મૂળનું વિધુશેખર ભટ્ટાચાર્યે સપાદન કર્યું હતુ એ મૂળ એમની પ્રસ્તાવના સાથે “ગા. પ. ૨.”મા ઈ સ ૧૯૨૭માં પ્રકાશિત થયેલ છે
૨ જુઓ “ઉપબડ”. ૩ ડો. સતીશચન્દ્ર વિદ્યાભૂષણ, વિધુશેખર ભટ્ટાચાર્ય અને ડૉ. કીથ ૪ પ્રો. ઉઈ, સુગિરિ, હસ્સિ, યુબિઅન્સિક અને મિનિવ
Page #257
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૨૯
ચીની અને ટિબેટી સાધને અનુસાર ન્યાયપ્રવેશકને ન્યાયપ્રવેશશાસ્ત્ર, પ્રમાણન્યાય પ્રવેશદ્વાર, પ્રમાણશાસન્યાયપ્રવેશ અહેતુવિઘાતકશાસ્ત્ર પણ કહે છે.
કર્તવ–ન્યાયપ્રવેશક ઉપર ૫૦૦ શ્લેક જેવડી વ્યાખ્યા પ્રસ્તુત હરિભદ્રસૂરિએ રચી છે, નહિ કે સતીશચન્દ્ર વિદ્યાભૂષણે અને ડાં કૂવે કહ્યું તેમ એમના ઉત્તરવતી અન્ય હરિભદ્ર. પ્રસ્તુત હરિભદ્રસૂરિ એ તત્ત્વસંગ્રહ (લે. ૧૨૩-૧૨૪) ઉપરની પંજિકા (પૃ ૬૬)મા નિર્દેશાયેલા આચાર્ય–સૂરિ છે એમ ડૉ. બી ભટ્ટાચાર્યું તત્ત્વસંગ્રહના અગ્રવચન (પૃ. ૭૫)માં કહ્યું છે. આ બાબત વિશેષ વિચારણાને પાત્ર છે.
શિષ્યહિતાની એક હાથપોથી વિ સં. ૧૨૦૧માં લખાયેલી છે. એ જેસલમેરના ભંડારમા છે.
અવતરણે–શિષ્યહિતામા અવતરણે છે. એના પ્રતીકે મેં અંજ ૫૦(ખંડ ૨)ના ઉપોદઘાત (પૃ. ૬૭)મા આપ્યા છે. એ પિકી પૃ. ૧૫ગત “ મિતિ”થી શરૂ થતું અવતરણ ન્યાયબિન્દુ (પરિચ્છેદ ૩, પૃ. ૧૮૦)માનું છે. એવી રીતે પૃ. ૨૧માનું “સંત”થી શરૂ થતુ અવતરણ પેગસૂત્ર (૩-૧૩)ના ઉપરના વ્યાસકતા ભાષ્યમાંનુ છે અને પૃ. ૩૫મા “સરળદેતુ”થી શરૂ કરાયેલું અવતરણ “ભદ ત”ના નામે રજૂ કરાયું છે. આ “ભદંત” તે દિનાગ તે નથી ?
ઉલ્લેખ–શાન્તરક્ષિત વાદન્યાય ઉપર રચેલી વ્યાખ્યા (પૃ. ૧૪૨)માં ન્યાયપ્રવેશને ઉલ્લેખ છે.
૧ આ પૃષ્ટાક ધર્મોત્તરસ્કૃત ટીકા સહિત જે ન્યાયબિન્દ “ચૌખંબા સંસ્કૃત ગ્રંથમાલા મા 2 થાક ૨૨ તરીકે ઈ. સ૧૯૨૪માં છપાવાયો છે તેને અંગેની આવૃત્તિ પ્રમાણેનો છે
Page #258
--------------------------------------------------------------------------
________________
२७०
હરિભદ્રસૂરિ
[[ ઉત્તરે ખંડ
પંજિકા–પાર્ષદેવગણિ આગળ ઉપર “સૂરિ ” બનતા શ્રીચન્દ્રસૂરિને નામે પ્રસિદ્ધિ પામ્યા એમણે શિષ્યહિતા ઉપર વિ. સ. ૧૧૬૯માં સંસ્કૃતમા પંજિકા રચી છે
મહાનિસીહને ઉદ્ધાર પ્રચવ (પ્ર. ૯, ૨૧૯) પ્રમાણે મહાનિસીહને ઉદ્ધાર હરિભસૂરિએ કર્યો હતે અહીં મહાનિસીહને “જૈન ઉપનિષ” કહેલું છે. મહાનિસીહમા કહ્યુ છે કે હરિભદ્રસૂરિએ પિતાની મતિને આધારે આ ગ્રંથ લખ્યો.૨ જિનપ્રભસૂરિએ વિવિધતીથકલપમા મથુરાપુરાકલ્પ” (પૃ. ૧૯)માં કહ્યું છે કે મહાનિસીહના જે પાના ઉધઈ વડે ખવાઈ ગયા હતા તે પક્ષખમણ એટલે કે પંદર ઉપવાસ દ્વારા દેવતાનું આરાધન કરી જિનભદ્ર ક્ષમાશ્રમણે સાધ્યા.
હારિભદ્રીય કૃતિઓના વૃત્તિ હરિભદ્રસૂરિની જેટલી કૃતિ મળે છે એ સર્વે સંસ્કૃત વૃત્તિથી વિભૂષિત નથી. જેટલી છે તેમાથી જે કૃતિઓને અંગે હરિભદ્રસૂરિએ પિતે વૃત્તિ રચી છે તેની નોધ મેં પૃ. ૧૮૪-૧૮૫મા લીધી છે. આમ હરિભદ્રસૂરિની આઠ કૃતિઓ પજ્ઞ વૃત્તિથી અલંકૃત છે. એમની આ - વૃત્તિઓ પૈકી અવેજ ૫૦ની વ્યાખ્યા તેમ જ લલિતવિસ્તરા ઉપર મુનિચન્દ્રસૂરિએ અનુક્રમે વિવરણ અને પંજિકા રચેલ છે.
જે કૃતિઓ સ્વપન વૃત્તિ વિનાની છે તેમાની કેટલીક ઉપર તેમ જ આવશ્યકલથુવૃત્તિ અને ન્યાયપ્રવેશકવ્યાખ્યા ઉપર સંસ્કૃતમાં અનુક્રમે ટિપણુક અને ૫જિકા જેવાય છે.
આ વૃત્તિકાગના નામ હુ અહી અકાદિ ક્રમે આપુ છું – ૧ આની એક હાથપોથી વિ. સ ૧૩૬૮માં લખાયેલી છે. ૨ જુઓ D C G C M (Vol. XVII, pt. 2, p33 ).
Page #259
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા
અભયદેવસૂરિ
આગમાહારક (આનંદસાગરસૂરિ) ગુણરત્નસૂરિ
જિનેશ્વરસ રિ
જ્ઞાનવિમલસૂરિ
વેન્દ્ર (?)
પા દેવગણિ ( શ્રીચન્દ્રસૂરિ )
પ્રભાનન્દસરિ
બ્રહ્મ-શાતિદાસ
જીવન અને કવન
મણિભદ્ર (૨)
મલયગિરિરિ
માનદેવસૂરિ
સુનિયન્દ્રસૂરિ યશેાભદ્રસૂ રિ યશવિજયગણિ (ન્યાયાચાર્ય)
રાજસ
વર્ધમાનસૂરિ
વિજયલાવણ્યસૂરિ
વિદ્યાતિલક (સામતિલકસૂરિ) શિવમ`ડનર્માણ
સઘ્ધતિલકસ રિ
સાધુરાજગણિ હેમચન્દ્રસૂરિ (?)
رو
૨૩૧
6
( મલધારી) જૂ
અજૈાની કૃતિઓ ઉપર હરિભદ્રસૂરિએ ટીકા રચી હોય તેવી કૃતિ તે નિશ્ચિત રૂપે ન્યાયપ્રવેશક છે. આ ટીકા ઉપર પા દેવગણિની પજિકા છે.
ભાષાન્તરા
ગુજરાતી ભાષાંતરો—
હરિભદ્રસૂરિના કેટલાક ગ્રંથોના ગુજરાતીમા ભાષાતર થયા છે અને એ પ્રસિદ્ધ પણ થયા છે. એની નોંધ તે મે તે તે ગ્ર થાના પરિચય આપતી વેળા આપી છે ખરી, પરંતુ એ એક સ્થળે સામટી અપાય તે સારુ. એમ લાગવાથી એ ગ્રંથા તેમ જ એના ભાષાતરકારોના નામેા અહી રજૂ કરુ` છુઃ—
* જુએ પુરવણી
Page #260
--------------------------------------------------------------------------
________________
ર૩ર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ગ્રંથ
ભાષાંતરકાર અનેકાંતવાદપ્રવેશ
પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી અષ્ટક પ્રકરણ (સટીક)
હીરાલાલ હંસરાજ
ખુશાલદાસ જગજીવનદાસ . (અષ્ટક ૧૨ )
હીરાલાલ ર. કાપડિયા ઉએસપય (ગા. ૧-૨૭) (સટીક) જોગસયગ
ડો. ઈન્દુકલા ડી. ઝવેરી ધર્મ બિન્દુ (સટીક)
રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રી
મણિલાલ ન. દેશી નૃતત્ત્વનિગમ પંચવઘુગ
આગમોદ્ધારક પંચાસગ (પં. ૧-૪) પં. ચન્દ્રસાગરગણિ
,, (પં. ૨-૪) પં. મેરુવિજયગણિ [, (પં. ૩)
ધી. ટે. શાહ એગદષ્ટિસમુચ્ચય
ડૉ. ભગવાનદાસ મ. મહેતા ગબિન્દુ
ઋદ્ધિસાગરસૂરિ
છે. મ. ન. દ્વિવેદી લલિતવિસ્તરા
ડૉ. ભ. મ. મહેતા , (ભા. ૧, શક્રરતવ) પં. ભદ્રંકરવિજયગણિ*
, (શસ્તવ, અપૂર્ણ) પં. ભાનુવિજયગણિ વસવીસિયા (વી. ૧-૫) પં ચન્દ્રસાગરગણિ શાસ્ત્રવાર્તાસમુચ્ચય (સ્ત. ૧-૪) પં. સુશીલવિજયગણિ પદર્શનસમુચ્ચય
પ્રો. મ. ન. દ્વિવેદી * આ ચિહનથી અકિત નામવાળી વ્યક્તિ માટે જુઓ “પુરવણી”.
Page #261
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
ગ્રંથ
. સ૦ (સટીક જૈનદર્શન) ષોડશકપ્રકરણ (પા. ૧-૮ ) સંસારદાલાનલસ્તુતિ
સખાપયરણ
જીવન અને વન
ભાષાંતરકાર
૧
૫. બેચરદાસ જી. દેશી કેશવલાલ જૈન (?) હીરાલાલ ૨. કાપડિયા વગેરે ૫ મેરુવિજયગણિ
૫. બેચરદાસ જી. દેશી
૨૩૩
(પૃ ૧૩-૧૮)
,,
ઇટાલિયન ભાષાંતર—હરિભદ્રસૂરિષ્કૃત ધખિનુ તેમ જ લેતત્ત્વનિણ યનુ ડૉ. સુઆલિને હાથે ઇટાલિયન ભાષામા ભાષાંતર થયેલું છે.
હરિભદ્રસૂરિની સસારદાવાનલસ્તુતિ સિવાયની એકે કૃતિનું સર્વાંશે હિંદી, ૪અગ્રેજી કે જર્મન ભાષામા ભાષાતર થયુ હોય તે પણ એ પ્રસિદ્ધ થયું હૈાય એમ જણાતું નથી.
વિષચેાનુ` વૈવિધ્ય—હરિભદ્રસૂરિએ વિવિધ વિષયોનું નિરૂપણ કર્યું છે. તેમા ન્યાયને અંગે એમણે અ૦૪૦૫૦, અનેકાન્તવાદપ્રવેશ, અનેકાન્તસિદ્ધિ અને સ્યાદ્વાદકુચાદ્યપરિહાર રચ્યાં છે. દનશાસ્ત્ર તરીકે એમણે ધમ્મસ ગહણી, લેાક્તત્ત્વનિ ય, શાવાસ૦ અને ષટ્ટનસમુચ્ચયની રચના કરી છે. યાગની રૂપરેખા એમણે જોગસયગ, ચાન્દસ, ચાગબિન્દુ અને પેાડશકપ્રકરણમા આલેખી છે ગૃહસ્થ-ધર્મ અને સાધુ-ધર્મીનુ સ્વરૂપ ધ બિન્દુ અને પ્`ચાસગમા અને સાધુ-ધર્મનું વિશિષ્ટ નિરૂપણુ પહેંચવત્યુગમા છે . કથા-સાહિત્યના સર્જનરૂપે સ૦૨૦ અને ત્તમાાણ ગણાવી શકાય. અષ્ટકૅપ્રકરણ અને વીસવીસિયા એ ૧-૨ જુએ “ પુરવણી ’’. ૩ જુએ પૃ ૧૪૮,
૪ જુઓ પૃ ૧૭–૧૬૮.
Page #262
--------------------------------------------------------------------------
________________
ર૩૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
અનેક પ્રકીર્ણક વિષય ઉપર પ્રકાશ પાડે છે. ઉવસાય આત્મનતિના ઉપાયો સૂચવે છે. એ નૈતિક અને આધ્યાત્મિક દષ્ટિએ ઉપગી કૃતિ છે.
સાહિત્યક્ષેત્રમાં ફાળે–હરિભસૂરિએ જેટલી કૃતિ રચી છે એ બધી મળતી નથી. કેટલીક અપૂર્ણ મળે છે અને કેટલીક એમના નામે ખોટી ચડાવાયેલી લાગે છે આ પરિસ્થિતિમાં એમને સાહિત્યક્ષેત્રમાં કેટલો ફાળે છે તેને અતિમ નિર્ણયાત્મક ઉત્તર આપી શકાય તેમ નથી છતા જે કૃતિઓ એમની નિર્વિવાદપણે ગણાય છે તેને લક્ષીને એ દરેકનું પરિમાણ અર્થાત 2 થારા રજૂ કરાય તે એ ઉપરથી એમની સાહિત્ય-સેવાને આપણને થોડોઘણે પણ ખ્યાલ આવે. આથી હું એ નીચે મુજબ કૃતિના નામપૂર્વક આપુ છું અને સાથે સાથે પઘાત્મક કૃતિના પદ્યોની સંખ્યા પણ નોધુ છું:નામ
પદ્યસંખ્યા ગ્રન્થા અનુગદ્વારવિવૃતિ
૩૦૦૦ (જે. ગ્ર.) અનેકાતજયપતાકા
૩૫૦૦ અનેકાતજ્યપતાકોદ્યોતદીપિકા
૮૨૫૦ અનેકતિવાદપ્રવેશ
૭૨૦ અનેકાતસિદ્ધિ
2 અષ્ટક પ્રકરણ
૨૬૬ આત્મસિદ્ધિ આવશ્યકસૂત્ર-બૃહવૃત્તિ
૮૪૦૦૦ આવશ્યકસૂત્ર–વિવૃતિ
૨૨૦૦૦ ઉએસપય
૧૩૯ ૧૧૫૦ ચૈત્યવ દાનસૂત્ર–વૃત્તિ (લ વિ ) – ૫૪૫ જ બુદીવસ ગણું જીવાજીવાભિગમ-લઘુવૃત્તિ
૧૧૧૯૨, ૧ ૫ ભાં. ચં. સૂ. (પૃ ૧૨૩) પ્રમાણે ૧૨૦૦ છે.
-
-
૨ ૫૮
૩૦
Page #263
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૩૫
go
૪૮૫
નામ
પદ્યરાખ્યા ગ્રાચ જેગસયગ
૧૦૧ ૧પપિકા દંસણુસુદિ (દરિસણસત્તરિ) દશવૈકાલિક-ટીકા
૬૮૫૦ કિંજવદનપેટા
1 2 ધુમ્મસંગહણ
૧૩૯૬ ૧૭૫૦ (જે. ગ્રં ) ધર્મબિન્દુ
૪૮ + સૂ. ૫૪૨ ર૭૩ (જૈ. ગ્રં ) ધર્મસારપ્રકરણ ધર્મસારપ્રકરણ-ટીકા ધુત્તકખાણ
૬૦૨ (જૈ. 2 ) નન્દધ્યયન-ટીકા
૨૩ર૬ નાણાચિત્તપથરણ નૃતત્ત્વનિંગમ
૧૭૦ (જે. ચં.) ન્યાયપ્રવેશક-વ્યાખ્યા
૫૦૦ ન્યાયવિનિશ્ચય ન્યાયાવતારવૃત્તિ પંચવભુગ
૧૭૧૪ ૧૭૯૪ (જે. ચં.) પંચવસ્તુક-ટીકા
૫૦૫૦ ( , ) પંચસૂત્રક-વ્યાખ્યા પચાસગ
૨૧૧૮૪ પિંડનિર્યુતિ–વિવૃતિ પ્રજ્ઞાપના-ટીકા બોટિક-પ્રતિષેધ
૧ આ ટીકા સાડા પાંચ અધ્યાયની-અ. ૧, સૂ ૨૩ સુધીની જણાય છે. ૨ જુએ ૫. ભાં. ઇ. સ. (પૃ. ૫).
૧૪૭
| | |
| |
૮૮ ૦
૯૩૮
૪૭૦૦
૯૧
Page #264
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
૩૮૬
૭૦૦
૮9
૨ ૫૭
૩૩૦
નામ
પદ્યસંખ્યા ગ્રન્થા ભાવનાસિદ્ધિ ગદષ્ટિસમુચ્ચય
૨૨૬ , , -વૃત્તિ
૧૧૭૫ ગિબિન્દુ
પર૭ લગસુદ્ધિ
૧૩૩ વર્ગકેવલિવૃત્તિ વિસરીસિયા શાસ્ત્રવાર્તાસમુચ્ચય , , -વૃત્તિ
૧૨૨૫૦ વિદ્દર્શનસમુચ્ચય ઘોડશક–પ્રકરણ સ સારદાવાનલ સ્તુતિ સમરાઈચચરિય સંબોહાયરણ
૨૦૫૪ (જે. ચં.) સર્વ સિદ્ધિ
છે –ટીકા સાવગધમ સાવગધમ્મસમાસ
, ની ટીકા સ્યાદ્વાદકુચોઘપરિહાર હિંસાષ્ટક
, –અવસૂરિ ૧ જે. ચં.માં ૭૦૦૦ની નોધ છે તે વિચારણીય છે ૨ જુઓ જે. ભ. ચં. ચુ. (પૃ. ૨૧)
૨૧૦૦૦૦
१२०
૪ ૦૩
Page #265
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને ન
અહી જે ગ્રંથાત્ર મે* આપેલ છે તે સબધમાં કેટલીક વાર ભિન્ન ઉલ્લેખ પણ જોવાય છે, પણ એથી અંદાજને વાધા આવતા નથી. ઉપર્યુક્ત ગણતરી પ્રમાણે હરિભદ્રસૂરિએ ઓછામા ઓછા દોઢ લાખ શ્લોક રચ્યા છે . વિનયવિજયગણિએ બે લાખ કરતા વિશેષ શ્લોક રયાનુ કહેવાય છે.૧ ન્યાયાચાયયાવિજયગણિએ તેા બે લાખ જેટલુ લખાણ વળ ન્યાયને અંગે જ કર્યું છે એમ એમના એક મુદ્રિત થયેલા કાગળ ઉપરથી જણાય છે. ‘ કલિકાલસર્વજ્ઞ ' હેમચન્દ્રસૂરિએ સાડા ત્રણ કગડ લેા જેટલી રચના કર્યાંનુ કેટલાક કહે છે. ત્રણેક લાખ શ્લોક જેટલુ લખાણ તા આજે પણ મળે છે એમ કહેવાય છે. લગભગ અડધા લાખ લેક જેટલી રચના તેા આધુનિક યુગમા આગમાધારકને હાંથે પણ થઈ છે.
,
૨૩૭
તિ કે
આ પ્રમાણે હરિભદ્રસૂરિની વિવિધ કૃતિઓનું સંક્ષિપ્ત અવલોકન પૂરુ થાય છે એટલે એના નિષ્કર્ષરૂપે હું નીચે મુજબની ૪૮ બાબતા રજૂ કરું છું* :—
૧. અભયદેવસૂરિ અને એમની પછીના કેટલાક આચાર્યોને મતે હરિભદ્રસૂરિએ લગભગ ૧૪૦૦ ગ્રંથા રચ્યા છે, છતા આજે તે એના ચૌદમા ભાગના આશરે સા ગ્રંથના જ નામ ગણાવી શકાય તેમ છે.
૨. હરિભદ્રસૂરિની કૃતિ તરી કે કેટલીક વાર એમના પછી થયેલા-વિ. સં. ૧૧૫ની આસપાસમા થયેલા અન્ય હરિભદ્રસૂરિની કૃતિ ગણાવાય છે અને તે ઉચિત નથી હરિ, હરિપ્રભ, હરિષેણ ને હુ કુલ જેવાની કૃતિને હારિભદ્રીય કહેવી તે ભૂલ છે.
૧ સુજશવેલીભાસની પ્રસ્તાવના (પૃ. ૭)મા મા દ. દેશાઈએ આ હકીકત આપી છે.
આ કાગળ ગૂર્જર સાહિત્ય સગ્રહ ( ભા, ૨)માં છપાય છે. તેમા પૃ. ૧૧૪મા બે લાખ શ્લોકની હકીકત છે.
૨
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૮
હરિભદ્રસૂરિ -
[ ઉત્તર ખંડ
૩. હરિભદ્રસૂરિએ જે કૃતિઓ રચ્યાના પ્રામાણિક ઉલેખ મળે છે તે બધી કે આજે મળતી નથી. જેટલી મળે છે તેમાં પણ ડુપડપિકા અપૂર્ણ છે અને પંચાગ ને વીસવીસિયામાં નહિ જેવો ભાગ ખૂટતો જણાય છે.
૪. હરિભદ્રસૂરિની કેટલીક કૃતિઓ વિરડ” અંક વડે અંકિત છે.
૫. હરિભદ્રસૂરિએ કેટલીક કૃતિના નામ બૌદ્ધ કૃતિઓના નામ ઉપરથી જ્યા હોય એમ લાગે છે. જો એમ ન જ હોય તો એ વાત તે સાચી જ છે કે એમની કેટલીક કૃતિનાં નામ બદ્ધ કૃતિઓનાં નામનું સ્મરણ કરાવે છે.
૬. હરિભસૂરિને ઉપલબ્ધ કૃતિકલાપ સંસ્કૃત અને પાઈયમા– જ મ0મા રચાયો છે અને તેમાં પણ વિશેષ ભાગ સંસ્કૃતમાં છે.
૭. હરિભદ્રસૂરિનું સંસ્કૃત અને પાઈય એમ બંને ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ જોવાય છે. ૮. હરિભસૂરિએ સ્વતંત્ર તેમ જ વિવરણાત્મક કૃતિઓ રચી છે.
. હરિભસૂરિએ અનેક વિષયો ઉપર કૃતિઓ રચી છે. તેમાં તત્વજ્ઞાન અને સંસ્કૃતિ ઉપર એમણે વિશેષ લક્ષ્ય આપ્યું છે.
૧૦. હરિભદ્રસૂરિએ છંદ, વ્યાકરણ કે અલંકારને લગતી કોઈ કૃતિ રચી હોય એમ જણાતું નથી. કોઈ નાટક પણ રચ્યું દેખાતું નથી. રૂપકાત્મક કથા પણ આલેખી હોય એમ જાણવામાં નથી.
૧૧. સિદ્ધસેન દિવાકરે દાર્શનિક હાર્નાિશિકાઓ દ્વારા સર્વ દર્શનેને સંગ્રહ કરવાનું જે બીજ વાવ્યુ હતુ તેને પલ્લવિત, પુષ્પિત અને ફલિત કરવાનું કાર્ય હરિભદરિએ પદનસમુચ્ચય અને શાસ્ત્રવાર્તારામુચ્ચય એમ બે કૃતિઓ રચી ચરિતાર્થ કર્યું છે.
૧૨. શાસ્ત્રવાર્તાસમુચિય એ હરિભકવિની સર્વ ધર્મ પ્રત્યે
Page #267
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
ર૩૯ મધ્યસ્થ ભાવના રાખી વિવિધ દર્શનના સમન્વય કરી સત્ય પ્રકાશિત કરવાની તીવ્ર અને ઉદાત્ત ભાવનાને આબેહૂબ ચિતાર ખડો કરે છે.
૧૩. મહાનિસીહના ઉદ્ધારમા હરિભસૂરિને પણ હાથ છે.
૧૪. હરિભસૂરિનું રચેલું મનાતું ધુત્તખાણ એ બ્રાહ્મણોનીપૌરાણિકોની ઉપલક દૃષ્ટિએ હાસ્યાસ્પદ જણાતી માન્યતાઓ ઉપર વિદપૂર્વક સચેટ ચાબખા મારવાની કળાને બેનમૂન નમૂન છે.
૧૫. હરિભસૂરિની સંસ્કૃતમાં સર્વાગે “આર્યા છેદમાં રચાયેલી કોઈ કૃતિ હોય તો તે છેડશક-પ્રકરણ છે.
૧૬. હરિભસૂરિએ પિતાની કૃતિઓ ઉપર, જૈન આગમાદિ ઉપર તેમ જ બૃદ્ધ ગ્રંથ ઉપર સ સકૃતમાં વિવરણો રચ્યા છે.
૧૭. જૈન આગમ ઉપર જે સંસ્કૃત ટીકાઓ આજે મળે છે તે પૂર્વે આવસ્મય જેવા ઉપર તે અન્યની ટીકા હતી એમ લાગે છે. એવી ટીકાને બાજુએ રાખતા એ કાર્યમાં પહેલ કરવાનું માન હરિભદ્રસૂરિને ફાળે જાય છે. ઉપલબ્ધ સંસ્કૃત ટીકાઓમા તે એમની જ ટીકા અગ્રિમ સ્થાને છે.
૧૮. આગમ ઉપર હરિભદ્રસૂરિએ ટીકા રચી છે ખરી, પરંતુ એ પૈકી એકે અંગ કે એકે છેયસુત્ત ઉપર ટીકા રચી જણાતી નથી. ઉવગ ઉપર અને મૂલસુત્ત અને બન્ને ચૂલિયાસુર ઉપર એમણે ટીકા રચી છે.
૧૯. ચાઇયવન્દણસુર (ચૈત્યવન્દનસૂત્ર) ઉપર સૌથી પ્રથમ વૃત્તિ કોઈની મળતી હોય તે તે હરિભદ્રસૂરિની છે.
૨૦. હરિભદ્રસૂરિએ એમની ચાર વૃત્તિઓનું નામ શિષ્યહિતા અને એકનું નામ શિષ્યાધિની રાખ્યું છે અને આવું નામ આપનાર તરીકે એઓ જૈન મુનિવરોમાં પ્રથમ હોય એમ લાગે છે.
૧ અણુએ ગદાર, આવાસય, ન્યાયપ્રવેશક અને પંચવઘુ એ ચાર કૃતિની વૃત્તિ પછી પ્રત્યેનું નામ શિષ્યહિતા છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૦
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ ૨૧. ચૈત્યવંદનની વિધિ દર્શાવનારી આદ્ય ઉપલબ્ધ કૃતિ તે લલિતવિસ્તરા છે એમ આગમોદ્ધારકનું કહેવું છે.
૨૨. હરિભદ્રસૂરિએ જે કૃતિઓ ઉપર વૃત્તિ રચી છે તેમાની કેટલીકને “લઘુવૃત્તિ તે કેટલીકને બૃહદ્ઘત્તિ” તરીકે ઓળખાવાય છે, પરંતુ આથી કરીને એમણે આ દરેક કૃતિને બબ્બે વૃત્તિઓથી વિભૂષિત કરી છે એમ સમજવાનું કે માનવાનું નથી
૨૩ હરિભદ્રસૂરિએ જે કૃતિઓ ઉપર વૃત્તિ રચી છે એમાની કોઈ કોઈ ઉપર વિવરણ જોવાય છે. આમ એમની કેટલીક કૃતિઓ જાણે પલ્લવિત તેમ જ પુષ્પિત બની છે. - ૨૪. હરિભસૂરિન જે કૃતિઓ સ્વપજ્ઞ વૃત્તિ વડે વિભૂષિત નથી તેમાની કેટલીક ઉપર ઉત્તરવર્તી મુનિવરોએ વૃત્તિ રચી છે. આમા અનિચન્દ્રસૂરિ, મલયગિરિસૂરિ, ન્યાયાચાર્ય યશોવિજયગણિ અને આગમ દ્વારકને ફાળે મહત્વનો છે.
૨૫ હરિભદ્રસૂરિએ પિતાની કેટલીક કૃતિઓના પ્રવેશદ્વારની ગરજ સારે એવી કૃતિઓ રચી એમની કૃતિઓના સંક્ષેપરૂપે કૃતિઓ
જવાને માર્ગ અન્ય પ્રણેતાઓને સુઝાડ્યો છે. આને લાભ લેવામાં ન્યાયાચાર્ય યશોવિજયગણિ મોખરે હોય એમ ઉવએ સરહ અને મગપરિખા જેવી કૃતિ જોતા લાગે છે. આ ગણિવરે હરિભદ્રસૂરિની વિવિધ વિષયને અગેની કૃતિઓનું આકંઠ પાન કરી એને રસાસ્વાદ કેવળ સંસ્કૃત કે પ્રાકૃત જ પૂરતું મર્યાદિત ન રાખતાં એ ગુજરાતી ભાષાભાષીઓને પણ એક યા બીજી રીતે કરાવ્યું છે. આને લઈને એમનું “ “લઘુ હરિભદ્ર” તરીકેનું ઉપનામ સાર્થક બને છે
૧ હીરવિજયસૂરિના શિષ્ય કીર્તિવિજયગણિના શિષ્ય કાંતિવિજયે વિ. સ. ૧૭૪૫ પછી તરત જ રચેલી મનાતી કૃતિ નામે સુજલીભાસ (પૃ. ૨૯)માં આ પ્રમાણેનો નિર્દેશ છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે –
Page #269
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૪૧
૨૬. હરિભદ્રસૂરિની વિદ્વત્તાના પ્રમાણમા એમની ઘણી જ ડી. કૃતિઓને પ્રાદેશિક ભાષામાં અનુવાદ થયે છે. એમની બે કૃતિને ઈટાલિયન ભાષામાં અનુવાદ થયો છે, પરંતુ હિંદી, અંગ્રેજી કે જર્મનમા. એક પણ મહાકાય કૃતિને પણ સર્જાશે થયે હોય એમ જણાતુ નથી. - ર૭. હરિભદ્રસૂરિએ જેટલી સંખ્યામાં ગ્રંથ રચ્યાનું કહેવાય છે એટલી મોટી સંખ્યા અન્ય કોઈ જૈન ગ્રંથકારને અને પ્રોપરૂપે પણ નિર્દેશાઈ નથી. ઉમાસ્વાતિને પણ ૫૦૦ જ પ્રકરણોના પ્રણેતા તરીકે ઓળખાવાયા છે.
૨૮. હરિભદ્રસૂરિની પૂર્વેનુ ઉપલબ્ધ સાહિત્ય જોતા એ જે જે ગ્રંથકારનું જેટલું મળે છે તેને હિસાબે હારિભદ્રીય કૃતિકલાપનું પરિમાણ અધિક છે.
૨૯. ભારતીય દર્શનેમા ચાર્વાક દર્શનને પણ એક દર્શન તરીકે દર્શાવનાર તરીકે હરિભસૂરિ લગભગ આદ્ય સ્થાન ભોગવે છે.
૩૦. ઉપલબ્ધ સાહિત્ય જોતાં યોગના સંબંધમાં આઠ દૃષ્ટિની બાબત રજુ કરી નવો ચીલો પાડનારા તરીકે હરિભસૂરિ પ્રથમ છે.
૩૧. કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બે ઉપયોગવાદને અગેના ત્રણ મતના પુરસ્કર્તા તરીકે જિનભદ્ર, સિદ્ધસેન અને વૃદ્ધાચાર્યને ઉલેખ સૌથી પ્રથમ કરનાર કોઈ હોય ને તે હરિભદ્રસૂરિ છે. ૩૨. પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન એ સુપ્રસિદ્ધ “લઘુ બાંધવ હરિભદ્રને, “કલિયુગમાં એ થયો બીજે રે”
–ઢાલ ૪, કડી ૪ આ કૃતિ (ઢા ૧)ની નિમ્નલિખિત પતિમા ચશેવિજયગણિ બીજા હેમચન્દ્રસૂરિ થશે એમ કહ્યું છે –
“યોગ્ય પાત્ર વિદ્યા તણું જ, થાસે એ બી હેમ. ૧૬” ૯ ૧૬
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪ર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
સંજ્ઞાઓને રથાને વાક્યર્થ, મહાવાક્યર્થ અને પર્યાથે એવી અભિનવ સંજ્ઞાઓ હરિભદ્રસૂરિની પૂર્વે કોઈ મુનિવરે યોજી હોય તે તે જાણવામાં નથી.
૩૩. સક્સ-પચરણ ઉપર મલવાદીએ ટીકા રચી હતી એ બાબતને સૌથી પ્રથમ નિર્દેશ કરનાર હરિભસૂરિ છે.
૩૪. સીમ ધરસ્વામીએ સંધ ઉપર ભેટ તરીકે એક ચૂલિકા મોકલ્યાની વાત રજૂ કરનાર તરીકે હરિભસૂરિ પ્રથમ છે. બાકી સીમંધર તીર્થ કરને ઉલલેખ તો વસુદેવહિડીગત પઢિયા (પૃ. ૮૪)માં છે અને એ કૃતિ તે એમની પૂર્વે રચાઈ છે.
૩૫ છેયસુત્ત અને મૂલસુત્તની સંખ્યા અનુક્રમે છે અને ચારની દર્શાવનાર તરીકે હરિભસૂરિ પ્રથમ છે.
૩૬. ધર્મની પરીક્ષા સુવર્ણની જેમ કપ, તાપ અને છેદ દ્વારા કરવાની બાબત રજૂ કરનાર જૈન તરીકે હરિભદ્રસૂરિ પ્રથમ હોય એમ ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતા જણાય છે. આ બાબતને વિવિધ કૃતિઓમાં ઉલેખ કરનાર તરીકે તે એઓ અદ્વિતીય સ્થાન ભગવે છે. એમની આ મનોદશા સત્યની વેવણા માટેની એમની તાલાવેલી સૂચવે છે અને મુમુક્ષુએ ગમે તે ધર્મને-કહેવાતા ધર્મને સ્વીકાર ન કરવું જોઈએ એની એઓ આ દ્વારા ચેતવણું આપે છે. - ૩૭. સમરાઈચરિય એ હરિભદ્રસૂરિની ઉત્તમ કવિ તરીકેની ગણના કરાવવા માટે પર્યાપ્ત સાધન છે
૩૮ ન્યાયનો નિર્દેશ કરનારા જૈન ગ્રંથકારમાં હરિભદ્રસૂરિ સૌથી પ્રથમ હાય એમ જણાય છે.
૩૯. સમર્થવાદી હરિભદ્રસૂરિની સમન્વય-શૈલી મિથ્યાભિમાની વાદીઓના વાદ-રો, હઠિલાઓના હઠવુર અને જિજ્ઞાસુના મોહ-ક્વરને નાશ કરનારુ રામબાણ રસાયન છે.'
૧ શા વા. સ. (શ્લે ૧૯૪-૨૧૦)ગત સર્જનહાર વિધનું વક્તવ્ય.
Page #271
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૨૪૩ ૪૦. હરિભદ્રસૂરિની કૃતિઓ એટલે શાસ્ત્રીય પ્રત્યેક વિષયનું યથેષ્ટ, સચોટ અને પર્યાપ્ત જ્ઞાન મેળવવાનું ઉત્તમ સાધન.
૪૧. જે વસ્તુ પિતે સમજતા હોય તે અન્યને શાતપણે અને મધ્યરથભાવે સમજાવવાની કળામા હરિભદ્રસૂરિ સિદ્ધહરત છે.૧
૪૨. સમ્યકત્વ પ્રતિકા તરીકે ઓળખાવાતી કૃતિ જો હારિભદીય જ હોય તે તેની ગા. પ-૬, સમરાઈચચરિયના ઉોધક પદ્યો તેમ જ ધુત્તખાણ પણ જે હારિભદ્રીય જ હોય તે એના બાર અવતરણ મૂળે કઈ કઈ કૃતિના છે અને એના પ્રણેતાનાં નામ શા છે તે વિચારાય અને સાથે સાથે એમની અન્ય કૃતિઓમાના અવતરણે એકત્રિત કરી એ સર્વેના મૂળ પણ નકકી થાય તે એમના સમય વિષેને નિર્ણય સર્વમાન્ય બને.
૪૩ હરિભદ્રસૂરિએ શતમુખી પ્રતિભા દ્વારા જે જે ગ્ર થે રહ્યા છે તેથી જૈન જ સાહિત્ય ગૌરવાતિ બન્યું છે એમ નહિ, પરંતુ ભારતીય સંસ્કૃત અને પાઈય સાહિત્ય તેવું બન્યું છે– એનું પણ મુખ એથી ઉજ્જવલ થયું છે.
૪૪. હરિભસૂરિના ગ્રંથોના સપાદનમા મુખ્ય ફાળો આગમદ્ધારક છે.
૪૫. હરિભદ્રગ્સ રિની કૃતિઓની વૃત્તિ જ રચનારા કે એને આધારે સક્ષેપાત્મક રચના જનારા જ એમના પ્રશાસક છે એમ નહિ, પરંતુ દાક્ષિણ્યચિહ્નસૂરિ અને સિદ્ધવિ જેવા પ્રાચીન સમયના શ્રમણવએ અને તીર્થોદ્ધારક વિજયનેમિસૂરિ અને આરામદારક આનન્દસાગરસરિ જેવા આધુનિક મુનિએ પણ એમના યશોગાન ગાયાં છે. એમાં હું પણ મારે નમ્ર સર પૂરું છું.
ક૬ હરિભદરિના જેટલા ૨ થે આજે ઉપલબ્ધ છે એ પૈકી ૧ જુએ પ. બેચરદાસનું “જન દર્શન” (પૃ. ૩૧)
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
કોઈ કોઈનો તે વાસ્તવિક અને સાગોપાગ અભ્યાસ કરવા માટે સારી છે જિંદગી વ્યતીત કરવી પડે એટલે એમાં મહત્ત્વપૂર્ણ અને વિવિધ્યશાળી ભંડાર ભરેલું છે.
૪૭. આજનો શ્રમણ-સંધ અધ્યાત્મ, વેગ અને ધર્મની બાબતમાં હરિભદ્રસૂરિને ઋણ છે.
૪૮. તીર્થોદ્ધારકાદિના શિષ્ય-સમુદાયમા હારિભદ્રીય કૃતિકલાપના પઠન-પાઠન પર વિશેષ લક્ષ્ય અપાય છે એ આનંદની વાત છે.
આ પ્રમાણે જ્યારે હરિભસૂરિના ગ્રંથનું મૂલ્ય અમૂલ્ય છે ત્યારે સામાન્ય જનતા પણ એને યથેષ્ઠ લાભ લઈ શકે તેવી વ્યવસ્થા થવી ઘટે. એના આધુનિક ભિન્ન ભિન્ન ભાષાઓમાં ઉત્તમ કોટિના અનુવાદ પ્રસિદ્ધ થાય તો આ મહત્ત્વના ગ્રંથની ઉપગિતા વિશેષતઃ કળે.
Page #273
--------------------------------------------------------------------------
________________
ઉપખંડ: સમીક્ષા (૧) હરિભદ્રસૂરિએ નિદેશેલા છે અને ગ્રંથકાર હરિભદ્રસૂરિએ અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે અને એ દ્વારા એમણે વિવિધ ગ્રથો અને થકારોનો ઉલ્લેખ કર્યો છે આ ઉપરથી આપણને એક તે એમના અભ્યાસના ક્ષેત્રની વિપુલતાને ખ્યાલ આવે છે અને બીજી રીતે વિચારતા આ નામો લેખ એમના સમયનિર્ણયનું મહત્વનું અને સર્વમાન્ય સાધન પૂરું પાડે છે. આ પ્રમાણે આ નામ– નિર્દેશ ઉપયોગી હેવાથી હું એ નામે પૈકી કેટલાક વિશિષ્ટ નામો વિષે થોડીક માહિતી આપવા લલચાયે છું. સૌથી પ્રથમ તે હુ નિગ્નલિખિત ૧૪ ગ્રંથની આછી રૂપરેખા આલેખીશ –
(૧) પ્રમાણુમીમાંસા, (૨૩) પ્રિયદર્શન અને વાસવદત્તા, (૪) ગિનિર્ણય, (૫) રેવણાકબ્ધ, (૬) વાક્યપદીય, (૭) વાર્તિક, અર્થાત પ્રમાણુવાર્તિક, (૮) વિશિકા, (૯) વૃદ્ધગ્રંથ, (૧૦) શિવધર્મોત્તર, (૧૧) સમ્મઈપયરણ, (૧૨) સમ્મઈપયરણની ટીકા, (૧૩) સ્યાદ્વાદશંગ અને (૧૪) હેતબિન્દુ
(૧) પ્રમાણુમીમાંસા અજ૫ના પાંચમા અધિકારે (પૃ ૬૮)મા તેમ જ એની પર વ્યાખ્યા (પૃ ૬૮)માં આ ગ્રંથને હરિભદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો છે. એના કર્તા તરીકે મૂળમા “અમારા ગુરુ” એવો ઉલ્લેખ છે, જ્યારે એની સ્વપજ્ઞ વ્યાખ્યામાં પૂર્વાચાર્ય” એમ કહ્યું છે. આથી એમ જણાય છે કે પ્રમાણમીમાંસાના કર્તા હરિભદ્રસૂરિના સાક્ષાત ગુરુ નથી, પરંતુ એમને આ ગ્રંથ એમને ઉપયોગી થઈ પડયો હશે
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
એટલે એઓ એમને “ગુરુ” તરીકે સંબોધે છે. એ ગમે તે હે, પ્રમાણમીમાંસાના કર્તા કોઈ જેન આચાર્ય છે અને તે પણ “શ્વેતાંબર” છે એમ લાગે છે.
પ્રમાણુમીમાંસા નામને જે ગ્રંથ હરિભદ્રસૂરિએ ને છે તેની એકે હાથપોથી હજી સુધી તે મળી આવી નથી. પૃ. ૬૮માં જે અવતરણને પ્રારંભ કરી પૃ. ૭૧મા જે પૂર્ણ કરાયું છે તે આ પ્રમાણુમીમાંસાનું હશે, જો કે એ આપતા પહેલા નીચે મુજબને ઉલ્લેખ હરિભદ્રસૂરિએ કર્યો છે –
" निर्णीतमेतदस्मद्गुरुभि प्रमाणमीमांसादिषु"
હરિભદ્રસૂરિની પૂર્વે રચાયેલા પ્રમાણમીમાંસા નામના ગ્રંથની કોઈએ નોધ લીધી છે કે કોઈએ એમાંથી અવતરણ આપ્યું છે ખરું ?
“કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ પ્રમાણમીમાંસા નામની કૃતિ રચી છે અને એ જેટલી મળી તેટલી છપાવાઈ છે. શું એમણે આ અનુપલબ્ધ ગ્રંથ જે હશે ? શુ એ જોઈને એમણે પિતાની કૃતિનું આ નામ ચેર્યું હશે ? શું આ એમની છેલ્લી કૃતિ હોવાથી, એ અપૂર્ણ રહેવા પામી છે ?
૧ બીજા અધ્યાયના પહેલા આહ્નિકના ૩૫ સૂત્ર–એક દર સે સૂત્ર અને એને લગતી સ્વપજ્ઞ વૃત્તિ અને ૩૪મા સૂત્રની ઉત્થાનિકા પૂરતી વૃત્તિ જેટલે વિભાગ “સિ જે. ગ્ર.”મા ઇ. સ. ૧૯૩૯મા છપાવે છે. બાકીને વિભાગ અનુપલબ્ધ છે.
મોતીલાલ લાધાજી તરફથી “આહત મત પ્રભાકર”મા મયૂખ ૧ તરીકે પ્રમાણમીમાંસા પણ વૃત્તિ સહિત આ પૂર્વે વીરસવત ૨૪પર (= ઈસ ૧૯૨૫)માં પ્રસિદ્ધ કરાઈ હતી એના કરતાં આ નવીન પ્રકાશન અલ્યાસીને વિશેષ ઉપયોગી બન્યુ છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૭
સમીક્ષા ] જીવન અને કવન
(૨-૩) ૧પ્રિયદર્શન અને વાસવદત્તા આવસ્મયના ઉપરની ઉપલબ્ધ શિષ્યહિતા નામની ટીકા (પત્ર ૧૦૭૮)મા નિર્દેશ-દ્વાર સમજાવતા હરિભદ્રસૂરિએ પ્રિયદશના અને વાસવદત્તાને ઉલ્લેખ કર્યો છે. આ પ્રિયદર્શના એ નાગાનન્દ અને રત્નાવલીના કર્તા હર્ષની કૃતિ છે. હર્ષ એ “સ્થાનેશ્વર અને રાજા હતો. એનું મૃત્યુ ઈ. સ. ૬૪૮માં થયું હતું. સ્વ. કેશવ હર્ષદ ધ્રુવે પ્રિયદશના વિયવનની કન્યા કિંવા પ્રિયદર્શના એ નામથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એની પ્રસ્તાવના (પૃ. ૭૬, ટિ. )માં એમણે પ્રિયદર્શનાને રચનાસમય ઇ. સ. ૬૧૮ની આસપાસને દર્શાવ્યો છે. પ્રિયદર્શન અને રત્નાવલી એ બે નાટિકાઓને ભગિની (sister-plays) તરીકે વિદ્વાને ઓળખાવે છે. - જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેસા (ગા. ૧૫૦૮)મા નિર્દેશદ્વાર સમજાવતી વેળા વાસવદત્તા અને તરંગવાઈ (સં. તરંગવતી)ને ઉલ્લેખ કર્યો છે. એથી પ્રશ્ન ફુરે છે કે શું પ્રિયદનાની રચના આ ક્ષમાશ્રમણના જીવનકાળ દરમ્યાન નહિ થઈ હશે કે જેથી એમણે એનો ઉલ્લેખ ન કર્યો ? - હર્ષની કૃતિને કેટલાક પ્રિયદના ન કહેતા પ્રિયદર્શિકા કહે છે. પણ ખરું નામ પ્રિયદર્શના જ છે એમ જે કેટલાક વિદ્વાને માને છે તે વાતને હુ સંમત છું.
૧ પ્રા એન જી સુરુ દ્વારા આ નામથી સપાદિત આ કૃતિ છપાવાઈ છે. ૨ આ અનુવાદ કેશવ હર્ષદ ધ્રુવે છપાવ્યું છે
૩ કોટડ્યાચાર્યની વૃત્તિવાળી વિશેસાની આવૃત્તિમાં આને ક્રમાંક ૧૫૧૬ છે
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪૮
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
વાસવદત્તાપતંજલિએ આ નામની કૃતિ કે પછી આને અંગેની કથાની નોધ અષ્ટાધ્યાયી (૪-૭-૮૭ર) ઉપરના એમના મહાભાષ્યમાં લીધી છે. એ જ કૃતિને નિર્દેશ જિનભદગણિએ કે હરિભદ્રસૂરિએ કર્યો હોય એમ લાગતું નથી. સુબંધુએ જે વાસવદત્તા
ચી તે એમને અભિપ્રેત હોય એમ જણાય છે. મુબધુનો સમય ઈ. સ ૩૭૫–૪રપ છે એમ કેટલાક વિદ્વાનોનું કહેવું છે.
(૪) ગનિર્ણય દસ(શ્લે. ૧)ની પત્ર વૃત્તિ (પત્ર અ)માં ગિવિષયક વિસ્તૃત કૃતિને નિર્દેશ કરતી વેળા આ રોગનિર્ણય અને સાથે સાથે ઉત્તરાધ્યયનને ઉલ્લેખ છે. યોગનિર્ણયના કર્તા જૈન અને તે પણ “-વેતાંબર” આચાર્ય હશે એમ લાગે છે.
આ યોગનિધિમાં મિત્રો ઈત્યાદિ આઠ દષ્ટિનું નિરૂપણ હશે કે પાચ સમિતિ અને ત્રણ ગુણિ જેવા વિષયની ચર્ચા હશે કે અન્ય કોઈ રીતે જ વેગનું આલેખન હશે તેને નિર્ણય કરવો બાકી રહે છે. એ નિર્ણય તે યોગનિર્ણયની કૃતિ જે અત્યારે તે લુપ્ત થયેલી મનાય છે તે મળી આવે છે અથવા તે એના ઉપર પ્રકાશ પાડનાર ઉલલેખ મળી આવે તે થઈ શકે.
(૫) રેવણુકવ્યું ધમ્મસંગહણ (ગા. ૧૧૫૯)માં આને ઉલેખ છે. રસ્તે જનાર “રચ્યાપુરુષ’ની કૃતિ એ કઈ પ્રમાણભૂત નથી એ દર્શાવવા રિવણાઇકશ્વને નિર્દેશ કરાયો છે. મલયગિરિસૂરિ એમની વૃત્તિ (પત્ર ૩૮૫)મા રેવણ વગેરેએ રચેલ કાવ્ય એમ આનો અર્થ સમજાવે છે. ષ સ ઉપર વિદ્યાતિલકે ઉદ્દે સંમતિલકસૂરિએ જે
Page #277
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ].
જીવન અને ક્વત
૨૪૯
ટીકા રચી છે તેમા એમણે બીજ પદ્યની ટીકા (પૃ. ૮ માં જૈમિનિના શિષ્યના અનેક ભેદ દર્શાવતી વેળા નીચે મુજબનું પદ્ય આપ્યું છેઃ " 'उत्पल कारिका वेत्ति तन्त्रं वेत्ति प्रभाकर ।
वामनस्तृभय वेत्ति न कश्चिदपि रेवण ॥" અર્થાત્ ઉ૫લ કારિકા જાણે છે, પ્રભાકર તત્ર જાણે છે, વામન બંને જાણે છે અને રેવણુ કશું જાણતો નથી.
આમ અહીં પણ રેવણને ઉલ્લેખ છે. શું એ કોઈ મામુલી વ્યક્તિ છે?
(૬) વાક્યપદીય આ ભર્તુહરિ નામના વૈયાકરણની કૃતિ છે. એમણે મૂળ ગ્રંથ કારિકાઓ રૂપે સંસ્કૃતમાં રચી એના ઉપર સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એ બંનેનું નામ વાક્યપદીય છે. મૂળ ત્રણ કાંડોમાં વિભક્ત છેઃ (૧) બ્રહ્મ-કાડ, (૨) પદ્મ-કાડ અને (૩) પ્રકીર્ણ-કાડ.
અજ૫૦ (ખંડ ૧, પૃ. ૩૬૬)મા વાક્યપદીમાથી બે ૧ પાઠાતર તરીકે અન્યત્ર મુદ્રિત આવૃત્તિ પ્રમાણે “બેક ” છે. *
૨-૩ ગણે કાડે પુરતુ મૂળ બે કાડ ઉપરની વૃત્તિ સહિત “બનારસ સંસ્કૃત સિરીઝમાં ઇ સ ૧૮૮૪માં છપાયુ છે પહેલા કાડની વૃતિના કર્તા ભર્તૃહરિ છે, નહિ કે પુચરાજ એમ ડો. સી કે રાજે એમના એક લેખમાં કહ્યું છે (જુઓ અકજ૦૫૦ના મારા અ ગ્રેજી ઉપઘાતનું પૃ. ૧૦૧) બીજા કોડની વૃત્તિ પુણ્યરાજની છે બીજા કાડ ઉપરની ભતૃહરિની વૃત્તિને માટે ભાગ હાથપોથીરૂપે મળે છે
કીજ કાડ ઉપરની હેલરાજની વૃત્તિ સહિત મૂળ “બનારસ સંસ્કૃત સિરીઝમાં ઇ સ ૧૯૦૫માં છપાયુ છે.
ભર્તૃહરિની સ્વપજ્ઞ વૃત્તિનુ વૃષભદેવની ટીકા સહિત સપાદન ચારુદેવ શાસ્ત્રીએ કર્યું છે અને એ લાહોરથી પ્રસિદ્ધ કરાયું છે
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૦
હરિભદ્રસૂરિ
[ ઉપખs
અવતરણો અપાયા છે. એની પણ વ્યાખ્યા (પૃ. ૩૬૬)મા એના કર્તા તરીકે ભર્તુહરિને ઉલ્લેખ છે. વળી કાડ ૧, લે. ૮૩નું પ્રથમ ચરણ ભર્તુહરિના નામનિદેશપૂર્વક પજ્ઞ વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૩૮૭)માં અપાયું છે. ભર્તુહરિએ ત્રણે કાંડ ઉપર વૃત્તિ રચી હશે એમ લાગે છે.
(૭) વાર્તિક (પ્રમાણુવાર્તિક) જેમ સત્યભામાને બદલે ભામાને દૃગ જેવાય છે અને પ્રમાણુવિનિશ્ચયને વિનિશ્ચય તરીકે ઉલ્લેખ નજરે પડે છે તેમ હરિભસૂરિએ ધર્મીતિકૃત પ્રમાણુવાર્તિકને વાર્તિક તરીકે નિર્દેશ કર્યો છે.
અજપ૦માં પ્રમાણુવાર્તિકમાથી એમણે અવતરણો આપ્યા છે. નદીની ટીકા (પત્ર પ૩)માં પણ એક અવતરણ એમણે આપ્યું છે એ પ્રથમ પરિચ્છેદનું ૩૬મુ પદ્ય છે
વાતિકો તરીકે અષ્ટાધ્યાયી ઉપરનુ કાત્યાયને રચેલું વાતિક સૌથી પ્રાચીન છે. એ કંઈ સ્પષ્ટીકરણરૂપ નથી પરંતુ એ તે એનું સમીક્ષાત્મક પરિશિષ્ટ છે. વાર્તિકની અભિનવ પદ્ધતિને પ્રારંભ ઉદ્યોતકર (ઈ. સ. ૫૫૦)ના ન્યાયપાતિકથી થયે, અને કુમારિલે
૧ આ મૂળ કૃતિ મનોરથન દિત ટીકા સહિત છપાઈ છે. જુઓ પૃ. ૬૧, ટિ.
૨ તત્વાર્થસૂત્ર (અ. ૫, સૂ ૩૧)ની ટીકા (ભા ૧, પૃ. ૩૯૭)માં સિદસેનગણિએ આનો નિર્દેશ કર્યો છે.
3 જુઓ ન્યાયાવતાર–વૃત્તિ ઉપરનુ ટિપ્પણ (પૃ ૧૭ અને ૩૭). કાવ્યાનુશાસન ઉપરના વિવેક (પૃ ૩૬૩)માં “વિનિશ્ચય-વૃત્તિ” એવા ઉલ્લેખ છે
૪ જુઓ ઉપખડ.
Page #279
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
રપ૧.
(ઈ. સ. ૬૦૦) મીમાંસાક્લોકવાર્તિક રચી એનું ધોરણ ઊંચું બનાવ્યું. આ ન્યાયવાર્તિક અને મીમાંસાક્લોકવાતિકના નામ ઉપરથી ધર્મકીર્તિએ પોતાના વાતિનું નામ ક્યું છે અને એમાં આ બંને વાતિકોની આલોચના કરી છે એમ શ્રી રાહુલ સાકૃત્યાયને પ્રમાણુવાર્તિકની પ્રસ્તાવના (પૃ. ૪)માં કહ્યું છે.
ભારતીય મધ્યકાલીન ન્યાયના પિતા તરીકે ઓળખાવાતા દિડનાગે પ્રમાણસમુચ્ચય અનુટુભૂમાં રચ્યો છે. એ છ પરિચ્છેદમાં વિભક્ત છે. આ પ્રમાણસમુચ્ચય ઉપર ધમકીર્તિએ વાતિક રચ્યું છે, પરંતુ એ એના ત્રણ પશ્ચિછેદ પૂરતું જ છે આ પ્રમાણુવાર્તિક પદ્યમા ૧૪પર કારિકાઓમાં રચાયેલું છે અને એ ચાર પરિચ્છેદમા વિભક્ત છે. પહેલામાં પ્રમાણસિદ્ધિ, બીજામાં પ્રત્યક્ષ, ત્રીજામાં સ્વાર્થીનુમાન અને ચોથામા પરાર્થનુમાન એમ વિષય છે. પેટાવિષય વિષે બૌદ્ધદશન (પૃ. ૧૧૮)માં ઉલ્લેખ છે.
પ્રમાણવાતિના ઉપર ધર્મકીતિએ જાતે ટીકા રચી છે. મૂળ તેમ જ ટીકાને પણ હરિભદ્રસૂરિએ “વાર્તિક” કહેલ છે આવું વલણ અન્યત્ર પણ જોવા મળે છે. મમ્મટે કાવ્યપ્રકાશ અને એની સ્વપજ્ઞ વૃત્તિને કાવ્યપ્રકાશ તરીકે, “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ કાવ્યાનુશાસન અને એની અલંકારચૂડામણિ નામની ટીકાને કાવ્યાનુશાસન તરીકે, કસાયપાહુડ અને એને લગતા યતિવૃષભના ગુણિસુત્ત તેમ જ એને ઉપરની ઉચ્ચારણાચાર્યની ઉચ્ચારણુંવૃત્તિને કસાયપાહુડ તરીકે, હરિભદ્રસૂરિએ સમ્મJપયરણની ટીકાને સંમતિ તરીકે, જિનભગણિએ આવસ્મયની નિજજુત્તિને આવસ્મય તરીકે તેમ જ વિશેસાને પણ આવસ્મય તરીકે અને કોટયાચાર્યે નિસીહની વૃત્તિને નિશીથ તરીકે ઓળખાવેલ છે
૧ જુએ ઉપખ ડ
Page #280
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસુરિ
[ ઉપખંડ
શ્રી. રાહુલ સામૃત્યાયનના કથન મુજબ ન્યાયને અંગે આશરે એક લાખ તે સિત્તેર હાર શ્લોકોને જે ટિખેટી અનુવાદ થયા છે તેમા ધર્મ કીર્તિની કૃતિઓને અંગે એક લાખ તે સાત હજાર શ્લોક છે અને તેમા પણ કેવળ પ્રમાણવાર્તિકને જ અંગે એક લાખ ને પાચ હાર
શ્લેક છે
પર
પ્રમાણવાર્તિક ઉપર સ્વાપર ટીકા છે. વિશેષમાં આ પ્રમાણવાર્તિક ઉપર પ્રજ્ઞાકરગુપ્તનુ ભાષ્ય છે. એ પૂરેપૂરુ મળ્યું નથી. અનેાથન દિએ પ્રમાણવાર્તિક ઉપર વિશદ ટીકા રચી છે. એને મનેારથન'દિની કહે છે. કણુ ગામિએ પ્રમાણવાર્તિક (પરિ. ૩)ની સ્વાપન વૃત્તિ ઉપર ૩૦૦૦ શ્લોક જેવડી ટીકા રચી છે. દેવેન્દ્રતિએ પ્ર૦ વા૦ ઉપર પજિકા તેમ જ વિષ્ણુપ્તે, શકરાનન્દે અને શાયમુનિએ એકેક ટીકા રચી છે પરંતુ આના ટિખેટી રૂપાતરા જ મળે છે. બ્યામવતીના પૃ. ૩૦૬, ૩૦૭ અને ૬૮૦મા
૨
પ્ર વાના પરિ.૨, શ્લો. ૧૧ તે ૧૨, પપર ૧, શ્લો. ૬૮ અને પરિ. ૧, શ્લો. ૭ર ઉષ્કૃત કરાયા છે. પૃ. ૬૧૭મા હેતુમિન્દુ ( પરિ. ૧)ની પતિ જોવાય છે.
૧ શ્રી. રાહુલ સામૃત્યાયને આનુ સ પાન યુ છે. આ ભાષ્યના થોડાક ભાગ JBORSમાં છપાયા છે. આ ભાષ્ય ઉપર જચાનત અને ચારિની ટીકા છે. એના ટિમ્બેટી માંતા જ મળે છે
પ્રજ્ઞાવર્ગુપ્ત ચૌર્ સના માઘ્ય” નામના લેખ જે શ્રી. રાહુલે લખ્યા છે તે “ ભારતીય વિદ્યા ” (વ. ૩, અ. ૧, નિખ ધસ ગ્રહ )મા છપાયા છે. આ લેખમા એમણે ઈ. સ.ની પહેલી સદીથી ખારમી સદી સુધીમાં થઈ ગયેલા અનેક જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ વિદ્વાનને નિર્દેશ કર્યાં છે
૨ આ ટીકા છપાઈ છે.
<<
૩ પ્ર૦વાના ચાર પરિચ્છેદો પૈકી ક્યા પરિચ્છેદની કોણે પ્રથમ ટીકા રચી એ ક્રમ બૌદ્ધદર્શીન (પૃ. ૧૧૫ )મા અપાયે છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા 1.
જીવન અને કવન
૨૫૩
પ્રમાણવિનિશ્ચયમાથી જેમ હરિભદ્રસૂરિએ અવતરણ આપ્યું છે તેમ અકલંકે અષ્ટશતીમાં આપ્યું છે.
પ્ર વાવ એ ધર્મકીર્તિની અગ્રગણ્ય કૃતિ (magnum opus) છે એનું નીચે મુજબનું બીજુ પદ્ય ટીકાકારોને જવાબ આપવાના ઈરાદે પાછળથી ઉમેરાયેલું મનાય છે એમ પ્રો શેરબૅસ્કિનું કહેવુ છે – " प्राय प्राकृतसक्तिरप्रतिवलप्रज्ञो जन केवलं
नानर्येव सुभाषिते. परिगतो विद्वेष्टयमामले. । तेनाय न परोपकार इति नश्चिन्ताऽपि चेतस्तत.
सूक्ताभ्यासविवर्धितव्यसनमित्यत्रानुवद्धस्पृहम् ॥" વિવેક (પૃ ૩૬૩)મા અને ધ્વન્યાલોક (પૃ. ૨૧૭)માં નોધાયેલું એવું પાઠભેદપૂર્વક આ મહાકૃતિનુ અતિમ પદ્ય નીચે મુજબ છે – " अनध्यवसितावगाहनमनल्पधीशक्तिना
प्यदृष्टपरमार्थसारमधिकामियोगैरपि । मतं मम जगत्यलब्धसदृशप्रतिग्राहक
प्रयास्यति पयोनिधेः पय एव स्वदेहे जराम् ॥" આ પ્ર. વાળ પૂર્ણ થતા તારનાથના કહેવા મુજબ ધમકીર્તિએ એ પડિતને બતાવ્યું. એ સમયે એમના દુશ્મનોએ આ ગ્રંથની એવી અવદશા કરી કહેવાય છે કે એમણે આ ગ્રંથના પાના કૂતરાની પૂંછડીએ બાધ્યાં, અને એ કૂતરાને શેરીઓમાં દેડવા દીધું એટલે પાનાઓ વેરવિખેર થઈ ગયા; પરંતુ ધર્મકીતિએ જવાબ વાળ્યો કે જેમ આ કૂતરે બધી શેરીઓમાં દોડે છે તેમ મારી કૃતિ જગતભરમાં ફેલાઈ જશે.
બૌદ્ધદર્શન (પૃ. ૧૧૧)માં કહ્યું છે કે ઉદ્યોતકરના ન્યાયવાર્તિકને તર્કબાણ વડે ધમકીર્તિએ એવું છિન્નભિન્ન કર્યું હતું કે વાચરપતિએ એ વાતિક પર તાત્પર્ય-ટીકા રચી તપકમાં ડૂબેલી
૧ જુએ અજ૫૦ (બંડ ૨)ને મારે ઉપદ્યાત (પૃ. ૮૩).
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫૪
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
ઉદ્યોતકરની વૃદ્ધ ગાયના ઉદ્ધારનું પુણ્ય કાર્ય કર્યું. જયંતભ ન્યાયમંજરી (પૃ. ૧૦૦)મા ધમકીર્તિને “જગદભિભવધીક' કહ્યા છે. પિતાને અદ્વિતીય કવિ અને દાર્શનિક માનનારા શ્રીહ (ઈ.સ. ૧૧૯૨) ખંડનખંડખાદ્યમા ધર્મકીર્તિના તર્કમાર્ગને “દુરાબાધ” કહ્યો છે.
(૮) વિશિકા અજ૫૦ (ખંડ ૨, પૃ. દર)માં આને ઉલ્લેખ છે તેમ જ એમાથી અવતરણ અપાયેલું છે. એ જોતા એ વસુબંધુની કૃતિ હેય એમ લાગે છે (જો કે શબ્દશ. સમાનતા નથી). એથી એને હવે પછી વિચાર કરાશે.
(૯) વૃદ્ધગ્રંથ અજ૦૫૦ (ખડ ૧)ની પણ વ્યાખ્યા (પૃ. ૭૪)માં
જેપુ” એ જે ઉલેખ છે એ દ્વારા કયા વૃદ્ધગ્રંથ અભિપ્રેત છે અને “વૃદ્ધગ્રંથ એટલે શું એ જાણવું બાકી રહે છે.
(૧૦) શિવધર્મોત્તર અષ્ટકપ્રકરણ (અષ્ટક ૪, શ્લો. ૨)માં આ કૃતિને ઉલલેખ છે એટલે શિવધર્મોત્તરને ગ્રંથકાર તરીકે જિનવિજયજીએ જે નિર્દેશ એમના નિબ ધમાં કર્યો છે તે વિચારણીય છે જિનેશ્વરસૂરિએ એની ટીકા (પત્ર ૨૧)માં એને એક શવાગામ તરીકે ઓળખાવી છે. શંકરાચાર્યે ઝિવેતાશ્વતર ઉપનિષદ્ ઉપરની ટીકા (પૃ ૩૩)માં આ નામની જે કૃતિનો ઉલ્લેખ કર્યો છે તે આ જ હોવી જોઈએ.
નંદિકેશ્વર-સંહિતાના એક ભાગનું નામ “શિવધર્મ' છે અને શિવધર્મોત્તર એ એને ઉત્તર ભાગ (sequel) છે. હેમાદિએ માધવાચાર્યો અને રઘુન બને તેમ જ વિતસ્તાપુરીએ એમાથી અવતરણ આપેલ છે
Page #283
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા]
જીવન અને કવન
૫૫
હરિભદ્રસૂરિએ અષ્ટક પ્રકરણ (અ. ૪)માં નિમ્નલિખિત ત્રીજુ પદ્ય શિવધર્મોત્તરમા આ સૂત્ર છે એમ લેક રમા કહી એ અવતરણરૂપે રજૂ કર્યું છે –
" पूजया विपुल राज्यमग्निकार्येण सम्पदः । तप पापविशुद्वयर्थं ज्ञानं व्यान च मुक्तिदम् ॥ ३॥"
(૧૧) સમ્મઈપયરણ અજ૦૫૦ (ખંડ ૧)ની પણ વ્યાખ્યા (પૃ. ૯)માં તેમ જ ખ ડ રની પજ્ઞ વ્યાખ્યા (પૃ. ૧૩૧)માં આને “સમ્મતિ” એ નામથી ઉલ્લેખ કરાયો છે. જિનદાસગણિ મહત્તરે આને “દર્શનપ્રભાવક' ગ્રંથ કહ્યો છે. એની રચના જ મોમા પદ્યમાં આર્યામાં થયેલી છે. એ ત્રણ કડ (કાડ)મા વિભક્ત છે. એમા અનુક્રમે ૫૪, ૪૩, અને ૬૯ એમ કુલ્લે ૧૬૬ પદ્યો છે.
વિષય–પ્રથમ કાડમાં મુખ્યતયા નવનું નિરૂપણ છે. સાથે સાથે નિક્ષેપ અને અનેકાતને પણ વિચાર કરાયો છે. બીજા કોડમાં મુખ્ય ચર્ચા જ્ઞાનની–ઉપયોગની છે. ત્રીજા કાડમાં રેયની મીમાંસા છે.
વિવરણ –અને તિવાદની મુખ્યતાવાળી આ દાર્શનિક કૃતિ ઉપર સલવાદીએ ટીકા રચી હતી. એ આજે મળતી નથી.
તત્ત્વસંગ્રહમા “ સ્યાદ્વાદ-પરીક્ષા” (કારિકા ૧૨૬ર ઈ.) અને “બહિરWપરીક્ષા” (કા. ૧૯૮૦ ઈ )મા જે સુમતિ નામના દિગબર
૧ આ વાદમહાવ સહિત પાચ ભાગમાં “પુરાતત્ત્વમંદિર” (અમદાવાદ) તરફથી વિ.સં. ૧૯૮૦,૮૨,૮૪,૮૫ને ૮૭માં છપાવાયુ છે.
જૈનાચાર્ય “તીર્થોદ્ધારક” શ્રીવિજયનેમિસરિઝના સંતાનીય મુનિ શ્રી શિવાન દવિજયજીએ સન્મતિ–પ્રકરણ એ નામથી પ્રથમ કાડ પૂરતા વિભાગ વિ સ. ૧૯૯૬મા સ પાદિત ક છે
૨ જુઓ નિસીહના ભાસ (ગા. ૮૮૮)ની ગુણિ (ભા ૧, પૃ. ૧૬૨).
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૫૬
હરિભદ્રસુરિ
[ ઉપખડ
આચાર્ય ના ઉલ્લેખ છે તેમણે સમ્મપયરણ ઉપર ટીકા રચી છે. આ સુમતિને કેટલાક સન્મતિ કહે છે. એમની રચેલી ટીકા હજી સુધી
તેા મળી આવી નથી.
પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય અભયદેવસૂરિએ સંસ્કૃતમા તત્ત્વમેધવિધાયિની યાને વાક્રમહાવને નામે ઓળખાતી ૨૫,૦૦૦ શ્લોક જેવડી ટીકા રચી છે. એમાં અનેક વાદોનું નિરૂપણ છે.
ઉપયાગ—ધવલા અને જયધવલામા સમ્મ–પયરણને પુષ્કળ ઉપયાગ કરાયા છે. જિડલે વરાંગચિરત ( સ. ૨૬)માં એના વિશેષ આશ્રય લાવે છે.
(૧૨) સમ્મતિ( ટીકા )
અ૦ જ૦ ૫૦ ( ખંડ ૧ )ની સ્વાપર વ્યાખ્યા (પૃ. ૫૮ તેમ જ ૧૧૬)માં ‘સમ્મતિ’ એ નામથી સમ્મઈપયરણ (સંમતિપ્રકરણ )ની મલ્લવાદીકૃત ટીકાને સ્પષ્ટ નિર્દેશ છે એટલું જ નહિ, પણ આ અનુપલબ્ધ ટીકામાથી મૂળમા નીચે પ્રમાણે અવતરણ અપાયાં છેઃ-~~
( १ ) " स्वपरसत्त्वव्युदासोपादानापाद्यं हि वस्तुनो वस्तुत्वम् ” । (૧)
cr
r
(૨) न विषयग्रहणपरिणामादृतेऽपर. सवेदने विषयप्रतिभासो મુખ્યતે, યુત્તયોગાત '' |
ધુમ્મસ ગહણીની ટીકા (પત્ર ૨૬૦)મા મલયગિરિસૂરિએ આ પૈકી બીજું અવતરણ આપ્યું છે, પરંતુ એમા ‘ ચુખ્યતે 'ને બદલે * યુત્ત્ત: ’ એવેા પાડે છે.
મૂલ્યવાદીએ સમ્મપયરણ ઉપર ટીકા રચી છે એને પ્રાચીનમા પ્રાચીન પુરાવો આપવામા તેમ જ એ ટીકામાથી થોડીક પક્તિ પણ રજૂ કરવામાં હરિભદ્રસૂરિ સૌથી પ્રથમ જણાય છે. દ્વાદશારનયચક્ર ઉપરની ટીકામા આ ટીકા વિષે ઉલ્લેખ હોય તે તેની મને
ખબર નથી
૧ આ પ્રકાશિત છે. જુએ પૃ. ૨૫૫, ટિ. ૧.
Page #285
--------------------------------------------------------------------------
________________
જીવન અને વન
(૧૩) સ્યાદ્નાદભગ
અજ૫૦ (ખંડ ૧)ની સ્વાપરૢ વ્યાખ્યા (પૃ. ૮૪)માં આને ઉલ્લેખ છે. આના કર્તાનું નામ દિવાકર છે.
સમીક્ષા ]
૨૫૭
ધર્મ કાર્તિકૃત હેતુખિન્દુ ઉપર અચરે જે ટીકા સંસ્કૃતમાં રચી છે એમા પૃ. ૩૧મા જે સ્યાદ્વાદભંગના ઉલ્લેખ છે તે આ જ કૃતિ હશે. એનુ નામ કહી આપે છે તેમ એમા સ્યાદ્વાદનું ખંડન કરાયું હશે. ઈ. સ ની નવમી સદીના કલ્યાણરક્ષિત ઈશ્વરભગ-' કારિકા રચી છે તેનુ આ સ્મરણ કરવે છે
" पक्षधर्मस्तदंशेन व्याप्तो हेतुस्त्रिवैव स | अविनाभावनियमाद् हेत्वाभासाम्ततोऽपरे ॥ "
,,
(૧૪) રહેતુખિન્દુ
અજ૦૫૦ (ખંડ ૨)મા પૃ. ૧૭૪મા હેતુબિન્દુને સ્પષ્ટ ઉલ્લેખ છે એટલુ જ નહિ પણ એમાથી અવતરણ પણ અપાયુ છે. પૃ ૧૭૭માં પણ આ કૃતિમાંથી અવતરણ અપાયેલ છે.
ધર્મ કીર્તિકૃત હેતુખિન્ટુના ટિંબેટી રૂપાતર (version) ઉપરથી એનુ જે સંસ્કૃત સ’શ્કરણ તૈયાર કરાયુ છે તે જોતા આને પ્રારભ કોઈ મંગલાચરણથી ન કરાતા પ્રાવેશિક વાક્ય દ્વારા કરાયા છે ત્યાર બાદ નીચે મુજબનુ પદ છે :--
}
આના પછીનુ` સમગ્ર ગદ્યાત્મક લખાણુ આ પદ્યના સ્પષ્ટીકરણરૂપ છે અને એ રીતે આ કૃતિ વાદ્યન્યાયને મળતો આવે છે.
૧ એમનુ અપર નામ ધર્માકરદત્ત છે. એમણે ક્ષણભ’ગસિદ્ધિ અને પ્રમાણદ્ધિસિદ્ધિ પણ રચી છે.
૨ મૌદ્ધદર્શીન (પૃ. ૧૧૩)માં આને ગદ્યાત્મક કૃતિ કહી એનુ પરિમાણ ૪૪૪ શ્લોક જેવડુ દર્શાવાયુ છે
હું ૧૯
Page #286
--------------------------------------------------------------------------
________________
ર૫૮
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
ઉપર્યુક્ત પદ્ય પ્રવાહનું છે. મનેરથનંદિએ રચેલી ટીકા પ્રમાણે આ પ્ર. વાળના ત્રીજા પરિચ્છેદનું આદ્ય પદ્ય છે, જ્યારે કર્ણગેમિના મતે એ સ્વપન વૃત્તિથી વિભૂ પિત પ્રથમ પરિચ્છેદનું ત્રીજું પદ્ય છે. આ પદ્યનો સિદ્ધિવિનિશ્ચયમાં વિચાર કરાય છે.
હેતુ બિન્દુને મુખ્ય વિષય સ્વાર્થનુમાન છે, જ્યારે ન્યાયબિન્દુમાં તેમ જ પ્રવામા પણ પરાર્થાનુમાનનું પણ નિરૂપણ છે. હેતુબિન્દુના વિષયને ચાર વિભાગમાં વહેચી શકાયઃ (૧) હેતુનું સામાન્ય નિરૂપણ, (૨) સ્વભાવ-હેતુનું નિરૂપણ, (૩) કાર્ય-હેતુનું નિરૂપણ અને (૪) અનુપલબ્ધિ–હેતુનું નિરૂપણ.
હેતુબિન્દુમા દિગ્ગાગ (દિનાગ) સિવાયના અન્ય કોઈ આચાર્યનું નામ નથી.
ન્યાયબિન્દુ, હેતુ બિન્દુ અને પ્રત્ર વાવ એ ત્રણેની રચના ક્યારે ક્યારે થઈ એને નિર્ણય કરવો બાકી રહે છે. ઉપલક દષ્ટિએ વિચારતા એમ લાગે છે કે ધમકીર્તિએ કટકે કટકે એકેક વિષયની પુસ્તિકા રચી આગળ ઉપર એ તમામના વિષયના વિસ્તૃત નિરૂપણાર્થે એમણે પ્રવાવની રચના કરી.
લધીયસયની પણ વિવૃત્તિ (પૃ. ૩)મા હેતુબિન્દુ (પૃ. ૫૩)માંથી નીચે મુજબની પક્તિ થોડાક પાઠભેદપૂર્વક રજૂ કરાઈ છે –
" अर्थक्रियार्थी हि सर्व प्रेक्षावान् प्रमाणमप्रमाण वाऽन्वेषते।"
ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણમાં હેતુબિન્દુમાથી અવતરણે અપાયાં છે.
ટીકા–હેતુબિન્દુ ઉપર અચંટે સંસ્કૃતમાં અભ્યાસપૂર્ણ ટીકા રચી છે. એમાં શરૂઆતમાં ચાર, અંતમાં એક અને વચમાં ૪૫ પઘો છે; બાકીનું લખાણ ગદ્યમાં છે. ૪૫ પદ્યો દ્વારા સ્યાદ્વાદનું
Page #287
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૫૯
ખંડન કરાયું છે. આમીમાંસા (શ્લો. ૭૧)નું પણ ખંડન છે. પ્રસ્તુત ટીકાની શી જયન્ત અને વાચસ્પતિ મિશ્રનું મરણ કરાવે છે. આ ટીકા ઉપર ૧દુ સંસ્કૃતમાં આલેક રચ્યો છે. એ હેતુબિન્દુટીકાલોક તરીકે ઓળખાય છે. દુકે અર્ચન્ટના મંતવ્યની આલોચના કરી છે, જે કે એમની તરફ એમને પૂજ્ય ભાવ છે.
હરિભદ્રસૂરિએ જે અન્યકર્તક ગ્રંથને ઉલેખ કર્યો છે તેને આ સંક્ષિપ્ત પરિચય પૂરે થાય છે એટલે સાધન અને સમય અનુસાર એમણે નિર્દેશેલા જૈન તેમ જ અજૈન ગ્રંથકારે પૈકી કેટલાકને વિષે સક્ષેપમાં હવે કેટલીક હકીકત હુ રજુ કરું છું. આ ગ્રંથકારેની એક સળંગ સૂચી અત્ર ન આપતા હુ એમને જૈન, બૌદ્ધ અને વૈદિક એમ એમના સંપ્રદાય અનુસાર ત્રણ વિભાગમાં વિભક્ત કરું છું –
(અ) જૈન ગ્રંથકારે (૧) અજિતયશસ્, (૨) ઉમાસ્વાતિ, (૩) કુક્કાચાર્ય, (૪) જિનદાસગણિ, (૫) જિનભદ્રગણિ, (૬) દેવવાચક, (૭) ન્યાયવૃદ્ધ, (૮) પુરુષચન્દ્ર, (૯) ભદ્રબાહુ, (૧૦) મલવાદી, (૧૧) ચુંગાચાર્ય, (૧૨) વૃદ્ધાચાર્ય, (૧૩) વૃદ્ધો, (૧૪) સિદ્ધસેન અને (૧૫) સિદ્ધસેન દિવાકર.
(આ) બૌદ્ધ ગ્રંથકારે (૧) દિદ્ભાગ, (૨) દિવાકર, (૩) ધમકીર્તિ, (૪) ધર્મ
૧ એઓ જિતારિના શિષ્ય થાય છે. એમણે આલોમા પોતાની પાચ નિમ્નલિખિત કૃતિઓનો નિર્દેશ કર્યો છે.–
ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૩ર૭), ચતુઃ શતી (પૃ. ૩૭૦), ધર્મોત્તરપ્રદીપ (૫ ૨૩૩), વિશેષાખ્યાન (પૃ. ૩૪૦) અને સ્વયૂશ્યવિચાર (પૃ. ૨૬૨)
રનકીર્તિએ જે ક્ષણુભ ગસિદ્ધિ રચી છે તે “બિબ્લિકા ઇન્ડિકા”. માં ઈ.સ ૧૯૧૦માં છપાવાઈ છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
२६० હરિભદ્રસૂરિ
[ ઉપખંડ પાલ, (૫) ધર્મોત્તર(૨), (૬) ભદંત, (૭) ભદંતદિન (2 ડિનાગ), (૮) વસુબ ધુ, (૯) શાંતરક્ષિત, (૧૦) શુભગુપ્ત અને (૧૧) સમ ભા.
(ઈ) વૈદિક ગ્રંથકારે (૧) અનંત, (૨) અવધૂતાચાર્ય, (૩) આસુરિ, (૪) ઈશ્વરકૃષ્ણ, (૫) કાલાતીત, (૬) કુમારિક, (૭) શીરકદંબક, (૮) ગોપેન્ટ, (૯) જૈમિનિ, (૧૦) નારદ, (૧૧) પન જલિ, (૧૨) પત જલિ, (૧૩) બંધુ-ભગવદ્દત્ત, (૧૪) ભદન્ત–ભાકર, (૧૫) ભતૃહરિ, (૧૬) વસુ, (૧૭) વાયુ, (૧૮) વાલ્મીકિ, (૧૯) વિધ્યાવાસી, (૨૦) વિશ્વ, (૨૧) વ્યાસ, (રર) શબર, (૨૩) સંતપન, (૨૪) સમ્રા(૨૫) સિદ્ધસેન, (૨૬) સુચારુ અને (૨૭) સુરગુરુ
આ એક કામચલાઉ વર્ગીકરણ છે, કેમકે કેટલાક અજૈન ગ્રંથકારોના સંપ્રદાય વિષે અતિમ નિર્ણય કરવો બાકી રહે છે.
ઉપર મે જે ગ્રંથકાર ગણાવ્યા છે તેમને સપ્રદાયદીઠ વિચાર ન કરતા અકારાદિ ક્રમે એમને પરિચય હુ હવે આપુ છું –
(૧) અજિતયશસ્ અજ૫૦ (ખડ ૨)ની પત્ર વ્યાખ્યા (પૃ. ૩૩)મા સત ની ચર્ચા કરતી વેળા પૂર્વાચાર્ય તરીકે અજિતયશસૂનું નામ અપાયું છે. આ કોઈ જૈન–શ્વેતાબર આચાર્ય છે. એમણે ઉત્પત્તિ, વ્યય અને બ્રોવ્યથી યુક્ત “સંત” હોય છે એ વિધાન તત્ત્વાર્થસૂત્ર (અ. ૫, રુ. ૨૯)ની ટીકામા (જે ટીકા રચી હોય તે) કે ચંદ્રસેનસૂરિકૃત ઉત્પાદાદિસિદ્ધિ-પ્રકરણ જેવી કોઈ કૃતિ રચી હોય તે તેમાં કર્યું હશે. એ ગમે તે હે એવી કોઈ એમની રચેલી કૃતિ હજી સુધી તે મળી આવી નથી.
Page #289
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૬૧
પ્ર૦ ચ૦મા જે મલવાદીને પ્રબંધ છે તેમા એમના સૌથી મોટા ભાઈનું નામ અજિતયશસૂ દર્શાવાયું છે અને એમની બે કૃતિઓ તરીકે એક પ્રમાણગ્રંથને અને બીજી વિશ્રામ્નવિદ્યાધર નામના શબ્દ-શાસ્ત્ર ઉપરના ન્યાસનો ઉલ્લેખ કરાયો છે. શું આ અજિતયશસ અત્ર અભિપ્રેત છે ? આ પ્રશ્ન તેમના પ્રમાણુ-ગ્રંથને પણ લાગુ પડે છે આ અજિતયશસૂના માતાનું નામ દુર્લભદેવી, મામાનું નામ જિનાનન્દસૂરિ અને એમના બે નાના ભાઈઓના નામ યક્ષ અને મલ્લ અપાયા છે. વિશેષમા યક્ષે અષ્ટગ નિમિત્તને લગતી યાક્ષીસંહિતા ગ્યાને અહીં ઉલ્લેખ છે
(૨) અનંત લલિતવિસ્તરા (પત્ર પ૭)માં આ વિષે ઉલ્લેખ છે એમ લાગે છે કે આ અનંત કે એમના શિષ્યોએ કે અનુયાયીઓએ
આવર્તકાલ-કારણ-વાદની પ્રરૂપણ કરી છે. આ વાદના પ્રરૂપક પર્યાના કારણુ તરીકે કાળને જ સ્વીકારે છે. -
() અવધતાચાય લલિતવિસ્તરા (પત્ર ૪૩)મા આ આચાર્યને નિર્દેશ છે. એમનું નામ અવધૂત છે. એ ગી હશે અને ચોગની સાધના કરતા હશે એમ ભાસે છે. એમને અહી “અધ્યાત્મચિંતક' કહ્યા છે. એમની કોઈ કૃતિમાથી નિમ્નલિખિત અવતરણ લવિ૦ (પત્ર ૪૩)માં અપાયુ છે –
" नाप्रत्ययानुग्रहमन्तरेण तत्त्वशुश्रूषाद्वय उदकपयोऽमृतकल्पज्ञानाजनकत्वान , लोकसिद्धान्तु मुप्तनृपाख्यानकगोचरा इवान्यार्था एव।"
પુરાણોમાં અવધૂત દત્તાત્રેયના ઉલ્લેખ આવે છે તેમની સાથે શુ આ અવધૂતને સબધ છે ખરે 2
૧ પાઠાતર પ્રમાણે એમનું નામ “જિનયરસ છે
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬ર હરિભસૂરિ
[ ઉપખંડ (૪) આસુરિ શા વા. સ (લો. રરર)ની પજ્ઞ વૃત્તિ (પત્ર ૩ર અ)માં હરિભદ્રસૂરિએ આ સાપ્ય તત્વવેત્તાનો ઉલ્લેખ કર્યો છે. અહીં એમણે નીચે મુજબનું પદ્ય આસુરિ વગેરેના નામે નિર્દેચ્યું છે –
“विभक्ते दृक्परिणतो बुद्धौ भोगोऽस्य कथ्यते ।
प्रतिबिम्बोदय स्वच्छे तथा चन्द्रमसोऽम्भसि ॥"१ આ શાવાસનુ રરરમુ પદ્ય છે. એ યોગબિન્દુમા ૪૫૦માં પદ્ય તરીકે જોવાય છે. અન્યોગ (લે. ૧૫) ઉપરની સ્યાદ્વાદમંજરીમા, તક રહસ્યદીપિકા (પત્ર કર અ)માં તેમ જ ન્યાયાવતારની વૃત્તિ ઉપરના ટિપ્પણ (પૃ. ૯૭)માં અવતરણરૂપે આ પદ્ય જેવાય છે પરંતુ એમા “વિ દે ને બદલે “વિવેટ” પાઠાન્તર છે.
સાખ્ય દર્શનના આદ્ય પ્રરૂપક અને પ્રસ્થાપક તરીકે કપિલને ઉલ્લેખ કરાય છે. આસુરિ એ એમના સાક્ષાત્ શિષ્ય છે. એમનો. સમય ઈ. સ. પૂર્વે જ સોને છે એમ કહેવાય છે.
ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા (લે. ૭૦) જોતા જણાય છે કે આસુરિને તંત્રની પ્રરૂપણ કરનાર પંચશિખ નામે શિષ્ય હતા.
કેટલાક જૈનોની માન્યતા પ્રમાણે આસુરિએ ષષ્ટિત~ રહ્યું છે. ચીનના બૌદ્ધોને મતે આ પંચશિખની કૃતિ છે, જ્યારે વાચસ્પતિના
૧ આને અર્થ એ છે કે જેમ નિર્મળ જળમા ચન્દ્રમાનું જે પ્રતિબિંબ પડે છે તે જળનો વિકાર છે, નહિ કે ચન્દ્રમાનો તેવી રીતે આત્મામાં બુદ્ધિનું પ્રતિબિંબ પડતા આત્મામા જે ભતૃત્વ છે એ બુદ્ધિનો વિકાર છે, કેમકે આત્મા તો ખરી રીતે નિર્લેપ છે.
૨ જુઓ પૃ ર૬૩-૨૬૮ 3 જુએ પૃ. ર૬૨-૨૬૪
Page #291
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૬૩
મ તવ્ય મુજબ એના કર્તા વાર્ષગણ્ય છે. ષષ્ટિતંત્રના વિષયને નિર્દેશ કરનારી અહિબુદ સંહિતાના પ્રણેતાને મત વાચસ્પતિને મળતો આવે છે.
શા વાક સમા નીચે મુજબનું જે ૨૩૦મુ પદ્ય છે તે કોઈક સાખ્ય કૃતિનું છે, પરંતુ એના કર્તા કોણ છે તે જાણવું બાકી રહે છે –
“ पञ्चविंशतितत्त्वनो यत्र तत्राश्रमे रतः। sી મુઠ્ઠી રિવી વાપિ પુતે માત્ર સરચ ા ૨૨૦ ”
(૫) ઈશ્વરકૃષ્ણ ૦ ૬૦ સ0 (લે. ૧૬)ની પણ ટીકા (પત્ર ૬૪)માં ભદન્ત–ભાસ્કર અને બંધુ-ભગવદત્તની સાથે સાથે આ સાખ્ય ગ્રંથકારને ઉલલેખ છે. એઓ આર્યામાં સંસ્કૃતમાં ૭૦ પદ્યોમાં રચાયેલી સાંખ્યારિકાના પ્રણેતા તરીકે સુપ્રસિદ્ધ છે. સાંખ્યકારિકાને સાંખ્યસપ્તતિ પણ કહે છે. ડૉ. આ. ધ્રુવના મતે અણુઓગદાર (સુત્ત ૪૧) અને નંદા (સુત્ત ૪ર)માં નિર્દેશાયેલી કણક્સત્તરિ (કનકસપ્તતિ) તે જ આ સાંખ્યારિકા છે.
આ સાંખ્યારિકા ષષ્ટિતત્વને આધારે રચાયેલી છે. એના ઉપર માઠા અને ગૌડપાદે એકેક વિવરણ રચેલુ છે.
પંચશિખની પાસેથી સાખ્ય દર્શનને બંધ ભાર્ગવ, ઉલૂક, વાલ્મીકિ, હારીત અને દેવલ વગેરેને ઉત્તરોત્તર મળતો ગમે તે આખરે ઈશ્વરકૃષ્ણને મળે. આ ઈશ્વરકૃષ્ણને સમય ઈ. સ. ૩૪ – ૩૮૦ને છે. કેટલાકને મતે એ ઈ સોની બીજી સદી છે. ઈ.સ ના છઠ્ઠા
૧ અ મદાર (સુત્ત ૪૧) અને નંદી (સુત્ત ૪૨)માં જે માઢરનો ઉલ્લેખ છે તે માઠરકૃત વૃત્તિ છે એમ કેટલાક વિદ્વાનોનુ માનવુ છે.
૨ જુઓ સાખ્યારિકા (પ્લે ૭૦-૭૧) તેમ જ એના પ્લે ૭૧ ઉપરની માઠરવૃત્તિ
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૬૪
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
સૈકામા પરમાર્થ નામના બૌદ્ધ સાધુ સાંખ્યકારિકાને ચીન લઈ ગયા અને એમણે એને એ દેશની ભાષામા અનુવાદ કર્યાં
ઈશ્વરકૃષ્ણુને વિન્ધ્યવાસી તરીકે ઓળખાવવાનું વલણ હવે બદલાયું છે, કેમકે તત્ત્વસંગ્રહની પજિકામા કુમલગીલે આ બે વ્યક્તિને ભિન્ન ગણી છે અને વિષ્યવાસીને રુલિ તરીકે ઉલ્લેખ કર્યો છે. તર્ક રહસ્યદીપિકા ( પત્ર ૪૨ )મા પણ આ બે વ્યક્તિને ભિન્ન ભિન્ન નિર્દેશ છે.
૬ સર્વ તન્ત્રસ્વતન્ત્ર ’ વાપતિએ સાંખ્યકારિકા ઉપર સાંખ્યતત્ત્વકૌમુદી રચી છે. એમણે ન્યાય, યોગ, પૂર્વમીમાસા અને વેદાત ઉપર પણ ગ્ર થ રચ્યા છે. એમને સમય ઇ. સ. ૮૫૦તા ગણાય છે. (૬) ઉમાસ્વાતિ
,,
ઍમના જીવન અને કૃતિકલાપ વિષે મેં સભાષ્ય તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનગણિકૃત ટીકાવાળી આવૃત્તિના બે ભાગમા ઉલ્લેખ કર્યો છે. વિશેષમા પ્રશમરતિ અને સંબધકારિકા એ નામથી આગમેદ્વારકના જે વ્યાખ્યાન-સંગ્રહ છપાયા છે તેની “ ઉત્થાનિકા ” (પૃ. ૧૨૦૩૩ મા મેં આ સંબધમા ગુજરાતીમા વિવેચન કર્યું છે. એથી અહી તે! એટલુ જ કહીશ કે તત્ત્વાર્થસૂત્રના સ્વાપન ભાષ્યમાં કેટલાક સસ્કૃતમા અવતરણા જોવાય છે. એને લગતી મૂળ કૃતિઓ બાદ કરતા—એ બધી કૃતિએ હજી સુધી તેા મળી પણ આવી નથી. એ રીતે વિચાર કરતા જૈન ગ્રંથકારામા સૌંસ્કૃતમા કૃતિ રચનાર તરીકે ઉમાસ્વાતિ પ્રથમ છે. વળી સંસ્કૃત સૂત્રકાર તરીકે પણ એએ આદ્ય સ્થાન ભાગવે છે. એએ ઉત્તમ સગ્રહકાર છે . એમના પ્રત્યે શ્વેતાખરા તેમ જ કિંગ ખરા પણ સન્માનની વૃત્તિથી જુએ છે અને એમણે રચેલા તત્ત્વા સુત્રનું બહુમાન કરે છે. એમને સમય ઈ. સ.ની પહેલી સદી ૧ આ જૈo×સ ૦
તરફ્થી વિસ. ૨૦૦૫માં છપાયેલ છે
re
ܐܕ
Page #293
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
મનાય છે. એમને શ્વેતામ્બરા ‘ વાચકમુખ્ય ’ તરીકે ઓળખે છે. એમની અસદિગ્ધ કૃતિ તરીકે તત્ત્વા સૂત્ર, એનુ ભાષ્ય, શૌચપ્રકરણ અને પ્રશમરતિ ગણાવાય છે
(૭) કાલાતીત
યાગબિન્દુના ૩૦૦મા પદ્યમા એમને વિષે નિર્દેશ છે, એમનુ એ કહેવુ છે કે ઈશ્વર વિષે રાગ અને દ્વેષને બાજુએ રાખી વિચાર કરવા જોઈએ આ ફાલાતીતે કોઈ કૃતિ રચી છે અને એમાથી સાત પદ્યો ચેાગબિન્દુમા ૩૦૧થી ૩૦૭ એ ક્રમાકવાળા પદો રૂપે રજૂ થયા છે. સત્તા-ભેદ એ કંઈ વાસ્તવિક ભેદ નથી એ બાબત અહી નિરૂપાઈ છે કાલાતીતની કોઈ કૃતિ હજી સુધી તેા કોઈ સ્થળેથી મળી આવી નથી. પરસ્પર વિરુદ્ધ..જનારી બાબતાને સમન્વય સાધવાની વૃત્તિવાળા કાલાતીતના સ પ્રદાય વિષે કશી માહિતી મળતી નથી
1
(૮) કુક્રાચાર્ય
અજ૦૫૦' ( ખડે ૧')ની સ્વાપન્ન વ્યાખ્યા (પૃ.૮ )મા આ આચાર્ય વિષે નીચે મુજબની પ ક્તિ છે ;~~~
ܢ
'
tr
'
प्रकरणकरण ह्यनिन्द्यो' मार्ग पूर्वगुरुभिश्च कुक्काचार्यादिभिरस्मदुवंशजैराचरित इति "
૨૫
આ ઉપરથી નીચે પ્રમાણેની બાબતેા તરી આવે છે.— (૧) પ્રકરણ રચવા એ શુદ્ધ મા છે.
tr
૧ તત્ત્વાર્થસૂત્રના પરિશિષ્ટ તરીકે આ કૃતિ બિબ્લિએથેકા ઇન્ડિકા ’મા ઈ સ. ૧૯૦૪મા છપાઈ છે “જૈ ધ મ્ સ.’તરફથી એ કોઈકની ટીકા સહિત વિસ ૧૯૬૬મા પ્રકાશિત થયેલી છે J I A S (Vol 25, p 177 ff, Vol 29, p 61 ff )મા એ એલ્લિનિના ઇટાલિયન અનુવાદ તેમ જ એક ટીકા સહિત આ કૃતિ છપાઈ છે
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૬૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
(૨) હરિભસૂરિની પૂર્વે થયેલા આચાર્યોએ આ ઉત્તમ કાર્ય
(૩) કુક્રાચાર્ય એમાના એક છે (૪) કુક્રાચાર્ય એ હરિભદ્રસૂરિના વશજ છે એટલે કે એમના
પૂર્વજ છે. એમની ગુરુપરંપરામાં થયેલા છે. (૫) કુક્કાચાર્ય એ શ્વેતાંબર આચાર્ય છે અને એમણે કોઈ પ્રકરણ રચ્યું હોવું જોઈએ. આ પ્રકરણ હજી સુધી તો કોઈ સ્થળેથી મળી આવ્યું નથી.
અom૦૫૦ (ખંડ ૧)ની સ્વોપજ્ઞ વ્યાખ્યા (પૃ. ૪ર)માં નીચે પ્રમાણે ઉલ્લેખ છે –
" इत्येतदपि कुक्काचार्यादिचोदितं प्रत्युक्त निराकृतम्"
આ ઉપરથી એમ જણાય છે કે કુક્કાચાર્યે ઉઠાવેલી શંકા અસ્થાને છે અને એનું અહીં નિરાકરણ કરાયું છે.
શું આ કુક્કાચાર્ય તે જ ઉપર્યુક્ત કુક્રાચાર્યું છે કે આ કોઈ નામરાશિ છે? આમ પ્રશ્ન કુરે છે, કેમકે જે આ કુકકાચાર્ય તે જ હરિભદ્રસૂરિના પૂર્વજ હેાય તે શું એમને ગુરુ તરીકે ઓળખાવવા. છતાં એમની કોઈ વિચારસરણીને અહીં વિરોધ કરાયો છે એમ માનવું ?
જિનવિજયજીએ “શ્રમિક્સ્ટ સમનિ- ”મા કુક્કાચાર્યને બૌદ્ધ” કહ્યા છે તે શું આ વિરોધને આભારી છે? એમની પાસે આ આચાર્યને બૌદ્ધ” માનવા માટે શે આધાર છે તે એએ. જણાવશે ખરા ?
(1) કુમારિક શા વા સ0 (લે. પ૮૫)ની પણ વૃત્તિ (પત્ર ૮૦)માં
Page #295
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા
જીવન અને વન
૨૩૭
આ કુમારિલ વિષે નિર્દેશ છે. એમને ‘ ભટ્ટ' તેમ જ · કુમારિલભટ્ટ' પણ કહે છે. જૈમિનીય-સૂત્ર ઉપરના શળરકૃત ભાષ્યને અગે એમણે ટીકા રચી છે. એ ત્રણ ખડમા વિભક્ત છે એના નામ અનુક્રમે લેાકવાર્તિક, તન્ત્રવાર્તિક અને ટુ(? તુ )પ્ટીકા છે. તન્ત્રવાર્તિકમા ભર્તૃહરિના મતવ્યનુ ખડન છે. કુમારિલે બૌદ્ધ
ન્યાયની અને એ દર્શીનની સામે પ્રખર પ્રહારો કર્યા છે.
તત્ત્વસંગ્રહમા કુમારિલના વિચારાની આલેાચના છે. એ ઉપરથી એમની ઉત્તરાધિ નક્કી થાય છે. ડૉ. આ. ધ્રુવ, ડૉ. વિદ્યાભૂષણ અને પ્રેા રામનાથ શાસ્ત્રીના મતે કુમારિલે ધર્મકીર્તિના મતવ્યાનુ ખ`ડન કર્યું છે. એ ઉપરથી એમની પૂર્વાધિ નક્કી થઈ શકે, પરંતુ અકલ પ્રત્રયની પ્રસ્તાવના ( પૃ. ૧૮ )મા મહેન્દ્રકુમારે વિદ્યાભ્રષાદિના મતના વિરાધ કર્યો છે અને પૃ. ૧૯મા એમણે એમ પ્રતિપાદન કર્યું છે કે ધકીર્તિએ પ્ર૦ વાના નિમ્ન લિખિત અંકવાળા પદ્યોમા તેમ જ પરિ. ૩, લેા. ૨૯૧ની સ્વાપન્નવૃત્તિમા કુમારિલના મતની આલાચના કરી છેઃ-~~-~
૧, ૩૪-૩૫, ૩, ૨૬૫; ૩, ૨૫૯૬ ૩, ૨૮૯; ૩, ૨૧૬; ૨, ૧૪૧; અને ૩, ૨૪૦.
મહેન્દ્રકુમારના મતે ધર્મ કીર્તિના સમય ઇ. સ.૬૨૦થી ૬૯૦છે, જ્યારે કુમારિલને સમય ઇ. સ૬૦૦થી ૬૮૦ છે. ભગવદ્દત્ત તા આ બંનેને સમય ઇ. સ. ૬૦૦ કરતા પહેલાના માને છે. કે ખી. પાર્ક એમના એક લેખમા ભતૃ હિરના સમય ઈ. સ. ૬૫૦ના સૂચવ્યા છે
( ૧૦ ) ક્ષીરદ’ક
આ અજૈન છે દીક્ષા લેનારમા અને દીક્ષા આપનારમા શી યાગ્યતા જોઈ એ એ સખ ધી એમના મત પૃ ૧૦૩મા મે નાધ્યા છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૬૮ હરિભદ્રસૂરિ [ ઉપખંડ
[ ઉપખંડ (૧૧) પેન્દ્ર = ભગવદગોપેન્દ્ર યોગબિન્દુના ૧૦૦મા પદ્યમાં ગોપેન્દ્રને ઉલ્લેખ છે આની પગ મનાતી વૃત્તિ (પત્ર ૧૯૮)માં એમનું “ભગવદગોપેન્દ્ર તરીકે સંબંધન છે.
ગબિન્દુન નિમ્નલિખિત પદ્ય એની પૂર્વેના પદ્યમાં સૂચવાયા મુજબ ગોપેન્કની કોઈ કૃતિમાથી ઉદ્દત કરાયું છે –
નિવૃત્તાધિયા પ્ર સર્વથા દિ. न पुसस्तत्त्वमार्गेऽस्मिन् जिज्ञासाऽपि प्रवर्तते ॥ १०१॥" કલે ૧૦૪ સુધી ગોપેન્ડને મત દર્શાવાય છે.
લલિતવિસ્તરા (પત્ર ૪પ)મા ભગવદ્ગપેન્ડને ઉલ્લેખ છે વિષેશમા અહી “બહિદયાણું” સમજાવતી વેળા એમની કોઈક કૃતિમાથી નીચે મુજબનું અવતરણ અપાયું છે –
"निवृत्ताधिकाराया प्रकृती धृति श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति तत्त्ववर्मयोनय , नानिवृत्ताधिकारायाम् , भवन्तीनामपि तद्रूपताऽयोगात्"
ભગવદ્-ગોપેન્દ્ર એ જ ગોપેન્દ્ર છેવિશેષમાં અહી જે અવતરણે અપાયા છે તે મૂળે કોઈ એક જ કૃતિનાં હોય એમ પણ ભાસે છે, અને તે કોઈ રોગશાસ્ત્ર હશે.
(૧૨) જિનદાસગણિ મહત્તર હરિભદ્રસૂરિએ એમની કોઈ પણ કૃતિમા આ મહત્તરને સ્પષ્ટ નામોલ્લેખ કર્યાનુ મારા વાચવામાં આવ્યું હોય એમ મને બ્યુરતું નથી વળી જિનવિજયજીએ એમના સંસ્કૃત નિબંધ (પૃ. ૧૨)માં હરિભદ્રસૂરિએ નિર્દેશેલા ભિન્ન ભિન્ન શાસ્ત્રકારોની જે નામાવલી આપી છે તેમા પણ આ નામ નથી તેમ છતા આ મહારની કોઈ કોઈ કૃતિના અમુક
Page #297
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને વન
૨૯
અમુક અંશ ( દા. ત નંદીની થેરાવલીની ગા. ૩૭ની ચુણ્ણિ ) હારિભદ્રીય કૃતિમા જેવાય છે એટલે એ એમના પૂર્વગામી છે એ હિસાબે હુ એમને સક્ષિપ્ત પરિચય આપું છુ
પ્રાચીન સમયના ૧૭ સુપ્રસિદ્ધ મહત્તામાના એક તે જિનદાસગણિ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ એમના વિદ્યાગુરુ થાય છે. ઉત્તરજ્જીયણની રણ્ણિ ને મહત્તરની જ કૃતિ હાય તા એએ ગાવાલિય મહત્તરના શિષ્યા પૈકી એક છે. આ એમના દીક્ષાગુરુ હશે અથવા તે અન્ય વિદ્યાગુરુ હશે કે પછી નિશ્રા-ગુરુ હશે. આ મહત્તરે વિવિધ આગમા પર સુષ્ણેિ રચી છે. જેમ કે તિસીહ, નદી અને પઅણુઆગદ્વાર. નિસીહની સુષ્ણુિને જિનદાસે નિસીહર્વિસેસરુણ્ણિ કહી ૧ જુઆ જે. શ્વ પ્ર ૧૨ )મા છપાયેલે મારે લેખ નામે છ મહત્તરા ’
(C
""
(પુ ૧, અ ૧૨, ૧ ૬૨, અ, ૧, ૭, ૮,
r
શ્વેત સંસ્થા ’' તરફ્થી ઇ. સ ૧૯૩૩મા
૨ આણ્િ પ્રકારિાત થયેલી છે
૩ આની ચુણિ સાઈકલાસ્ટાઈલ્ડ (cyclostyled) કરાવીને છ ભાગમાં વિભક્ત કરાઈ છે. છ ભાગમા અનુક્રમે નિસીહના ઉ ૧, ૭. ૨-૫, ૬-૧૦, ૧૮-૨૦ પૂરતી સુÇિ છે પહેલા તેણે ૧૯૯૫મા અને બાકીના બે વિસ. જૈનાચાર્ય શ્રીવિજયપ્રેમસૂરિજી છે. સન્મતિ જ્ઞતપીઠ ’ તરફ્થી આગ્રાથી ૧૯૫૭, ૧૯૫૮ અને ૧૯૬૦મા પ્રસિદ્ધ (Vol XIX, Sec. 1, pt 2,
તરથી ઈસ. ૧૯૨૮મા
66
cr
ઉ. ૧૧-૧૮, ઉ. ૧૫-૧૭ અને ભાગા તેમ જ છઠ્ઠો ભાગ વિ. સ ૧૯૯૬મા તૈયાર કરાયા છે. સ શેાધક આ ચણ્ણિ મૂળ અને ભાસ સહિત ચાર ભાગમા અનુક્રમે ઈ સ ૧૯૫૭, કરાઈ છે. વિશેષ માટે જીઆ DCGCM P 441)
છપાવાઈ છે
૪ આ સુણ્ણિ હું ક્વે સંસ્થા
૫ આ ચણિ
અહાર પડી છે.
. કે
k
*
* કે, શ્વે. સસ્થા
33
..
તરફથી ઈ.સ ૧૯૨૮મા
Page #298
--------------------------------------------------------------------------
________________
ર૭૦
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
છે. જૈન ધર્મના અભ્યાસ માટે જ નહિ પરંતુ ભારતીય સામાજિક પરિસ્થિતિના અવલોકનાથે પણ આ મનનીય કૃતિ ઉપયોગી છે. નદીની ચુરિણુ શસવ ત ૫૯૮ (વિ. સ. ૭૩૩)માં પૂર્ણ કરાઈ છે કેટલાકને મતે આવસ્મય, ઉત્તરક્શણ અને દસયાલિયની પણ સુપિણ એમણે રચી છે.
(૧૨) જિનભગણિ ક્ષમાશ્રમણ નંદીની ટીકા (પત્ર પર)મા હરિભદ્રસૂરિએ એમને વિષે “જિનભગણિ ક્ષમાશ્રમણ” એ ઉલ્લેખ કર્યો છે અને વિશેસણુવઈની બે ગાથા આપી એ સમજાવી છે. આ ગણિરત્ન “ભાષ્યકાર ' તરીકે સુપ્રસિદ્ધ છે ખુદ હરિભદ્રસૂરિએ “ભાષ્યકાર” તરીકે એમને નિર્દેશ નંદીની ટીકા (પત્ર ૫૯)માં તેમ જ અણુઓગદારની ટીકા (પત્ર ૧૨૩ તેમ જ ૧૨૪)માં કર્યો છે. વિશેષમાં એમણે એમ કરતી વેળા વિસામાથી અવતરણ આપ્યા છે. ડુપડપિકા (પત્ર ૬૯)માં જિનભદ્રગણિ ભાષ્યકાર તરીકે ઉલ્લેખ છે. એના પત્ર ૫૭માં વિસેનામાથી અવતરણ અપાયેલ છે. છયેકપ ઉપરની ચણિણુના પદ્ય ૫-૧૧મા એના કર્તાએ–ચૂર્ણિકાર સિદ્ધસેનસૂરિએ એમને વંદન કરી એમની સ્તુતિ કરી છે. સાતમા પદ્યમાં એમણે કહ્યું છે કે એઓ જૈન અને અજૈન દર્શને, લિપિઓ, ગણિત, છદ અને વ્યાકરણમાં નિષ્ણાત હતા.
૧ આ ચુણિણ “. કે. સંસ્થા” તરસ્થી બે ભાગમાં ઈ. સ. ૧૯૨૮ અને ૧૯૨૯માં અનુક્રમે છપાવાઈ છે.
૨ આ ચુવિણ “. કે છે સસ્થા” તરફથી ઈ સ ૧૯૩૩મા. પ્રસિદ્ધ થયેલી છે.
૩ આ વીસવીસિયા વગેરે કૃતિઓ સહિત “*. કે. શ્વે સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૨૭માં છપાવાઈ છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
જીવન અને વન
હાવલીમા આ ભાષ્યકારના વનવૃત્તાત અપાયા છે.
ધસાગર ઉપાધ્યાયે તપાગચ્છ-પટ્ટાવલી તરીકે સામાન્ય રીતે એળખાવાતી ૧ ગુરુપરિવાડીના નવમા પદ્યની સ્વાપન્ન સંસ્કૃત વૃત્તિમા કહ્યુ છે કે જિનભગણિ ૧૦૪ વર્ષ જીવ્યા હતા અને એ હરિભદ્રસૂરિના સમકાલીન થાય છે.
સમીક્ષા ]
જિનભણિએ નીચે મુજબની નવ કૃતિ રચી છે એમ
મનાય છેઃ—
(૧) અણુએગદાર ( ‘ શરીર ’ પદ )ની સુષ્ણુિ.
(૨) ખેત્તસમાસ.
યક૫.
૨૦૧
(૩)
(૪) ૪યક પ્—-ભાસ
(૫) ઝાણુઝયણ યાને ઝાણસય.
( ૬ ) વિસેસણુવઈ.
૧ આ મૂળ કૃતિ સંસ્કૃત સ્થાપન ટીકા સહિત પટ્ટાવલી-સમુચ્ચય ( ભા ૧, પૃ૪૧-૧૦૧)મા “તપાગચ્છ-પટ્ટાવલી 'ના નામથી ઈ.સ. ૧૯૩૩માં છપાવાયેલી છે.
૨ આકૃતિ મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિ સહિત “ જૈ. ધ. મ. સ તરફ્થી વિ. સ. ૧૯૭૭મા છપાવાઈ છે.
સ’
૩ આ ધ્યેયસુત્ત એની સુણ્ણિમાના કેટલાક અવતરણા સહિત મો. લાચમેને ખર્લિનથી ઈ. સ. ૧૮૯૨મા સ પાદિત કર્યુ હતુ આ સિદ્ધસેનસૂરિકૃત ણિ અને એની શ્રીચન્દ્રસૂરિષ્કૃત વિષમપવ્યાખ્યા સાથે “ જૈ. સા. સ સમિતિ ” તરફથી અમદાવાદથી ઈ સ. ૧૯૨૬મા પ્રકાશિત થ્યુ છે.
આ સ્વપજ્ઞ ભાસ જીચપ સહિત શ્રી. મખલચંદ કે, માદી તરફથી વિ સ. ૧૯૯૪માં છપાવાયુ છે
૪
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૭૨
હરિભદ્રસૂરિ
{ ઉપખંડ
(૭) વિસેરાવસ્મયભાસ. (૮) વિસસાન પત્ર ટીકા (અપૂર્ણ). (૯) સંગહણું વિસે સાડની એક હાથપોથી જેસલમેરના ભંડારમા હવાને અને એ કૃતિ શકસંવત ૨૩૨ (વિ સં. ૬૬૬)માં પૂર્ણ કરાયાનો ઉલેખ જયધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ પ૭)માં છે, પણ આ રચના વર્ષને બદલે “લિપિ–વર્ષ હોવું જોઈએ એમ લાગે છે
વિસેનાની ર૭૩મી ગાથામાં કોઈકને મત દર્શાવાયો છે. શું એ કુમારિબને છે ?
વિસે સવઈમાં મતભેદને નિર્દેશ છે અને એને સમન્વય સાધવાને પ્રશંસાપાત્ર પ્રયાસ કરાયો છે, એની ૩૧મી ગાથામાં સામાઈય-ચુણિયું અને વસુદેવચરિયને ઉલેખ છે. આ વસુદેવચયિ તે જ વસુદેવહિંડી છે ?
જીયકપની ૬૧મી ગાથા ઉપરથી એના ભાસના પ્રણેતા પણ જિનભગણિ જ છે એમ મુનિશ્રી પુણ્યવિજયજીનું કહેવું છે
છયકમ્પ–ભાસની કેટલીક ગાથાઓ કમ્પના ભાસ, પંચક૫ના ભાસ અને પિણ્ડનિજુત્તિ સાથે મળતી આવે છે.
૧ આ ગુજરાતી ભાષાતર સહિત “આ સ” તરફથી બે ભાગમાં ઇ.સ ૧૯૨૪ અને ઈ સ ૧૯૨૭માં અનુક્રમે પ્રસિદ્ધ કરાયું છે આ પૂર્વે આ મૂળ કૃતિ હેમચન્દ્રસૂરિની શિષ્યહિતા નામની સંસ્કૃત વૃત્તિ સાથે “ચ જે. ગ્રં મા ”માં સાત ભાગમાં વીરસ વત ૨૪૩૭, ૨૪૩૮, ૨૪૩૮, ૨૪૩૮, ૨૪૩૯ ૨૪૩૯ અને ૨૪૪૦(૩)માં અનુક્રમે છપાઈ છે. વિશેષમા આ મૂળ કેટચાચાર્યક્રત વૃત્તિ સહિત બે ભાગમાં “ત્ર. કે. પે સસ્થા - તરફથી ઇ સ ૧૯૬૬ ને ઈ સ ૧૯૩૭માં અનુક્રમે પ્રકાશિત કરાયું છે. “આ સ” તરફથી મૂળનો અકરાદિ ક્રમ ઇ. સ. ૧૯૨૩માં બહાર પડાવે છે.
૨ આ કૃતિ મલયગિરિસૂરિસ્કૃત ટીકા સહિત “જે આ સંસ્થા” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાઈ છે
Page #301
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
ર૩
જયકમ્પની પ્રસ્તાવના (પૃ. ૯)માં જિનવિજયજીએ ઝાણસયના કર્તા જિનભદ્રગણિ હાવા વિષે શંકા દર્શાવી છે. - જિનભદગણિની ઉપર્યુક્ત કૃતિઓમાથી વિશેસાની રોપજ્ઞ ટીકા અને અણુઓગદારની ગુણિને બાદ કરતા બાકીની કૃતિઓ મુદ્રિત છે. - જિનભદગણિએ જે વાસવદત્તાને ઉલ્લેખ કર્યો છે તે શું મુબંધુની કૃતિ છે ?
(૧૪) જૈમિનિ એઓ મીમાંસા સૂત્રના પ્રણેતા મનાય છે. એમને સમય ઇ. સ. પૂર્વે ૨૦૦ ગણાય છે
(૧૫) દિદ્ભાગ, દિન્ન અને ભદન્ત આ એક જ વ્યકિતનાં ભિન્ન ભિન્ન નામે હોય એમ લાગે છે. દિનાગને કેટલાક દિગ્ગાગ” પણ કહે છે. હરિભદ્રસૂરિએ અજ૫૦
૧ જુએ પૃ. ર૭૧, ટિ. ર-૪, પૃ. ૨૧૦, પૃ. ર૭૦, ટિ ૩ અને પૃ. ૨૭૨, ટિ ૧-૨ ઝાણસય હારિભદ્રીય ટીકા અને માલધારી હેમચંદ્રસૂરિત ટિણ સહિત વિ સં. ૧૯૯૭માં “વિનય-ભક્તિ-સુન્દરચરણ-ત્ર થમાલા”મા પણ છપાવાયુ છે, જ્યારે વિસેસણુવઈ નિમ્નલિખિત ગ્રંશે સહિત “ત્ર કે. જે. સસ્થા” તરસ્થી ઇ. સ૧૯૨૭મા પ્રસિદ્ધ કરાઈ છે –
પચ્ચખાણુસરવ, કાત~(સારસ્વત વિભ્રમ (સટીક), દાનપિિશકા (સાવચૂર્ણિ), નેમિસ્તુતિ અને વસવીસિયા
૨ આ “વિજ્ઞાનવા”ના મુખ્ય આચાર્ય ગણાય છે. એઓ પિશાવરના રહીશ હતા બૌદ્ધ દર્શન (પૃ ૧૦૯–૧૧૧)મા “ગ્નિાગ (૪૨૫ ઈ.)” શીર્ષપૂર્વક એમને પરિચય અપાયો છે. વિશેષમાં પૃ ૧૦૯માં શ્રી. રાહુલ સાંકૃત્યાયને પુરાતત્ત્વ-નિબંધાવલી (પૃ ૨૧૪-૨૧૫)ગત પિતાના લખાણમાથી કેટલે કે ભાગ અવતરણપે આપે છે. હે ૧૮
Page #302
--------------------------------------------------------------------------
________________
હરિભસૂરિ
[ ઉપખંડ (ખંડ ૧)ની પણ વ્યાખ્યા પૃ. ૩૩૪માં તેમ જ ૩૩૭મા ધર્મકીર્તિ જેવાના પૂર્વાચાર્ય તરીકે ભદન-દિનને ઉલેખ કર્યો છે. વિશેષમાં એ પૂછો ઉપરના મૂળમાં એમને નામે નીચે મુજબની પંક્તિ ઉદ્દત કરી છે –
વિવેત્ત્વોનાં ન્હા વિલક્ષી રાયોનઃ ” આ દિનાગના પ્રમાણસમુચ્ચયમાં જોવાય છે. આ વિચારતાં તેમ જ જૈન સાહિત્યમા દિનાગને કેટલીક વાર “દિન” તરીકે જે ઉલેખ મળે છે એ ખ્યાલમાં લેતાં દિનાગ તે જ દિક્ષ ઉફે ભદન્ત– દિન્ન છે એમ માનવા હું પ્રેરાઉં છું,
દિનાગક્ત ન્યાયપ્રવેશક ઉપરની ટીકા (પૃ. ૩૫)માં હરિભદ્રસૂરિએ “ભદત” એવા નામોલ્લેખપૂર્વક નીચે પ્રમાણેની પંક્તિ આપી છે –
" असाधारणहेतुत्वादक्षैस्तद् व्यपदिश्यते" દિનાગના પ્રમાણસમુચના ચોથા પદ્યનો પૂર્વાર્ધ નીચે પ્રમાણે છે –
મધરાતુવાદ્ વ્યર્યું તિિજ.” આ પ્રમાણે છે કે આ બેમાં થોડોક ભેદ છે, પરંતુ ટિબેટી રૂપાંતર ઉપરથી આ સંસ્કૃત રચના કરાઈ છે એ લક્ષ્યમાં લેતાં એ ભેદ બાધક બનતો નથી. ઊલટું આ સમાનતા જોતા હું તે ભદન્ત એટલે દિશ્નાગ એવું અનુમાન દેરુ છું. વૈદિક હિંદુઓની કૃતિઓમા દિદ્ભાગનો ભદત” તરીકે ઉલ્લેખ મળે છે એ આ અનુમાનને પુષ્ટ કરે છે.
મેઘદૂતનુ “વિનાનો પથ ઘરથી શરૂ થતું સુપ્રસિદ્ધ પદ્ય બૌદ્ધ વિદ્વાન દિદ્ભાગનું ગર્ભિત રીતે સૂચન કરે છે એમ મલ્લિનાથ વગેરેનું માનવું છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ].
જીવન અને કવન
ર૭૫
દિનાગને ફાળે–દિક્નાગ એ વસુબંધુના શિષ્ય થાય છે. વસુબંધુના ગુરુ અને મોટા ભાઈ તે અસંગ. અસંગના ગુરુનું નામ સમયનાથ છે. દિદ્ભાગને “ભારતીય મધ્યકાલીન ન્યાયના પિતા” ગણવામાં આવે છે. એમ લાગે છે કે “બૌદ્ધ સંપ્રદાયમાં પ્રમાણ અને ન્યાયને વિષે મૌલિક વિચારધારા રજૂ કરનાર *નાગાર્જુન છે એમ
૧ ચર્મરનરાજે ટિબેટી ભાષામાં જે ભગવદ-બુદ્ધ-ચરિત્ર રચ્યું છે તેમા તે એમ છે કે દિડનાગ તેમ જ ધર્મકીર્તિ આર્ય અસંગના શિષ્ય હતા અને એ બંને અસંગ પાસે ન્યાય ભણ્યા હતા.
કેટલાકના મતે ધમકીર્તિ ઇ. સ રૂપમાં નિવૃત્ત થનારા ધર્મપાલના શિષ્ય થાય છે.
૨ બૌદ્ધ દર્શન (પૃ ૭૩-૧૦૮)માં અસંગ વિશે વિસ્તૃત પરિચય અપાય છે અસ ગનું બીજુ નામ આર્યસ ગ છે એમને સમય ઇ. સ.૪૮૦ને મનાય છે એમની કૃતિઓ તરીકે અભિધમ સમુચ્ચય, પંચભૂમિ, મહાસાનસંગ્રહ, મહાયાનસૂત્ર, મહાયાનસ્ત્રાલંકાર અને મેગાચારભૂમિશાસ્ત્રનો ઉલ્લેખ સ્યાદ્વાદમંજરીના શ્રી જગદીશચન્દ્ર જૈનના બૌદ્ધ-પરિરિાષ્ટ (પૃ ૩૯૯)માં કરાવે છે. હેતુબિન્દુ-ટીકાની અંગ્રેજી પ્રસ્તાવનામાં તો એમાચારભૂમિશાસ્ત્રના કર્તા તરીકે મૈત્રેયનાથને અને અભિધર્મસંગીતિના કર્તા તરીકે અસંગનો ઉલ્લેખ છે.
એમ કહેવાય છે કે અસગે બૌદ્ધ સંપ્રદાયમા તાત્રિકવાટ (Tantracism) દાખલ કર્યો અને ખૂબ જ ગુપ્ત રીતે એનું જ્ઞાન ધમકીર્તિ સુધી ગુરુ દ્વારા શિષ્યને એમ પરંપરા પ્રમાણે મળતુ હતુ
૩ એમને ટૂંકમા મેચ કહે છે એમણે ગાચારનું સ્થાપન કર્યું છે. એમની કૃતિઓ તરીકે અભિસમયાલ કા૨કારિકા, ધર્મધર્મતાવિભંગ, મદયાસ્તવિભાગ, મહાચાન-ઉત્તરતત્ર-શાસ્ત્ર, સગાલંકાર ઇત્યાદિ ગણાવાય છે જુઓ સ્યાદ્વાદમંજરીનું બૌદ્ધ-પરિશિષ્ટ (પૃ. ૩૯૯).
x 21 442 oyar D4 201 GQ Literary History of Sanskrit Buddhism (પૃ. ૮૯-૯૪) પ્રકાશ પાડે છે. ઈ. સ૬૪પમાં વિદ્યમાન ‘તાનિક નાગાર્જીનથી આ ભિન્ન છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૭૬
હરિભદ્રસૂરિ
એમની બે કૃતિ નામે વિગ્રહવ્યાવતની અને કારિકા યાને માધ્યમિક–કારિકા જોતા જણાય છે.
[ ઉખડ
મૂલ-મધ્યમક
નાગાર્જુને કે અન્ય કોઈ એ ઉપાયહૃદય રહ્યુ છે. એવી રીતે વસુબંધુએ કે અન્ય કોઈ એ જતશાસ્ત્ર રચ્યું. છે. આ ઉપાયહૃદય અને તર્કશાસ્રની રચના ટ્વિટ્નાગની પૂર્વે થઈ છે ખરી, પર`તુ ન્યાયને અંગે અનેક નવીન બાબતે રજૂ કરનાર તે દિફ્નાગ છે એમ એમની પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ, હેતુચક્ર વગેરે કૃતિએ વિચારતા જણાય છે. આગળ જતા મૈત્રેયનાથ અને વસુબધુ કરતા ડિનાગનું સ્થાન બૌદ્ધ' સંપ્રદાયમા વિશેષતઃ જામી ગયું. એએ અને એમની પછી થયેલા ધર્મ કીર્તિએ જાણે બૌદ્ધ ન્યાયનું સામ્રાજ્ય રથાપ્યુ અને એથી તેા અનેક અજૈન ગ્રંથકારાએ મુખ્યતયા આ એની સામે જ મારા માડ્યા.
"
જીવનઝરમર——ટિબેટી સાધના પ્રમાણે એમ મનાય છે કે દ્વિનાગનેા જન્મ ' મદ્રાસ ’ ઈલાકામા ‘કાચી ’ના ઉપનગર · સિંહવત્ર ’માં થયા હતા. એઓ નતે બ્રાહ્મણ હતા. નાગદત્ત એમને ‘ હીનયાન ’
.
'
'
rr
*
૧ ગા. પત્ર ”મા ગ્રંથાક ૪૯ તરીકે (ઈસ ૧૯૩૦મા ગિયુસેપે સિ ( Gauseppe Tucci ) દ્વારા સાન્તિ કૃતિ નામે “ Pre-Dańnāga Buddhist Texts on Logic from Chinese Sources ’'મા વિગ્રહવ્યાવત નીને અંગ્રેજી અનુવાદ છપાય છે
૨ આ ટીકા સહિત છપાયેલી છે.
૩
આ કૃતિની ચીની અનુવાદ ઉપરથી ફરીથી સસ્કૃતમાં રચના કરાઈ ગા પૌ પ્ર. 'ના ગ્રંથાક ૮૯ તરીકે છપાવાયેલી કૃતિમાની
<<
છે અને એ
એક ક
૪ આના ચીના અનુવાદના આધારે આનુ પણ સસ્કૃતીકરણ ઉપર્યુક્ત ગ્રે ધાક ૮૯મા પ્રકાગિત ધ્યુ છે
Page #305
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
ર૭૭
પથની દીક્ષા આપી હતીઆગળ ઉપર એઓ વસુબંધુ (ઈ. સ. ૨૮૦-૩૬૦)ના શિષ્ય બન્યા અને એમણે “હીનયાન પંથના ગ્રંથો ઉપરાંત “મહાયાન પંથના ગ્રંથોને પણ અભ્યાસ કર્યો એમને “નાલ દ” જવા માટે આમંત્રણ મળ્યું હતુ.
એમણે વિવિધ દર્શનના અનેક અનુયાયીઓને વાદમાં પરારત કર્યા હતા અને એથી એ “વાદી” તરીકે ઓળખાતા હતા.
એમને શંકરસ્વામી નામના શિષ્ય હતા
આ દિદ્ભાગે ન્યાય ઉપર ગ્રંથ રચ્યા છે. પરમાર્થ (ઈસ. ૪૯૯પ૬૯) દ્વારા એનો ચીની ભાષામાં અનુવાદ થયો છે.
સમય–ડો. બી. ભટ્ટાચાર્ય અને શ્રી. રાહુલ સાકૃત્યાયને દિદ્ભાગને સમય ઈ. સ. ૩૪૫-૪રપને દર્શાવ્યા છે, જ્યારે કલ્યાણવિજ્યજીના કથન મુજન એ ઈ. સ. ૩ર૦માં થયા છે.
કૃતિકલાપ–ડૉ. બી. ભટ્ટાચાર્ય દિન્નાગની કૃતિઓ તરીકે નીચે મુજબનાં નામ ગણાવ્યા છે –
(૧) આલંબન-પરીક્ષા (૨) આલંબન-પરીક્ષા–વૃત્તિ (૩) ત્રિકાલ-પરીક્ષા (૪) ન્યાયપ્રવેશ (૫) પ્રમાણશાસન્યાયપ્રવેશ (૬) પ્રમાણસમુચ્ચય (૭) પ્રમાણસમુચ્ચય–વૃત્તિ (૮) હેતુચકહ(ડ)મરુ૧ જુઓ પૃ ૨૭૫, ટિ ૧.
Page #306
--------------------------------------------------------------------------
________________
ર૭૮
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
આલંબન–પરીક્ષા–આ આઠ પાની કૃતિ છે. એનું યમગુચિ (Yamaguchi)એ સંપાદન ક્યું છે આલંબન-પરીક્ષા ઉપર પણ વૃત્તિ છે અને ધર્મપાલની ટીકા છે.
આ મૂળ તેમ જ એની આ વૃત્તિમાથી બ્રહ્મસૂત્ર (૨–૨–૨૮) ઉપરના શાંકર-ભાષ્યમાં તેમ જ તત્ત્વસંગ્રહની પંજિકા (પૃ. પ૮રમા અવતરણે અપાયા છે.
ન્યાયપ્રવેશ–ન્યાયપ્રવેશક તે જ આ ન્યાયપ્રવેશ છે એમ મારું માનવું છે, અને એ જે સાચું જ હોય તે આ સંબંધમાં જે ન્યાયપ્રવેશ માટે પૃ. ૨૨૮–૨૨૯માં મેં કહ્યું છે તે આને લાગુ પડે છે. પં. વિધુશેખર ન્યાયપ્રવેશને જ ન્યાયકાર માને છે પરંતુ ડો. સિ એ વાતને ગલત ગણે છે.
પ્રમાણશાસન્યાયપ્રવેશ—કેટલાકને મતે આ જ ન્યાયપ્રવેશ છે.
ન્યાયમુખ–ડૉ. સિએ ન્યાયમુખના ચીની અનુવાદ ઉપરથી એનું મૂળ ઈ. સ. ૧૯૩૦માં ઉપસ્થિત કર્યું હતું. ન્યાયદ્વાર એ જ ન્યાયમુખ હશે. ન્યાયદ્વાર એ દિડુનાગની કૃતિ છે એમ મારું માનવું થાય છે.
૧ આ Journal Asiatiqueમાં ઇ. સ. ૧૯૨૯માં પ્રકાશિત કરાયુ છે “ધ અડિયાર લાઈબ્રેરી સિરીઝ”મા આ મૂળ એની પણ વૃત્તિ તેમ જ ધર્મપાલની ટીકા સહિત નવેસરથી છપાવાયુ છે
૨ આ છપાવાયેલી છે. જુઓ ટિ ૧ ૩ આ પ્રસિદ્ધ થયેલી છે જુઓ ટિ. ૧
૮ આ લેસર (Wallaser)ના “Materials” નામની પ્રાથમાલામાં પ્રકારિત કરાયુ છે
Page #307
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૭૯
પ્રમાણસમુચ્ચય–આ અનુષ્યભમાં છ પરિચ્છેદમાં રચાયેલી કૃતિ છે. એમાં ન્યાયદ્વાર અને હેતુચકડમરુ એ બે દિદ્ભાગની કૃતિઓને સરસ રીતે વણી લેવાઈ છે. આ એમની સર્વોત્તમ કૃતિ છે. એમની એકે કૃતિ સર્વાગે સંસ્કૃતમાં મળતી નથી. પ્રમાણસમુચના ટિબેટી રૂપાતર ઉપરથી એને પ્રથમ પરિચ્છેદ એચ. આર. રંગાસ્વામી આયંગરે તૈયાર કરી, એના ઉપરની ટિબેટી રૂપાતરવાળી પજ્ઞ ટીકામાથી તેમ જ જિનેન્દ્રબુદ્ધિની ટિબેટી રૂપાતરવાળી વિશાલામલવતી ૧ટીકામાથી અનેક પાઠ ઉદ્દત કરી એ સામગ્રીપૂર્વક એ પરિચ્છેદનું સંપાદન કર્યું છે. સાથે સાથે એમાં દિદ્ભાગની પ્રતિકૃતિ એમણે રજૂ કરી છે.
પ્રથમ પરિચ્છેદમા પ્રત્યક્ષ, બીજા બેમા અનુમાન–દ્વિતીય પરિરચ્છેદમા સ્વાર્થનુમાન અને ત્રીજામાં પરાર્થનુમાન, ચોથામાં દષ્ટાત, પાંચમામા અપાહ અને છટ્ટામાં જતિ એમ એક પછી એક વિષયને ન્યાય અપાવ્યો છે. દિનાગે પ્રથમ પિોતાના પક્ષનું વક્તવ્ય રજૂ કરી ન્યાય,વૈશેષિક, સાંખ્ય અને મીમાતાના મંતવ્યોની આલોચના કરી છે.
પ્રમાણસમુચ્ચય (પરિ. ૧, લે. ૧૪)મા વાદવિધિને ઉલ્લેખ છે. પરિ ૧, લે. ૧૮ની પજ્ઞ વૃત્તિમાં પણ આ કૃતિની નોધ છે.
૧ આનાં પ ૭૭ તેમ જ ૮૦મા માધવ નામના સાંખ્ય તત્ત્વજ્ઞાનીને ઉલ્લેખ છે.
૨ આ “માઈસોર યુનિવર્સિટિ પબ્લિકેશન” તરીકે ઇ. સ. ૧૯૩૦માં પ્રકાનિત કરાયુ છે. સપાદકે “રાજતનપ્રવીણ” ડે સર બ્રજેન્દ્રનાથ સીલને આ પુસ્તક અર્પણ કર્યું છે
બૌદ્ધ દર્શન (પૃ ૧૧૦)મા પ્રત્યક્ષ ઇત્યાદિની સાથે “પરીક્ષા” નામ જોડી છે પરિછેદોની કારિતાની સ ખ્યા અનુક્રમે નીચે મુજબ દર્શાવાઈ છે –
૪૮,૫૧, ૫૦, ૨૧, ૧૨ અને ૨૫ આમ આ કૃતિમાં ૨૪૭ પદ્યો છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
પરિ. ૭મા હેતુચક્રડમરુમાથી બે પદ્યા અપાયા છે. આ બે પદ્યો તેમ જ એનું એક ખીજું પદ્ય તાત્પ ટીકામાં અવતરણરૂપે જોવાય છે. આ તાપ ટીકામા વા ગણ્યના ઉલ્લેખ છે.
૨૦૦
ઔદ્ધ દેન (પૃ. ૧૧૧)મા કહ્યુ` છે કે દ્વિગ્નાગે પોતાના ગ્રંથામા ઇતર દર્શોના અને વાત્સ્યાયનકૃત ન્યાય—ભાષ્યની એટલી તર્કસંગત આલાયના કરી છે કે આ ભાષ્ય ઉપર પાશુપતાચાય ઉદ્યોતક૨ ભારદાજને કેવળ ઍને ઉત્તર આપવા માટે ન્યાય-વાર્તિકની
રચના કરવી પડી.
દિનાાગના પ્રમાણસમુચ્ચયની બૌદ્વેતર ગ્રંથકારોએ જેમ ઝાટકણી કાઢવા પ્રયાસ કર્યો છે તેમ બૌદ્ધોએ એમના મંતવ્યાના સમનાથે પુષ્કળ પરિશ્રમ કર્યો છે. આમ આ કૃતિએ સમગ્ર ભારત વર્ષોંને એક યા બીજી રીતે આકર્યું છે. એરિસ્ટોટલના લખાણોએ યુરાપને મેહમુગ્ધ બનાવ્યું હતુ.. ખરુ પર તુ એની સમીક્ષા માટે આવુ ક્ષેત્ર ઉપસ્થિત કર્યું' ન હતુ. એટલે એ અ'શતઃ જ પ્રમાણસમુચ્ચયની સાથે સરખાવી શકાય.
પ્રમાણસમુચ્ચયની વૃત્તિ—આ સ્વાપર વૃત્તિ છે. એ પણ સંસ્કૃતમાં મળતી નથી. એના તિબેટી રૂપાંતરમાંથી જે અવતરણા ઉપર્યુંક્ત આવૃત્તિમાં અપાયા છે તેમા પૃ. રમા ન્યાયકારને અને પૃ. ૩૮મા વાદિવિધના ઉલ્લેખ છે.
.
હેતુચક્રડમરુ——આને હેતુચક્ર પણ કહે છે. આ ન્યાયની કૃતિ પ્રમાણસમુચ્ચયમાં ગૂંથી લેવાઈ છે. એમા એ પ્રકરણા છે. એકમા પક્ષ વિષે અને ખીજામાં હેતુ ' વિષે નિરૂપણ છે. આ નાનકડી કૃતિનાં બે પદ્યો પ્રમાણસમુચ્ચય (પરિ. ૩)મા જોવાય છે. આ બે પદો તેમ જ એક ખીજું પદ્ય તાપ-ટીકામા ઉદ્ધૃત કરાયાં છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ] જીવન અને કવન
૨૮૧ દિગ્નગની વિવિધ સંસ્કૃત રચનાઓમાથી જે અવતરણ ન્યાયવાતિક અને એની વાચસ્પતિ મિશ્રત તાત્પર્યા–ટીકામાં નજરે પડે છે તે એકત્રિત કરી એનું સંપાદન છે. રેન્ડલે (Randle) કર્યું છે. એવી રીતે બ્લેકવાર્તિક ઉપરની પાર્થસારથિમિકૃત ટીકાગત અવતરણ અંગેનુ કાર્ય એચ. આર રંગાસ્વામીએ કર્યું છે. મલ્લવાદીએ એક કારિકાના ભાય નામે દ્વાદશાનિયચકમા દિડનાગનાં અનેક વચનની સમાલોચના કરી છે. એ એકત્રિત થવા ઘટે.
પ્રમાણસમુચ્ચય ઉપરના વાર્તિકમાં ધર્મકાર્તિએ દિનાગના મંતવ્યથી પિતે જ્યા જ્યા ભિન્ન મત ધરાવતા હતા તે સ્પષ્ટ રૂપે અને નિર્ભયપણે દર્શાવ્યા છે.
(૧૬) દિવાકર અજ૫૦ (ખંડ ૧)ની પજ્ઞ વ્યાખ્યા (પૃ. ૮૪)માં એમને વિષે નિમ્નલિખિત પંક્તિમાં ઉલ્લેખ છે –
“ –ચાદ્દામા રિવામિ ” આ ઉપરથી હુ એમ માનું છું કે દિવાકર એ સ્યાદ્વાદભંગના કર્તા છે. હેતુબિન્દુ ઉપરની અર્ચટકૃત ટીકા (પૃ. ૩૧)માં જે સ્વાદવાદભંગને ઉલ્લેખ છે તે જ આ કૃતિ હેવી જોઈએ એમ લાગે છે. - આ દિવાકર બદ્ધ છે એટલે શુંગાર-વૈરાગ્ય-તરંગિણીના કર્તા જે દિવાકર જૈન છે તેમનાથી તે આ સહેજે ભિન્ન ઠરે છે.
શારદાત (આશરે ઈ. સ. ૧૧૫૦–૧૨૧૦)મા જે નાટ્યશાલપતિના નામે દિવાકરને ઉલ્લેખ કર્યો છે તે પણ આ દિવાકરથી ભિન્ન છે. આ શારદાતનયના એ અન્ય દિવાકર નાટયશાસ્ત્ર પરત્વે ગુરુ થાય છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
. ૪)મ, . ૩૯
અમને
ર૮ર હરિભદ્રસૂરિ
[ ઉપખંડ (૧૭) ધમકીર્તિ શાવાસ (વિ. ૧૦, . ૨૪)માં તેમ જ અજ૦૫૦ની પત્ત વ્યાખ્યામાં અનેક સ્થળે (દા. ત. ખંડ ૨, પૃ. ૩૯માં) ધર્મકીર્તિને ઉલેખ હરિભદ્રસૂરિએ કર્યો છે. ઉપર્યુક્ત પૃ. ૩૯મા એમને ન્યાયવાદી” તરીકે નિર્દેશ છે.
ધમકીર્તિને કોઈક વાર “કીર્તિ” તરીકે ઉલ્લેખ જોવાય છે. દા. ત. શંકરાચાર્યના શિષ્ય સૂરેશ્વરે બહદારણ્યકેપનિષદ-વાર્તિકમા આમ કર્યું છે
જીવન-રેખા–ધમકીતિનું જીવનચરિત્ર કોઈ ભારતીય ભાષામાં પ્રાચીન સમયમાં રચાયું હોય એમ જાણવાજેવામાં નથી ટિબેટી સાહિત્ય જ એમને વિષે થોડીઘણી પણ હકીકત પૂરી પાડે છે. ટિબેટી લેખકો પિકી લામા તારાનાથ અને બસ્ટન (Buston) એ બે નામ સામાન્ય રીતે ગણાવાય છે. ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે લામા તારાનાથના લખાણને આધારે ધર્મકીર્તિ સંબધી વક્તવ્ય A History of Indian Logic (pp. 303–4)માં રજૂ
૧ કેટલાક એમને સમય છે સ નો છઠ્ઠો સેકો દર્શાવે છે પણ એ હકીક્ત બરાબર નથી.
૨ શંકરમંદાર સૌરભમા સુરેશ્વરનું જન્મવર્ષ કલ્યદ ૩૮૮૯ (= વિ સ ૮૮૫ = ઈ સ ૭૮૮)નું નિર્દેશાયુ છે.
૩ એમની ટિબેટી કૃતિને અનુવાદ છે. ઇ એબરમિલર ( Obermiller) દ્વારા કરાયો છે. એ બસ્ટનનું History of Buddhism નામનું 47 Materialien zur Kunde des Buddhismushl Q1U3
Page #311
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૮૩
કર્યું છે. પ્રો. શેરબસ્કિ (૨Stcherbatsky) તરફથી Buddhist Logic (Vol. 1. pp. 34–36)મા ઉપર્યુક્ત બને ટિબેટી લેખકોને આધારે ધર્મકીનિની જીવનરેખા આલેખાઈ છે. કહેતુબિન્દુ-ટીકની પ્રતાવના (પૃ. ૬)માં કહ્યું છે કે પ્રો. શેરબેકિનું લખાણ વધારે સ ક્ષિત તેમ જ સત્યની વધારે નજીક છે. આ પ્રોફેસરનું લખાણ ટિપોને બાજુએ રાખી આ પ્રસ્તાવના (પૃ.૬– ૮)માં ઉદ્ધત કરાયું છે. આના આધારે હું અહીં કેટલીક વિગત રજૂ કરું છું
ધમકીર્તિને જન્મ “દક્ષિણ પ્રદેશમાં આવેલા “ત્રિમલય” (? તિરૂમલ્લ )માં બ્રાહ્મણ” જાતિમાં થયે હતો. બ્રાહ્મણોને સુલભ વિદ્યામા એ નિષ્ણાત બન્યા બાદ એમનું “બ” ધર્મ તરફ નમ આકર્ષાયું અને એઓ “બૌદ્ધ બન્યા. આગળ જતા એઓ “નાલંદા' ગયા, કેમકે એમની ઈચ્છા વસુબંધુના શિષ્ય ધર્મપાલ પાસે જ્ઞાન મેળવવાની હતી એમને ન્યાયમાં રસ હતો એટલે દિનાગના સાક્ષાત શિષ્ય ઈશ્વરસેન પાસે એમણે અભ્યાસ કરવા માડો. એમ કહેવાય છે કે દિદ્ભાગની કૃતિ જેટલી ધમકીર્તિ સમજી શક્યા એટલી તે ઈશ્વરસેન પણ સમજી શક્યા ન હતા.
ધમકીર્તિએ પિતાને સમય પ્રવા જેવી કૃતિ રચવામાં, અધ્યાપનમા, વાદવિવાદમાં અને “દ્ધ” મંતવ્યને પ્રચાર કરવામાં
૧ એમણે ધર્મકીર્તિને ભારતીય કરન્ટ (Kant) કહ્યા છે જુઓ બૌદ્ધ દર્શન (પૃ ૧૧૧).
૨ બૌદ્ધ દર્શન (પૃ ૧૧૧)માં આને ઉચ્ચાર “શ્ચર્વાચ્છી કરાયે છે. પૃ ૧૨૨મા શ્રી રાહુલે ધર્મકીર્તિને ભારતીય હેગલ (Hegel) કહ્યા છે. જર્મન હેલનો સમય ઇ. સ૧૭૭૦-૧૮૩૧ છે
3 આ અચટકૃત ટીકાનું સંપાદન પં. સુલાલ સંઘવીએ કર્યું છે અને આ ટીકા “ગા પ. પ્ર. મા ઇ. સ૧૯૪૯માં છપાઇ છે
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૪
હરિભદ્રસુરિ
[ ઉપખંડ
ગાળ્યો. હતો એમણે “કલિંગ’મા મઠ થાયે હતો. એમાં એમનું અવસાન એમના શિષ્યોની હાજરીમાં થયું હતુ.
જેમ દિનાગને એમના જીવન દરમ્યાન એમની કૃતિઓને પૂરતો વેગ અને આદર મળે તેવો પ્રબંધ કરનાર કોઈ શિષ્ય ન મળ્યો, પરંતુ આગળ ઉપર ધમકીર્તિઓ જેમ એ કાર્ય કર્યું તેમ ધમકીતિને પણ એમના જીવન દરમ્યાન એમની કૃતિઓને સમુચિત રીતે રજૂ કરનાર કોઈ શિષ્ય ન મળ્યો, પરંતુ એમના અવસાન બાદ ધર્મોત્તરે એમનું ગૌરવ વધે તેમ આ કાર્ય કર્યું.
સમય—ધર્મકાતિના સમય વિષે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે –
(૧) ડો. વિદ્યાભૂષણ એમને સમય ઇ. સ. ૬૩૫–૬૫૦ને દર્શાવે છે
(૨) વાદન્યાયની પ્રસ્તાવનામાં શ્રી. રાહુલ એમને સમય ઈ.સ. ૬ર૫ કરતા કંઈક વહેલે હેવાનું સૂચવે છે. આ સમય તે એમને પ્રવૃત્તિ-સમય છે.
(૩) અકલંકગ્રંથાત્રયની પ્રસ્તાવના (પૃ. ૧૮-૨૩)માં પં. મહેન્દ્રકુમારે ધમકીર્તિના સમય વિષે વિચાર કરી એમ કહ્યું છે કે એ ઇ. સ૬૨૦થી ૬૯૦ના ગાળામાં થઈ ગયા છે.
(૪) શ્રી. ભગવદ્ દત્તના કથન મુજબ ધર્મકતિ ઈ. સ. ૬૦૦ પલાં થઈ ગયા છે.
(૫) પ્રો. કે. હ. ધ્રુવના મતે ધર્મકીર્તિ ઈ. સ. ૪૫૦મા વિદ્યમાન હતા.
(૬) કલ્યાણવિજયજીનું માનવું એ છે કે ધર્મકતિ ઈ. સ. ૩૪૯હ્મા, દિન્નાગ ઈ. સ. ૩૨૦માં, વસુબંધુ ઈ. સ. ૨૬૦–૩૪૦મા અને અસંગ ઈ. સ. ૨૫૦-૩૦૦માં થઈ ગયા.
Page #313
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૮૫
ઉત્તરકાલીન ગ્રંથકાર–આ ઉપરથી જોઈ શકાશે કે ધર્મકીર્તિના સમય પરત્વે મતભેદ છે અને તે પણ નાનોસૂને નથી, કેમકે એક બાજ ઇ. સ ૩૪૯ને ઉલ્લેખ કરાય છે તે બીજી બાજુ ઈ. સ. ૬૯૦ સુધી એ લંબાવાય છે. તેમ છતાં અમુક અમુક ગ્ર થકાર એમના પછી થયા છે એ વાત નિર્વિવાદ છે. આ ગ્રંથકારે પૈકી એક છે હરિ. ભદ્રસૂરિ છે જ અને બીજા શિવ, અકલંક અને જયન્ત પણ છે, કમકે આ ચારેએ ધર્મકાતિના મંતવ્યની આલોચના કરી છે.
સમસમી ગ્રંથકારે–હેતુબિન્દુટીકાની પ્રસ્તાવના (પૃ. ૯)માં એમ સૂચવાયુ છે કે ઈશ્વરસેન, ઉદ્યોતકર, કુમાગ્લિ અને ભdહરિ એ ચારે ગ્રંથકારે ધમકીતિના સમકાલીન છે, તેમ છતા એમનાથી મેટા ચે છે. આ માટે નીચે મુજબ કારણ દર્શાવાયાં છે –
ઘર્મકીર્તિ ઈશ્વરસેનના શિષ્ય મનાય છે અને અર્ચટના મત મુજબ હેતુબિન્દુમા ધમકીતિએ ઈશ્વરસેનના વિચારનું ખંડન કર્યું છે.
ધમકીર્તિએ ઉદ્યોતકર, કુમારિલ અને ભર્તુહરિના મંતવ્યો વિષે સખત ટીકા કરી છે, જ્યારે આ ત્રણ ગ્રંથકારએ ધર્મકીર્તિ સામે પ્રહાર કર્યા હોય એવો સ્પષ્ટ નિર્ણય કરવા માટે કોઈ પુરા નથી.
પ્રવાહના પ્રથમ પરિરછેદની ચેજનાને આપ્તમીમાંસામાં સમંતભ અપનાવી છે એ સંભવિત હકીકત છે એટલે એ હિસાબે આમંતભર ધમકીર્તિના સમકાલીન હોવા છતા એમનાથી નાના છે.
ગ્રંથરાશિ–ડો. વિદ્યાભૂષણના મત મુજબ નિમ્નલિખિત નવ
ના પ્રણેતા ધર્મકીર્તિ છે, અને એ પછી પહેલા આઠના તે ટિબેટી અનુવાદો મળે જ છે –
(૧) તન્યાય યાને વાદન્યાય (૨) ન્યાયબિન્દુ
Page #314
--------------------------------------------------------------------------
________________
ર૮૬ હરિભદ્રસૂરિ
[ ઉપખંડ (૩) પ્રમાણવાર્તિક (૪) પ્રમાણવાતિવૃત્તિ (૫) પ્રમાણુવિનિશ્ચય (૬) સન્તાનાન્તરસિદ્ધિ (૭) સંબંધ પરીક્ષા (૮) સંબંધ પરીક્ષાવૃત્તિ (૯) હેતુબિહુવિવરણ
વાદન્યાયના પરિશિષ્ટમા શ્રી. રાહુલે ધમકીર્તિના ગ્રંથ અને એના ઉપરના વિવિધ વિવરણોને ઉલ્લેખ કર્યો છે. આ ઉલલેખને આધારે ધમકીતિને કૃતિકલાપ તેમ જ એના વિવરણાત્મક સાહિત્યની નોધ હેતુબિન્દુટીકાની પ્રસ્તાવના (પૃ ૮-૧૦)મા અપાઈ છે. એ જોતા ઉપર્યુક્ત નવ કૃતિઓમાથી પહેલી આઠ તે શ્રી. રાહુલે પણ નોધી છે. નવમી કૃતિ તરીકે એમણે હેતુબિન્દુ ઉલ્લેખ કર્યો છે, નહિ કે એના વિવરણને હેતુબિન્દુ એ તે ધર્મકીર્તિની કૃતિ છે જ એટલે એને ઉલલેખ સ્થાને છે.
કેટલાક આ ઉપરાતની કૃતિઓ તરીકે નીચે મુજબના નામ સૂચવે છે –
(૧) અલંકાર (૨) ન્યાયવિનિશ્ચય (૩) વિજ્ઞાનના પ્રસ્થાન
શ્રી રાહુલે જે નવ કૃતિઓ ગણાવી છે તેને જ હું અત્યારે તે ધમકીર્તિની નિર્વિવાદ કૃતિઓ માનું છું એટલે એને પરિચય તે હું આપું છું. સાથે સાથે જે અન્ય કૃતિઓ અહીં મેં ગણાવી છે તેને પણ રહુ થોડોક વિચાર કરીશ.
Page #315
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા] જીવન અને કવન
ર૮૦ - અલંકાર–વાસવદત્તામા સુબંધુએ આ કૃતિને ઉલ્લેખ કર્યો છે. આ વાસવદત્તા ઈ. સ.ની પાચમી સદીના ત્રીજા ચરણમાં રચાયાનું મનાય છે. કલ્યાણવિજયજીએ સુબંધુનો સમય ઈ. સ. ૩૭૫–૨૫ને દર્શાવ્યું છે.
વાસવદત્તામાં ઈ. સની પાચમી સદીના પૂર્વાધમાં થઈ ગયેલા અને ન્યાયપાતિક્ના કર્તા ભારદ્વાજ ઉદ્યોતકરને ઉલ્લેખ છે.
૧ન્યાયબિન્દુ-આ ગદ્યાત્મક સંસ્કૃત કૃતિના ત્રણ પરિરછેદ છે. પહેલામાં સમ્યજ્ઞાનના પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રકારે સૂચવી પ્રત્યક્ષનું લક્ષણ અને એના ચાર ભેદો દર્શાવાયા છે. બીજામાં સ્વાર્થનુંમાનને અને ત્રીજામા પરાર્થનુમાનને અધિકાર છે. ત્રીજો પરિચછેદ સૌથી મટે છે. આ કૃતિનું પરિમાણ ૧G૭ ક જેવડું છે.
- ન્યાયબિન્દુ ઉપર ધર્મોત્તરની ટીકા અને એ ટીકાને અંગે,(.) મલ્લવાદીનુ ટિપ્પણ પ્રસિદ્ધ થયેલા છે. દુર્વેકે ધર્મોત્તરની ટીકા ઉપર ધર્મોત્તરપ્રદીપ નામની ટીકા રચી છે. વળી વિનીતદેવ, કમલશીલ અને 'જિનૈમિત્રની ન્યાયબિન્દુ ઉપરની ટીકાના ટિબેટી રૂપાતર મળે છે.
ન્યાયબિન્દુને ચીની અનુવાદ ઇ. સ. ૪૦૦ થી ૪૦૫ના ગાળામાં થયાનું મનાય છે તે કેવી રીતે વ્યાજબી ગણાય?
ન્યાયવિનિશ્ચય–આ કૃતિ વિષે ખાસ કંઈ જાણવામાં નથી, ૧ છે પીટર પિટર્સન દ્વારા આ મૂળ કૃતિનું તેમ જ એના ઉપરની ધર્મોતરકૃત ટીકાનું સંપાદન થયુ છે. એ “બિબ્લિકા ઇન્ડિકા”માં કલકત્તાથી ઈ. સ. ૧૮૮૯માં પ્રસિદ્ધ થયેલ છે મૂળ ઉપર્યુક્ત ટીકા સહિત “કશી સંસ્કૃત સિરીઝ”મા ઈ. સ૧૯૨૪માં પ્રકાશિત કરાયું છે અને એમાં ન્યાયબિન્દુનો ચંદ્રશેખરે કરલે હિંદી અનુવાદ છપાયેલ છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
ર૦.
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
સુંદરીને દેહ ઘડતી વેળા બ્રહ્મા મનમાં શો વિચાર કરતા હતા ? એમણે સૌન્દર્ય ધનનો વ્યયની દરકાર કરી નથી. એમણે મહાલેશ સ્વીકાર્યો છે. સુખે સ્વચ્છેદે વર્તતા લેકના હૃદયમાં એમણે ચિન્તાનિ પ્રકટાવ્યું છે. આ સુંદરી પિતે પણ સમાન કક્ષાના રમણના અભાવે બાપડી હણાઈ ગઈ છે.
આ પદ્ય દ્વારા ધમકીર્તિએ આડકતરી રીતે એમ સૂચવ્યું છે કે પિોતે જે અનુપમ કૃતિ પુષ્કળ પ્રયાસ કરી તૈયાર કરી છે તેનો આસ્વાદ લેનાર ક્યા છે? , વાદન્યાય–આ ૭૯૮ ક જેવડી સંસ્કૃત કૃતિના પ્રારંભમાં નમઃ સમન્તમકાચ” એ ઉલ્લેખ છે. પછી બે પંક્તિ ગદ્યમા છે. ત્યાર બાદ એક પદ્ય છે. પછી “નિગ્રહસ્થાનલક્ષણ” નામને આ પ્રથમ અધિકાર સંપૂર્ણતયા ગદ્યમાં છે. “ન્યાયમતખંડન” એ નામના બીજા અધિકારમાં બે પડ્યો છે. બાકીને બધો ભાગ ગઘમા છે. બીજા અધિકારમા ન્યાયસૂત્રમાથી અવતરશે અપાયા છે.
૧. આ કૃતિ વિ૫ચિતાર્થો સહિત “મહાબધિ સભા” (બનારસ) તરફથી ઇ. સ૧૯૩૬માં છપાવાઈ છે
વાદન્યાચના આ પ્રકાશનને અગે શ્રી. રાહુલ સાકૃત્યાયને અગ્રેજીમાં પ્રસ્તાવના લખી છે. એના પૃ. ૮-૯માં એમણે ધર્મકીર્તિના સમયથી માડીને અંકુ પડિત (ઇ. સ ૧૧૫૦) સુધીમાં થયેલા બૌદ્ધ નિયાચિકે ચાને ન્યાયશાસ્ત્રીઓના નામ સમય સાથે આપ્યાં છે. અંતમાં જે વિવિધ પરિશિષ્ટો છે તેમાના પ્રથમમાં ભારતીય ન્યાયશાસ્ત્રીઓ (નયાચિકો )ના નામ સમય અને સંપ્રદાયના ઉલ્લેખપૂર્વક અપાયાં છે. એમાં હરિભદ્રસૂરિનું નામ નથી. ચોથા પરિશિષ્ટ તરીકે ચીની ભાષામાં જે ન્યાયના ગ્રંશે મળે છે તેનાં તેમ જ તેના કર્તાનાં નામ ભાષાંતરના સમયના ઉલ્લેખ સહિત અપાયાં છે. એવી રીતે પાંચમા પરિશિષ્ટમાં “ભેટ” અર્થાત તિબેટી ભાષાને દેશીને સચી અપાઈ છે. છઠ્ઠા પરિશિષ્ટ તરીકે બૌદ્ધ ન્યાયના જે ગ્રંથે મળે છે
Page #317
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ] જીવન અને ક્વન
૨૯૧ વાદન્યાયની આદિમ કારિકા ન્યાયવિનિશ્ચય અને સિદ્ધિવિનિશ્ચયમા તેમ જ અષ્ટશતી (પૃ. ૮૧)માં નજરે પડે છે.
વિવરણ–વાદન્યાય ઉપર શાંતરક્ષિતની સંસ્કૃતમા વિપચિતાર્થો નામની ટીકા છે. એ છપાઈ છે વિનીતદેવે પણ આ વાદન્યાય ઉપર ટીકા રચી છે પરંતુ એનુ તે ટિબેટી રૂપાતર જ મળે છે.
બૌદ્ધ દર્શન (૧૧૯)મા કહ્યું છે કે અક્ષપાદના ૧૮ નિગ્રહરથાનની મોટી સૂચીને નિરર્થક દર્શાવી ધમકીર્તિએ વાદન્યાય (પૃ. ૧)મા નિમ્નલિખિત કાર્ય દ્વારા એને સાર આપી દીધો છે –
માધનાવનમોઘવને દુઃ” ' - .. અર્થાત વાદને માટે અ-સાધન, વાદનું કથન અને પ્રતિવાદીના દેશને ન પકડવા એ નિગ્રહ યાને પરાજયને માટે છે.
વિજ્ઞાનનયપ્રસ્થાન–ધમ્મસંગહણીની ટીકા (પત્ર ૬૯અ)માં મલયગિરિસૂરિએ આનો ઉલ્લેખ કરી નીચે મુજબ અવતરણ રજૂ
"सर्वात्मना हि सारूप्ये ज्ञानमज्ञानता व्रजेत् । - સાચ્ચે બેનરોન ચાત્ત સર્વ સર્વવેદનમ્ ” ' “વિજ્ઞાન પ્રસ્થાન' એ કોઈ કૃતિનું નામ નથી પરંતુ પ્રવાહ જેવાનુ—વિજ્ઞાનવાદને અંગેના ગ્રંથનું કે એનું પ્રસ્થાન એ અર્થવાચક આ નામ છે એમ માનવું શું યુક્તિયુક્ત ગણાય* *' - તેની સૂચી છે. એમાં ૫ નામનો ઉલ્લેખ છે. સાતમા પરિશિષ્ટરૂપે ધર્મકર્તિના ન્યાયને લગતા સાત નિબ –મ વાર ઇત્યાદિ ગ્ર ને ટીકાકરના નામ સહિત નિર્દેશ છે આઠમા પરિશિષ્ટ તરીકે ધમકીર્તિના પરિવાર૩૫ 2 થકાના ગ્રથનું પરિમાણ ૧, ૩૭, ૩૧૧ શ્લેનુ ગણાવાયુ છે. નવમા પરિશિષ્ટમાં ભેટ (ટિબેટ)ના રાજાઓના સમકાલીન ટિબેટી ભાષાતરકારના નામ છે દસમા પરિશિષ્ટનો વિષય બૌદ્ધ ન્યાચના ગ્રંથોના ચીની અને ટિબેટી અનુવાદોના કલક્રમની સૂચી છે. '
Page #318
--------------------------------------------------------------------------
________________
ર૮૮
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
પ્રમાણુવાતિક યાને વાતિક–આ સંબંધમાં મેં નિમ્નલિખિત અંકવાળા પૃદમાં નોંધ લીધી છે –
૬૦, ૬૧, ૧૧૦, ૧૫૦, ૧૫૬, ૧૮૩, ૨૧૧, ૨૫૦-૨૫૩, ૨૫૮ અને ર૬૭.
આનો વિષય પ્રમાણવિનિશ્ચય, ન્યાયબિન્દુ અને હેતુબિન્દુને પણ વિષય છે, પરંતુ આ ચારેમાં પ્રવા. સૌથી મોટું અને સંક્ષેપમાં અધિક બાબતે જણાવનારું છે.
પ્રમાણુવાર્તિકની પજ્ઞ વૃત્તિ–આ વિષે મે પૃ. , ૨૩, ૨૫૮ અને ૨૬૭માં ઉલ્લેખ કર્યો છે.
પ્રમાણુવિનિશ્ચય–આ ૧૩૪૦ શ્લેક જેવડી કૃતિ મૂળ સ્વરૂપે મળતી નથી, પરંતુ એનુ ટિબેટી રૂપાતર મળે છે. જ્ઞાનશ્રીભદ્ર તેમ જ ધર્મોત્તરે આ કૃતિ ઉપર સસ્કૃતમાં જે ટીકા રચી છે એ પણ મૂળ રવરૂપે જળવાઈ રહી નથી. એના પણ ટિબેટી રૂપાતર જ મળે છે.
તત્વાર્થસૂત્ર (અ. ૫, સૂ. ૩૧) ઉપરની સિદ્ધસેનગણિત ટીકા (ભા. ૧, પૃ. ૩૯૭)મા પ્રમાણુવિનિશ્ચયનો ઉલ્લેખ છે.
ન્યાયાવતારની વૃત્તિ ઉપરના દેવભકૃત ટિપ્પણમા પૃ. ૧૭માં વિનિશ્ચય અને પૃ. ૩૭માં એના પ્રણેતા તરીકે ધર્મકીર્તિના નામપૂર્વક વિનિશ્ચયને ઉલેખ છે. ડ પી એલ. વૈદ્ય આ વિનિશ્ચયને પ્રમાણુવિનિશ્ચય ગણે છે, અને આ ટિપૂણગત નીચે મુજબના પ્રતીકવાળા સાત પદ્યોને આ કૃતિમાથી ઉદધન કરેલા માને છે –
થશે ચા(પૃ. ૧૭), તુ જવા. (પૃ ૮૯), વિવો. (પૃ. ૧ર), નાચધેાર્થ (પૃ. ૧૨), મણિીવ (પૃ ૩૭), રાધા તથા (પૃ. ૩૭) અને વિશ્વન (પૃ. ૧૭).
Page #319
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા 3.
જીવન અને કવન
૨૮૯
નિમ્નલિખિત પ્રતીકવાળાં ચાર પઘો પણ પ્રમાણવિનિશ્ચયના તો નથી એમ પ્રશ્નાર્થરૂપે એમણે એની નોંધ લીધી છે –
નિત્યં સર૦ (પૃ. ૮૭), નિર્વશi (પૃ. ૮૩), પાના. (પૃ. ૮) અને સામર્થ્ય (પૃ. ૩૧).
ઉપર્યુક્ત ટિપ્પણું (પૃ. ૧૧)માં નીચે પ્રમાણે ઉલ્લેખ છે – ___ " यद् विनिश्रयटीकाया धर्मोत्तरः-मिद्धं निद्रेति"
આ ટિપ્પણના ૫ ૩૦મા વિનિશ્ચયની ટીકાને અને પૂ. પ૮માં પ્રમાણુવિનિશ્ચયની ટીકાનો ઉલ્લેખ છે.
સોમનિચરિો નીતદ્ધિયોઃ હિન્દ્રાદિ ” એ પંક્તિ અજ૫૦ (ખંડ ૨, પૃ. ૫૧)માં તેમ જ અષ્ટશતી (અષ્ટસહસ્ત્રી વાળી આવૃત્તિ, પૃ. ૨૪૨)માં જોવાય છે. વિશેષમાં આ બંને કૃતિમાં આ પંક્તિગત વિચારનું ખંડન છે. આ પંક્તિ પ્રમાણુવિનિશ્ચયમાથી ઉદૃવત કર્યાનું મનાય છે.
કાવ્યાનુશાસન ઉપરના વિવેક (પૃ. ૩૬૩)મા “તથા વાર્ય વિવિધૃજ્ય મત્સ્યવાર્યસ્થ હોવા રૂતિ સહિ.” એવા ઉલેખપૂર્વક નિમ્નલિખિત પદ્ય અપાયું છે – " लावण्यद्रविणव्ययो न गणित क्लेशो महान् स्वीकृत
स्वच्छन्दस्य सुख जनस्य वसतश्चिन्तानलो दीपित । एषाऽपि स्वयमेव तुल्यरमणाभावाद् वराकी हता
कोऽर्थश्चेतसि वेवसा विनिहतस्तन्व्यास्तनुं तन्वता ॥" સુભાષિતાવલીમા ૧૪૭૨મા પદ્યરૂપે અને દવન્યાલોક (પૂ. ૧૨૧૬)માં કંઈક પાઠભેદપૂર્વક અપાયેલા આ લોકને અર્થ નીચે મુજબ હુ આપું છું –
૧ આ નિર્ણયસાગર મુદ્રણાલયની ઇ. સ. ૧૮૯૧ની આવૃતિનુ પૂછાય છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
ર૯૨ હરિભદ્રસૂરિ
[[ ઉપખંડ સત્તાનાન્તરસિદ્ધિ–અલંકકૃત તત્ત્વાર્થરાજવાર્તિક (પૃ. ૧૯)માં આનું આદ્ય પદ્ય જેવાય છે. આ કૃતિનું તેમ જ એના ઉપરની વિનીતદેવકૃત ટીકાનુ ટિબેટી રૂપાતર જ મળે છે.
ધર્મકીર્તિએ આ ૭ર સુત્રની કૃતિમાં એક મન-સંતાનથી પર અન્યાન્ય મન-સંતાન છે એમ સિદ્ધ કર્યું છે અંતમા એમણે એ દર્શાવ્યું છે કે આ સર્વ મન-સતાને (= વિજ્ઞાન-સંતાને) કેવી રીતે મળીને દશ્ય જગતને વિજ્ઞાનવાદ અનુસાર બહાર ક્ષેપ કરે છે.?
સંબંધ પરીક્ષા અને એની પણ વૃત્તિ–સંબંધપરીક્ષામાં ૨૯ કારિકાઓ છે. આ દ્વારા ધર્મકીતિએ ક્ષણિકવાદ અનુસાર કાર્યકારણ સંબધ કમ મનાય એ દર્શાવ્યું છે. આ વિષય પ્રવા-ભા પણ છે.
સંબંધ પરીક્ષાની ૨૨ કારિકાઓ પ્રમેયકમલમાર્તડ (સંબંધસદૂભાવવાદ, પૃ. ૫૦-૫૦, દ્વિતીય આવૃત્તિ)માં રજૂ કરાઈ છે અને સાથે સાથે એનુ ખ ડન પણ કરાયું છે. સંબંધપરીક્ષાની કેટલીક કાશ્મિાઓ સ્યાદ્વાદરત્નાકર (પૃ. ૮૧૨-૮૧૮)માં જોવાય છે.
વૃત્તિઓ–સંબંધ પરીક્ષા ઉપર ધમકીર્તિની, વિનીતદેવની અને શાન રક્ષિતની એમ ત્રણ વૃત્તિ છે પર તુ એનાં ટિબેટી રૂપાતર જ મળે છે.
હેતબિન્દુ–આને લગતી હકીકત મેં પૃ. ૧૦૦, ૨પર, ૨પ૭ અને ૨૫૮માં રજૂ કરી છે.
એક પઘસુભાષિત રત્નભાંડાગાર (પૃ. ૩૭૨)ને લે. ૧૬ જે “મવતુ વિતઃ થી શરૂ થાય છે એ ઘમકીર્તિને નામે નેંધાયો છે.
વજસૂચી–મહાયાન' પંથની આ સુબ્રસિદ્ધ કૃતિ છે. ચીનમાં એના પ્રણેતા તરીકે કે પછી એના સંશોધક તરીકે ધર્મ
૧ જુઓ બૌદ્ધ દશન (પૃ. ૧૨૦).
Page #321
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૯૩
કીર્તિનું નામ સૂચવાય છે, જો કે સામાન્ય રીતે આ કૃતિ અશ્વો રયાનું મનાય છે.
ધમકીર્તિએ જે વજસૂચીનું સંશોધન કર્યાનું મનાય છે તેને ચીની ભાષામાં અનુવાદ ઈસ. ૯૭૩ અને ઈ. સ. ૯૮૧ના ગાળામાં કરાયું હતું.
કદર–ધમકીર્તિના જીવન દરમ્યાન એમની કૃતિઓની યેગ્ય કદર થવી તે બાજુએ રહી પરંતુ એમાં દૂષણે દર્શાવાતાં હતા એમ એમના ઉદગારરૂપે જે નિમ્નલિખિત પદ્ય સદક્તિકર્ણામૃતમા નેંધાયેલું મળે છે તે જોતા જણાય છે – "शैलेवन्धयति स्म वानरहृतेर्वाल्मीकिरम्भोनिधि
न्यासः पार्थशरैस्तथापि न तयोरत्युक्तिरुद्भाव्यते। . . वागी च तुलाधृताविव तथाप्यस्मत्प्रवन्धानय
लोको दूषयितुं प्रसारितमुखस्तुभ्य प्रतिष्ठे! नमः॥" અર્થાત્ વાલ્મીકિએ વાનરોએ લાવેલા પત્થર વડે સમુદ્ર(ના પર પુલ) બંધાવ્યું અને વ્યાસે અર્જુનના બાણ વડે (તેમ કર્યું ) - પણ આ બેને વિષે અતિશતિ દર્શાવાતી નથી, જ્યારે (અમારા પ્રબ મા) વચન અને અર્થ એ બંનેને જેણે ત્રાજમા તળ્યા હોય (અને પછી એમાં વપરાયા છે, તેમ છતા અમારા પ્રબંધે વિષે આ લેક દૂષણ કાઢવાને પ્રસારિત વદનવાળા છે. હે પ્રતિષ્ઠા ! તને નમસ્કાર,
શિષ્ય-પરંપરા–ધમકીર્તિની શિષ્ય પરંપરા બૌદ્ધ દર્શન (પૃ. ૧૧૬)માં નેધાયેલી છે.
(૧૮) ધમપાલ . અજ૦૫ (ખંડ ૨)ની પણ વ્યાખ્યા (પૃ. ૩૬)માં ધર્મ
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૯૪ હરિભસૂરિ
[ ઉપખંડ પાલને અને સાથે સાથે ધમકીર્તિને ઉલ્લેખ છે. અહીં આ બંનેને ઉદેશીને એ ઉલ્લેખ છે કે એઓ રૂપ વગેરેની (૧) સામાન્ય અને (૨) પ્રતિનિયત એમ બે પ્રકારની શક્તિ માને છે.
સત્તા–સમય હ્યુએનસંગ (Hieun Thsang ) “નાલંદા” વિદ્યાપીઠમાં ઈ. સ. ૬૩૫માં ગયા ત્યારે ધર્મપાલ “આચાર્ય' ન હતા પરંતુ એમના શિષ્ય શીલભદ્ર “આચાર્ય” હતા. એમના હાથ તળે આ ચીની વિદ્વાને અભ્યાસ કર્યો હતો. આથી ધર્મપાલ ઈ. સ. ૬૩૫માં, તે નિવૃત્ત થઈ ગયા હતા એમ મનાય, અને એ હિસાબે એમને પ્રવૃત્તિસમય ઈ. સ. ૬૦૦ની આસપાસમાં શરૂ થયેલ લેખાય.
કૃતિઓ-ન્યાયબિન્દુ અને એની ટીકાને અંગે ચંદ્રશેખરે હિંદીમાં લખેલી બતાવના (પૃ. ૧૦)મા ધર્મપાલની કૃતિઓ તરીકે નીચે મુજબની ત્રણ ગણાવાઈ છે –
(૧) આલંબન પ્રત્યયુધ્યાનશાસ્ત્રવ્યાખ્યા, (૨) વિદ્યામાત્રસિદ્ધિશાશ્વવ્યાખ્યા, (૩) શતશાસ્ત્રવ્યાખ્યા,
નંદજીએ”ના સૂચીપત્રમાં એમને નામે નીચે પ્રમાણેની ચાર કૃતિઓને નિર્દેશ છે – નામે
ક્રમાંક *- (૧) આલબન-પરીક્ષા-વ્યાખ્યા (૨) વિદ્યા માત્રસિદ્ધિ
૧૧૯૭ - ૩)વિદ્યામાત્રસિદ્ધિશાસ્ત્ર
૧૨૧૦ (૪) શતશાસ્ત્રપુલ્યવ્યાખ્યા
૧૧૯૮ કેટલાકનું માનવું એ છે કે ધર્મપાલે શબ્દવિદ્યાસંયુક્તશાસ્ત્ર નામને ગ્રથ ૨૫,૦૦૦ કલોકને ર છે તેમ જ ન્યાયકારતકશાસ્ત્ર
૧૧૭૪
Page #323
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
ર૫
યાને ન્યાયમુખ ઉપર ટીકા પણ રચી છે. આ પૈકી પહેલી કૃતિ તે ઇત્સિગ (ઈ. સ. ૭૧–ઈ. સ. ૬૮૫) દ્વારા “પેઈ-ન” (Pei-na) તરીકે નોંધાયેલી ભર્તુહરિના ગ્રંથની ટીકા છે.
આલંબનપરીક્ષાની ટીકા-ધર્મપાલે આલંબનપરીક્ષા ઉપર ટીકા રચી છે. એનું ઈન્સિગે કરેલા ચીની રૂપાતરનું સંસ્કૃતમાં તેમ જ અંગ્રેજીમાં ભાષાંતર થયેલું છે અને એ છપાયેલ છે.
આ ટીકા લગભગ પૂર્ણ છે. આઠમાથી સાતમા પદ્ય એ ખંડિત થાય છે. આ ટીકામાના બે અવતરણ પ્રવા. (પૃ. ૬૧ ને ૭૭) સાથે અર્થદષ્ટિએ સામ્ય ધરાવે છે.
આલંબનપરીક્ષા ઉપર વિનીતદેવે (લગભગ ઈ. સ. ૭૦૦) જે ટીકા રચી હતી તેનું ટિબેટી રૂપાતર જ મળે છે. આ ટીકામાથી પુષ્કળ ઉદ્ધરણ (extracts) તેમ જ સુસુમુ યમચિ અને એચ. મેયરને સંયુક્ત પ્રયાસના ફળરૂપ ફેંચ અનુવાદ પ્રકાશિત થયેલ છે.
નામરાશિથેરાવાદ સંપ્રદાયના અને “બદરીતિર્થીના રહેવાસી કે જેમને નિર્દેશ વિસદ્ધિમષ્ણની ટીકાની પ્રશસ્તિમા છે તેઓ પ્રસ્તુત ધર્મપાલના નામરાશિ જ છે એટલે આ બંને વ્યક્તિ ભિન્ન છે.
(11) નારદ - * . એઓ અજૈન છે. દીક્ષા લેનાર અને આપનારની યોગ્યતા પરત્વે એમને મત મેં પૃ. ૧૦૩માનો છે. એ સમ્રાર્થી જુદા પડે છે. - (૨૦) ન્યાયવૃદ્ધ
* * ન્યાયવૃદ્ધો કહે છે એવા ઉલ્લેખપૂર્વક અજ૦૫૦ (ખંડ ૨, ૧-૨ આ બને “ધ અડિયાર લાઇબ્રેરી સિરીઝ”મા 2 થાક ફેર તરીકે પ્રકાશિત થયેલ છે
૩ આ 5 A (Vol. cCXIv, No 1)મા ઇ. સ૧૯૨૯માં છપાવા છે
૧લત છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૯૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
પૃ. ૨૨)માં નીચે મુજબનું પદ્ય હરિભદ્રસૂરિએ રજૂ કર્યું છે –
""कारणमेव तदन्त्यं नित्यः सूक्ष्मस्तु भवति परमाणुः ।
પરસવો દિલ. વા%િ ” તસૂ૦ (અ. ૫, સૂ.૨૫)ના ભાષ્ય (ભા. ૧, પૃ. ૩૬૫)માં આ પદ્ય ઉદ્દત કરાયું છે. એ જોતા તે એ ઉમાસ્વાતિની–ભાષ્યકારની પહેલાંની કોઈ કૃતિનું હોવું જોઈએ.
(૨૧) પતંજલિ = ભગવતપતંજલિ એ સ. (લે. ૧૬)ની સ્વપજ્ઞ વૃત્તિ (પત્ર અ)માં “ભગવતપતંજલિને નિર્દેશ છે. પ્રસ્તુત અધિકાર જોતા આ પતંજલિ તે યેગસૂત્રના પ્રણેતા જ છે. જે આ મહાભાષ્યના પણ કર્તા હોય જ તે એમને સમય ઈ. સ. પૂર્વેની બીજી સદી મનાય.
મહાભાષ્યના કર્તા પતંજલિના નામ પર ઉપર્યુકત ગસૂત્ર ઉપરાંત ચરક, નિદાનસૂત્ર, પરમાર્થસાર અને દસૂત્ર એ ચાર ગ્રંથને પણ કેટલાક ઉલ્લેખ કરે છે.
કે. માધવકૃષ્ણ શર્માએ “Pataૉjali and his relation to some authors and works” નામના લેખમાં એવું પ્રતિપાદન કર્યું છે કે મહાભાષ્યકાર એ પરમાર્થસાર અને છંદસૂત્રના પ્રણેતા નથી. આનું એક કારણ એમણે એ દર્શાવ્યું છે કે મહાભાષ્ય અને પરમાર્થસાર ભિન્ન ભિન્ન મતને પિષે છે. બીજી
૧ આનાં કેટલાંક સૂત્રો અને ભાષ્યનું તત્સવ અને એના ભાષ્ય સાથે મેં સંતુલન કર્યું છે. જુઓ તસૂ૦ (ભા. ૨)ની મારી સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૨૮–૩૦).
૨ આ લેખ “The Indian Culture” (Vol. XI, No. 2, Oct.-Dec. 1944)માં છપાયે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
ર૯૭
કારણ આપતા એમણે એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વાક્યપદયના કર્તા ભર્તુહરિએ પરમાર્થસારમાથી એકે પદ્ય કેમ ઉદ્દત કર્યું નથી?
ઈદ સૂત્રના કર્તા પિગલનાગ છે. શબર એમને પતંજલિથી ભિન્ન ગણે છે. એ કારણથી તેમ જ અષ્ટાધ્યાયી (૧-૧-૫૭)ના મહાભાષ્યગત પદ્યના છંદને આ દસૂત્રમાં ઉલ્લેખ નથી એ કારણથી મહાભાષ્યકાર ઈદસૂત્રના પ્રણેતા ન હોઈ શકે એમ ઉપર્યુકત લેખમાં કહેવાયું છે.
વસુબંધુનુ જીવન વિચારતા એમના સંદ્ધાતિક મંતવ્યમાં અનેક વાર ફેરફાર થયેલો જોવાય છે તો પછી મહાભાષ્ય અને પરમાર્થસારમાં મંતવ્ય-ભેદ વાસ્તવિક હોય તે પણ એ જ ઉપરથી એ બંનેના પ્રણેતા ભિન્ન છે એમ નિવિવાદપણે કેમ કહેવાય ? છેદસૂત્રમાં ઉપર્યુક્ત પદ્યના છ દનો ઉલ્લેખ નથી. પણ મહાભાષ્ય કરતાં દસૂત્ર વહેલું રચાયું નથી એમ માનવા માટે સબળ કારણ છે ખરું?
પતંજલિને કેટલાક શેષને અવતાર ગણે છે. આને લઈને તે એમને જ શેષનાગ અને પિગલનાગ સમજવા કોઈ પ્રેરાયા હશે એમ શું ન જ બને?
શાબર–ભાષ્યમા “અભિયુક્ત ’ને નામે “દ્વિવવવવવાનામસમાસઃ” પંક્તિ અપાઈ છે. આ અષ્ટા. (૬-૩–૧)ના મહાભાષ્યમાં જોવાય છે. આથી પતંજલિને “અભિયુક્ત” પણ કહે છે એમ કલિત થાય છે.
(૨૨) પુરુષચન્દ્ર એમને હરિભદ્રસૂરિએ ન્યાયવાદી” તરીકે નિર્દેશી અણુએગ૧ આ રહ્યું છે પદ્ય – स्तोषाम्यह पादिकमौदवाहिं तत. श्वोभते शातनी पातनी च । नेतारावगच्छत धारिणि रावणिं च तत पश्चात् सस्मते ध्वंस्यते च ॥"
Page #326
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
{ ઉપખ’ડ
દ્વારની વિદ્યુતિ (પત્ર ૧૦૦)મા એમની કોઈક કૃતિમાંથી નિમ્નલિખિત પદ્ય ઉત્ક્રુત કર્યુ છે ~~
૧૯૮
cr
'अन्यथानुपपन्नत्वमात्रं हेतो स्वलक्षणम् ।
2,
सत्त्वासत्त्वे हि तद्धर्मो दृष्टान्तद्वयलक्षणः ॥'
આ પત્ર ઉપર એક ખીજુ પણ પદ્ય છે. એ પણ કદાચ પુરુષચન્દ્રની જ કોઈ કૃતિનુ ં નહિ હેાય ? આ પદ્ય નીચે મુજબ છેઃ
66 धूमादेर्यथाऽपि स्याता सत्त्वासत्त्वे च लक्षणे । अन्यथाऽनुपपन्नत्वप्राधान्यालक्षणकता ॥ "
· મલયગિરિસૂરિએ ધમ્મસ ગહણીની વૃત્તિ ( પત્ર૩૦ )માં નીચે મુજતા ઉલ્લેખ કર્યાં છે :~~~
सम्यग्न्यायानभिज्ञताख्यापनमेतदनयोरिति पुरुषचन्द्र
આ પુરુષચન્દ્ર તે જ ઉપર્યુક્ત પુરુષન્દ્ર હરો વળી એએ ‘ જૈન ’ હાય એમ ભાસે છે. એમના સંબધી વિશેષ હકીકત જાણવા માટે મે * A Lost Treatise on Logic ' નામનેા લેખ લખ્યા છે.
.
,,
tr
""
(૨૩) મધુ-ભગવદ્દત્ત
૧ ચાન્દસ॰ (શ્લે ૧૬)ની સ્વાપન્ન વૃત્તિ (પત્ર ૬ )મા આ નામના નિર્દેશ છે. એમણે યોગનાં આઠે અગા પતજલિ, ભદત ભાસ્કર અને હરિભદ્રસૂરિ કરતા ભિન્ન રીતે ગણાવ્યા છે. એ આઠના નામ નીચે મુજ છે
-:
(૧) અદ્રેષ, (૨ ) જિજ્ઞાસા, (૩) શુશ્રૂષા, (૪) શ્રવણબેાધ, (૫) મામાસા, ( ૬ ) પરશુદ્ધા, (૭) પ્રતિપત્તિ અને ( ૮ ) પ્રવૃત્તિ.
૧ આ લેખ ‹ The Indian Culture '' (Vol, No. )માં
પાધાય છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
જીવન અને વન
(૨૪) ભદન્ત-ભાસ્કર
એમને યા′સ૦ (શ્લા. ૧૬ )ની સ્વાપન્ન વૃત્તિ ( પત્ર ૬અ )મા આ પ્રમાણે નિર્દેશ છે ભદન્ત ' એ બૌદ્ધ સાધુએ માટે વપરાતુ વિશેષણ છે એથી પ્રશ્ન થાય છે કે શુ ભાસ્કર બૌદ્ધ છે ?
સમીક્ષા ]
૨૯
ભદન્ત-ભાસ્કરે નીચે પ્રમાણે યોગના આઠ અંગ ગણાવ્યા છે અને એ રીતે એ પતંજલિ, બન્ધુ-ભગવદ્દત્ત અને હરિભદ્રસૂરિથી જુદા
પડે છેઃ-~~~
(૧) ખેદ, ( ૨ ) ઉદ્વેગ, ( ૩ ) ક્ષેપ, ( ૪ ) ઉત્થાન, (૫) ભ્રાન્તિ, (૬) અન્યમુદ્ (અન્યત્ર આનંદ), (૭) રાગ અને (૮) આસંગ ( આસક્તિ ).
આ આઠ દેાપના ત્યાગ કરવા ઘટે. (૨૧) ભાર
૪૦૫૦ ( ખંડ ૧ )ની સ્વાપન્ન વ્યાખ્યા (પૃ. ૩૬૬)માં એમને નિર્દેશ છે. હરિભદ્રસૂરિએ મૂળમા એમને ‘ શબ્દાર્થં તત્ત્વવિદ્ ’ કહી એમની કૃતિ નામે વાક્યપદીયમાથી એ અવતરણો આપ્યા છે. આમ આ ભર્તૃહરિ વૈયાકણુ છે. શિષ્ટ સરકૃત વ્યાકરણાને અંગેની. છેલ્લી મહત્ત્વની કૃતિ તે ઉપયુક્ત વાકયપદીય છે. એના પ્રણેતા ભતૃ હિર શકરાચાયની પહેલાં થયા છે. એમના સમય ઇ. સ. ૬૦૦ થી ૬૫૦ના મનાય છે. ઇત્સિંગના મતે એમનુ` અવસાન ઈ. સ. ૬પરની આસપાસમા થયુ હતુ. આ ઇત્સિંગની માન્યતા એવી છે કે આ ભતૃહિર એક વેળા તેા બૌદ્ધ' હતા, કેમકે એમણે મઠમા સાત વાર પ્રવેશ કર્યા હતા અને સાત વાર સંસારમાં એએ પાછા ફર્યા હતા. અને એમણે ગૃહસ્થનુ જીવન ગુનર્યું હતું.
'
વાચસ્પતિમિત્રે તત્ત્વબિન્દુમા વાક્યપીયમાથી એક અવતરણુ આપતી વેળા ભતૃ હિરના ‘ બાહ્ય ' તરીકે ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી
,
Page #328
--------------------------------------------------------------------------
________________
હરિભકસૂરિ
[ ઉપખંડ કેટલાક આ ભર્તુહરિને “બૌદ્ધ ” ગણે છે. વી. એ. રામરવાની શાસ્ત્રીએ 241 vluda 24 51 42239 " Bhartrhari a Bauddha ?” નામને લેખ લખે છે. એમાં એમણે એવું પ્રતિપાદન કર્યું છે કે વાક્યપદયના કર્તા એક મેટા અદ્વૈતવાદી તત્વવેત્તા છે અને એમણે પતંજલિની પેઠે શબ્દાતને વિકાસ કર્યો છે. આ ભર્તુહરિ “વિવર્તવાદ”ને સ્વીકારે છે અને એને લઈને ભારતીય તત્વજ્ઞાનના ઈતિહાસમાં શંકરાચાર્યના પૂર્વવર્તી અદ્વૈતવાદી તરીકે એમને ઉચ્ચ સ્થાન મળે છે. ભર્તુહરિએ વાક્યપદીયમાં આગમ-કમાણનું હૃદયંગમ સ્પષ્ટીકરણ કર્યું છે. અહીં એમણે તકને આગમના ઉપકરણ તરીકે, નહિ કે આગમને ઉથલાવી પાડવાના સાધન તરીકે માન્યું છે. આ જાતના અભિપ્રાય માટે બૌદ્ધોમા સ્થિરમતિ અને જેનોમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સુપ્રસિદ્ધ છે, કેમકે એ આગમાનુસારી તર્કને, નહિ કે તર્કનુસારી આગમને માને છે. ભર્તુહરિના કથનની નોધ તત્ત્વસંગ્રહમા નિમ્નલિખિત ૧૪૬૦મા પદ્યમા લેવાઈ છે એમ કમલશીલની પંજિકા (ભા. ૧, પૃ. ૪ર૬) જેમાં જણાય છે –
“ अवस्थादेशकालाना भेटाट् भिन्नासु शक्तिषु।
મવાનનુમાન સિદ્ધિતિદુર્જમાં II ૧૪૬૦ ” પ્રસ્તુત ભર્તુહરિને નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતના કર્તા તરીકે ઓળખાવાતા ભર્તુહરિ સાથે નામસામ્ય સિવાય કોઈ સમાનતા જણાતી નથી. આ ત્રણ શતકોના કર્તા કયારે થયા
૧ આ લેખ “Proceedings and Transactions of the eighth Oriental Conference”માં છપાવાય છે. એના પૃ. ૨૫૪–૨૫૭ અત્ર પ્રસ્તુત છે.
૨ જુઓ પૃ. , ટિ.
કે છે. દાદર ધર્માનન્દ કોસંબી દ્વારા સંપાદિત અને “સિ. જે. ચ”મા ગ્રંથાંક ૨૩ તરીકે ઇ. સ. ૧૯૪૮માં આ ત્રણ શતક્ત અને સાથે
Page #329
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા |
જીવન અને વન
૩૧
તેને સર્વમાન્ય નિર્ણય હજી સુધી તે કરાયું નથી. એમને નામોલ્લેખ ઈ સ. ૯૫૯માં રચાયેલા યશસ્તિલકચંપમાં છે અને એ અત્યારે તે સૌથી પ્રાચીન ઉલેખ છે એમ મનાય છે.૧
ભર્તુહરિ નામના કોઈ રાજ સાથે–વિક્રમાદિત્યના બંધુ અને પિગલાના પતિ સાથે કે “નાથ” પંથના “સિદ્ધ” ભર્તુહરિ સાથે વાક્યપદીયના પ્રણેતાને સંબધ જોડવા માટે કોઈ પ્રબળ કારણ જણાતુ નથી.
(૨૬) મલવાદી હરિભદ્રસૂરિએ અજ૦૫૦ (ખંડ ૧)ના પૃ. ૫૮ ને ૧૧૬માં વાદિમુખ્ય” તરીકે મલ્લવાદીને ઉલેખ કર્યો છે, અને આ બંને પ્રક ઉપરની પણ વ્યાખ્યામા “વાદિમુખ્ય” એટલે “મલવાદી” એમ એને ફેટ કર્યો છે.
વિશેષમાં મૂળમાં પૃ. ૫૮ ને ૧૧૬માં સમ્મઈપયરની મલ્લવાદીએ રચેલી ટીકામાથી એકેક અવતરણ એમણે નીચે મુજબ આપ્યું છે –
“સ્વાસબ્યુરાસોપારાના પર્થ હિ વસ્તુનો વહુવ”—પૂ.પ૮ "न विपयग्रहणपरिणामाहतेऽपरः मंवेदने विषयप्रतिभायो युज्यते,
યુરોગાન –પૃ. ૧૧૬ સાથે વિટવૃત્ત અને વિજ્ઞાનશતકનું સમીક્ષાત્મક સંસ્કાર પ્રસિદ્ધ કરાયેલું છે. આનું નામ “શતાદિસુભાષિત સંગ્રહ” રખાયું છે.
૧ જુઓ ઉપર્યુક્ત સંસ્કરણની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૭૯).
ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ ૨૩)માં સૂચવાયું છે કે વિ. સં. ૧૫૩૫માં ગતકો ઉપર ટીકા રચનાર ધનસાર આ ભતૃહરિની કૃતિઓના સૌથી પ્રાચીન ટીકાકાર છે આ ટીકા વાતચીતની (colloquial) જૈન સંસ્કૃત ભાષાને નમૂનો પૂરો પાડે છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૨
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
G, પ્રખ્યામાં મલ્લવાદીને દસમે પ્રબંધ છે. આ વાંચતા એમ ભાસે છે કે અહીં બે મલવાદીઓની હકીકત એકબીજાના નામ ઉપર ચડાવાઈ છે.
સમય–પ્રચના વિજયસિંહસૂરિને લગતા છઠ્ઠા પ્રબંધમાં નીચે મુજબ પદ્ય છે –
" श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते। વિષે તે મારી વાર્તવ્યન્તરાવ્યા. ૮રૂ ”
અર્થાત વીરનિર્વાણથી ૮૮૪ વર્ષ વ્યતીત થતા એ મલ્લવાદીએ બૌદ્ધોને તેમ જ વ્યંતરોને પરાસ્ત કર્યા.
આ ઉપરથી મલ્યવાદી વીરસંવત ૮૮૪ની આસપાસમાં એટલે કે વિ. સ. ૪૧૪ની લગભગમાં થઈ ગયા એમ ફલિત થાય છે અને આ સમય હરિભસૂરિએ નિદેશેલા મલ્યવાદી માટે બંધબેસતો આવે છે.
આ પ્રબંધમાં તે અલ્લ રાજના સમસમી તરીકે મલ્લવાદીના મોટા ભાઈ અજિતયશસૂને (અને પાઠાતર પ્રમાણે જિનયશસૂન) ઉલ્લેખ છે અને આ રાજા ભુવનપાલને પિતામહ હેય એમ લાગે છે, કેમકે પ્રવચનિક અભયદેવસૂરિના પ્રબંધ (લે. ૩ર)મા આ
૧ ક. ૨૦ (૧૦, ઑ. ૧૦–૧૧) પ્રમાણે અમનાં માતાનું નામ દુર્લભદેવી, મામાનું નામ જિનાનન્દસૂરિ અને બે લઘુ બધુઓને નામ ચકા અને મલ્લ છેવિશેષમાં અહી સૂચવાયા મુજબ અજિતચશે પ્રમાણગ્રંથ એ છે અને વિશ્વાસ્તવિદ્યાધર નામના વ્યાકરણશાસ ઉપર ન્યાસ બનાવ્યા છે, અને એમના નાના ભાઈ યશે અષ્ટાંગ નિમિત્તને લિગની ચાલી સહિત રચી છે.
ચર પ્ર. (પ્રબ બ ૭)માં મલ્લવાદીની માતાને સૌરાષ્ટ્રના રાજા શિલાદિનની બેન કરી છે અને એ સાધન વાદ એમની સભામાં, નહિ કે ક”માં માને છે , ૨ અમ વિ. સં. ૧૨માં નાયાધમકહા ઉપર વૃત્તિ રચી છે,
-
~
Page #331
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ] જીવન અને કવન
૩૩ ભુવનપાલને અલ્લના પૌત્ર કહેલ છે અને એને અભયદેવસૂરિના ગુરુ વર્ધમાનસૂરિના સમકાલીન તરીકે ઉલ્લેખ છે. આથી આ અલ્લને સમય વિક્રમની દસમી સદીને ઠરે છે આ પ્રવ્યની પ્રશસ્તિ (લે. ૩-૪)મા અલૂની સભામાં વાદમહાવના કર્તા અભયદેવસૂરિના ગુરુ પ્રદ્યુમ્નસૂરિએ દિગંબરને હરાવ્યાની વાત છે. આ અલૂ તે અલ્લ જ હશે અને તેમ જ હેય તે એને સમય પણ વિક્રમની દસમી સદી ગણાય. *
ન્યાયબિન્દુ ઉપર ધર્મોત્તરે જે ટીકા રચી છે એના ઉપર મલવાદીએ પિણ રચ્યું છે. આ ધર્મોત્તરનો સમય વિ. સં. ૯૦૪ની આસપાસને મનાય છે. એ જે વાસ્તવિક હોય તે આ મલ્લવાદી અલના સમકાલીન ગણાય અને એ મલવાદી પ્રસ્તુત મલ્લવાદીથી ભિન્ન ઠરે. પ્રસ્તુત મલ્યવાદી તે વાઈમેહાણુવ (પૃ. ૬૦૮)માં “યુગપદુપયેગવાદમા પુરસ્કર્તા તરીકે જે મલ્લવાદીને ઉલ્લેખ છે તેઓ જ હોવા જોઈએ. ' ' કૃતિઓ–પ્રસ્તુત મલ્લવાદીએ સમ્મઇપયરની ટીકા રચી છે. બહથ્રિપનિકા પ્રમાણે એ ૭૦૦ શ્લોક જેવડી છે. એમની બીજી વિશિષ્ટ કૃતિ તે એક કારિકા અને દ્વાદશારાયચક છે. પ્રસ્તુત કારિકા, નીચે મુજબ છેઃ- -
૧ એમને સમય વિક્રમની દસમી સદીના ઉત્તરાર્ધથી અગિયારમી સદીના પૂર્વાર્ધ પૂરતો છે ?
૨ સમતિ પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૬૮)માં આ બૌદ્ધ તે નથી એ પ્રશ્ન ઉઠાવાયો છે.
૩ એક ત્રીજા મલ્યવાદી પણ થયા છે. એમને સમય વિક્રમની તેરમી સદી છે. એમના કાવ્યોની પ્રશંસા વસ્તુપાલે કરી હતી.
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૪
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
" विधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनथकवचोवत् ।
जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥" આ કારિકા ઉપર વિસ્તૃત, અભ્યાસપૂર્ણ અને માનનીય ભાષ્ય છે. એનું નામ 'દ્વાદશાનયચક છે. એનું મંગલાચરણરૂપ આદ્ય પદ્ય નીચે પ્રમાણે છેઃ"व्याप्येकस्थमनन्तमन्तवदपि न्यस्तं विया पाटवे
व्यामोहे तु जगप्रतानविसतिव्यत्यासधीरास्पदम् । वाचा भागमतीत्य वाग्विनियत गम्यं न गम्यं क्वचित्
ओपन्यग्भवनेन शासनमल जैनं जयत्यूर्जितम् ॥" દ્વાદશાનિયચક્રમાં એક સ્થળે નીચે મુજબનુ પદ્ય છે –
" लौकिकव्यवहारोऽपि न यस्मिन्नवतिष्ठते।
तत्र साधुत्वविज्ञान व्यामोहोपनिबन्धनम् ॥"२ પદ્મચરિત–પ્રચવ (પ્રબંધ ૧૦, લે. ૭૦)માં મલવાદીને અત્રે એ ઉલ્લેખ છે કે એમણે ૨૪૦૦૦ શ્લોક જેવડું પદ્મચરિત
૧ આના ચાર ભાગ “લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં પ્રસિદ્ધ થયા છે. પહેલે ભાગ અર ૧-૨ પૂરતો, બીજો અર ૩-૬ પૂરત, ત્રીજો અર ૭-૮ પૂરતો અને ચોથા બાકીના અર ૯-૧૨ પૂરતો છે. એ અનુક્રમે ઇ. સ. ૧૯૪૮, ૧૯૫૧, ૧૫૭ અને ૧૯૬૦માં છાણીથી છપાયા છે. ચોથા ભાગમાં ૫ વિકમવિજયગણિનું જે “પ્રાકથન” છે તેને મારે અંગ્રેજી અનુવાદ એમાં છપાવાગે છે પરંતુ મને એના એકે વારના મુદ્રણપત્રો બતાવાયા ન હતા. એ ગમે તેમ સુધારાયાં હોવાથી વિવિધ મુદ્રણ ઉદ્ભવ્યા હતા. તેમ થવાથી એ ફરીથી છપાવવા અને સાથે સાથે પ્રાથન ઉપયોગી હોઈ એને હિન્દી અનુવાદ કરાવવા શ્રીવિજયલબ્ધિસૂરિએ વિક્રમવિજયગણિ વગેરેને મારી હાજરીમાં ખાસ સૂચન કર્યું હતુ
૨ આ જ પદ્ય પાઈયટીક (પત્ર રઅ)માં તેમ જ પવયસારુદ્ધારની સિદસેનસૂરિકૃત ટીકા (પત્ર ર૮)માં પણ છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૩૦૫
નામનું રામાયણ રચ્યું છે. આ પ્રથમ મલ્લવાદીની કૃતિ છે કે બીજાની એ નક્કી કરવાનું સાધન જણાતું નથી. એ ગમે તે હો; હજી સુધી તે આ કૃતિ કોઈ સ્થળેથી મળી આવી નથી.
કહાવલીમા જેમનો વૃત્તાંત જોવાય છે અને જેમને વિષે હેમચન્દ્રસ રિએ સિદ્ધહેમચન્દ્ર (૨-૨-૩૯)ની સ્વપન ટીકામાં “સનું માનિ તાવિ:” કહ્યું છે એઓ જ અત્રે પ્રસ્તુત છે એ વાદીઓમાં મલ્લ” જેવા હોવાથી એમનું “મલવાદી” નામ યથાર્થ છે.
સિદ્ધસેન દિવાકર સાથે સંબંધ–સન્મતિ પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૬૮)માં મલવાદી અને સિદ્ધસેન દિવાકરના સમય અને સંબંધ વિષે નીચે મુજબ ઉલ્લેખ છે –
સિદ્ધસેન અને મલવાદી બને સમકાલીન જ હશે અને એક બીજાના ગથ ઉપર તેમની જ વિદ્યમાનતામાં ટીકા રચી હશે. કદાચ બને વચ્ચે બીજો કઈ સબંધ ન હોય તો છેવટે વિદ્યાવિષયક ગુરુશિષ્યભાવસંબધ પણ હાચ ”
(૨૦) ગાચાર્ય એ સ(લે. ૧૪, ૧૯, ૨૨, ૨૫ અને ૩૫)ની પટીકામા એમને વિષે ઉલ્લેખ છે. એઓ જૈન આચાર્ય હોય એમ જણાય છે. એમણે યોગની આઠ દૃષ્ટિ સ બ ધી કે યોગની આના જેવી કોઈ બાબતનું નિરૂપણ કર્યું હશે એમ ભાસે છે. લવિ. (પત્ર ૭૬)માં “યોગાચાર્યા ”એ જે ઉલ્લેખ છે તેથી કોણ અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે.
(૨૮) વસુ ધમબિન્દુ (અ. ૪, સૂ. ૧૬)માં હરિભદ્રસૂરિએ એમને વિષે ઉલેખ કર્યો છે. આ અજૈન વ્યક્તિને દીક્ષા કોને કણ આપી શકે
૧ જુઓ પત્ર પા, ૭૫, ૭, ૮ અને ૧૦ હું ૨૦
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૦૬
હરિભસૂરિ
[ ઉપખંડ
એ બાબતને મત મેં પૃ. ૧૦૩માં નો છે. મુનિચન્દ્રસૂરિએ આ વસુને સિદ્ધાતમા નિર્દેશેલા એક રાજ કહ્યા છે. વિશેષમાં દીક્ષા સંબંધી એમને મત કંઈક વ્યાસને અનુસરે છે એમ એમણે કહ્યું છે.
(૨૬) વસુબંધુ જિનવિનયએ “શ્રીમિક્રવાર્થી સમનિઃ ” (પૃ. ૧૨)માં હરિભદ્રસૂરિએ પોતાની કૃતિઓમાં જે ભિન્ન ભિન્ન શાસ્ત્રકારોના નામે આપ્યા છે તે ગણાવ્યા છે. એમાં “વસુબંધુ” નામ છે.
જન્મસ્થળ–વસુબંધુને જન્મ “ગાધારમા થયે હતો.
મોટા ભાઈ–મૈત્રેયનાથના શિષ્ય અસંગ એ વસુબ ધુને મેટા ભાઈ થાય છે.
સમકાલીન વ્યક્તિઓ–“ભાષિક શાખાના સંધભદ્ર અને મરથ એ બને વસુબંધુની સમકાલીન વ્યકિતઓ છે.
પરિવર્તન–વિભાષિક” શાખાના એક પ્રરૂપક તરીકે વસુબ ધુએ જીવનની શરૂઆત કરી, જે કે “સત્રાતિક વિચારધારા તરફ એમની અતિશય સહાનુભૂતિ હતી. આગળ જતા અસ ગના સંગથી એમણે
ગાચાર'ની માન્યતા સ્વીકારી. આમ એમની વિચારધારામાં પરિવર્તને થયા. નવાઈની વાત એ છે કે એને ક્રમ પણ બોદ્ધોની ચાર શાખાઓની ઉત્પત્તિના ઐતિહાસિક ક્રમને અનુસરે છે.
આયુષ્ય–વસુબંધુ ૮૦ વર્ષે અવસાન પામ્યા હતા.
સમય–વસુબંધુના સમય વિશે મતભેદ જોવાય છે. કેટલાક એમને સમય ઇ. સ ૨૮૦ ઇ. સ. ૩૬૦નો દર્શાવે છે તે કેટલાક ઈ. સ. ૪ર૦
૧ એમને સમય ઇ. સ ૨૮૦–ઇ સ ૩૫૦નો મનાય છે કેટલાકનું માનવું છે કે ઈ. સ. ૮૮૮માં સામતપાસાદિકાનો અને ઈ સ ૪૮૯મા વિભાષાવિનચનો ચીની ભાષામાં અનુવાદ કરનારી વ્યક્તિ તે જ આ સ ઘભદ્ર છે, જ્યારે કેટલાક આ બંને ભિન્ન ગણે છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
મીક્ષા ]
જીવન અને કવન
૩૦૭
. સ. ૫૦૦ને. ડો. ભટ્ટાચાર્ય પ્રથમ મતને અનુસરે છે અને તેમ કરવા ટેનાં કારણે પણ એમણે આપ્યા છે.
નિદેશ–તસૂત્ર (અ. ૭, રૂ. ૮)ની ટીકા (ભા. ૨, પૃ. ૮)માં સિદ્ધસેનગણિએ ““આમિવગ્રદ્ધ” વસુબ ધુ”એ જે ઉલ્લેખ ર્યો છે તે આ પ્રસ્તુત વસુબંધુને અગે છે. આ રહી એ પતિ___ " तस्मादेनःपढमेतद् वसुवन्धोरामिषगृद्धस्य गृद्धस्येवाप्रेक्ष्यकारिणः”
આ જ પૃથ ઉપર આ ગણિએ વસુબંધુને ઉદ્દેશીને નીચે મુજબ હ્યું છે –
“विकल्पसमा जातिरुपन्यस्ता वसुवन्धुवैधेयेन" ગુણકીતએ લક્ષણુનુસારમા વસુબંધુને ઉલેખ કર્યો છે.
જીવન-વૃત્તાંત–કુમારવિજયે Life of Vasubandhu મનુ પુરતક ઈ. સ. ૪૦૧ થી ઇ. સ. ૪૦૯ના ગાળામાં રચ્યું છે. નંજી” પ્રમાણે આ કૃતિ ઈ. સ. ૭૩૦મા ખોવાઈ ગઈ - ઈ. સ૪૯૯ થી ઈ. સ. પ૬૦ સુધી જીવનાર પરમાથે પણ
સુબ ધુને જીવનવૃત્તાત લખે છે. એમા એમણે નીચે મુજબ ત્રણ વિધાને કર્યા છે –
(૧) વસુબધુ એ વિક્રમાદિત્યના સમકાલીન થાય છે.
(૨) બુદ્ધમિત્ર એ વસુબધુને ગુરુ થાય છે. એ બુદ્ધમિત્રને વિનવાસીએ વાદમાં હરાવ્યા હતા.
૧ જુઓ તસ્વસગ્રહનું અગ્રવચન (૫ ૬૭)
૨ વિન્સ્ટન્ટ સ્મિથને મતે લગભગ ઇસ. ૩૨૦થી ઇ. સ ૩૩૦ સુધી રાજ્ય કરનાર ગુપ્તવ શી ચંદ્રગુપ્ત પહેલે તે જ આ વિક્રમાદિત્ય છે. વિક્રમાદિત્ય' વિષે મે “જે સ. મ.” (અ ક ૧૦૦)માં પ્રસિદ્ધ થયેલા મારા લેખ નામે “વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય”મા કેટલીક બાબતો વિચારી છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૦૮
( ૩ ) વસુખ એ પુષ્કળ પ્રવાહો કર્યા છે
હરિભદ્રસૂરિ
[ ઉપખ
૧પરમાર્થસપ્તતિમા વિન્ધ્યવાસી સામે
કૃતિકલાપ—અભિધ કાશની સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૧૬-૧૭)મા શ્રી. રાહુલ સામૃત્યાયને વસુબ ની કૃતિઓ ગણાવી છે. હું પણ અહી એમને નામે ઓળખાવાતી ત્રીસ કૃતિઓની તેાધ લઉં છુંઃ—
(૧) અપરિમિતાણુસૂત્રશાસ્ર—આ સુખાવતીવ્યૂહને અગેની નાનકડી પુસ્તિકા છે.
(૨) અભિધમ કાશ—આમાં વૈભાષિક' મતનુ ખંડન છે. કેટલાકને મતે વસુબ એ જાતે આ અભિધકાશ ઉપર ટીકા ચી છે. યામિત્રે પણ એક ટીકા રચી છે . એનુ નામ સ્ફુટા છે . આમા એ પૂર્વકાલીન વૃત્તિકાર નામે ગુમતિ અને વસુમિત્ર વિષે ઉલ્લેખ છે. આ વસુમિત્ર એ કનિષ્કની સભાના વસુમિત્રથી ભિન્ન છે કે જેમના વિચારાનું વસુબ એ ખડન કર્યું છે. શ્રી રાહુલ સામૃત્યાયને અભિધર્મકાશ ઉપર નાલ દ્રિકા નામની વૃત્તિ રચી છે.
C
તસ્॰ (અ. ૭, રૂ ૮ )ની ટીકા ( ભા. ૨, પૃ. ૬૫)માં અભિધમ કાશ (શિસ્થાન ૪)નું ૭૩મુ પદ્ય ઉષ્કૃત કરાયું છે. એવી રીતે અકલંક તત્ત્વાર્થરાજવાર્તિક (પૃ. ૨૨૧ )મા ા. ૧, લેા ૧૭ અને પૃ. ૩૯મા ા. ૧, લેા ૩૨ અને પ્રભાચન્દ્રા રિએ
૧ તત્ત્વસંગ્રહના અપ્રવચન ( o ૬૨)માં હ્યું છે કે ચહેવ રૂષિ તત્’વાળુ' પદ્ય પરમાર્થ સપ્તતિમાથી ઉદ્ધત કરાયુ સ ભવે છે જુએ તત્ત્વસ‘ગ્રહની પજિયા (પૂ ૨૨)
કેટલાકને મતે પરમાર્થ સપ્તતિ એ વસુખ વુની કૃતિ નથી
૨ આ કૃતિ નાલ દ્રિકા નામની ટીકા સહિત વિ સ. ૧૯૮૮મા પ્રણાગિત કરાઈ છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]. જીવન અને કવન
३०९ ન્યાયકુમુદચન્દ્ર (પૃ. ૩૫)માં પ્રથમ કેશસ્થાનમાથી . ૧૭, ૩૨ ને ૩૩ અવતરણરૂપે આપ્યા છે.
() કર્મસિદ્ધિપ્રકરણશાસ્ત્ર,
(૪) જયશીષસૂત્રટીકા, આ મહર્ષિ બુદ્ધ ઉચ્ચારેલા સૂત્રની ટીકા છે.
(૫) તકશાસ્ત્ર (૬) ત્રિપૂર્ણસૂત્રોપદેશ.
(૭) દશભૂમિકશાસ્ત્ર, આ બુદ્ધાવત મહાપુલ્યસૂત્રના રરમા અને ૨૬માં પ્રકરણે ઉપરની ટીકા છે.
(૮) ધર્મચક્રવર્તનસૂત્રોપદેશ, (૮) નિર્વાણુસૂત્ર પૂર્વભૂતત્પન્નગાથાસૂત્ર, (૧૦) પંચદ્ધધકશાસ્ત્ર, (૧૧) બુદ્ધગોત્રશાસ્ત્ર, (૧૨) બુદ્ધાન્તિપદેશસૂત્રવૃત્તિ, આ નામ મેં ક્યું છે. (૧૩) બધિચિત્તોત્પાદન શાસ્ત્ર,
(૧૪) મધ્યાન્તવિભા(ભં?)ગશાસ્ત્ર, કઈ સ્થિરમતિએ મધ્યાનવિભાગવૃત્તિ ઉપર ટીકા રચી છે.
(૧૫) મહાપરિનિર્વાણુસૂત્રશાસ્ત્ર, આ નામના સૂત્ર ઉપરની આ ટીકા છે.
૧ આ “ગા પ. ગં.”મા ચ થાફ ૪૯ તરીકે પ્રકાશિત થયેલ છે.
૨ જુઓ “ગા. પ ગ્રં.”માંના ન્યાયપ્રવેશ (ગ્ર થાક ૩૯)ની પ્રસ્તાવના (પૃ. ૧૭).
Page #338
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
(૧૬) મહાયાનશતધવિદ્યાદ્વારશાસ્ર, અને મહાયાનશતધ વિદ્યામુખ પણ કહે છે. અસગની કે પછી મતાતર પ્રમાણે મૈત્રેયનાથની ચેાગાચારભૂ મિશાસ્ર નામની કૃતિના પ્રથમ અંશમા વપરાયેલા પારિભાષિક શબ્દોની આ સૂચી છે.
૩૧૦
(૧૭) મહાયાનસ પરિગ્રહશાસ્રવ્યાખ્યા. અસ ગની એક કૃતિની આ ટીકા છે.
(૧૮) રત્નચૂડવતુ પિદેશ,
(૧૯) વજચ્છેદિકાપ્રજ્ઞાપારમિતાસૂત્રશાસ્ત્ર. અસ`ગની કોઈક કૃતિની ટીકા છે.
આ પણ
(૨૦) વyચ્છેદ્રિકાસૂત્રશાસ્
૪(૨૧) વાદવિધિયાને વાદવિધાન. પ્રમાણસમુચ્ચય (૧–૧૪)મા અને ૧-૧૮ ઉપરની ટીકામાં આના ઉલ્લેખ છે. વાદવિધિમાથી અવતરી આપવાનું કાર્ય તેમ જ એમાના વિચાગની આલેાચનાનુ કાર્ય ભારદ્વાજ ઉદ્દાતકરે કર્યું છે. શાંતરક્ષિતે વિપ ચિતાર્થા ( પૃ ૧૪૨ )મા વાદવિધિનો વાદવિધાનના નામથી ૧ હ્યુએનત્સંગના ચીની રૂપાંતર ઉપરથી આ સસ્કૃત લખાણ તૈયાર કરાયુ છે એ આલુ બતપરીક્ષા ઇત્યાદિ સહિત “ધ અઢિયાર લાઇબ્રેરી સિરીઝ ”મા ગ્ર થાક ૩૨ તરીકે છપાવાયુ છે.
..
૨ આ ડૉ. ભટ્ટાચાર્યના મત છે. જુએ તત્ત્વસ ગ્રહનુ... અગ્રવચન ( પૃ. ૭૦ ).
૩
આ પ્રે. ટુસિનેા મત છે. જુએJRAS (1929, October). ૪ ૨૧ થી ૨૩ ક્રમાકવાળી કૃતિની નેધ તત્ત્વસ ગ્રહના અગ્રવચનમાં
નથી.
૫ આની નોંધ પ્રે। ટુસિએ લીધી છે. જુએ 1 H Q ( 1928, December)
Page #339
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા જીવન અને કવન
૩૧૧. ઉલેખ કર્યો છે. ઉદ્યોતકરના લખાણ ઉપરથી જણાય છે કે વાદવિધિમાં પ્રત્યક્ષનું લક્ષણ અપાયું છે એટલે એને વિષય કેવળ નિગ્રહસ્થાન નથી.
(રર-ર૩) વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ, આ નામની બે કૃતિઓ છે. એકમાં વીસ પદ્યો છે અને બીજામાં ત્રીસ છે. વિશિકા એ નામની કૃતિમાંથી અજપરા (ખંડ ૨, પૃ. ૬૨)માં જે અવતરણ અપાયું છે તે પહેલી કૃતિનુ હોય એમ લાગે છે. આગમાનુસારી વિજ્ઞાનવાદની શાખાના પુરસ્કર્તા સ્થિરમતિએ ત્રીસ પદ્યની આ બીજી કૃતિ ઉપર ભાષ્ય રચ્યું છે ?
વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ નામની બીજી કૃતિનું આદ્ય પદ્ય તસૂત્ર (અ. ૫, સુ. રર)ની ટીકા (ભા. ૧, પૃ. ૩૫૪)મા સિદ્ધસેનગણિએ ઉઠ્ઠત કર્યું છે.
(૨૪) વિદ્યામાત્રસિદ્ધિ (૨૫) વિદ્યામાત્રસિદ્ધિત્રિદશશાસ્ત્ર, (ર ) વિશેષચિતાબ્રાહ્મણ પરિપૃચ્છાસૂત્રટીકા,
(૨૭) શતશાશ્વવ્યાખ્યા, બોધિસત્વ દેવના શતશાસ્ત્ર ઉપરની આ ટીકા છે.
(૨૮) શમથવિપશ્યનાદ્વારશાસ્ત્રકારિકા, તત્ત્વસંગ્રહના અગ્રવચન (પૃ. ૭૦)માં સમથ છે.
(૨૮) સદ્ધમપુંડરીસૂત્રશાસ્ત્ર, (૩૦) સાપદિષ્ટધ્યાનવ્યવહારશાસ્ત્ર, ૧-૨ આ ત્રણે કૃતિઓનું સંપાદન ડૉ સિલ્વન લેવીએ ઈ. સ. ૧૯૨૫માં હ્યું છે
૩ ગુણમતિના સહી સ્થિરમતિની કઈ એક કૃતિનું ચીની ભાષાતર ઇ સ ૪૦૦માં થયુ હતુ.
Page #340
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસુરિ
[ ઉપખંડ
આ ઉપરથી જોઈ શકાય છે કે વસુબંધુએ જેમ સ્વતંત્ર કૃતિએ રચી છે તેમ કેટલીક કૃતિ ઉપર ટીકા પણ રચી છે. એ કૃતિઓમા એમના વડીલ ગ્ધુ અસંગની પણ કૃતિઓ છે.
૩૧૨
ઉપર જે ત્રીસ કૃતિએ ગણાવાઈ છે તે પૈકી ૯, ૧૫, ૧૭, ૨૪ અને ૨૯ એ ક્રમાકવાળી કૃતિઓને ઉલ્લેખ પરમાથે કર્યો છે અને ૧, ૪-૯, ૧૧, ૧૪, ૧૫, ૧૭–૧૯, ૨૪, ૨૬ અને ૨૯ એ માકવાળી કૃતિ તેમ જ મહાપરિનિર્વાણવ્યાખ્યા એ અસ ગના અવસાન બાદ રચાયેલી કૃતિ મનાય છે એમ એ બાબતે અભિધમ કાશની સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૧૬-૧૭)મા શ્રી. રાહુલ સામૃત્યાયને નાધી છે. (૩૦) વાયુ
એમના મતે દીક્ષાથી તેમ જ દીક્ષા આપનારમા પૂરેપૂરી યોગ્યતા હોવી જોઈ એ. જુએ પૃ. ૧૦૨.
(૩૧) વાલ્મીકિ
આ અજૈન ઋષિને દીક્ષા લેનાર અને આપનારની યેાગ્યતા સંબધી મત મે પૃ. ૧૦૨મા આપ્યા છે. શુ આ ઋષિ તે જ રામાયણના કર્તા છે ?
(૨૨) વિન્ધ્યવાસી
શાવાસની દિક્ષા નામની સ્વાપન્ન ટીકા ( પત્ર ૩રઅ )મા હરિભદ્રસૂરિએ આ નામના ઉલ્લેખ કર્યો છે.
‘ વિન્ધ્યવાસી ’ એ તે ઉપનામ (nick-name) છે અને ખરુ નામ તે ‘રુલિ ’ છે. એ હકીકત તત્ત્વસંગ્રહની કમલશીલકૃત પ'જિકા (પૃ. ૨૨ ) જોતા જણાય છે. વિન્ધ્યવાસી વા ગણ્યના શિષ્ય છે એમ મનાય છે. વસુબંધુનુ ચીની ભાષામા વનચરિત્ર લખનારા પ્રમા નું કહેવું એ છે કે વસુબ ના ગુરુ બુદ્ધમિત્રને વિન્ધ્યવાસીએ
Page #341
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા |
જીવન અને કવન
૩૧૩
હરાવી “અયોધ્યાના વિક્રમાદિત્ય પાસેથી ઈનામ મેળવ્યું હતું. પછી એઓ “વિથ પર્વત ઉપર આવેલા પિતાને ઘેર ગયા અને ત્યાં એમનું અવસાન થયુ એમને સમય ઈ સ ૨૫-ઇ. સ ૩રને ગણાય છે.
કુમારિલે મીમાંસાલેકવાતિક (અનુમાન-પરિચ્છેદ, શ્લો. ૧૪૩)મા વિધ્યવાસીને મત નો છે.
અન્યાગ. (શ્લે. ૧૫) ઉપરની સ્યાદ્વાદમંજરીમા, તકરહસ્યદીપિકા (પત્ર અરઅ)માં તેમ જ ન્યાયાવતારની વૃત્તિ ઉપરના દેરભદ્રકૃત ટિપ્પન (પૃ. ૯૭)માં વિધ્યાવાસીને ઉલ્લેખ છે તેમ જ એમના નામે નીચે મુજબનુ પદ્ય રજૂ કરાયું છે –
" पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् ।
मन करोति सान्निध्यादुपाधि. स्फटिकं यथा ॥" આ પદ્ય લલિતવિસ્તરાની પંજિક (પત્ર ૬૧)માં જવાય છે. ભોગને અંગેના આ પદ્યને અર્થ એ છે કે જેમ ભિન્ન ભિન્ન રંગના સંયોગથી નિર્મળ સ્ફટિક કાળું, રાતું, પીળું ઇત્યાદિ રંગવાળું બને છે તેમ અવિકારી ચેતન પુરુષ અચેતન મનને પિતાના સમાન ચેતન બનાવે છે ખરી રીતે વિકારી હોવાથી મન “ચેતન” કહેવાય નહિ
(૨૨) વિશ્વ ધમબિન્દુ (અ. ૪, સૂ ૧૮)માં એમને નિર્દેશ છે. દીક્ષા સબધી એમનો મત મે પૃ. ૧૦૪મા નો છે. એઓ કંઈક અંશે સમ્રાહ્ના મતને અનુસરે છે
(૨૪) વૃદ્ધાચાય નંદીની ટીકા (પત્ર પર)માં એમને વિષે હરિભદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો છે, અને એમને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપગના અભેદના પુરસ્કર્તા ગણ્યા છે. પ્રદેશવ્યાખ્યા (પત્ર ૨૯)મા નિર્દેશેલા વૃદ્ધાચાર્ય આ જ હશે.
Page #342
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
"
વૃદ્ધ ( elder ) વસુખ ને ‘ વૃદ્ધાચાર્ય કહે છે પણ એએ તે
અત્રે પ્રસ્તુત નથી
૩૧૪
(૨૧) વૃદ્ધો
શાવાસ૦મા શ્લેા. ૫૧૫-૫૧૮ તરીકે નજરે પડતા ચાર શ્લકે એ અજ૦૫૦ ( ખંડ ૧ )ની સ્વાપન્ન વ્યાખ્યા ( પૃ. ૭૧ ) શ્વેતા વૃદ્ધોના કથનરૂપ છે. આ વૃદ્ધો તે ાણુ ? લલિતવિસ્તરાની પ`જિકા ( પત્ર ૮૯)મા જે વૃદ્ધોના ઉલ્લેખ છે એને અંગે પણ આ પ્રશ્ન ઊઠે છે.
(૨૬) વ્યાસ
ધખિન્દુ (અ ૪, સૂ. ૧૦)મા એમને વિષે ઉલ્લેખ છે. મુનિચંદ્રસૂરિ એમને કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાવે છે. આ વ્યાસને દીક્ષા લેનાર અને આપનારની લાયકાતના સબંધમાંને મત વાલ્મીકિથી ભિન્ન છે એ બાબત મેં પૃ. ૧૦૨-૧૦૩મા તેધી છે. આ વ્યાસ તે જ મહાભારતના કર્તા હોય એમ લાગે છે.
(૩૭) શમર( સ્વામી)
અ′૦૫૦ (ખંડ ૨)ની સ્વપન વ્યાખ્યા (પૃ. ૭૦)માં હરિભદ્રસૂરિએ એમને ‘ ભાષ્યકાર ' તરીકે ઉલ્લેખ કરી નીચ મુજબ પતિ રજૂ કરી છેઃ
--
""
ज्ञातं त्वनुमानादवगच्छति
99
આ જૈમિનીયસૂત્ર (૧-૧-૫ ) ઉપરના ભાષ્યની પક્તિ છે. ાળ પૂર્વમીમાંસાના વૃત્તિકાર વિષે ઉલ્લેખ કર્યો છે. એ નિકા કાં તો ઉપવર્ષ તો કે પછી મેધાયન હશે. એ વૃત્તિકારે એમને વિસ તેને જ ભવાસ અને ભટ્ટમિત્ર વિષે વી. એ રામસ્થળ ગીર - Od Vxukāras on the Pürva [Imänsä '
1
-
Page #343
--------------------------------------------------------------------------
________________
સંમીક્ષા ]
જીવને અને વન
૩૧૫
બૌદ્ધોના શન્યવાદ અને નિરાલ બનવાદ એ બે પથે! વિષે ઉલ્લેખ કર્યો છે. આ બે પંથે! નાગાજુ ત અને વસુખની પહેલાના છે એમ મનાય છે એટલે એ હિસાબે તા શખરને સમય ઇ. સ. ૪૦૦ની પૂર્વેના ગણાય પ્રેા. જી વી. દેવસ્થલિએ “ On the probable date of Śabara-svāmin ' નામને લેખ લખ્યા છે. એમના મતે શખરના સમય ઇ. સ ની પહેલી સદીની આસપાસને છે. આ લેખ (પૃ. ૮૫ )મા એમણે કહ્યું છે કે ડૉ. કીથે કમીમાંસા (પૃ. ૯)મા. એવા નિર્ણય જાહેર કર્યા છે કે શબરના સમય તરીકે ઇ. સ. ૪૦૦ એ એની પૂર્વાધિ (earliest date) છે. ડૉ. મહેાપાધ્યાય ઝાએ પણ શાખર-ભાષ્ય (ભા. ૩)ના અનુવાદની પ્રસ્તાવના ( પૃ. ૬)મા આ જ મત ઉચ્ચાર્યા છે.
પ્રે. દેવથલિએ ઉપયુક્ત લેખમા એવુ વિધાન કર્યું છે કે પતંજલિ અને એમની કૃતિથી શખર પરિચિત હતા એમ માનવા માટે કોઈ સબળ કારણ નથી, પણ આ વિધાન યોગ્ય જણાતુ નથી એમ મહાભાષ્ય અને શામર-ભાષ્યની તુલના કરતા જણાય છેઃ–
અષ્ટાઘ્યાચી ( ૧–૧–૧૫ )ના મહાભાષ્યમાથી જૈમિનીયસૂત્ર (૧૦–૨-૪૭)ના શાખર-ભાષ્યમાં અવતરણ છે
અષ્ટા૦ (૧-૨-૬૪) ઉપરના મહાભાષ્યની જૈસ્૦ (૧-૩-૩૩)ના શાખર-ભાષ્યમાં સમાલેાયના છે. જૈ′૦ ( ૬-૭-૩૭) ઉપરના શાખર-ભાષ્યગત “ દ્વિવચનવુવવનાનામસમાસ '' પતિ જે ‘ અભિયુક્ત 'ને નામે અપાઈ છે તે અષ્ટા૦ (૬-૩-૧)ના મહાભાષ્યમાથી ઉષ્કૃત કરાઈ છે અને આ અભિયુક્ત તે પત જલિ છે
નામના લેખમા ઉલ્લેખ કર્યો છે આ લેખ I H Q (Vol X, No 3)માં છપાયા છે
Silver Jubilee Volume "
૧ આ લેખ A B O R Iના છપાયા છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૧૬
હરિભસૂરિ
[ ઉપખંડ
જૈસૂ૦ (૯–૧–૩૩) ઉપરના શાબર-ભાષ્યમાના ઉદાહરણ તેમ જ નિમ્નલિખિત પક્તિ એ મહાભાષ્ય (ભા. ૧, પૃ. ૨૨૮, ૨૪૬, ૪૧૦, ૪રર અને ૪૩૦)ગત કથનના પ્રતિધ્વનિરૂપ છે –
" गुणवचनाना हि शब्दानामाश्रयतो लिङ्गवचनानि भवन्ति"
મીમાંસાસૂત્ર (૩-૪–૧૩) ઉપરના તંત્રવાર્તિકમાં કુમારિલે કહ્યું છે કે નીચે મુજબની પક્તિ દ્વારા વાયકાર (કાત્યાયન) અને ભાષ્યકાર (પતંજલિ)ને નિર્દેશ છે –
“મોપિ રામેવ...........વિશેઘવૅતિ”
આ ઉપરથી એ ફલિત થાય છે કે શબર ભાણકાર પત જલિની પછી થયા છે.
પ્રો. પી વી.કાણેના મતે શબરે ઈ. સ. ૧૦૦ થી ૫૦૦ના ગાળામાં શાબર ભાષ્ય રચ્યું છે.'
જે સૂo (૧–૧–૫)ના ભાષ્યમાં શબરે શન્યવાદ અને વિજ્ઞાનવાદના ઉલ્લેખ કર્યો છે. વિશેષમા નિમ્નલિખિત પંક્તિ દ્વારા એમણે “મહાયાનિક પંથ વિષે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે –
“અને પ્રત્યુત્તે મીનિ. પુ.” તત્ત્વસંગ્રહ (પૃ કર૩, ૪૭૧ ઇ.)માં શબરના મંતવ્યનું ખંડન છે.
(૨૮) શાંતરક્ષિત શાકવા સ. ( ર૯૬)ની દિપ્રદા નામની પજ્ઞ વૃત્તિ (પત્ર અરઆ)માં ક્ષણિકવાદનુ નિરસન કરતી વેળા આ બૌદ્ધ ગ્રંથકારનું નામ હરિભદ્રસૂરિએ નોંધ્યું છે મૂળમા લે. ૨૯૬માં એમને “સુક્ષ્મબુદ્ધિ” તરીકે અને “દિપ્રદા” (પત્ર આ)માં
q yall A Brief Sketch of the Pūrva-mīmāmsā (p. 13 f)
Page #345
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ] જીવન અને કવન
૩૧૭ “શાતરક્ષિત' તરીકે ઉલ્લેખ છે. આ શાંતરક્ષિત તે તત્ત્વસંગ્રહના કર્તા જ હોવા જોઈએ. જો એમ જ હોય તો એમની બીજી બે કૃતિ તે સબંઘપરીક્ષા ઉપરની વૃતિ તેમ જ વાદન્યાય ઉપરની વિપચિતાર્થો નામની વૃત્તિ છે એમને સમય ઇ. સ. ૭૪૯ની આસપાસનો ગણાય છે શાવાસ (લે ૨૯૬)માં નિમ્નલિખિત અવતરણ શાંતરક્ષિતના નામે અપાયું છે –
નાસતો માવત્વેિ તરવસ્થાન્તર ન ” આ પઘાર્ધ તત્વસંગ્રહમાનું હશે.
(રૂડ) શુભગુપ્ત અજ૫૦ (ખડ ૧)ની પણ વ્યાખ્યા(પૃ. ૩૩૭)માં હરિભસૂરિએ આ નામનો ઉલ્લેખ કર્યો છે. અહીં એમને “વાતિકાનુ સારિ' કહેવામાં આવ્યા છે. એનો અર્થ હું એમ કરુ છુ કે એઓ પ્રમાણુવાર્તિકને અનુસરે છે. મૂળમાં શુભગુપ્તના નામ ઉપર પાચ પદ્યો અપાયા છે.
શાવાસ (લે. ૪રર)ની દિક્ષ્મદા નામની પજ્ઞ વૃત્તિ (પત્ર પ૮)માં હરિભસૂરિએ જે શુભગુખને ઉલ્લેખ કર્યો છે તેઓ તેમ જ તત્ત્વસંગ્રહની પંજિકામાં અનેક સ્થળે ભદંત શુભગુપ્તના નામે જેમને ઉલેખ છે તેઓ પ્રસ્તુત શુભગુપ્ત જ જણાય છે. પંજિકામાં ૫ ૫૫૧ અને પ૮રમા એમની કઈક કૃતિમાથી એકેક અવતરણ અપાયું છે.
તત્ત્વસંગ્રહના અગ્રવચન (પૃ. ૮૫)માં શુભગુપ્તને સમય ઈ. સ. ૬૫૦-ઈ. સ. ૭૦૦ને દર્શાવાયો છે. આ પૃષ્ઠમાં એમને બાહ્ય પદાર્થ વિષેને મત પણ નેધા છે.
૧-૨ આ બને છપાયેલા છે. જુઓ અનુક્રમે પૃ. ૧૫૬, ટિ ૩૪ અને પૃ ૨૯૦, ટિ ૧
3 જુઓ પૃ. ૫૫૧, ૫૫૨,૫૫૬, ૫૬૭, ૫૭૦, ૫૭૨, ૫૭૪ અને ૫૮૨.
Page #346
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
(૪૦) સ’તપન
લવિ॰ (પત્ર ૬૦૨)માં એમને વિષે હરિભદ્રસૂરિએ ઉલ્લેખ
કર્યા છે.
૩૧૮
(૪૧) સમતભદ્ર
"
૦૪૦૫૦ (ખંડ ૧, પૃ. ૩૭૫)મા મૂળમા વાદિમુખ્ય ’ તરીકે અને એની સ્વાપન્ન વ્યાખ્યા ( પૃ. ૩૭૫)મા‘- સમ તભદ્ર તરીકે નિર્દેશ છે. વિશેષમા મૂળમા આ સમતભદ્રની ક્રાઈક કૃતિમાંથી ખે પદ્યો અવતરણરૂપે અપાયા છે. આ બે પદ્યો શાંતિસૂરિએ પ્રમાણલિકામા અને વાદી દેવસૂરિએ સ્યાદ્વાદરત્નાકર (ભા. ૧, પૃ. ૯૨)મા આપ્યા છે. સ્યાદ્વાદરનાકર (પૃ. ૯૩)મા ખીજા ૧ત્રણ પદ્યો અવતરણરૂપે છે તે પણ શું સમતભદ્રની કાઈક કૃતિમાંનાં છે
આ
વાદન્યાય (પૃ. ૧ )મા
કાને ઉદ્દેશીને છે ?
[ ઉષુખ'ડ
•
:
નમ. સમન્તમદ્રાય’ એવા ઉલ્લેખ છે તે
'
>
જિનવિજયજીએ એમના નિબધમા સમતભદ્રને જૈન ' કહ્યા છે તે શુ પ્રસ્તુત સમતભદ્રને લક્ષીને છે?
દિગબરામા સમતભદ્ર નામના એક વિદ્વાન ગ્રંથકાર થઈ ગયા છે, એ સિદ્ધસેન દિવાકર પછી થયા છે. આ સિદ્ધસેન દિવાકરની તૃતીય દ્વાત્રિંશિકાનુ ૧૬મુ પદ્ય પૂજ્યાપદે ત′૦ (અ. ૭, સ. ૧૩)ની ટીકા સર્વાર્થ સિદ્ધિ (પૃ ૨૨૩૦)મા આપ્યું છે. આ દિગંબર સમ તા૧ આ પદ્યો મેં અ૦૪૦૫૦ (ખડ ૨)ના ઉપાદ્દાત (પૃ ૯૭ )મા
આપ્યા છે.
rr
૨ આ સર્વા સિદ્ધિ સહિત સખારામ નેમ દ ગ્ર થમાલા ’મા ગ્રંથાક ૧૨૮ તરીકે છપાયેલ મૂળની ઈ. સ. ૧૯૩૯ની ત્રીજી આવૃતિને
પૃષ્ઠાક છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૩૧૯
ભટે આ તમીમાંસા રચી છે. વિદ્યાન દે આને અંગે અષ્ટસહસ્ત્રી રચી છે. એમા તેમ જ આપ્તપરીક્ષા (લે. ૧૨૪)માં એમણે કહ્યું છે કે પૂજ્યપાદે જે આપ્તતાની પ્રશંસા કરી છે તેના સમર્થનાથે આપ્તમીમાંસા રચાઈ છે. સર્વાર્થસિદ્ધિમાં સપ્તભંગીને નિર્દેશ નથી, જ્યારે સમંતભ તે એનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. આમ કહી પં. સુખલાલે એવો મત દર્શાવ્યું છે કે સમ તભદ્ર પૂજ્યપાદ પછી થયા છે. વિશેષમાં એમણે આ સમંતભદ્ર તે અકલંકના વિદ્યાગુરુ હોવાને માટે સંભવ છે એમ કહ્યું છે. તત્ત્વસંગ્રહની પંજિકા (પૃ. ૪૦૫)માં જે પાત્રસ્વામીને ઉલ્લેખ છે તે કદાચ આ સમંતભદ્રને અંગે હશે એમ એમણે કહ્યું છે.'
ગુર્વાવલી (લે. ૨૮)મા સામંતભને ઉલ્લેખ છે. એઓ તે તાબર છે. એઓ “ચંદ્ર” કુળના છે. એમના પછી વૃદ્ધ દેવસૂરિ થયા. એમને સમય લે. ર૯મા વિ. સં. ૧૨૫ને દર્શાવાય છે.
(૪૨) સમ્રા ઘર્મબિન્દુ (અ. ૪, સ. ૧૨)માં એમને વિષે ઉલ્લેખ છે. મુનિચન્દ્રસૂરિએ એમને “રાજર્ષિ કહ્યા છે. દીક્ષા આપનાર અને લેનારની યોગ્યતા બાબત એમને મત મેં પૃ. ૧૦૩–૧૦૪મા નો છે. એઓ વ્યાસથી ભિન્ન મત ધરાવે છે.
૧ તત્વાર્થથ્યાતિ (પૃ. ૨૮૦)માં એમણે શ્રીદત્તનો અને એ શ્રીદત્તની કૃતિ જ ૫નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે આ શ્રીદત્ત તે પૂજ્યપાદકૃત જૈનેન્દ્ર-વ્યાકરણ (૧-૪-૩૪)મા નિદે શાયેલા શ્રી દત્ત હશે.
૨ જુઓ અર્ધા ગ્રંથાત્રયનું “પ્રાથન” (પૃ ૮–૯). ૩ એજન, પૃ. ૯, ૪ એજન, પૃ. ૯.
Page #348
--------------------------------------------------------------------------
________________
૩ર૦
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ (૪૨) સિદ્ધસેન નંદીની ટીકા (પત્ર પર)માં હરિભદ્રસૂરિએ કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગને લગતી માન્યતાઓ વિચારતી વેળા એમને ઉલેખ કર્યો છે આ સિદ્ધસેનને મતે કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે અભિન્ન નથી, જો કે એ બને સમકાળે હોય છે. આથી આ સિદ્ધસેન તે સિદ્ધસેન દિવાકર નથી એમ ફલિત થાય છે, કેમકે એમને મતે તે કેવલજ્ઞાન અને દેવલદર્શન એ બે અભિન્ન છે કે જેવો મત વૃદ્ધાચાર્યને છે.
(૪૪) સિદ્ધસેન (૧નીતિકાર) ધર્મબિન્દુ ( અ. ૪, રુ. ૨૦)માં એમને વિષે ઉલલેખ છે. એઓ વૈદિક હોય એમ લાગે છે, અને એ હિસાબે એઓ ઉપર્યુક્ત સિદ્ધસેન તેમ જ સિદ્ધસેન દિવાકરથી ભિન્ન છે ક્ષીરકદંબક વગેરેની પેઠે એમણે પણ કોઈ કૃતિ રચી હોય એમ લાગે છે. દીક્ષા લેનારી વ્યક્તિની તેમ જ એ આપનારી વ્યક્તિની શી ગ્યના હેવી જોઈએ એ બાબતને એમને મત પૃ. ૧૭૪માં મેં નો. છે. એનો ઉલ્લેખ ધમબિન્દુ (અ. ૪, ર૦)મા કરાય છે. એના ઉપરની ટીકામાં મુનિચન્દ્રસૂરિએ એમને “નીતિકાર” કહ્યા છે
૧ ઉમાસ્વાતિને પણ આ મત છે જુઓ તત્ત્વાર્થસૂત્ર (અ. ૧, સૂ. ૩૧)નું ભાષ્ય (ભા ૧, પૃ ૧૧૦) સૂયગડની ચુહિણના કર્તાને પણ આ મત છે. જુઓ આ ચુષિણનું પત્ર ૯૭
૨ અન્યયોગનું “તારથી શરૂ થતુ ૧૮મુ પદ્ય સર્વદર્શનસંગ્રહ (પૃ. પર)માં “દુp સિદ્ધસેનવી ” એવા ઉલ્લેખ પૂર્વક હદત કરાયું છે તે શું આ કેઈ સિદ્ધસેનની કૃતિમાનુ પદ્ય છે અને અહીં “વાક્યકાર”થી શું સમજવાનું છે? હેમચન્દ્રસૂરિને બદલે તે સિદ્ધસેનનું નામ ભૂલથી રજુ નથી થયું ?
Page #349
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ] જીવન અને કવન
૩૨૧ અને એ આધારે મેં અહીં એમને એ રીતે નિર્દેશ કર્યો છે. મુનિચન્દ્રસૂરિએ એમને “પરતીથિક' કહ્યા છે.
(૪૬) સિદ્ધસેન દિવાકર અજ૫૦ (ખંડ ૧)ની પર વ્યાખ્યા (પૃ. ૯)માં “સિદ્ધસેન દિવાકર” તરીકે અને બીજા ખંડની પણ વ્યાખ્યા (પૃ. ૧૩૧)માં “દિવાકર” તરીકે તેમ જ પંચવભુગની ગા. ૧૦૪૮મા “આયરિયસિદ્ધસેણ” તરીકે અને એની ૧૦૪૭મી ગાથામાં “સુઅકેવલિ” (સં. શ્રુતકેવલિન) તરીકે હરિભદ્રસૂરિએ એમને ઉલલેખ કર્યો છે. ભદ્રેશ્વરની કહાવલી, વિ. સં. ૧૨૯૧ પહેલા રચાયેલે એક અજ્ઞાતકર્તક પ્રબંધ, પ્રગ્ન, પ્રબંધચિંતામણિ અને ચપ્ર. એ પાચ કૃતિઓ સિદ્ધસેન દિવાકરની જીવનરેખા રજૂ કરે છે. એને આધારે હુ કેટલીક હકીકતો અહીં આપું છું:
જન્મદાતા–સિદ્ધસેન દિવાકર “કાત્યાયન” ગોત્રના બ્રાહ્મણ દેવર્ષિ અને એમની પત્ની દેવશ્રીના પુત્ર થાય છે.
વાદી–સિદ્ધસેનને વાદને નાદ હ. એ વૃદ્ધવાદી સાથેના વાદમા ઊતરી ગયે.
દીક્ષા–વૃદ્ધવાદી પાસે સિદ્ધસેને દીક્ષા લીધી હતી. એ વેળા એમનું નામ કુમુદચન્દ્ર પડાયું હતું.
૧ “અનેકાન્ત” (૧ ૨, કેિ ૧૦)માં પં. રતનલાલ સ ઘવીને સિદ્ધસેન દિવાકર” નામના લેખનો બીજો હપ્તો વીરસ વત ૨૪૬૫માં પાવે છે એમાં એમણે લોકપ્રવાદ ચાલ્યો આવે છે એમ કહી હરિભદ્રસૂરિને અગે વાદી તરીકે જે વર્ણન મળે છે તેવું લગભગ એમને અંગે સંભળાય છે એમ કહ્યું છે. વિશેષ હકીકત માટે જુઓ પૃ ૧૮, ટિ ૧ની અંતિમ કંડિકામાં નિર્દેશાયેલા મારા લેખે.
Page #350
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિજ
[ પડ
ઃ
વિહાર—સિદ્ધસેનને વિહાર · ઉજ્જેન ’થી ‘ પૈઠાણુ ’ સુધી એક યા ખીજા પ્રસ ગે પગપાળા થયા છે. એમા · ભરૂચ ’ અગ્ર સ્થાન ભાગવે છે. વિશેષતા—આ નીચે મુજબ છે ઃ—
→
૩૨૨
(૧) પાઇય આગમેાને સસ્કૃત ભાષામા રૂપાંતરિત કરવાની ઇચ્છા એમને થઈ અને એ પ્રસિદ્ધ કરતા એમને બાર વર્ષ સુધી પારાચિક ’ પ્રાયશ્ચિતના ભાગી થવું પડયું.
<
(૨ ) એએ તર્કાનુસારી આગમના પુરસ્કર્તા હતા. એએ પ્રાચીન
તાના અ વભક્ત ન હતા.
(૩) વૃદ્ધાચા ની જેમ એએ ક્વલજ્ઞાન અને વલદન એ ખે ઉપયાગાને અભિન્ન માનતા હતા.
( ૪ ) નૈગમ નયનુ` કા` સંગ્રહ અને વ્યવહાર એ બે નયથી થઈ શકે તેમ હેાવાથી એમણે નૈગમ સિવાયના છ નયનુ પ્રતિપાદન કર્યું હતુ.
( ૫ ) કેવળ શ્વેતામ્બરાના જ ગ્રંથેામા નહિ પરંતુ દિગબરાના ગ્રંથામા પણ એમના ગૌરવપૂર્વક ઉલ્લેખ થયા છે. જૈનેન્દ્ર-વ્યાકરણ ( ૫–૧–૭) એની સાક્ષી પૂરે છે.
સમય——શકસ વત્ ૫૯૮ ( = ઇસ ૬૭૬ )મા ન દીની સુણ્ણિ સમાપ્ત કરનારા જિનદાસગણિએ સિદ્ધસેન દિવાકર અને એમની કૃતિ સમ્મઇપયરણને જે રીતે ઉલ્લેખ કર્યાં છે એ જોતાં એએ એમનાથી દાઢસા-સેા વર્ષ જેટલા તેા પુરગામી હશે જ. એએ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી પણ પહેલા અને તે પણ ખસેાએક વર્ષ જેટલાં પહેલા થયા હોય એમ લાગે છે. પૂજ્યપાદ કરતા પણ એ પૂવી છે, પ્રેમકે તત્ત્વા સૂત્ર (અ. ૭, સૂ. ૧૩)ની ટીકા નામે સર્વાસિદ્ધિ ( પૃ. ૨૩૦ )મા સિદ્ધસેનીયદ્વાત્રિશદ્વાત્રિંશિયામાથી દ્વા. ૩, ક્ષેા. ૧૬ના “ વિયોનયતિ ચાલુમિને ”થી શરૂ થતા પૂર્વાધ અવતરણુરૂપે અપાયા છે.
r
Page #351
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૩ર૩
કૃતિકલાપ–સિદ્ધસેને રચેલી તમામ કૃતિઓ આજે મળતી નથી. એમણે પાઈયમાં જ0મમા તેમ જ સંરકૃતમાં કૃતિ રચી છે. એ પૈકી અહી હુ એમની રચેલી મનાતી છ કૃતિઓ ગણાવું છું –
(૧) સમ્મઈપયરણ, જૈન સાહિત્યમા તર્કશૈલી જે ફલીફૂલી છે તે આ કૃતિને આભારી છે.
(૨) ન્યાયાવતાર, આ સસ્કૃતમાં ૩ર પદ્યમાં રચાયેલી કૃતિ છે. એ જૈન ન્યાયની કૃતિઓમાં પ્રાથમિક છે. એના ઉપર સિદ્ધવિની વિવૃતિ અને એ ઉપર દેવભકૃત ટિપ્પન છે.
(૩) દ્વાત્રિશ૬-દ્વાત્રિશિકા–સિદ્ધસેને બત્રીસ બત્રીસીઓ. રચ્યાનું મનાય છે. આમાં ન્યાયાવતારને સમાવેશ કરાય તે પણ આજે તો આ ઉપરાંત બીજી પએકવીસ દ્વાચિંશિકાઓ મેળે છે. એમાં ફક્ત એક જ ઉપર પ્રાચીન ટીકા મળે છે અને એના કર્તા સેળમી સદીના ઉદયસાગરસૂરિ છે વિજયલાવણ્યસૂરિજીએ પહેલી
૧ આના પરિચય માટે જુઓ પૃ. ૨૫-૨૫૬
૨ આના તેમ જ એના ઉપરની સિદ્ધિર્ષિકૃત વિવૃતિના પ્રકાશન માટે જુઓ D C G C M (Vol XVIII, pt 1, p 40) એમા વિવૃતિ ઉપરના ટિશ્યનના પ્રકાશનને ઉલ્લેખ છે
૩-૪ આ પ્રકાશિત છે જુઓ ટિ ૨
૫ “સિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાલા” એ નામથી આ ૨૧ દ્વારિશિકાઓ “જૈ ધ પ્ર.સ.” તરફથી વિ સ. ૧૯૬૫માં છપાવાઈ છે
૬ આ હાનિશિકાઓમાથી અચાન્ય ગ્રંથકાએ જે અવતરણો આપ્યા છે તેને અને મે “સિદ્ધસેની હાનિગિકાઓમાથી અવતરણ” નામના લેખમાં વિચાર કર્યો છે. આ લેખ “આ પ્ર ” (પુ. ૫૦, અ ૫, ૬)માં છપાવાય છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩ર૪
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
ચાર કાર્નાિશિકાઓ ઉપર કિરણાવલી નામની ૨વિવૃતિ રચી છે. એ ચારે ગુજરાતીમાં ભાવાર્થ પં. સુશીલ વિજયગણિએ રચ્યું છે. પં. સુખલાલે વેદઢાવિંશિકા (નવમી તા.) ઉપર ગુજરાતીમાં અને હિંદીમાં વિવેચન કર્યું છે.
સમ્મપયરણની વાદમહાવ નામની ટીકા (પૃ. ૭૫૭)ગત જે પદ્ય “નચસ્ત”થી શરૂ થાય છે તે, વિશેસાની હેમચંદીય ટીકા નામે શિષ્યહિતા (પત્ર ૧૧૯૮)માન “વં તમે થી શરૂ થતુ પદ્ય તેમ જ તસૂત્ર (અ. ૧, સે. ૧૦)ની સિદ્ધસેનગણિત ટીકા (પૃ. ૭૧)માં ઉદ્દત એક પદ્ય એ લુપ્ત થયેલી કાત્રિશિકાઓમાં હશે.
(૪) પૂયાચઉવ્વીસી (પૂજાચતુર્વિશતિકા). “જૈસપ્ર” (વ. ૫, અ. ૧૧)મા આ છપાવાઈ છે. એના સંપાદકના મતે આ સિદ્ધસેનની કૃતિ છે. આ કોઈ પુલ્વમાથી ઉદ્દત કરાઈ છે એમ મનાય છે.
(૫) કલ્યાણ મંદિર સ્તોત્ર. આ ૪૪ પોનું સ્તોત્ર છે
૧ આ ચારે વિવૃતિ અને ભાવાર્થ સહિત “શ્રીવિયેલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર” તરફથી બેટાથી અનુક્રમે વિ સ ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૨માં છપાવાઈ છે
૨-૩ આ પ્રકાશિત છે. જુઓ ટિ ૧. ४ “अभित्रि मादृशा भाज्यमभ्यात्म तु स्वयदृशाम् ।
एक प्रमाणमर्थक्यादैक्य तल्लक्षणक्यत ॥" આ પદ્યનો ભાવાર્થ વિચારી મેં જે કૃતિનું એ પદ્ય છે તેનું નામ પ્રમાણુકાત્રિશિકા ન્યું છે.
પ આ મૂળ કૃતિ “કાવ્યમાલા” (ગુચ્છક ૭)માં છપાયેલી છે. એ પ્રો. ચાકેબીના જર્મન અનુવાદ સહિત “ Indische Studien” (Vol. 14, p. 376 ff.)માં છપાઈ છે કનકુશલગણિ અને માણિજ્યચન્દ્રની ટીકા સહિત આ મૂળ કૃતિ “દે. લા જૈ ! સસ્થા” તરફથી ઇ. સ. ૧૯૩૨માં છપાવાઈ છે
Page #353
--------------------------------------------------------------------------
________________
૩રપ
સમીક્ષા ] જીવન અને કવન
(૬) ૧શકસ્તવ, આને જિનસહસ્રનામસ્તોત્ર તેમ જ સિદ્વિશ્રેય સમુદયસ્તોત્ર પણ કહે છે. આ ગદ્યાત્મક કૃતિની નિગ્નલિખિત પતિઓ ચગશાસ્ત્ર (પ્ર. ૮)ની પર વિવૃતિ (પત્ર ૩૭ર )માં જોવાય છે –
૧ ઉપર્યુક્ત “. લા જે. પુ. સંસ્થા” તરફથી પ્રકાશિત આવૃત્તિ (૫ ૨૪૨-૨૪૫)માં આ છપાયું છે. વળી એ “અનેકાંત” (વ ૧, કિ ૮-૧૦)માં વિ. સં. ૧૯૮૬માં પણ પ્રસિદ્ધ થયું છે.
૨ નિસહસ્રનામસ્તોત્ર નામની વિવિધ કૃતિઓ છે – (અ) જિનસેને ૧૬૦ શ્લેકમાં રચેલી કૃતિ. (આ) આગાધર વિ સ. ૧૨૮૭માં રચેલી કૃતિ.
આ બને કૃતિ બનારસીદાસકૃત ભાષાજિનસહસ્ત્રનામસ્તોત્ર સહિત મૂલચંદ કિસનદાસ કાપડિયા તરફથી વીરસંવત ૨૪૭૭મા છપાઈ છે
(ઇ) “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિની કૃતિ આને અન્નામસહસમુચ્ચય કહે છે. એમાં ૧૦૦૮ નામે છે. એ દસ પ્રકાશમાં વિભક્ત છે જૈનસ્તોત્રસ દાહ(ભા. ૧, પૃ. ૧–૧૩)માં છપાયેલ છે.
(ઈ) દેવવિજયગણિએ વિ સં. ૧૮૫૮માં રચેલી કૃતિ એના ઉપર વિ સં. ૧૬૯૮મા સ્વપજ્ઞ ટીકા રચાઈ છે
(ઉ) વિનયવિજયગણિએ વિ સ. ૧૭૩૧મા મુખ્ય નયા “ભુજંગપ્રયાત” છ દમાં ૧૪૯ પદ્યમાં રચેલી કૃતિ. પહેલાં ૧૪૩ પદ્યમાં સાત સાત વાર નમસ્ત” છે પ્લે. ૨૧-૧૧૭ તીર્થકરના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે. આ કૃતિ ગુજરાતી ભાષાતર સહિત “જે. ધ સ ” તરફથી વિ સં. ૧૯૯૪માં છપાવાઈ છે.
() સકલકીર્તિએ ૧૩૮ શ્લોમા રચેલી કૃતિ. (૪) “સ્વમુવે નમસ્ત”થી સારૂ થતી અજ્ઞાતત્ત્વક કૃતિ.
આ બધી કૃતિઓને તેમ જ સૂર્યસહસ્ત્રનામસ્તોત્રને અંગે મે એક લેખમાં વિચાર કર્યો છે એ લેખ “જિનસહસ્ત્રનામસ્તોત્ર નામની કૃતિઓ” એ શીર્ષકપૂર્વક “દિગબર જૈન” (વ. ૪૪, અં. ૧૦-૧૧)માં પ્રસિદ્ધ થયેલ છે.
આ વિચાર કર્યા
દિગબર જૈન”
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૨૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
___ " नमोऽहते परमात्मने केवलिने परमयोगिने विस्फुरदुरुशुमध्यानाग्निनिर्दग्धकर्मवीजाय प्राप्तानन्तचतुष्टयाय सौम्याय शान्ताय मङ्गलवरदाय अष्टादशदोषरहिताय संसृतविश्व( ? )समीहिताय स्वाहा"
વિશેષમાં આ શસ્તવના ત્રીજા તેમ જ ત્યાર પછીના મંત્રમાનાં વિશેષ યોગશાસ્ત્ર (બ , લે. ૨)ની પજ્ઞ વિદ્યુતિમાને વીરચરિત્રગત લે. ૧૯-૩૫માં નજરે પડે છે. આ ઉપરાત વીતરાગસ્તોત્રના પ્રથમ પ્રકાશના આદ્ય પદ્યોમાં શકસ્તવના પ્રથમ મંત્રમાના કેટલાક વિશેષણ એ જ ક્રમે દષ્ટિગોચર થાય છે આથી એમ અનુમનાય કે આ જ શકસ્તવ હેમચન્દ્રસૂરિની સામે હશે અને એમણે જ્યારે આવો આ પ્રમાણે ઉપયોગ કર્યો છે તે એ છોઢ લેખકની–સિદ્ધસેન દિવાકર જેવાની કૃતિ હશે.
સિદ્ધસેનની વિવિધ મનનીય કૃતિઓના અભ્યાસાર્થોને ક્યા કયા સાધને મળે તેમ છે એ બાબત મેં “સિદ્ધસેન દિવાકરની કૃતિઓ અને એના અભ્યાસ માટેના સાધન” એ નામના લેખમાં વિચારી છે.
(૪૬) સુચારુ લવિ. (પત્ર ૨૪)માં એમને વિષે ઉલેખ છે
(૪૭) સુરગુરુ ઘર્મબિન્દુ (અ ૪, રુ. ૧૯)માં એમને વિષે હરિભદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો છે. મુનિચન્દ્રસૂરિએ એમને બહરપતિ તરીકે ઓળખાવ્યા છે. દીક્ષા સ બ ધી એમને મત મેં પૃ. ૧૦૪મા નોધ્યા છે.
લવિ. (પત્ર ૨ અ)માં જે સુરગુરુને ઉલ્લેખ છે તે આ જ છે 2 અહી તે એમના શિષ્યોને એ મત નેધા છે કે એઓ ' ગુણ
૧ આ લેખ છપાય છે જુઓ પૃ. ૨૨૩, ટિ. ૧.
Page #355
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
ક્રમાભિધાનવાદી” છે. જેમની હીન ગુણ વડે ઉપમા અપાઈ હોય તેમની જ અધિક ગુણ વડે આપી શકાય એમ એમનું કહેવું છે.
ગૌરવપૂર્ણ ઉલ્લેખ–હરિભદ્રસૂરિને જૈન તેમ જ અજૈન સંપ્રદાયના પ્રરૂપ અને ગ્રંથકારોને એક યા બીજા કારણે ઉલ્લેખ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતા એમણે પિતાના ઈષ્ટ દેવ વિષે તેમ જ એમના પુરોગામી જૈન મુનિવર્યો વિષે બહુમાનસૂચક નિર્દેશ કર્યો છે એ તે સ્વાભાવિક ઘટના છે, પરંતુ આનંદાશ્ચર્યની વાત તો એ છે કે અજૈન સંપ્રદાયના સંસ્થાપક અને પ્રરૂપકો વિષે પણ ગૌરવપૂર્ણ ઉલ્લેખ કર્યો છે અને તે પણ એમના મતોની આલોચનાના પ્રસંગે આ એમની સાચી ન્યાયવૃત્તિ અને ગુણગ્રાહકતા સૂચવે છે. અહીં હું એના કેટલા નમૂના રજુ કરું છું – નામ કપિલ દિવ્ય મહામુનિ શા વાઇસ (લે. ૨૩૭) ધર્મકતિ
( ન્યાયમાની શાવાસ (લે. ૨૬૮).
|| ન્યાયવાદી અજ૦૫ (ખંડ ૨, પૃ. ૩૯) પતંજલિ ભગવત
દસ (લે. ૧૬)ની ટીકા ઈ તત્ત્વવેદી શાળવાસ (લે. ૪૭૬)
| મહામુનિ શાવવાન્સ (લે. ૪૬૬) ભગવદત્ત બધુ
દસ (લે. ૧૬)ની ટીકા ભર્તુહરિ શબ્દાર્થતત્ત્વવિદ્ર અજ૦૫૦ (નં.૧, પૃ.૩૬૬) ભાસ્કર ભદંત
દસ (લે. ૧૬)ની ટીકા વ્યાસ મહાત્મા
અષ્ટક પ્રકરણ (અ. ૪, લે. ૫) શાંતરક્ષિત સમબુદ્ધિ શાવવાન્સ (લે. ૨૯૬)
૧ ગબિન્દુ (ઑ. ૧૦૦)ની ભગવત ” કહ્યા છે.
પણ મનાતી કૃતિમાં ગેપેન્દ્રને
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્રદેશ : હરિભદ્રસૂરિ દ્વારા નિર્દિષ્ટ
સંપ્રદાય અને ઉપસંપ્રદાય હરિભદ્રસૂરિએ ભારતીય દર્શને વિષે પ્રસંગોપાત્ત ઉલ્લેખ કર્યો છે. એમાં એમણે જૈન દર્શનના બે મુખ્ય સંપ્રદાયે તાબર અને દિગંબરના મંતવ્યો રજૂ કર્યા છે. વિશેષમાં એમણે કેવલિ-ભક્તિ અને
સ્ત્રી–મુક્તિ જેવી બાબતમાં તાબની અને કેટલીક બાબતમાં દિગબેરેની વિચારસરણી સાથે મળતા થતા યાપનીની પણ નોંધ લીધી છે તાબર શ્રમણે પૈકી જેઓ શાસ્ત્રોક્ત આચાર પાળવામાં શિથિલ બની મઠાધિકારીની જેમ વર્તતા હતા તેમની “ચૈત્યવાસી ને નામે એમણે ઝાટકણી કાઢી છે. આ ઉપરાત મહાવીરસ્વામીને હાથે દીક્ષિત થઈ આગળ ઉપર એમના પ્રતિસ્પર્ધી બનનાર ગે શાલક અને એમના દ્વારા સ્થપાયેલા આજીવિક–મત વિષે પણ એમણે નિર્દેશ કર્યો છે.
બૌદ્ધ દર્શનની સૌત્રાતિક, વૈભાષિક, યુગાચાર યાને વિજ્ઞાનવાદી અને માધ્યમિક એ ચાર શાખાઓ વિષે પણ એમણે પ્રસંગ પૂરતુ વિવેચન કર્યું છે.
૧ ડો. પી એલ વૈદ્ય ઉવાસદાસાનું સંપાદન કરી એને ઇ. સ. ૧૯૩૦માં પ્રકાશિત કર્યું છે. એમણે આનાં ટિપ્પણમાં “આજીવિકે” એ નામથી અંગ્રેજીમાં પૃ. ૨૩૮–૨૪૪માં એમને વિષે કેટલુંક લખાણું કર્યું છે. એમાં ગે શાલકના વૃત્તાંત તેમ જ એમના તત્ત્વજ્ઞાન વિશે પણ નોંધ લીધી છે. આ સ બંધમાં વિશેષ માહિતી માટે ડે. હનલનો E R E (Vol 1, pp 259-268)માં છપાયેલ લેખ, ડો. બી એમ બઆનું History of the Pre-Buddhistic Philosophy (ch XXI) નામનું પુસ્તક તેમ જ આ ડે. બરુઆનુ આજીવિકે વિષે નિબ ઘ (monograph) (કલકત્તા, ૧૯૨૦) જેવા ભલામણ છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩રક
સમીક્ષા ] જીવન અને કવન
વૈદિક હિંદુઓ પૈકી કેટલાક નીતિકારે તેમ જ વેદાંતી વગેરેને પણ ઉદ્દેશીને એમણે કથન કર્યું છે.
આ પ્રમાણે એમણે જે ભારતીય સંપ્રદાય અને ઉપસંપ્રદાયને નામોલ્લેખ કર્યો છે તે તમામને પરિચય તો હુ અહીં આપતા નથી પરંતુ સન્થયના વિશેષણ દ્વારા એમણે જે જે મત-વાદ-સંપ્રદાયને નિરાસ સૂચવ્યું છે તેને લક્ષ્યમાં રાખી હુ થોડુંક એ વિષે કહુ છું:
અવિરુદ્ધધર્માધ્યાસિતવસ્તુવાદ–ઉપમેયરૂપ વસ્તુની અપેક્ષાએ વિદ્ધ એવી ઉપમા ઉપમેયને અપાય તે એ વિરુદ્ધ-વિજાતીય ધર્મની આપત્તિને લઈને ઉપમેયરૂપ વસ્તુ અવસ્તુ બને છે. ઉપમેય ઇત્યાદિ વસ્તુ અવિરુદ્ધ યાને એકજાતીય સ્વભાવવાળી છે. આ પ્રમાણેને વાદ તે
અવિદ્ધધર્માધ્યાસિતવાદ” કહેવાય છે. આ વાદને માનનારા સુચારુના શિષ્યો છે. એમની કઈક કૃતિમાથી નીચે મુજબનું અવતરણ લવિ. (પત્ર ૨૪આ–૨૫)માં અપાયું છે –
વિદ્વોપમાયોજે તમપી તરવસ્તૃત્વમ્ ”. ભગવાનને તીર્થકરને “પુરુષવરપુંડરીક” કહેવા તે એમને મતે ઈષ્ટ નથી કેમકે તીર્થકર અને પુંડરીક એ બે ભિન્ન ભિન્ન જાતિના છે.
સુચારના શિષ્ય સાંકની પેઠે ઉપમાન સર્વીશે વિરોધી નથી, કેમકે કઈ ઉપમા જ અપાય નહિ એવો એમને મત નથી.
આગમધમવાદ–આગમને જ મુખ્યયા પ્રમાણરૂપમાન એ આ વાદને અર્થ છે. ધર્મ, અધર્મ ઈત્યાદિ અતીન્દ્રિય પદાર્થોને વિષે આગમ જ, નહિ કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણભૂત છે એમ આ વાદના અનુયાયીઓનુ -આગમધામિકોનું કહેવું છે. એમના મતે જ્યા સુધી સમસ્ત કર્મોને ક્ષય થાય નહિ ત્યા સુધી કૈવલ્ય સંભવતું નથી–પ્રાપ્ત થતુ નથી; અને કૈવલ્ય પ્રાપ્ત થતા વેંત તે તરત જ મોક્ષ થાય છે એટલે એમના
Page #358
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ ઉપખ
6
મતે તી ની સ્થાપના સનને હાથે શક્ય નથી–એ માટે એમને સમય જ નથી . આમ હોવાથી એએ અરિહતેાને તીર્થંકર ' માનવા ના પાડે છે.
૩૩૦
એમના કાઈક ગ્રથમાથી નિમ્નલિખિત અવતરણ લવિ॰ (પત્ર ૧૮અ )મા અપાયું છે ઃ-~~
अकृत्स्नकर्मक्षये कैवल्याभावात् ".
>
આજીવિનયમત આજીવિક ' મતના પ્રરૂપક તરીકે ગેાશાલકના ઉલ્લેખ કરાય છે. એમની માન્યતા પ્રમાણે ( પોતે સ્થાપેલ ) તીર્થ ના ઉચ્છેદ થતા હોય તેા તેવે પ્રસ ગે મુક્તાત્મા ફરીથી જન્મ લે છે– પાછા આવે છે, માટે ભગવાનને વ્યાવૃત્તછમ ' ન કહેવાય. ‘ આજીવિક’ સૌંપ્રદાયની કાઈ કૃતિમાંથી નિમ્નલિખિત અવતરણું લવિ॰ ( પત્ર ૫૫ )મા અપાયુ છેઃ~~
"
66
“ તીર્થનિવારવીનાના ાન્તિ ''.
-ન-ઢિગ્દર્શન (પૃ. ૪૮૯-૪૯૦ )મા શ્રી. રાહુલ સાક઼ત્યાયને કહ્યુ છે કે ગોશાલકની પહેલા નાઁદ વાત્સ્ય અને કૃશ સામૃત્ય આવિક સ પ્રદાયના આચાર્ય હતા
આવ કાલકારણવાદ્યકાળ જ સમસ્ત જગતનું આવન કરે છે—તર, નારક ઇત્યાદિ પર્યાયરૂપ પરિવર્તનનુ કારણ કાળ જ છે. આ પ્રમાણેતેા વાદ તે ‘ આવર્ત કાલકારણુવાદ ' તરીકે ઓળખાય છે. આ વાદને માનનાર અનતના શિષ્યા છે. એમને મતે ભગવાન ભવસાગરથી તરી ગયેલા એટલે કે ‘ તીણું ’ ન કહેવાય તેમ જ અન્યને
'
૧ આની બીજી આવૃત્તિ “કિતાબ મહલ ( ઇલાહાબાદ)’થી ઇસ. ૧૯૪૭માં પ્રસિદ્ધ થઈ છે
re
Page #359
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ].
જીવન અને કવન
૩૩૧
તારનાર અર્થાત “તારક” પણ ન જ કહેવાય. આ વાદીઓની કઈક કૃતિમાથી નીચે મુજબનું અવતરણું લવિ. (પત્ર પ૭)માં અપાયું છે –
" काल एव कृत्स्नं जगदावर्तयति". ઇષ્ટતત્ત્વદશનવાદ–કેટલાક બૌદ્ધોનું કહેવું એ છે કે ઈષ્ટ તત્વનું દર્શન હો; એ હોય તે બીજાના દર્શનની શી જરૂર ? આ સબંધમાં લવિ. (પત્ર પરૂઅ)માં તે નિમ્નલિખિત પદ્યનું દ્વિતીય જ ચરણ અપાયું છે, જ્યારે એની પંજિકા (પત્ર ૫૩)માં એ સંપૂર્ણ છે –
"सर्वं पश्यतु वा मा वा तत्त्वमिष्ट तु पश्यतु ।
प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ॥" આ મતના અનુયાયીઓની દષ્ટિએ ભગવાન “અપ્રતિહત–વરજ્ઞાન-દર્શન-ધર” ન કહી શકાય
કલ્પિતવિદ્યાવાદીઓને તત્ત્વાંતવાદ-વિદ્યાને કલ્પિત કહેનારા અને તત્ત્વાતની પ્રરૂપણ કરનારા–નિરાકાર ને સ્વચ્છ સંવેદન સિવાયનાં સ વેદનને કેવળ ભ્રાતિરૂપ ગણી એને “અસત' માનનારા બૌદ્ધોને આ વાદ છે. આ બૌદ્ધો તે “માધ્યમિકે ”હેવા જોઈએ એમ પંજિકા. (પત્ર પ૬૪)માં કહ્યું છેઆ જાતના તત્વાતવાદીઓને મતે ભગવાનને “જિન” ન કહેવાય તેમ જ “જાપક” એટલે રાગદ્વેષાદિ શત્રુઓને જિતાડનાર પણ ન કહેવાય.
ગુણકમવાદ–ગુણોનું ક્રમસર આલેખન થવું જોઈએ એ આ વાદનો અર્થ છે. સુરગુરુના શિષ્યો આ વાદના પક્ષપાતી છે. એમનું
૧ સર્વત્ર અખલિત એવા ઉત્તમ જ્ઞાન (કેવલજ્ઞાન) અને ઉત્તમ દર્શન (કેવલદર્શન)ને ધારણ કરનાર આવો એનો અર્થ છે. એમનાં જ્ઞાન અને દર્શનને હણનારી કઈ ચીજ નથી.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૩ર હરિભદ્રસૂરિ
[ ઉપખંડ કહેવું છે કે પ્રથમ હીન ગુણની ઉપમા અપાઈ હોય તે જ આગળ ઉપર અધિક ગુણની ઉપમા આપી શકાય. જે અભિધાનમાં એટલે કે વાચકના ધ્વનિમાં ક્રમ નહિ સચવાય તો અભિધેય એટલે વાગ્યને પણ ક્રમ નહિ સચવાય. એમને સિદ્ધાત એ છે કે જે ક્રમ વિનાનું છે તે અસત છે. લવિ. (પત્ર ર૬)માં આ સંબંધમાં નીચે મુજબ અવતરણ અપાયું છે –
“અમેવર્સત્ . આ મતના અનુયાયીઓના અભિપ્રાય પ્રમાણે ભગવાનને “પુરુષવરગંધહસ્તી' ન કહી શકાય, કેમકે આ પૂર્વે એમને “પુરુષોત્તમ” પુરુષસિંહ” અને “પુરુષવરપુડરીક ” કહ્યા છે.
જગલીન મુક્તવાદ–મુક્ત થયેલ છવ જગત્કર્તમાં લીન થઈ જાય છે એવો આ વાદને અર્થ છે. સંતાનના શિષ્ય આ વાદને
અનુસરે છે. આ સંપ્રદાયની કોઈક કૃતિમાથી લવિ. (પત્ર ૬૦)માં નિમ્નલિખિત અવતરણ અપાયું છે –
___ " ब्रह्मवद् ब्रह्मसङ्गताना स्थिति " અર્થાત બ્રહ્મની સંગતિ કરનારાઓની સ્થિતિ બ્રહ્મ જેવી છે. એમના મતે ભગવાનને “મુક્ત” કે “મોચક” (અર્થાત કર્મબંધનથી વિમુક્ત બનાવનાર) ન કહી શકાય.
પરાક્ષજ્ઞાનવાદ–આ વાદના પુરસ્કર્તા કેટલાક મીમાંસકે છે. એમની કઈક કૃતિમાથી લવિ. (પત્ર પ૮આ)માં નીચે પ્રમાણેનું અવતરણ અપાયું છે –
“અપ્રત્યક્ષા ૨ નો વૃદ્ધિ, પ્રત્યક્ષોઃ ” અર્થાત આપણી બુદ્ધિ પ્રત્યક્ષ નથી એટલે કે પરોક્ષ છે અને અર્થ તે પ્રત્યક્ષ છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૩૩
આ મતવાદીઓ ભગવાનને “બુદ્ધ” કે “બોધક”માનવા તૈયાર નથી.
પ્રત્યાત્મપ્રધાનવાદ–સત્વ, રજસ અને તમસ એ ત્રણની સામ્યવસ્થાને “પ્રકૃતિ” યાને “પ્રધાન” કહે છે. આત્મદીઠ આ પ્રધાનનું અરિતત્વ છે એમ આ વાદને અર્થ છે. એના પુરસ્કર્તા
મૌલિક સાખે છે. ઉત્તરકાલીન સાખેને મતે તે પ્રકૃતિ અનેક નથી પરંતુ સર્વ આત્માને લક્ષીને એક અને નિત્ય છે. જેનોને મતે આત્માદીઠ કર્મ છે
મૌલિક સાખ્ય આત્માને “અકર્તા” માને છે. આ સંબંધમાં લવિ. (પત્ર ૧૬૪)માં નીચે પ્રમાણેનું અવતરણ છે –
“માઁssન્મા”. આ સાખેના મતે ભગવાન “આદિકર' અર્થાત મૃતધર્મના કર્તા નથી,
બુદ્ધિગજ્ઞાનવાદ–આ વાદને અર્થ એ છે કે આત્માને બુદ્ધિના યોગ વડે જ્ઞાન થાય છે. આ માન્યતા કપિલેની અર્થાત સાની છે. એમના કથન મુજબ બુદ્ધિ વડે અધ્યવસિત યાને ગ્રહણ કરાયેલા શબ્દાદિ વિષયને–અર્થને પુરુષ યાને આત્મા જાણે છે. આ સંબંધમાં લવિ. (પત્ર ૬૧૮)માં નિમ્નલિખિત અવતરણ છે –
યુદ્ધચરિતમર્થ પુષક્ષેત?”. આ સાખ્યોના મતે ભગવાનને “સર્વજ્ઞ” કે “સર્વદર્શી” ન કહી શકાય
સદાશિવવાદ–મહેશની કૃપાથી બધ અને નિયમની પ્રાપ્તિ થાય છે અથવા બેધને નિયમ પ્રવર્તે છે એમ આ વાદને અર્થ છે. સદાશિવની આ માન્યતા છે. એમના આગમમાં નિષ્કારણ અનુગ્રહ
Page #362
--------------------------------------------------------------------------
________________
હરિભસૂરિ
[ ઉપખંડ
વડે થતા બંધને પ્રાધાન્ય અપાયું છે. આથી જૈન તીર્થકરને
સ્વયં બુદ્ધ” કહેવા એઓ તૈયાર નથી, કેમકે એથી તે મહેશના ઉપકાર માટે સ્થાન રહેતું નથી. લવિ. (પત્ર ૧૯૨૦)માં સદાશિવવાદને અંગેની કોઈક કૃતિમાથી નીચે મુજબનું અવતરણ અપાયું છે –
મહેરીનુપ્રત વોનિયમ”. સવગતાત્મવાદ–આત્મા સર્વવ્યાપક છે એમ આ વાદને અર્થ છે. આ મત વ્યાદિવાદીઓને એટલે કે વૈશેષિકોને છે. એમના મતે સ્વસ્વરૂપે સદા લેકાતે આવેલા શિવ ઇત્યાદિ રથાનમાં મુતાત્માઓ રહેલા છે, કેમકે એઓ સર્વવ્યાપક છે એટલે સ્થાનાતરનો પ્રશ્ન જ નથી. એમની કોઈક કૃનિમાંથી લવિ. (પત્ર ૬૪)મા નિમ્નલિખિત અવતરણ અપાયું છે –
“વિમુર્નિર્ચ માત્મા". આને અર્થ આત્મા વિભુ એટલે કે સર્વવ્યાપી અને નિત્ય છે.
આ પ્રમાણેની માન્યતા ધરાવનાર વૈશેષિકદિને મતે જૈન તીર્થકર ૧શિવ, અચળ, અરુજ, અન ત, અક્ષય, અવ્યાબાધ અને *અપુનરાવૃત્તિરૂપ “સિદ્ધિગતિ” નામના સ્થાને ગયા એમ ન મનાય.
સર્વસવૈવંભાવવાદ–સમસ્ત જીવોને એકસરખે જ ભાવ છે. બધા વિવક્ષિત ભાવવાળા જ છે એમ આ વાદને અર્થ છે. એને અનુસરનારા જે બૌદ્ધો છે તે વૈભાષિક સ ભવે છે એમ લવિની ૧ વિશ્નો અને ઉપદ્રવોથી મુક્ત ૨. વ્યાધિ અને વેદનાથી રહિત. ૩ કર્મ જન્ય પીડાથી મુક્ત ૪ જ્યાંથી પાછા ફરવાનું નથી એવી
Page #363
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૩૩૫
પંજિકા (પત્ર ૨૧આ)માં કહ્યું છે એમની કોઈક કૃતિમાથી લવિત્ર (પત્ર ૨૧)મા નિમ્નલિખિત અવતરણ અપાયું છે.
નાસ્તિી, શ્ચિમીનન સરવે ” આનો અર્થ આ લેકમા કોઈ જીવ અયોગ્ય–અપાત્ર નથી એમ છે.
આ માન્યતાને લઈને એઓ ભગવાનને “પુરુષોત્તમ માનવા ના પાડે છે.
સાંકૃતપ્રવાદ–સાંકૃત નામની વ્યક્તિને વાદ તે “સાકૃત-પ્રવાદ છે. આ સાંકૃતના શિષ્યોને લવિ(પત્ર ૨૩)માં “સાકૃત્ય” કહ્યા છે. એમનું કહેવું એ છે કે બાહ્ય પદાર્થ સાથે જે સંગત આવે– જણાય તે “સત્ય” છે. એથી એમની દષ્ટિએ હીન કે અધિક ઉપમાને સ્થાન નથી. આને અંગે એમનુ નિમ્નલિખિત વચન લવિ. (પત્ર ૨૩)માં અપાયું છે –
ઠ્ઠીનાધિકાખ્યામુપમાં મૃણા”. આને લઈને આ સાંકૃત્યો ભગવાનને “પુરુષસિંહ” જેવા વિશેષણ વડે વિભૂષિત કરવા સંમત નથી એઓ તે ભગવાનને નિરુપમ ગણે છે.
આ પ્રમાણે જે વિવિધ વાદો વિષે મેં આછી રૂપરેખા આલેખી છે તેના નિરસનરૂપે તાર્કિક દૃષ્ટિએ હેતુપુરસ્સર નિરાકરણ લવિમા કરાયું છે, પરંતુ ગ્રંથગૌરવના ભયે એ અહીં જતું કરાય છે
Page #364
--------------------------------------------------------------------------
________________
પ્રદેશ ૩: આચાર્ય હરિભદ્રને
સમય-નિર્ણય હરિભદ્રસૂરિએ જન્મ, દીક્ષા કે સૂરિપદ જેવા વિશિષ્ટ બનાવો. પિતાના જીવનમાં ક્યારે બન્યા તેનો ઉલ્લેખ કર્યો નથી વળી એમણે એમની કોઈ પણ ઉપલબ્ધ કૃતિમા એ કૃતિને રચના સમય દર્શાવ્યું નથી. બહુમા બહુ એમણે યાકિની, જિનદત્તસૂરિ અને જિનભસૂરિ સાથેને પિતાને એક યા બીજા પ્રકારનો સંબંધ પિતાની કોઈને કોઈ કૃતિની પુષ્મિકામાં આવે છે ખરે પરંતુ આ ત્રણમાંથી એકેને સમય રવતંત્ર રીતે નિત નથી. આથી એમને વિષે અન્ય કૃતિઓમાં મળી આવતા ઉલ્લેખો તેમ જ એમણે પોતાની કૃતિઓમાં નિર્દેશેલા ગ્રંથે અને ગ્રંથકારેને વિચાર કરી એમને સમય નક્કી કરવાનું રહે છે.
સિદ્ધર્ષિને સંબંધ–સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચાકથા ૯૯૨માં–વિદ્વાનોના મતે વિ સં. ૯૯૨મા રચી છે. એમા અંતમાં પ્રશસ્તિ છે. ચૌદમા પદ્ય પછીના ત્રણ પદ્ય સુધીને ભાગ પ્રસ્તુત હોવાથી એ હુ અહી રજુ કરું છું –
"अथवा आचार्यहरिभद्रो मे धर्मवोवकरो गुरुः। प्रस्तावे भावतो हन्त स एवाये निवेदितः॥ १५॥ विषं विनिर्धूय कुवासनामय
व्यचीचरद् यः कृपया मदाशये। अचिन्त्यवीर्येण सुवासनासुधा
नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥१६॥
Page #365
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૩૩
अनागतं परिज्ञाय चैत्यवन्दनसंश्रया।
મર્થવ કૃતા શેન વૃત્તિતિવિસ્તાર છે ૧૭ ” - “અથવા થી અન્ય પક્ષ રજૂ કરતાં જે ઉપર્યુક્ત ત્રણ પદ્યો અપાયાં છે તેને સારાશ હું નીચે મુજબ આપુ છું –
આચાર્ય હરિભદ્ર ધર્મને બંધ કરાવનારા મારા ગુરુ છે અર્થાત એમના દ્વારા મને ધર્મને બેધ થયો છે.
પ્રથમ પ્રસ્તાવમાં મેં ખરેખર ભાવથી એમને જ વિષે નિવેદન કર્યું છે.
કુવાસનાથી પરિપૂર્ણ ઝેરને દૂર કરી જેમણે અચિન્ય શક્તિથી મારે માટે કૃપા વડે સુવાસનારૂપ અમૃતની રચના કરી એ હરિભદ્રસૂરિ નમસ્કાર છે કે જેમણે ભવિષ્યમાં થનારા એવા મને જાણીને અર્થાત આગળ ઉપર મારો જન્મ થનાર છે એમ જાણીને મારે જ માટે ચૈત્યવંદન સાથે સ બ ધ ધરાવનારી લલિતવિસ્તા નામની વૃત્તિ રચી.
ઉપલક દૃષ્ટિએ આને વિચાર કરનાર એમ માને કે હરિભદ્રસૂરિ એ સિદ્ધર્ષિના સાક્ષાત ગુરુ છે પરંતુ “અનાગત વિચારતા એ વાત સંગત જણાતી નથી. વળી પ્રથમ પ્રસ્તાવને જે અહીં નિર્દેશ છે તે પણ વાસ્તવિક નથી એમ સિદ્ધર્ષિના પિતાના કથનથી જાણું શકાય છે. આ ઉપરાત હરિભદ્રસૂરિના સમય ઉપર પ્રકાશ પાડનારા અન્ય સાધન તપાસતા પણ સિર્ષિના સાક્ષાત ગુરુ તરીકે એમનો ઉલલેખ થઈ શકે નહિ. તેમ છતા આવી ભૂલ ચપ્પના કર્તાએ કરી છે, કેમકે એમણે ચ પ્રકમાં હરિભદ્રસૂરિના પ્રબંધમા જે ઉપર્યુકત સિદ્ધષિનો વૃત્તાત આપે છે તેમાં પૃ પ૩માં એમણે સિદ્ધષિને હરિભદ્રસૂરિના સાક્ષાત શિષ્ય ગણ્યા છે. કેટલાક આધુનિક લેખકોએ પણ આવી ભૂલ કરી છે. - - જેમની કૃતિ દ્વારા બંધ થાય તેમને “ગુરુ” કહી શકાય. પછી ભલે, હ ૨૨
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૩૮ હરિભદ્રસૂરિ
T ઉપખંડ એ કૃતિના રચનાર અને એથી બેધ પામનાર વચ્ચે સૈકાઓનું અંતર હેય. વળી જેમના પાડિત્ય, પ્રભાવ ઈત્યાદિ જોઈને જેમના પ્રત્યે પુષ્કળ બહુમાન થાય તેમને પણ “ગુરુ” કહેવાય. મલયગિરિસૂરિએ આવસ્મયની વૃત્તિ (ભા. ૧, પત્ર ૧૧)માં “કલિકાલસર્વજ્ઞ” હેમચન્દ્રસૂરિ વિષે તેમ કર્યું છે.
જય ભટ્ટ અને હરિભદ્રસૂરિ–જયભટ્ટે ન્યાયમંજરી ઈ. સ. ૮૦૦ની આસપાસમાં રચ્યાનું મનાય છે. ષસનું ૨૦મું પદ્ય આ ન્યાયમંજરીમાથી ઉદ્દત કરાયું છે એમ કોઈ કોઈ કહે છે. જે એ હકીકત સાચી જ હોય તે હરિભદ્રસૂરિએ ષસની રચના ન્યાયમંજરીની રચના બાદ કરી અને એ હિસાબે હરિભદ્રસૂરિ . સ. ૮૦૦ પછી પણ વિદ્યમાન હતા એમ ફલિત થાય છે એટલે કે ઈ. સ. ૭૦૦થી ૭૭૦ સુધીને એમને જીવનકાલ ન માનતાં એ ઈ. સ. ૮૦૦ સુધી લંબાવવો પડે અને તેમ કરવા જતાં જે એમનું આયુષ્ય સિત્તેર વર્ષથી વધારે ન જ હોય તે ઈ. સ. ૭૦૦ને બદલે એમના જીવનની શરૂઆત થેડાંક વર્ષો મેડી થઈ એમ માનવું પડે.
હરિભદ્રસૂરિએ અનેક ગ્રંથ અને તેમાના કેટલાક તે ખૂબ જ મોટા રચ્યા છે એટલે એ સો વર્ષ જીવ્યા હોય તે નવાઈ નહિ. જો એમ જ હોય તો એમનો જીવનકાળ ઈ. સ. ૭૦૦ થી ૮૦૦ની આસપાસની મનાય, અને તેમ થતાં ન્યાયમંજરી જોઈ જવાનું એમને માટે શકય ઠરે.
મારે નમ્ર મત તે એ છે કે ષડ્રગ્સ નું ૨૦મું પદ્ય ન્યાયમંજરીમાથી જ ગૂંથી લેવાયું છે એમ માનવા માટે વિશેષ સબળ પ્રમાણ જોઈએ.
૧ “તથા રાફુ સ્તુતિપુ ગુરવ ” એવા ઉલ્લેખપૂર્વક અન્યાગનું ૩૦નું પદ્ય અહીં ઉદ્ધત કરાયું છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને કવન
૩૩૯
શંકરાચાર્ય અને હરિભદ્રસૂરિ–દશન-દિગ્દશન (પૃ. ૮૧૪)માં શંકરાચાર્યને સમય ઈ. સ. ૭૮૮-૮૨૦ને દર્શાવાયો છે. એ હિસાબે હરિભદ્રસૂરિ શંકરાચાર્યના પુરોગામી છે.
ઉદ્યોતનસૂરિના ગુર–ઉદ્યોતનસૂરિએ જે કુવલયમાલા શકસંવત ૭૦૦માં એક દિવસ એ હતું ત્યારે પૂર્ણ કરી તેની પ્રશસ્તિનું બારમું પદ નીચે મુજબ છે – “सो सिद्धतेण गुरू जुत्तीसत्येहिं जस्स हरिभदो।
बहुसत्थवित्थरगन्थपयडपत्यारियसव्वत्थो ॥"
હરિભદ્રસૂરિ પાસે આ ઉદ્યોતનસૂરિએ ન્યાયને અભ્યાસ કર્યો હતા એવો પાઠાંતરપૂર્વકને આને ફલિતાર્થ છે એમ કેટલાક વિદ્વાને માને છે. એ દષ્ટિએ હરિભદ્રસૂરિ ઈ. સ. ૭૭૮ની પૂર્વે વિદ્યમાન હતા એમ કહી શકાય. કમ્પની વિસે ગુણિના કર્તા અને હરિભદ્રસૂરિ–
પ્રભાતની પ્રતિલેખના ક્યારે કરવી એ બાબત કપની નિન્જરિ (? ભાસ)ની ૧૬૬૧મી ગાથા ઉપરની વિસે ચુણિમા અને એના વૃદ્ધભાસમાં તેમ જ પંચવભુગ (ગા ૨૫૫–૨૫૮)ની હારિભદ્રીય ટીકામાં વિચારાઈ છે. વિસે ગૃહિણના કર્તાએ બે જ આદેશ આપ્યા છે, જ્યારે યુદ્ધભાસ અને પંચવઘુગની ટીકા (પત્ર ૪ર)માં બેથી વધારે આદેશ છે. તે અહીં એ પ્રશ્ન ઊઠે છે કે હરિભદ્રસૂરિ ઉપર્યુક્ત વિસે ગુણિણના કર્યા પછી થયો છે કે કેમ?
૧ આ પ્રશસ્તિના તેર પડ્યો “શ્રીહરિમદ્રાવાચ સમનિય” (પૃ. ૧૫-૧૬)માં અપાયેલા છે
૨ આને અંગે પાઠાંતરે જોવાય છે. જેમકે “સિન્તગુરૂ મનાઈ વરસ”.
૩ જુઓ અહ૯૫ (ભા. ૧, પૃ.૫૮૮).
Page #368
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ઉપખ
કોટયાચાય અને હરિભદ્રસૂરિ—વિસેસા॰ ઉપર કાટથાચાયે` સસ્કૃતમા ટીકા રચી છે. આના ઉપર આગમાધારકે સસ્કૃતમા પ્રસ્તાવના લખી છે એમા એમણે ચાર મુદ્દા રજૂ કર્યા છેઃ—
(૧) આવત્સય ઉપર જિનભટે જે ટીકા રચી છે તેને ઉપયાગ કાટચાચાયે કર્યો છે.
૩૪૦
'
(૨) કેટવાચાર્ય વીરસ વના દસમા સૈકામા થયા છે.
(૩) કાટત્યાચાય હરિભદ્રસૂરિ કરતા પ્રાયઃ પૂર્વવતી છે. આનુ કારણ એમ છે કે હરિભદ્રસૂરિના સમયમા અબા અને કુમ્માડી એમ બે વિદ્યાએ અને વિદ્યારાજ અને હરનૈમિષ એમ બે મત્રો હતા, જ્યારે કાટવાચાયે પ્રસ્તુત ટીકામા કુષ્માંડી નામની એક જ વિદ્યા અને હરિનૈમિષ નામના એક જ મત્રના ઉલ્લેખ કર્યો છે.
(૪) કાટચાચા અને હરિભદ્રસૂરિ થયા તે સમયે એક પણ પુવ્વ અસ્તિત્વ ધરાવતુ નહિ હતુ ં.
+
આ ચોથા મુદ્દાના અર્થ એ થયો કે એએ વીરસંવત્ ૧૦૦૦ પહેલા થયા નથી.
'
હરિભસૂરિ અને સિદ્ધસેનગણિ—હારિભદ્રીય ડુપિકામાં કેટલાક ઉલ્લેખા જોવાય છે કે જેને આધારે એ સિદ્ધસેનણિની તત્ત્વાર્થસૂત્રની ટીકાથી પરિચિત હતા એમ અનુમનાય છે. આ અનુમાનને બાધક જતી હકીકતા ઇત્યાદિનુ પરિશીલન કરવા જેટલે અત્યારે મને સમય નથી. એથી આ બેમાં પહેલાં કાણુ॰ એ પ્રશ્ન હું વિશેષજ્ઞાને હાલ તુરત તા ભળાવુ છું. બાકી એટલું તેા જરૂર કહીશ ૐ આ સિદ્ધસેનીય ટીકામા ધમકીર્તિ અને વિશેષાવશ્યકારને ઉલેખ છે.
૧ આ સ ખ ધમા મે “હરિભદ્રસૂરિ પૂર્વવતી કે સિદ્ધસેનગણિ ? ” નામના લેખ તૈયાર કર્યો છે એમાં કોઈ કોઈ ખાખત મારે ઉમેરવી છે તેમ થતા એ પ્રસિદ્ધ કરાશે
'
Page #369
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ]
જીવન અને ક્વન
૩૪૧
નક્ષત્રને ભેગકાળ–આવસ્મયને ઉપરની હરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર ૬૩૪આ) ઉપરના ટિપ્પણમાં માલધારી ” હેમચન્દ્રસૂરિ કહે છે –
"इह वक्ष्यमाणान्युत्तरादीनि नक्षत्राणि पञ्चचत्वारिंशन्मुहूर्तभोक्तृणि सार्थक्षेत्राण्युच्यन्ते सार्धदिनभोक्तृणि यावत् एवमश्विन्यादीन्यप्येकदिनभोक्त णि समक्षेत्राण्युच्यन्ते शतभिषगादीनि त्वर्धदिनभोक्तृणि अपार्धभोगीण्याख्यायन्ते तेषा च किल चिरन्तनज्योतिष्कग्रन्थेष्वित्थमेव भुक्तिरासीत् , न तु यथा साम्प्रतं सर्वाण्यप्येकदिनभोगीनीति भाव "
આ દ્વારા એ વાત સૂચવાઈ છે કે અહી ઉત્તરા વગરે નક્ષત્રને ભેગકાળ ૪૫ મુહૂર્તને એટલે કે દેઢ દિવસને, અશ્વિની વગેરેને એક દિવસન અને શતભિષગ વગેરેને અડધા દિવસને દર્શાવેલ છે. આ પ્રમાણેને ભોગકાળ જ્યોતિષના પ્રાચીન ગ્રન્થમાં હતું, પરંતુ અત્યારે તે બધા નક્ષત્રોને ભોગકાળ એક જ દિવસને જ ગણાય છે.
આથી સવાલ એ ઊભો થાય છે કે કેટલાંક નક્ષત્રોને ભેગકાળ જે પૂર્વે ૪૫ મુહૂર્તને, કેટલાકને ૩૦ને અને કેટલાકને ૧૫ એમ હતો એને બદલે બધાને એક દિવસને ક્યારથી થયે? હરિભદ્રસૂરિએ જે ભાગકાળ લખ્યો છે તે શુ એમની માન્યતા છે કે એમની પૂર્વેની માન્યતાને એમણે રજૂ કરી છે?
પસવણકમ્પનું કર્ષણ–હરિભદ્રસૂરિએ આવસ્મયની ટીકા (પત્ર ૭૯૪આ)માં નીચે પ્રમાણે કથન કર્યું છે – “ सवच्छरिए य आवस्सए कए पाओसिए पज्जोसवणाकप्पो कड्ढिनति । सो पुण पुच्चि च अणागयं पञ्चरत्तं कड्डिजइ य। एसा सामायारि त्ति।"
આ ઉપરથી એમ લાગે છે કે સાવત્સરિક આવશ્યક કર્યા બાદ રાત્રિના પ્રથમ ભાગમાં પસવણકપ (કલ્પસૂત્રોનું કર્ષણ
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪
હરિભદ્રસૂરિ
{ ઉપખંડ
(કથન) કરાય છે. આ પણ ત્રિએ જ અને તે પણ સાધુઓમા, અર્થાત્ સભામા કે સંધ સમક્ષ કર્પણ કરવાનું એ સમયે ન હતું. આથી પ્રશ્ન ઉદ્ભવે છે કે પ સવણક૫ રથળે સ્થળે સભાની સમક્ષ વાંચવાનુ કોણે કયારથી શરૂ કર્યું?
એમ જણાય છે કે નિસીહની યુણિની રચના પહેલાં અર્થાત એના કર્તા જિનદાસગણિ મહારના સમય પૂર્વે પ સવણાકપ આનંદપુર” નગરમાં મૂળ ચૈત્યમાં સર્વ જનોની સમક્ષ વંચાતું હતું, અને બીજે બધે સાધુઓ રાત્રે સમુદાયની અંદર મોટેથી કહેતા હતા. પરંતુ અવરથાનરૂપ પર્યુષણમાં પાચ દિવસ અગાઉના (પહેલાના)પાચ રાત્રિ અગાઉના કર્ષણને માટે ઉલલેખ છે.
ઉપર્યુક્ત ભોગકાળ અને કર્ષણની બાબતેને અંગે જે પ્રશ્નો ફુરે છે તે પ્રત્યે હુ વિશેષજ્ઞોનું સાદર લક્ષ્ય ખેચું છું, કેમકે આગમોદ્ધારકનું કહેવું એ હતુ કે આ પ્રશ્નના ઉકેલથી હરિભદ્રસૂરિના સમયનિર્ણય ઉપર પ્રકાશ પડે તેમ છે.
પાય ઉલ્લેખ—કેટલેક સ્થળે નીચે મુજબનું પાય પદ્ય જેવાય છૅઃ
" पणपण्णवारसए हरिभद्दो सूरि आसि पुव्वकए।
तेरसयवीसअहिए वरिसेहिं बप्पभट्टपहू ॥१ આ ઉપરથી એ ફલિત થાય છે કે હરિભદ્રસૂરિ વીરસંવત ૧૨૫૫માં એટલે કે ઈ. સ. ૭૨૮માં કાલધર્મ પામ્યા. એ વખતે જે એમની વય લગભગ પોણોસો વર્ષની હોય તે એમનો સમય આશરે ઈ. સ. ૬૫૦ થી ઈ. સ. ૭૨.૮ને ગણાય.
૧ આ પદ્ય પટ્ટાવલી સમુચચ (ભા. ૧, પૃ. ૧૯૬)માં અશુદ્ધ છે. વિશેષમાં એમાં પાઠભેદ છે પરંતુ એ બાધક નથી
Page #371
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ] જીવન અને કવન
૩૪૩ હરિભદસૂરિના સમય પર પ્રકાશ પાડનારાં બીજાં પણ પાઈયમા કેટલાક પઘો મળે છે. આ પૈકી બે પદ્યો પ્રદ્યુમ્નસૂરિએ રચેલા વિયારસારમાં નીચે મુજબ છે –
" पंचसए पणसीए विकमभूवाउ झत्ति अत्यमिओ। हरिभद्दसूरिसूरो धम्मरओ देउ मुक्खपहं ।। ५३२ ॥ पणपन्नदसराएहिं हरिसूरी आसि तत्थऽपुव्बकवी।
तेरसवरिससएहिं अहिएहि वि बप्पहटिपहू ॥ ५३३॥" કઈ કઈ હાથપોથીમાં “સી”ને બદલે “નાપાઠ જોવાય છે, પણ કુલમ ડનગણિકૃત વિચારામૃતસંગ્રહ અને ઉપાધ્યાય ધર્મસાગરગણિત ગુરૂપરિવાડી (ગા. ૯)ની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૫૧) જેતા તેમ જ હરિભસૂરિની લઘુક્ષેત્રસમાસ ઉપરની વૃત્તિના નીચે મુજબના પદ્ય જોતા “પારીy” પાઠ જ ઉચિત જણાય છે –
"लघुक्षेत्रसमासस्य वृत्तिरेषा समासतः। रचिताऽवुधबोधार्थ श्रीहरिभद्रसूरिभिः॥ पञ्चाशीतिक( ५८५ )वर्षे विक्रमतो व्रजति शुक्लपञ्चम्याम् ।
शुक्र(ल)स्य शुकवारे पुष्ये शस्ये भनक्षत्रे ॥" ઉપર્યુક્ત પાઈય પો ઉપરથી એ ફલિત થાય છે કે હરિભદ્રસૂરિ વિ. સં. ૧૮૫ એટલે કે વીરસંવત ૧૦૫૫માં સ્વર્ગ સંચર્યા. કેટલીક જૂની હાથપોથીમા જે નિમ્નલિખિત ગાથા જોવાય છે તે આ વાતનું સમર્થન કરે છે.
"वीराओ वयरो वासाण पणसए दससएण हरिभद्दो।
तेरसहिं बप्पभट्टी अट्टहिं पणयाल 'वलहि 'खओ॥" વિશેષમાં પંચાસગની વૃત્તિ (પત્ર ૧અ )મા અભયદેવસૂરિએ
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૪૪
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તે ઉપરથી પુના સર્વથા ઉચ્છેદ ન થયે હાય——કંઈક પ્રકાશ જણાતા હોય એવે સમયે હામ્ભગ્નરિ થયા એમ આગમાદ્વારકાદિનું માનવું છે :~
૮ રૂહૈં હ્રિવિિિલત્ઝાતિરાયતેનોવાનિ ‘૩.૫મા 'વાર્તાવિપુઽનपटलावलुप्यमानमहिमनि नितरामनुपलक्षीभूतपूर्व गतादिबहुतमग्रन्थसार्थतारकानिकरे पारङ्गतगदितागमाम्बरे पटुतमवोधलोचनतया सुगृहीतनामधेयो भगवान् શ્રીહરિમંદ્રસૂરિ ।’
ક્રિયારત્નસમુચ્ચયની પ્રશસ્તિ (શ્લા. ૧૫ )મા, મુનિસુન્દરસૂરિકૃત ગુર્વાવલી ( શ્વે. ૪૦ )મા અને ‘ અ ચલ ’ તેમ જ ‘ પૌ`મિક ’ ગચ્છાની કેટલીક પટ્ટાવલીએમા હરિભદ્રસૂરિને માનદેવના મિત્ર તરીકે એળખાવ્યા છે. એ ઉપરથી પણ હરિભદ્રસૂરિ વિક્રમની છઠ્ઠી સદીમા થયા એ વાત તરી આવે છે.
આગમાધારકે પંચવટ્યુગના ઉપેદ્ઘાત (પત્ર ૨-રઆ )માં, પચવશ્રુગના પદ્યો ૧૦૧૯–૧૦૨૦ અને ૧૧૧૦ અને એની સ્વાપર વૃત્તિને આધારે એમ પ્રતિપાદન કર્યું છે કે હરિભદ્રસૂરિના સમયમા કાઈકને તા ઓછામા ઓછુ એક પુર્વી જેટલું જ્ઞાન હતુ.
આમ આ હકીકત ઉપયુક્ત નિર્દેશને બાધક બને છે, પર તુ જે અજૈન ગ્રન્થકારા અને કૃતિઓના ઉલ્લેખ હરિભદ્રસૂરિએ કર્યા છે તે ઉપરથી દેારાતા અનુમાનની પાષક બને છે. એ વાતા હવે આપણે વિચારીશું. તે પૂર્વે આ ખાધકતાનું નિરાકરણ થાય એવી કલ્પના જે કેટલાક આધુનિક વિદ્વાનેએ કરી છે તે હુ નાધીશ
શ્રી. હીરાલાલ શાહે એમના ગુજરાતી લેખમાં એવા ઉલ્લેખ કર્યો છે કે વિક્રમસંવત્ ૫૮૫ને બદલે ગુપ્તસ વત્ ૫૮૫ ગણાય તે હરિભદ્રસૂરિનું અવસાન વિ સં. ૮૪૨મા થયેલુ ગણાય, કારણ કે જિનસેને હરિવ”શપુરાણમા કહ્યુ છે કે ગુપ્તસ વત્ વીરસંવત્ ૭૨૭
Page #373
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા ] જીવન અને કવન
૩૪૫ (= શકસંવત ૧૨૨ = વિક્રમ સંવત ૨૫૭)માં શરૂ થયે એમણે આ લેખ (પૃ. ૪૧)માં એ વાતનો નિર્દેશ કર્યો છે કે શકસંવત ૨૪૧માં જે સંવત શરૂ થયો તે ગુસસ વત નથી પરંતુ “ગુપ્તવલભીયાને “વલભી” નામને સંવત્ છે.
કેટલાકને મતે વિયાવસાર (ગા. પ૩૩)ગત “હરિથી હારિલ સમજવાના છે, અને તેમ કરવાથી યુગપ્રધાનપટ્ટાવલીમા જે એમનું અવસાન વીરસંવત ૧૦૫૫માં થયાને ઉલ્લેખ છે તેને મેળ મળી રહે છે.
જિનભદ્રગણિનો વિ. સં. ૬૪૫મા દેહોત્સર્ગ થયાનું કેટલાક માને છે. એ માન્યતા જે સાચી જ હોય તે હરિભદ્રસૂરિને સ્વર્ગવાસ વિ. સં. પ૮પમા થયાની વાત ગલત ઠરે, સિવાય કે આ જિનભદ્ર અન્ય જ હાય.
અજૈન ગ્રંથકારોના સમય પર કેટલાક આધુનિક વિદ્વાનેનું કથન નીચે મુજબ છે – અજૈન
સમય
મતાંતર ચન્ધકાર
ઈ. સ. ધમકીર્તિ પ્રમાણુવાર્તિક
ન્યાયબિન્દુ } ૬૦૦-૬૫૦ ઈ. સ. ૬૦૦ કરતા હેતુબિન્દુ
પહેલાં ધર્મપાલ શતશાસ્ત્રવ્યાખ્યા ૬૩૫ ઈ. સ. પ૭૦માં મૃત્યુ ભર્તુહરિ વાક્યપદીય ૬૦૦-૬૫૦ કુમારિક કરતાં
પ્રાચીન કુમારિલ મીમાસા- ૬૦૦-૬૮૦ ઈ. સ. ૬૩૦ કરતાં શ્લોકવાર્તિક
ઘણા પહેલા શુભગુપ્ત
૬૫૦-૭૦૦ શાંત રક્ષિત વિપંચિતાર્થો ૭૦પ-૭૬ર કરતાં
કઈક વધારે
ચન્થ
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૪૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
આ પ્રમાણે જે સમય આધુનિક વિદ્વાને સૂચવે છે તે બ્રાંત ન જ હોય તો હરિભદ્રસૂરિનો જીવનકાલ ઇ. સ. ૭૦૦થી પહેલા માની ન જ શકાય. આ જીવનકાલ લગભગ સો વર્ષને હોય તો ના નહિ. એ હિસાબે એઓ ઈ. સ. ૮૦૦ની આસપાસમાં સ્વર્ગ સંચર્યા હશે. આ પ્રમાણેની ઉત્તર અવધિ મનાય તે પણ આ સરિરત્ન લગભગ બાર સદીઓ પૂર્વે થયા છે એ વાત તે નિર્વિવાદ કરે છે. પ્રાચીન પરંપરાને જ પ્રમાણભૂત માનનારા અને ધમકીર્તિ વગેરેના સમય પરત્વે શંકા સેવનારને મતે એઓ એથી પણ બેત્રણ સદી પૂર્વે થયેલા ગણાય.
ઉપસંહાર-જૈન શાસનના સાચા અને સમર્થ સેનાની હરિભદ્રસૂરિ વિષે સમય અને સાધન અનુસાર મેં કેટલીક વાનગીઓ પીરસી છે તેમ કરતાં મારે હાથે જે ન્યૂનતા રહેવા પામી હોય તેનું પ્રમાણ નિરાકરણ કરવા વિશેષજ્ઞોને હુ સાદર વિનવુ છુ અંતમાં “શ્રીસયાજી સાહિત્યમાલામા આ કૃતિ પ્રકાશિત થતા તેને લાભ લેવા હું ગુજરાતી જનતાને સરનેહ નિમંત્રણ આપું છું.
Page #375
--------------------------------------------------------------------------
________________
પુર વ ણી પૃષ્ટ ૩, અતિમ પંક્તિ. ‘ત્યારે ' પછી ઉમેરેઃ એટલે પૌણિમાન માસ તરીકેની ગણના પ્રમાણે ચૈત્ર કૃષ્ણ ચતુર્દશીએ = ઈ. સ. ૭૭૯ની ૨૧મી માર્ચે.
પૃ. ૩, અંતિમ પંક્તિ અને પૃ. ૪, ૫. ૧. “અમુદ્રિત છે ને બદલે વાચઃ “ર્સિ. જે. ગ્ર.”મા મૂળ પૂરતી ઈ. સ. ૧૯૫૯મા પ્રકાશિત કરાઈ છે. એના “કિંચિત પ્રાસ્તાવિક” (પૃ. ૧૨)મા જિનવિજયજીએ એવું અનુમાન કર્યું છે કે પ્રસ્તુત કૃતિની જે બે હાથપિથીઓ મળી છે તેમાંના પાઠભેદ ગ્રંથકારે પોતે કરેલા સુધારાવધારાને આભારી છે. પૃ. ૬,પં. ૬. અંતમાં ઉમેરોઃ
શતાથી અને એની સ્વપજ્ઞ રવૃત્તિ–આ શતાર્થિક સોમપ્રભસૂરિની વિ. સં. ૧૨૦૦ થી ૧૨૨૫ના ગાળાની રચના છે. પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છેઃ"कल्याणसार ! सवितान! हरेऽक्षमोह
कान्तारवारण! समान! जयाद्यदेव ! । धर्मार्थ! कामद! महोदयवीरधीर !
સોમ માપરમાગમણિરે! ” ૧–૨ આ બંનેને ગુજરાતી અનુવાદ સહિત “જૈન સાહિત્યોહાર ગ્રન્યાવલી ”ના દ્વિતીય પુષ્પ નામે અનેકાર્થસાહિત્યસંગ્રહ (ભા. ૧)માં સ્થાન અપાયું છેઆ પુસ્તક શ્રી સારાભાઈ મણીલાલ નવાબે ઇ સ ૧૯૩૫મા પ્રસિદ્ધ કર્યું છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૪૮
૩૪૮
•
હરિભદ્રસૂરિ
[ પુરવણી
આની વૃત્તિ (પૃ. ૧૨૨)માં હરિભદ્રસૂરિને ૧૪૦૦ પ્રકરણરૂપ ગંગા નદીના નિર્ગમન માટેના “હિમાલય” કહ્યા છે. વિશેષમાં એમા આ સૂરિવર્યની જીવનપ્રભાને સંક્ષેપમાં પરિચય અપાય છે. એના ગુજરાતી અનુવાદ (પૃ. ૨૨૦)મા ભેજન આપવાથી” અને “ભોજનાદિ આપવાની” એમ જે કથન છે તે વૃત્તિ વિચારતા ભૂલભરેલું છે.
આપવાને બદલે “અપાવવા” એમ સુધારે કરો ઘટે. આ વૃત્તિમાં કહ્યા મુજબ સાર્થવાહને મારી ચેરે બળદ ઉપરની ગુણો લઈ જતા હતા તે ગુણેમાંના મીણના પિડામાં રત્નો હતા
સવારના શંખવાદનથી લેકના સ્વપર શાસ્ત્રો વિષેના સંશય દૂર કરતા, મધ્યાને દુઃખીઓને ઇષ્ટ ભોજનની પ્રાપ્તિ કરાવતા અને સમીસાજના પ્રતિવાદીઓની સાથે વાદવિવાદ કરનારા એમ આ સૂરિનું અહીં વર્ણન છે.
પૃ. ૮, પૃ. ૫. “હવિંદદાસેને બદલે વાઃ હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠે.
પૃ. ૮, પં. ૭. અંતમાં ઉમેરેઃ
(૧૩) ભવવિરહસૂરિ–આ આગમ દ્વારકની કૃતિ છે. એમા એમણે હરિભસૂરિની જે જે કૃતિના અંતમાં એ સૂરિએ “ભવવિરહ ને પ્રયાગ કર્યો છે તેને લગતા પદ્ય રજૂ કર્યા છે. વિશેષમાં એ સૂરિની કૃતિઓના વિવરણકારોએ એ સૂરિને જ્યા જ્યા ભવવિરહથી સંધ્યા છે તેની નોંધ લીધી છે. કર પદ્યોમાંથી ૨૦ પદ્યોમાં “ભવવિરહને પ્રગ છે અને ૧૫ પદ્યોમા વિરહ” શબ્દ છે.
૧ આ કૃતિનો પરિચય આ યુ. (વૃદ્ધિ, પૃ. ૧૩)માં અપાય છે અરે, પરંતુ આ કૃતિની ભાષા કે એના રચનાવર્ષ વિષે એમાં ઉલ્લેખ નથી
૨ આ રાબ્દ પૂરતા કાર્ય માટે જુઓ પૃ. ૫૮, ટિ ૩.
Page #377
--------------------------------------------------------------------------
________________
પુરવણું 1
જીવન અને કવન
૩૪૯
ચપ્ર. (પૃ. પર) પ્રમાણે તે હારિભદ્રીય ૧૪૪૦ ગ્રંથે “ભવવિરહથી અંકિત છે.
પૃ. ૧૨, ૫. ૪. અંતમાં ઉમેરેઃ
(૧૫) યોગશતકની પ્રસ્તાવના (પૃ. ૪-૬૬) અને છઠ્ઠ પરિશિષ્ટ (પૃ. ૧૪ર-૧૪૪)–આ પ્રસ્તાવના અને છ પરિશિષ્ટ ડૉ. ઈન્દુકલા ઝવેરીએ લખ્યા છે. પ્રસ્તાવનામાં કથાકાર, તત્ત્વચિંતક, આચારસંશોધક અને ગાભ્યાસી એમ ચાર પ્રકારે હરિભદ્રસૂરિને વિશિષ્ટ ફાળે દર્શાવાયો છે. વિશેષમાં ચે. દ. સ , ગબિન્દુ, એગશતક અને જોગવીસિયાને પરિચય અપાયો છે પૃ. ૧૪ર-૧૪૪માં એમણે મને નિશ્ચિતપણે હારિભદ્રીય જણાતા ૪૧ ગ્રંથોનાં નામ આપી નિમ્નલિખિત છ 2 છે પણ પુણ્યવિજયજીના મતે હારિભદ્રીય જ છે એમ કહ્યું છે-
(૧) ગશતક, (૨) લઘુક્ષેત્રસમાસ યા જ બુદ્વીપક્ષેત્રસમાસ (અંતિમ પ્રશસ્તિના આધારે), (૩) દ્વિજવદનચપેટા, (૪) વીરસ્તવ, (૫) શ્રાવક પ્રજ્ઞપ્રિવૃત્તિ અને (૬) શ્રાવકધર્મત ત્ર
(૧૬) સમદશી આચાર્ય હરિભદ્ર–આ પં. સુખલાલ સંઘવીએ “શ્રી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા અને અગે આપેલા પાચ વ્યાખ્યાનનું મુદ્રિત સ્વરૂપ છે.
પૃ. ૧૫, પં. ૧૭. “કર્યો છે” પછી ઉમેરેઃ પર તુ હરિભદ્રસૂરિની ઉપલબ્ધ કૃતિઓ પૈકી એકેમાં એમણે જાતે પિતાનાં સાસારિક માતાપિતામાંથી એકેના નામને નિર્દેશ કર્યો નથી. એનાં બે કારણું સંભવે છે –
૧ એ “મુંબઈ યુનિવર્સિટી” તરફથી ઈ. સ. ૧૯૬૧માં છપાવાયું છે. એમાં ષ... સ, શા. વા સ અને રોગવિષયક ચાર ગ્રંથોનું નિરૂપણ છે. - ૨ “ધર્મમાતા” તરીકે ચાકિનીને ઉલ્લેખ છે આ સિદ્ધર્ષિએ ૧૬,૦૦૦ શ્લેક જેટલી ઉપમિતિનો પ્રથમાદર લખનાર ગણું સાધ્વીના કરેલા ઉલ્લેખનું સ્મરણ કરાવે છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
તે છે કે
ઉપર
હરિભદ્રસૂરિ (પુરવણી (૧) સામાન્ય રીતે જૈન મુનિઓ પિતાની કૃતિમાં સાંસારિક સંબંધોને ઉલ્લેખ કરે નહિ.
(૨) વિરલ અપવાદને બાદ કરતા કોઈ પણ જૈન મુનિએ પિતાની કૃતિમા પિતાના માતાપિતાના નામ જણાવ્યા લાગતા નથી. આ અપવાદે નીચે મુજબ છેઃ
(અ) વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ તo સૂના ભાષ્યની પ્રશસ્તિ (લે. ૩)મા અને વૈયાકરણ વિનયવિજયગણિએ લેક પ્રકાશના પ્રત્યેક સર્ગના અંતમાં પિતાના માતાપિતાનાં નામને ઉલ્લેખ કર્યો છે.
(આ) બપભદિસરિનું નામ એના માતાપિતાના નામનું વતન કરે છે એમ એ સૂરિનાં અંગેના ચરિત્રે જોતા જણાય છે.
પૃ. ૩ર, પં. ૨૭. “કરાવે પછી ઉમેરે. ધ્યાન બુદ્ધની જાવાની મૂર્તિમાં જનોઈ છે. આનું ચિત્ર “The Cultural Heritage of India” (Vol. III)માં પૃ. ૫૪૭ની સામે અપાયું છે.
પૃ. ૩૯, પં. ૭. અંતમાં ઉમેરેઃ આ નિમ્નલિખિત પ્રસંગનું રસ્મરણ કરાવે છે –
હસવજ રાજાએ પોતાના પુત્ર સુધન્વાને તપાવેલ તેલની કડાઈમાં હોમી દીધે હતો. જુઓ જૈમિનિ અશ્વમેધ (અ. ૧૭-૨૨) તેમ જ નર્મસ્થાકેશ (પૃ. ૨૭૨).
પૃ. ૪૫, પં. ૧૨. “હ” ઉપર નીચે પ્રમાણે ટિપણ ઉમેરેઃ
૧ જુઓ પ્રચ૦ (શૂગ ૮, પ્લે. ૬૬-૭૩)માં વર્ણવાચેલે “ચિત્રકૂટ’ ઉપરનો સ્તંભ તેમજ મારે લેખ નામે “પ્રાચીન સમયના અદ્ભુત ભારતીય સ્ત ”. આ લેખ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૨૮-૨-૬૩ના અંકમાં છપાયે છે
૧ કેટલાક આ ભાષ્યને પક્ષ ગણતા નથી.
૨૭. “!
“
Page #379
--------------------------------------------------------------------------
________________
પુરવણું]
જીવન અને ક્વન
૩૫૧
પૃ. ૫, પં. ૧૪. નીચે પ્રમાણેની કંડિકાઓ ઉમેરે –
ઉપનામ-હરિભદ્રસૂરિને કહાવલીમા “ભવવિરહસૂરિ' કહ્યા છે (જુઓ પૃ. ૪૩). આગોદ્ધારકે પણ તેમ કર્યું છે. જુઓ પૃ. ૩૪૮
પિરવાડ જ્ઞાતિની સ્થાપના અને જૈન ધર્મના અનુરાગ–ધમસંગ્રહણી (ભા. ૨)ની પ્રસ્તાવના (પત્ર ૭)માં કલ્યાણવિજયજીએ કહ્યું છે કે જૈન જ્ઞાતિઓ અને વંશના વૃત્તાતોને અગેના પુસ્તકમા નીચે મુજબની મતલબને ઉલ્લેખ જોવાય છે –
મેદપાટમા યાને મેવાડમા હરિભદ્રસૂરિએ “પ્રાગ્વાટ” (યાને પિરવાડ) વંશની સ્થાપના કરી હતી અને એના વોને જૈન ધર્મના અનુરાગી બનાવ્યા હતા.
એમણે ઉમેર્યું છે કે જે આ કથન સત્ય હોય તે જૈન ધર્મ ઉપર અને ખાસ કરીને “પ્રાગ્વાટ જ્ઞાતિના જૈને ઉપર મોટો ઉપકાર આ 1. સૂરિએ કરેલું ગણાય.
પૃ. ૪૫, ૫. ૨૦. નીચેની કંડિકા ઉમેરે –
સ્વર્ગની પ્રાપ્તિ અને મુક્તિ–હરિભદ્રસૂરિ જ્યા કાલધર્મ પામ્યા અર્થાત એમનું અવસાન થયું ત્યા “સૌધર્મદેવલેકમાથી દે આવ્યા અને એમણે ઉોષણ કરી કે ભવવિરહસૂરિ અમારા સ્વામી બન્યા છે અને એ “સૌધર્મ દેવલોકમાં “લીલ” વિમાનમાં પાચ પપમના આયુષ્યવાળા દેવ થયા છે. એઓ અમારી સાથે સીમંધરસ્વામી પાસે આવ્યા અને એમને વંદન કરી એમને પૂછયું કે મને મુક્તિ ક્યારે મળશે ? સીમંધરસ્વામીએ એમને ઉત્તર આપ્યો કે “સૌધર્મ' દેવલોકમાથી ઍવી અપર વિદેહમાં સમૃદ્ધ કુળમાં ઉત્પન્ન થઈ તમે મોક્ષે જશે. આ જાણું અમે દેવો રાજી થઈ અહીં આવ્યા છીએ અને હવે અમે અમારે સ્થાને જઈશું.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫ર,
હરિભદ્રસૂરિ , [ પુરવણ આ પ્રમાણેની હકીકત કહાવલીમાં પ્રથમ પરિચ્છેદના અંતમાં અપાઈ છે.
પૃ. ૪૭, પં. ૧૮. પ્રચ૦ પહેલાં ઉમેરોઃ વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગ સંચરેલા દેવેન્દ્રસૂરિકૃત કમ્મવિવાગ (ગા. ૮)ની પત્ત વૃત્તિ (પૃ. ૨૨).
પૃ. ૫૦, ૫. ૧૨. અંતમાં નીચે મુજબનું શીર્ષક ઉમેરેઃ ગ્ર વિષે અર્વાચીન નામનિર્દેશ–
પૃ. ૫૩–૫૪. આમાં નીચે મુજબના નામ યથાસ્થાન ઉમેરે –
(૨૬ અ) કુલય [કુલક], (૩૪ અ) જ બુ(ભૂ)ઠી પક્ષેત્રસમાસ, (૪૨ અ) જ્ઞાનચિત્રિકા, (૪૩ અ) જ્ઞાનપત્રક (?), (૫૩ અ) દરિસણસત્તરિ, (૬૩ અ) દ્વિજવદનચપેટિકા (૮૦ અ) નાનાચિત્રિકા, (૧૦૮ અ) બેટિકનિરાકરણ, (૧૪૮ અ–ઈ) શિષ્યહિતા, (૧૪૮ ઈ) શ્રાવકધર્મ, (૧૬૮ અ) સંબોધતત્ત્વ, (૧૭૮ અ) સાવગધમ અને (૧૮૦ અ) સાવયપત્તિ .
પૃ. ૫૭, અંતિમ પ. આ તમામ ઉમેરેઃ કુલકે, શતક અને શિષ્યહિતાની સંખ્યા એકેક કરતા વધારે હોવા છતાં તેને એકેક ગણું ૧૮૫ની સંખ્યા દર્શાવાઈ હતી.
પૃ. ૫૮, ટિ. ૩. અંતમાં ઉમેરે
૧ આ મારી મુદ્રણાલચપુસ્તિકામા હતી, પરંતુ એનો એક અંશ છપાતી વેળા ગમ થતા જ ફરીથી લખાણ માંડમાંડ હુ તચાર કરી શકે તે વેળા આ હકીક્ત ચાર ન આવતા એ અહી મે આપી છે
૨ જુઓ જિ. ૨. કે. (વિ ૧, પૃ. ૪૨૨ )..
Page #381
--------------------------------------------------------------------------
________________
પુરણ ]
જીવન અને કવન
૩૫૩
હ્યાણવિજયએ મેં પૃ. ૫૮-૫૯મા ગણાવેલી ૧૫ કૃતિઓ પૈકી વીરસ્થ સિવાયની ૧૪ને વિરહાનિત કહી છે. એમણે જેમસંયમને ઉલ્લેખ કર્યો નથી. જો કે એ પણ વિરહાકિત છે. આનું છું કારણ?
પૃ. ૬૩, ૫.૮ અંતમાં ઉમેરઃ ગસયગ એ હારિભદ્રીય જ કૃતિ હોય તો એમા જોગિનાહ ” એવું વિશેષણ મહાવીરરવામીને અંગે છે.
પૃ. ૭૫, અતિમ પ ક્તિ. અંતમાં ઉમેરેઃ અષ્ટક ૧૨, શ્લો. ૮માં ગુરુલાઘવને પ્રગ છે આ પ્રયોગ મનુસ્મૃતિ (અ. ૯, લો. ર૯૯), ચરક (સત્ર ૨૭), નાટ્યશાસ્ત્ર (અ. ૧, . ૧૮૨, ૧૮૮ અને ૧૯૧; અ. ૩૧, . ૧૩ અને ૪પ૬) તેમ જ અભિજ્ઞાનશાકુન્તલ (અં. ૫, લે. ૩૧ પછી)મા છે. વ્યાકરણશાસ્ત્રની રચનામાં ગુલાઘવને વિચાર સૌથી પ્રથમ કાશકૃત્ન કર્યો છે.
પૃ. ૭૭, ટિ. ૧. અંતમાં ઉમેરઃ
વાસીચન્દણ૫” શબ્દગુચ્છ જિગસચગ (ગા. ૨૦ અને ૯૧)માં વપરા છે. આ અવસરની નિજજુત્તિ (ગા ૧૫૪૮)માં લેવાય છે અને એને અર્થ એની ટીકા નામે શિષ્યહિતામાં એક પાઇચ અવતરણ દ્વારા દર્શાવી છે. ધર્મદાસગણિકૃત ઉવસમાલા (ગા ૯૨) પણ અત્ર પ્રસ્તુત છે.
પૃ. ૮૪, પં. ૧૦. અંતમાં ઉમેરો:
અનુકરણ–જિનવિજયજીના મતે ઉવએ પય એ ધર્મદાસગણિએ વિક્રમની થીથી છઠ્ઠી સદીના ગાળામાં રચેલી ઉવએસમાલાના અનુકરણરૂપ છે.
૧ પામશતક (પૃ. ૧) પ્રમાણે છે જ.
૨ અવતરણો માટે જુઓ શ્રી યુધિષ્ઠિર મીમાંસકે રચેલે સંસ્કૃત વ્યારારા િરતિદાસ (પૃ. ૮૨-૮૩).
૩ એજન, પૃ. ૮૩.
૪ જુઓ “ર્સિ. જે. ચં.”મા ઇ સ ૧૯૪ભાં પ્રકાશિત ધર્મોપદેશમાલા-વિવરણનું પ્રાસ્તાવિક વક્તવ્ય (પૃ. ૧૩–૧૪). હ ૨૩
Page #382
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસુરિ
[ પુરવણી
પૃ. ૮૭, ૫. ૮. અંતમા ઉમેરા ઃ આ સબધમાં જુએ પૃ.
૧૯૩–૧૯૪.
૩૫૪
*
પૃ. ૮૭, પ ́ ૧૯. ૬ ટીકા ’ ઉપર નીચે પ્રમાણેનું ટિપ્પણુ ઉમેરે ઃ આ ટીકા મૂળ ( ગા ૧-૩૦) સહિત જૈ‰‰સ ” તરફ્થી વિસ ૧૯૭૧મા છપાવાઈ છે, જ્યારે કેવળ મૂળ ભીમસી માણેકે ઇ. સ. ૧૯૦૮માં પ્રકાશિત કર્યું" હતુ
પૃ. ૮૭, ૫. ૨૦ અંતમા ઉમેરા ઃ આ જો એમના સાક્ષાત્ ગુરુ હોય તેા આ જ ખુદ્દીવસ ગહણી અન્ય હરિભદ્રસૂરિની કૃતિ ગણાય. આ ટીકાના પ્રાર ભમા મૉંગલાચરણરૂપ પદ્ય બાદ હરિભદ્રસૂરિ વિષે નીચે મુજખ ઉલ્લેખ છે ઃ
cr
“ दत्तैकान्तवादिसन्दोहापारसादाना गिरा स्वर्गापगानादानुवादाना " અંતમા પ્રશસ્તિનુ નિમ્નલિખિત આદ્ય પદ્ય હરિભદ્રસૂરિના પુષ્કળ ગુણાકી નરૂપ છે:
" नित्यं श्रीहरिभद्रसूरिगुरवो जीयासुरत्यद्भुतज्ञानश्रीसमलङ्कता. सुविशदाचारप्रभाभासुराः ।
येषा वाक्प्रया प्रसन्नजरया शास्त्राम्बुसम्पूर्णया
भव्यस्येह न कस्य कस्य विदधे सन्तापलोपो ऽवनौ ॥ १ ॥ "
આ ઉલ્લેખા એટલા બધા પ્રશસાત્મક છે કે એ પ્રસ્તુત હરિભદ્રસૂરિને જ અ ગે સ ભવી શકે. જો એમ જ હોય તે ‘ ગુરુ ’થી સાક્ષાત્ ગુરુ ન સમજવા, પરંતુ સમભાવભાવી હરિભદ્રસૂરિની આ કે અન્ય કૃતિથી પોતાને લાભ થયા હોવાથી એમને ગુરુ ' તરીકે નિર્દેશ સમજવા. આ પરિસ્થિતિમા હુ આ કૃતિ વિષે કેટલુક કહીશ.
:
આ કૃતિમા જન્મમાં રચાયેલા ૩૦ પદ્યો છે, એ ‘ જખૂ ’ દ્વીપ વિષે નિમ્નલિખિત દસ દાર (દ્વાર) દ્વારા કેટલીક માહિતી પૂરી પાડે છેઃ
Page #383
--------------------------------------------------------------------------
________________
પુરવણી ] જીવન અને કવન
૩૫૫ (૧) ખંડ, (૨) યોજન, (૩) ક્ષેત્ર, (૪) પર્વત, (૫) કૂટ, (૬) તીર્થ, (૭) શ્રેણિ, (૮) વિજય, (૯) હદ અને (૧૦) જળ.
સાતમી ગાથા બે કરણ (formula) પૂરાં પાડે છેઃ C= VTod અને A = C૪૩.
આ ગાથા નીચે મુજબ છે – “ विक्खंभवग्गदहगुणकरणी वहस्स परिरओ होइ। विक्खंभपायगुणिओ परिरओ तस्स गणियपयं ॥ ७॥" આ જિનભદ્રીય સમયખેરસમાસની પણ સાતમી ગાથા છે.
આ કૃતિના નામના અંતમાં જેમ “સંગહણી” શબ્દ છે તેમ ધમસંગહણી” નામમાં પણ છે જે આ કૃતિના વિવિધ નામે જોવાય છે. જેમકે જબુદ્દીવખેત્તસમાસ (જબુદ્વીપક્ષેત્રસમાસ), લઘુખેસંગહણું (લઘુક્ષેત્રસંગ્રહણી), લઘુખેસમાસ (લઘુક્ષેત્રસમાસ) અને લધુસંગહણ (લઘુસંગ્રહણી).
વૃત્તિઓ–આ કૃતિ ઉપર જિ૨ કે, (વિ. ૧, પૃ. ૧૩૧)માં સૂચવાયા મુજબ બે અજ્ઞાતકર્તક વૃત્તિ છે એ પૈકી એકને પ્રારંભ “શ્રીમદ્દે નર્વાથી થાય છે.
પૃ. ૯૦. મથાળે ઉમેરે
નામકરણ–આ કૃતિનું “જેગસયગ” નામ એની પદ્યસંખ્યા અને એના વિષયનું દ્યોતક હાઈ સાર્થક છે. આ નામ શિવશર્મસૂક્તિ ધસયગનું સ્મરણ કરાવે છે.
અનેકાર્થી શબ્દપ્રયોગ–પ્રથમ પદ્યગત “ગઝયણ'ના ત્રણ અર્થ સંભવે છેઃ (૧) આ નામની કોઈ કૃતિ, (૨) એને અંશ -
૧ જુઓ પૃ. ૩૫૮. ૨ જુઓ જિ૨૦૦ (વિ. ૧, પૃ. ૩૬ ).
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૫૬
હરિભદ્રસૂરિ
[ પુરવણ
અને (૩) ગોનું પરિશીલન. આવો અનેકાર્થી શબ્દપ્રયોગ બધસમગની નિમ્નલિખિત ૧૦મી ગાથાગત “કમ્મપવાય’ શબ્દ પૂ. પાડે છે –
"एसो वन्धसमासो विन्दुक्खेवेण वन्निओ को वि ।
कम्मप्पवायसुयसागरस्स निस्सन्दमेत्तो य ॥ १०४ ॥" ગઝયણ નામ ઉત્તરઝયણ જેવા ગ્રંથનું સ્મરણ કરાવે છે.
હરિભદ્રસૂરિની પૂર્વે કે ત્યાર બાદ અત્યાર સુધીમાં “ગઝયણ' કે “ગાધ્યયન’ના નામથી કોઈ કૃતિ કે ગ્રંથાશની કોઈ સ્થળે નોધ પણ જોવાતી નથી તે પછી એની હાથપોથીની તો વાત જ શી કરવી ? આ જ પરિસ્થિતિને લઈને જેગન્ઝયણને પ્રથમ અર્થ જ કરવા હું તો તૈયાર નથી.
અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથ રચ્યા હોવા છતાં ઇચ્છાયાગ, શાસ્ત્રોગ અને સામર્થગ પૈકી પ્રથમ યેગના પણ પિતાને અધિકારી માનતાંમનાવતા ખંચાતા એવા હરિભસૂરિ મેં ગનું અધ્યયન કર્યું છે” એમ કહે ખરા? અને જે કહે તો એ આત્મપ્રશંસા ન જ ગણાય?
આઠ ગદષ્ટિના નિરૂપણ માટે જગઝયણ નામની કૃતિ હયા તે તેને આધાર એ માટે લેવાયો હશે એમ મને લાગે છે.
જેગસયગ એ ગબિન્દુના સંક્ષેપરૂપ છે એમ અન્યત્ર જે સૂચન કરાયું છે એ “સત્યભામાને બદલે “સત્યા' જેવા પ્રયોગને લક્ષીને મનાય.
ગાચાર્ય નામના એક ગ્રંથકાર થયા હોય એમ ભાસે છે. એમ જ હોય તો જેગઝયણ એમણે રચ્યું હશે.
૧ આ ત્રણે અર્થો આપી એ વિશે ચર્ચા કરી તૃતીય અર્થ એમ શત(પૃ. ૨-૩)માં સ્વીકારાયો છે.
૨ જુઓ પૃ. ૧૩૩.
Page #385
--------------------------------------------------------------------------
________________
પુરવણી ] જીવન અને કવન
૩૫૩ અર્થ અને સમજૂતી–આ બંને ગુજરાતીમા ડો. ઈન્દુકલા ઝવેરીએ તૈયાર કર્યા છે અને મુદિત છે. “અર્થ થી “ભાષાંતર' સમજવાનું છે.
પર્વાપર્ય–જે જોગસયગ હારિભદ્રીય જ કૃતિ હોય અને એના ૮૧મા પદ્યગત અન્નત્થથી અષ્ટક પ્રકરણ (અ. ૬) જ અભિપ્રેત હોય તે આ ગયગની રચના અષ્ટક પ્રકરણ પછી થયાની ગણાય.
સામ્ય–ગસયગની ગા. ૧૩-૧૫ એ પંચાસગના ત્રીજા પંચાસગની ગા. ૪-૬ છે. ગસયગની ગા. ૧૫ ઉવએચપયની ગા. ૧૯ અને વીવીસિયા (વી. ૯, ગા. ૨) સાથે બહુધા મળતી આવે છે, અને એનો ભાવાર્થ એગબિન્દુના લે. ૩પર-૩પ૩માં જોવાય છે. ગા. ૫૦ ઉપલબ્ધ ચઉમરણની ગાથારૂપે જોવાય છે.
પ્રયોગ–જેમ જેગસયગ (ગા. ૧)મા મહાવીરને “જેગિનાહ” કહ્યા છે તેમ ઝાણwયણ (ગા ૧૦મા વીરને–મહાવીરસ્વામીને જોગસર” કહ્યા છે.
પૃ. ૯૪, ૫. ૧૨. “છે.” પછી ઉમે પ્રસ્તુત કૃતિને પરિચય સાવગધગ્નના નામથી પૃ. ૧૭૯મા અપાય છે.
પૃ. ૯૬, ૫, ૬. અંતમા ઉમેરો. આ વિચારતા અને ખાસ કરીને - આ કૃતિનું નામ લક્ષ્યમા લેતા હુ તે આને તેમ જ ધુત્તખાણને
૧ જુઓ પૃ. ૮૯, ટિ ૧.
૨ કાલજ્ઞાનના ઉપાયે સૂચવનારી ગા. ૯૭-૯૮ પૈકી ગા. ૯૮ના દ્વિતીય પાદનું ભાષાતર યથાર્થ અપાયું નથી. કેઈ કેાઈ ગાથાના અર્થ સૂચવતી વેળા પ્રત્યંતરના અભાવે અને પ્રસ્તુત પ્રતિની અશુદ્ધતાને લઈને પાઠની કલ્પના કરી અર્થે કરાય છે.
૩ જુઓ પેરશતક (પૃ. ૧૮, ટિ.), ૪ આ મુદ્રિત હોવાનો ઉલ્લેખ મળે છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
ભિસૂરિ
[ પુરવણી
પણ હારિભદ્રીય કૃતિ માનતા ખચાઉં છુ,૧ એનુ કાણુ એ છે કે સમભાવભાવી અને શાબ્યાસમા અન્ય દનકારાના ગૌરવપૂર્વક ઉલ્લેખ કરનારા હરિભદ્રડ્યુરિાસે આવી આશા ભાગ્યે જ રાખી શકાય. હા, એમ કદાચ બન્યુ હોય કે વૈદિક ધર્મના ત્યાગ કરી હિરભદ્રસૂરિએ જૈન દીક્ષા ગ્રહણ કરી તેથી એમના ઉપર અને વિશેષતઃ જૈન ધર્મ ઉપર એક વખતના એમના સહધર્મીઓએ તેવામાં અઘ્ધટત પ્રહારો કર્યા હાય તે! તેથી નવદીક્ષિત અવસ્થામા વિવલ અનતાં હરિભદ્રસૂરિએ એના પ્રતિકારરૂપે રશ પ્રતિ શાË પુર્વાદ' એ ન્યાયે આ બને કે એ પૈકી ગમે તે એક કૃતિ રચી કેટલીક વૈદિક માન્યતાઓને ઉપહાસ કર્યા હશે ગમે તેમ પણ એમની પોતાની ઉત્તરાવસ્થામા તે! આ રચના નહિ જ કરાઈ હશે.
૩૫૮
પૃ. ૯૬, ૫. ૧૧. અંતમા ઉમેરા :
ટીકા—આ અજ્ઞાતક ક છે અને એની એક હાથપોથી અહીંના મેાહનલાલજીના જ્ઞાનભ ડારમા હોવાના ઉલ્લેખ છે પણ એ અહીં નથી.
r
પૃ. ૯૬, ૫` ૧૪ છે. ' પછી ઉમેરેઃ આ નામના તેમ જ • જ જીદ્દીવસ ગહણી ’ નામની કૃતિના અ તમા જે ‘ સ ગહણી ’ શબ્દ છે તે શિવશ સૂરિષ્કૃત કુમ્ભપયડસ ગહણી અને જિનભદ્રગણિકૃત સંગહણી જેવા નામેાને આભારી જણાય છે.
૧ આ સ ખ ધમા જુઆ પૃ ૧૧૦,
૨ અનેકાતવાદને અગે ‘જડ' જનેને માહિત કરનારી ઉક્તિને અ′૦૫૦ (શ્લા. ૬, ૭ અને ૯ )મા · રાઠેાક્તિ ’ કહી છે.
૩ પણવણાની હારિભદ્રીય વૃત્તિ નામે પ્રદેશવ્યાખ્યા ( પુત્ર ૧૪૦)મા આવુ નામ છે, જ્યારે શિવગમસૂરિષ્કૃત બન્ધસયગની ચણિ (૫ત્ર ૪૩)મા તેમ જ પ્રાચીન શ્વેતાબરીય સત્તરિયાની સુણિ (પત્ર ૬૧આ, ૬૨, ૬૪ તથા ૧૫મ )મા આ નામ છે આ મ ને ‘ચુણ્ણિ અજ્ઞાતક ક મનાય છે, જો કે ૫ . હીરાલાલ જૈને સાચપાહુડની પ્રસ્તાવનામા આ ને રુતિવૃષભે રચ્ચાનુ કહ્યું છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
પુરવણું]
જીવન અને કવન
૩૫૯
પૃ. ૯૮, ૫. ૧૪. “છે.” પછી ઉમેરેઃ તેમ કરતી વેળા ધામસંગહણીનું નિમ્નલિખિત ૩૭૦મુ પદ્ય રજૂ કર્યું છે – ___ " किरणा गुणा ण दव्वं तेसु पयासो गुणो, ण यादव्यो।
કિ ના સાચગુણો મેથ્યો સ રૂ૭૦ ”
આ પદ્યના પૂર્વાર્ધનું પાઠભેદપૂર્વકનું ઉદ્ધરણ બ્રહ્માંડ પુરાણ (અ. ૩૬)ગત લલિતસહસ્રનામના નિમ્નલિખિત ૧૩૭મા પદ્ય ઉપરના ભાસ્કરાનંદનાથે રચેલા સૌભાગ્યભાસ્કર નામના ભાષ્યમાં જેવાય છે:
૧ આ ઉદ્ધરણ આ જ પૃષ્ઠ ટિ. રમા નેધેલી આવૃત્તિમાં અશુદ્ધ છપાયુ છે –
“વિર ગુના ન તેવુ પ્રયાસો કુળો ન સોળ્યો” ૨ આ હયગ્રીવ અને અગત્યના સ વાદરૂપે ૩૨૦ પદ્યમાં રચાયેલી કૃતિ છે. આ કૃતિ સૌભાગ્યભાસ્કર તેમ જ ભાસ્કરાચના શિષ્ય જગન્નાથકત ભુવનાભે નામના ભાસ્કરવિલાસ કાવ્ય સહિત “નિર્ણયસાગર” મુદ્રણાલય તરફથી દ્વિતીય સંસ્કરણ તરીકે ઇસ ૧૯૧૯મા પ્રસિદ્ધ કરાઈ છે.
૩ એમના પિતાનું નામ સંભીરરાય દીક્ષિત અને માતાનું નમાખા છે. એમણે પ્રકાશાનને (પૂર્વાવસ્થાના શિવદત્ત શુલને) હાથે અહી (સુરતમાં) પૂર્ણભિષેક” દીક્ષા લીધી ત્યારે એમનુ ભાસ્કરરાય” નામ બદલીને “ભાસ્કરાનંદનાથ” રખાયુ હતુ. એમણે નૃસિંહ ચવ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતા. નારાયણભટ્ટ સાથે કાશીમાં અને (વિ સ. ૧૭૧૪માં જન્મેલા) ગોસ્વામી પુરુષોત્તમજી સાથે અહી એમણે વાદવિવાદ કર્યાનું મનાય છે એમનો સમય વિક્રમની ૧૭મી-૧૮મી સદી છે એમણે અનેક ગ છે રહ્યા છે. એનાં નામ ભુવનામાં લેવાય છે આ અજૈન વિદ્વાન વિષે “ભવાનીને વડ ચાને શ્રી બહુચરખ્યાતિ ” (પૃ. ૪૫ ઈ )માં કેટલીક બીના અપાઈ છે આ પુસ્તક અહી થી ગોસ્વામી ગણપતગીર ચીમનગરે ઇ. સ. ૧૯૫૫માં પ્રસિદ્ધ
૪ આ ભાષ્ય બાર કલામા વિભક્ત છે અને એ “મોદચ્છાયા થી સૂચિત વર્ષમાં રચાયું છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પુરવણું
" ग्रभावती प्रभारपा प्रसिद्धा परमेश्वरी । મૂતર શ્રે ણી ૧૩૭ છે” આ ઉદ્ધરણ બાદ ભાષ્યમાં નીચે મુજબને ઉલ્લેખ છે – " इति धर्मसंग्रहिण्यादौ ग्रन्थे हरिभद्रादिभिजैनसूरिभिरुङ्कित " પૃ ૧૦૦, ૫. ૧૦. આ તમાં ઉમેરેઃ
સૂત્રસંખ્યા–ધર્મબિન્દુમાં અધ્યાયદીઠ સત્રોની સંખ્યા નીચે મુજબ છે –
૫૮, ૭૫, ૯૩, ૪૩, ૯૮, ૭૬, ૩૮ અને ૬૧ આમ કુલે ૨૪ર સૂત્રો છે. વિશેષમાં પ્રત્યેક અધ્યાયમાં ત્રણ પ્રારંભમાં અને ત્રણ અંતમા એમ છ છ પદ્યો છે. આમ ૪૮ પદ્યો છે
પૃ. ૧૦૦, પં. ૧૨, “છે” પછી ઉમેરેઃ “સામાન્ય ગૃહથધર્મ” તરીકે ૩૫ માર્ગાનુસારી ગુણે રસૂત્ર 3-૫૮માં ગણવાયા છે. આ બાબત કલિ૦” હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્ર (પ્ર. ૧, . ૪૭-૫૬) અને એની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં સંસ્કૃતમા, જિનમંડનગણિએ આ દસ પદ્યના વિવરણરૂપ વિ. સં. ૧૪૯૮મા રચેલા શ્રાદ્ધગુણવિવરણમા કથાઓ સહિત સંસ્કૃતમા, માનવિજયગણિએ ધમસંગ્રહ (શ્લો. પ-૧૪) અને એના સ્વપજ્ઞ વિવરણમાં સસ્કૃતમા, ન્યા. વિ. ન્યા. તી. ઉપાધ્યાય મંગલવિજયજીએ તન્વાખ્યાન (ઉત્તરાર્ધ, પ્રસ્તાવ ૧૬, પૃ.
૧ આ “જે. આ સ” તરફથી વિ સ. ૧૯૭૦માં અને એનું ગુજરાતી ભાષાતર આ જ સભા તરફ્ટી છપાવાયેલ છે
૨ આ પુસ્તક “ય. . ગ્ર
માં વિ.સ ૧૯૮૧મા છપાયુ છે."
Page #389
--------------------------------------------------------------------------
________________
પુરવણું !
જીવન અને કવન
૩૬૧
ર-૧૭)મા ગુજરાતીમા અને હર્બર્ટ વોરને ૧Jainism (pp. 68-80)માં અંગ્રેજીમા વિસ્તારથી વિચારી છે.
પૃ. ૧૦૦, પં. ૧૬. છે”. પછી ઉમેરઃ અ. ૪નું “ઘરદ્ધિન મમ” તરીકેનું પાંચમું સૂત્ર અર્થશાસ્ત્ર (અધિકરણ ૧, અધ્યાય ૯, પ્રક. ૫, પૃ. ૧૫)માં છે
પૃ. ૧૦૧, પં. ૭. સુવર્ણ ” ઉપર ટિપણ ઉમેરે:
અથર્વવેદ (૧-૩-૫-૨)માં કહ્યું છે કે જે સુવર્ણ ધારણ કરે છે તે પિતાનું આયુષ્ય વધારે છે.
પૃ ૧૦૧, ૫. ૮. “ગા. ૩૫૧ અને ગા. ૩૫ર ઉપર ટિપ્પણ ‘ઉમેરે ?
આ ગાથાઓ નીચે મુજબ છે – “विसघाइ रसायण मङ्गलस्थ विणिए पयाहिणावत्ते ।
गुरुए अडज्झऽकुत्थे अट्ट सुवण्णे गुणा भणिआ ॥ ३५१ ।। चउकारणपरिसुद्ध कसछेअणतावतालणाए । ज त विसघाइरसायणाइगुणमञ्जअ होइ ॥ ३५२ ।।" । ગા ૩૫ર નિમ્નલિખિત પદ્યનું સ્મરણ કરાવે છે – “यथा चतुर्भिः कनक परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनै । तथा चतुभिं पुरुष परीक्ष्यते श्रुतेन शीलेन कुलेन कर्मणा ।।" પૃ. ૧૦૧, પૃ. ૧૧. અંતમાં ઉમેરે તત્ત્વસંગ્રહનું નીચે મુજબનું પદ્ય કદાચ કારણભૂત બન્યુ હશે – ૧ આ પુસ્તક “ય જૈ ગ્રં "મા ઇસ ૧૯૩૦માં પ્રસિદ્ધ કરાયું છે.
૨ આ બાબતો મે “માર્ગાનુસારીના પાત્રીસ ગુણો સ બ ધી સાહિત્ય” નામના લેખમાં રજૂ કરી છે. આ લેખ “જૈ૦ધપ્ર.” (પુ ૭૯, અ. ૫)માં છપાયે છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
" तापाच्छेदाच्च निक्रयात् सुवर्णमिव पण्डितै ।
परीक्ष्य भिक्षवो ! ग्राह्यं मद्वचो न तु गौरवात् ॥ ३५८८॥" બહન્નિઘટ્ટરત્નાકર(પૃ. ૩૯૩)માના નિમ્નલિખિત બે પદ્યો સુવર્ણની પરીક્ષા ઉપર પ્રકાશ પાડે છે –
"दाहे रक्त सित छेटे निकषे कुटुकुमप्रभम् । तार शुल्वोज्झित स्निग्धं कोमलं गुरु हेम सत् ॥ तच्छ्वेत कठिनं रूक्षं विवर्ण समलं दलम् । दाहे छेदे सितं श्वेतं कषे त्याज्य लघु स्फुटम् ॥" પૃ. ૧૦૬, પૃ. ૧૭. અંતમાં ઉમેરોઃ આ કૃતિનું નામ વિચારતાં એમ લાગે છે કે એમા ધર્મના લાભથી થતી સિદ્ધિ વર્ણવાઈ હશે. જેના શ્રમણોને વંદન કરાતાં તેઓ “ધર્મલાભ” એમ કહે છે. અન્ય. આશીર્વાદમા–શુભેચ્છાઓમા આ અનુપમ છે.
પૃ ૧૧૧, ૫ ૪. “છ” ઉપર નીચે મુજબનુ ટિપ્પણુ ઉમેરેઃ
નદીના આ પદ્યાક “સ્વ. 2 ચ દન જેનાગમ ગ્રંથમાલા”ના દ્વિતીય પુષ્પ તરીકે ઇ. સ૧૯૪૨માં હિન્દી અનુવાદ સહિત છપાયેલા “શ્રીમનંદીસૂત્ર” પ્રમાણેના છે, જ્યારે “આ સ ”ની સટીક આવૃત્તિ પ્રમાણે તો એ ૬૧ - ૭૭ અને ૮૧ છે જુઓ એના પર ૧૪૪૮, ૧૮૪૪ અને ૧૮૭આ
પૃ. ૧૧૩, ૫. ૧૯. પ્રસિદ્ધિ”ની પૂર્વે ઉમેરે વિશેષ.
શકાય” પછી ઉમેરેઃ બાકી આ નામનો ઉલ્લેખ સુમતિગણિએ વિ સં. ૧૨૯૫મા તે કર્યો જ છે
પૃ. ૧૧૪, અતિમ પંક્તિ અંતમાં ઉમેરેઃ
દક્ષિણવિહારી” અમરવિજ્યજીએ તત્ત્વત્રયીમીમાંસા (ખડ ૧-૨) માં આ બાબતે ચર્ચા છે આ પુસ્તક શિનોરથી “જૈન સ ધ સમસ્ત ” તરફથી. ઇ. સ. ૧૯૩૨માં છપાવાયુ છે.
૧ આ સ બ ધમાં જુઓ, મારે લેખ “ધર્મલાભ અને વર્તમાન યુગ”. આ લેખ “જૈવેધપ્ર” (પુ, ૭૨, એ ૨ અને ૩-૪)માં બે કટકે છપાયે છે
Page #391
--------------------------------------------------------------------------
________________
પુરવણું] જીવન અને કવન
૩૬૩ પૃ. ૧૧૫, ૫. ૮. “ભગવદ્ગીતાને અને નીચે મુજબનુ ટિપ્પણ ઉમેરે –
આ સ બ ધમાં જુઓમારે લેખ નામે “જૈન સાહિત્યમા ભગવદ્ગીતા”. આ લેખ “જૈધ પ્ર” (પુ ૭૭, અ. ૧૦)માં છપાયે છે
પૃ. ૧૧ ૬, પૃ. ૯. અંતમાં ઉમેરો . આ કલેક વિશેસા (ગ. ૧૫૫૩)ની “માલધારી હેમચન્દ્રસૂરિકૃત શિષ્યહિતામા જેવાય છે.
પૃ ૧૧૬, પં. ૧૮. અંતમાં ઉમેરો
વૃત્તિ–આગમ દ્ધારકે તત્ત્વનિગમ ઉપર ૧૧૨ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. એ અપૂર્ણ છે ?
પૃ. ૧૧૭, પં. ૧ આ નામ તસૂ૦ (અ. ૧, સૂ. ૩)ની સિદ્ધસેનગણિત ટીકા (પૃ૩૭)માં ઉલ્લેખાયેલ સિદ્ધિવિનિશ્ચયનું અને જિનદાસગણિકૃત નિસીહવિસે ગુણિ (ભા ૧, પૃ. ૧૬ર)ગત સિદ્ધિવિણિયનું સ્મરણ કરાવે છે. સિદ્ધિવિનિશ્ચય નામની દિગંબરીય કૃતિની જેમ શ્વેતાંબરીય અને યાપનીય કૃતિ પણ છે દા. ત. શાકટાયને રચેલા સ્ત્રીમુકિતપ્રકરણની ટીકામા શિવસ્વામીએ રચેલા સિદ્ધિવિનિશ્ચયની બે કારિકા ઉદ્દત કરાઈ છે. વળી શાકટાયનકૃત શબ્દાનુશાસન (૧-૩-૧૬૮)ની અમોઘવૃત્તિમા શિવાર્યત સિદ્ધિવિનિશ્ચયને ઉલેખ છે
આ હિસાબે હરિભદ્રસૂરિએ ન્યાયવિનિશ્ચય નામની કૃતિ રચ્યાની વાતને અમુક અંશે સમર્થન મળે છે.
પૃ. ૧૨૦, ૫. ૬. અતમાં ઉમેરેઃ થયપરિણાને અને મેં ૧ જુઓ આ મુ. (પૃ ૪૮)
૨ આ નામ “નિસાહની પીઠિકાના ભાસ (ગા ૪૮૬)ની નિસહવિસે સશુણિ (ભા૧, પૃ. ૧૬૨)માં છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૬૪
હરિભદ્રસૂરિ
[ પુણી
“થયપરિણા (સ્તવપરિજ્ઞા) અને એની યશવ્યાખ્યા” એ નામનો લેખ લખે છે અને એ “જેસબ૦” વર્ષ ૨૧, અંક ૧૨)માં છપાયે છે.
પૃ ૧૨૦, ૫. ૭ અ તમા ઉમેરેઃ
શિલારૂઢ-પંચવઘુગ તેમ જ પંચાસગ એ બને કૃતિઓને શિલારૂઢ કરાઈ છે.
પૃ. ૧ર૧, પં. ૭ અંતમાં ટિપ્પણુ ઉમેરેઃ
જુઓ “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઇ. સ ૧૯૬૦માં પ્રકાશિત પંચસંગ્રહની ૫ હીરાલાલ જેનની હિન્દી પ્રસ્તાવના (પૃ ૧૪-૧૫)
પૃ ૧૨૫, ૫. ૬. અતમા ઉમેરઃ આ ચુણિ અનેક દષ્ટાતોથી તેમ જ પંચવભુગ વગેરે વિવિધ કૃતિઓમાના અવતરણોથી વિભૂષિત છે
પૃ. ૧૨૫, પં. ૧૬. અતમાં ઉમેરેઃ પંચાગ (૫ ૨-૪)ને ગુજરાતી અનુવાદ પં. મેરુવિજયગણિએ કર્યો છે
પૃ. ૧૩૨, ૫. ૩. અતમાં ઉમેરેઃ આ વિષયને અને મે. ગિ. કાપડિયાએ જૈન દૃષ્ટિએ વેગ નામનું પુસ્તક રચ્યું છે.
પૃ ૧૩૩, ૫. ૨. અંતમા ઉમેરેઃ લે. ૧૮૧ વિશેસાઇ (ગા. ૧૯૯૨) ઉપરની શિષ્યહિતામા જોવાય છે.
૧ આ અનુવાદ “જેકગ્ર પ્રસ” તરફથી ઇ સ ૧૫૧માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત પુસ્તકના આ તમાં (પૃ ૨૬૫-૩૦૦માં) અપાચે છે –
“શ્રીસ બેધપ્રકરણને [તત્ત્વપ્રકાશાપરનામક ] ગુજરાતી અનુવાદ”.
૨ આ પુસ્તકની પહેલી આવૃત્તિ “જૈધ પ્રસ” તરસ્થી વિ સં. ૧૯૭૧માં અને એની બીજી આવૃત્તિ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” તરફથી વિ. સ. ૨૦૧૦મા છપાવાઈ છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
પુરવણી ]
જીવન અને કવન
૩૬૫
પૃ. ૧૩પ, ૫. ૨. પૂર્વસેવા” ઉપર ટિપ્પણ ઉમેરેઃ
આ વિષય અધ્યાત્મતત્ત્વાલેક (પ્રકરણ ૨, પ્લે ૨-૪૩)માં તેમ જ એના ગુજરાતી અને અંગ્રેજી વિવેચનમાં નિરૂપાયો છે
પૃ. ૧૭૫, પં. ૩. “અનુષ્ઠાન” ઉપર ટિપણ ઉમેરેઃ
અત૭ (પ્ર. ૨)ના પ્લે ૪૪ના વિવેચનમા પાચ અનુષ્ઠાનો વિષે સમજણ અપાઈ છે શ્રીપાલ રાજાને રાસ (ખડ ૪, ગા. ૭, કડી ૨૬૩૩)માં ન્યાયાચાર્યે આ વિષય આલેખ્યો છે
પૃ ૧૩૬, ૫. ૧૬. અતમાં ઉમેરો: ગબિન્દુને લે. જરૂર જયધવલા (ભા. ૧, પૃ. ૬૬)માં કંઈક પરિવર્તનપૂર્વક જોવાય છે.
પૃ. ૧૩૭, પં. ૮–૯. આ પદ્ય સૂયગડ (૧, ૧, ૩, ૧૫)ની શીલાકસૂરિકૃત ટીકા (પત્ર ૪૮અ )માં અપાયુ છે.
પૃ. ૧૪૭, પં. ૧૮. “વિવરણ” ઉપર ટિ૫ણ ઉમેરોઃ
વિ સ. ૧૯૬૧માં ૨૪૬૦ શ્લેક જેવડુ આ વિવરણ રચાયુ છે. ત્યાર બાદ વી. રના આદ્ય પદ્ય ઉપર ૪૨૦૦ શ્લોક જેવડી અને પદ્ય ૨-૭ ઉપર ૨૫૦૦ શ્લેક જેવડી દીપિકા રચાઈ છે જુઓ આ ઋ૦ (પૃ ૬૫-૬૬).
પૃ. ૧૫ર, પં. ૮. આ તમા ઉમેરોઃ શ્રીવિજયલાવણ્યસૂરિજીએ શા વાસ ઉપર સ્યાદ્વાદવાટિકા નામની સંસ્કૃતમાં ૧ટીકા રચી છે અને તેમ કરવામાં ઉપયુક્ત બંને ટીકાને ઉપયોગ કર્યો છે.
૧ આ ટીકા મૂળ, સંક્ષિપ્ત ભાવાર્થ (ગુજરાતી), સટીક મૂળના સસ્કૃત વિષયાનુક્રમ તેમ જ મૂળના પદ્યોના અકારાદિક્રમ સહિત કટકે કટકે. “શ્રીવિજયનેમિસૂરીશ્વર ગ્રંથમાલા મા છપાય છે અત્યાર સુધીમાં ત્રણે ભાગ અનુક્રમે વિ. સ. ૨૦૧૦, ૨૦૧૨ અને ૨૦૧૬માં પ્રસિદ્ધ થયા છે. એમાં અનુક્રમે સ્તબક ૧ (શ્લે. ૧–૧૧૨), સ્ત ૨-૩ (શ્લે. ૧૧૩–૨૩૬) અને સ્ત ૪-૬ (પ્લે. ૨૩૮-૪૭૬)ને સ્થાન અપાયું છે. ચતુર્થી સ્તબકનો પ્લેકાંક ૨૩૭ને બદલે ૨૩૮ અપાયા છે તે ભૂલ છે. વિશેષમાં ત્રીજા ભાગમાં પદ્યાનુક્રમણિકા નથી.
Page #394
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસુરિ
:
પૃ. ૧પર, પ. ૧૦. અંતમાં ઉમેરે ઃ પરિશિષ્ટ—આગમેાહારકે શા વા સ તે અગે ૮૦ શ્ર્લાક જેવ ુ
આ પરિશિષ્ટ રચ્યુ છે.૧
૩૬±
[ પુરવણી
પૃ. ૧૫૨, ૫. ૧૨. અ તમા ઉમેરે :
સક્ષિપ્ત ભાવા—આ ગુજરાતી ભાવાર્થ ૫. સુશીલવિજયમણિએ પહેલા છ સ્તબ્બકા પૂરતા તૈયાર કર્યો છે અને એ છપાવાયા છે.ર આ સ્તાના પદ્યોની સ ખ્યા અનુક્રમે ૧૧૨, ૮૧, ૪૩, ૧૩૭, ૩૯ અને ૬૩ છે.
પૃ. ૧૫૨, ૫. ૧૭. અંતમા ઉમેરા : (૧૪૮ અ) શ્રાવકધમ
આ સાવગધસ્મ નામની કૃતિનુ સંસ્કૃત નામ હોઈ એને પૃ. ૧૭૯મા વિચાર કરાયા છે.
પૃ. ૧૫૩, ૫. ૩. અંતમા ઉમેરા અને એની (૧૫૩) સ્વપજ્ઞ ટીકા
પૃ. ૧૫૩, ૫. ૪. ‘આ ’ને બદલે શ્રાવકધર્મ સમાસ ' વાચા અને આના ’ પછી ઉમેરી અને એની સ્વાપન ટીકાના
:
પૃ. ૧૫૩, ૫. ૧૩. અ તમા ઉમેરે :
(૧૫૬) શ્રાવકસામાચારી
મ. કિ મહેતાના મતે આ શ્રાવકધમ વિધિનું નામાતર છે. એ વાત સાચી જ હોય તેા એને પરિચય પૃ. ૧૭૯મા આવી જાય છે.
:
પૃ. ૧૫૬, ૫. ૨. વૈશેષિક ' પછી ઉમેરી લેા. ૬૮-૭૭મા જૈમિનીય અને શ્લા. ૮૦-૮૬માં ચાર્વાક.
૧ જુએ આશ્રુ (પૃ. ૬૯). ૨ જુએ પૃ ૧, ટિ. ૧.
Page #395
--------------------------------------------------------------------------
________________
પુરવણી ]
જીવન અને વન
૩૬૭
પૃ. ૧૫૭, ટિ. ૪. અ તમાં ઉમેરે
:
આ ટીકાને જૈન દાન પૂરતે ગુજરાતી અનુવાદ થયેલા છે અને એ છપાયા છે. જુએ પં. ૭.
પૃ. ૧૫૮, ૫. ૬. અંતમા ઉમેરા :
અનુવાદ અને ભાષાંતર—૫. બેચરદાસે ષ॰ સગત જૈન દર્શન તેમ જ એને અંગેની ત૦૨૦દીના ગુજરાતી અનુવાદ કર્યા છે, અને એ, જૈન દર્શન (પૃ. ૧–૧૮૯)મા છપાયા છે. વિશેષમા અજૈન દર્શીતાનુ” એમણે વિવેચનપૂર્વક કરેલુ સક્ષિપ્ત ભાષાતર આની પહેલાના પૃ. ૬૩–૮૦મા અપાયુ છે.
પૃ. ૧૫૯, ૫. ૧૯. આ લેખ નીચે મુજબના અકોમા છ કટકે પાયા છેઃ—
વ. ૧૬, અ. ૨, ૩, ૫, ૭, ૧૦ અને ૧૧-૧૨.
:
પૃ. ૧૬૦, ૫. ૮ અતમા ઉમેરા તેમ છતા શ્રીકંઠના શિવાદ્વૈત વગેરે કેટલીક દાર્શનિક પર પરાઓને એમા સ્થાન અપાયુ· નથી એમ ૫. સુખલાલે કહ્યું છે.૧
પૃ. ૧૬૧, ૫. ૨૪. અંતમા ઉમેરા :
tr
""
બાકીના ગ્રે શે। પૈકી નવમા નામે “ ધર્મવિન્તુવૃત્તિયપથાનિ ” સિવાયના નવ ગ્ર થેા હારિભદ્રીય છે. એના નામ મુખપૃષ્ટ ઉપર નીચે મુજબ અપાયા છે. બિન્દુપ્રકરણ, શાવાસ, ષડ્મનસમુચ્ચય, દ્વાત્રિશદકપ્રકરણ, લેાકતત્ત્વનિય, ધર્માંબિન્દુપ્રકરણ, હિંસાલાષ્ટક અને સજ્ઞસિદ્ધિ
ચેન્દ્સ,
નવમા ( ધ૰ ) ગ્ર થમા ૧૧૭ દ્યો છે. એમ ચાગબન્દુ વગેરેના પદ્યોને સમાવેશ કરાયેા નથી.
66
પૃ. ૧૬૪, ૫. ૨. અંતમા ઉમેરા :
૧ જુએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય ' ( વડાદરા ) તરફથી ૭. સ. ૧૯૫૮મા પ્રકાશિત ભારતીય તત્ત્વવિધા (પૃ. ૩૦)
Page #396
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પુરવણ.
પડશકલોક–આ નામની વ્યાખ્યા આગમોદ્ધારકે પડશન ( ૧–૨) પૂરતી ૧૪ર (૫૯+૮૩) પદ્યમા વિ. સં. ૧૯૮૪માં રચી છે.'
પૃ ૧૬૪, પં. ૬. “૧૧૮ ઉપર ટિપ્પણ ઉમેરેઃ
આવ્યુ. (પૃ ૧૨૩)માં તો ૫૮ મુદ્રિત થયાનો અને પૃ ૧૨૫માં ર૭ અમુદ્રિત હોવાનો ઉલ્લેખ છે વ્યા. ૨૪–૫૮ “જૈ. પુ. પ્ર સ.” તરક્શી. “આમોદારસ ગ્રહ ૧૪” તરીકે વિ સ ૨૦૧૩માં છપાવાયા છે. '
પૃ ૧૬૬, ૫ ૩. અંતમાં ઉમેરેઃ આ સબંધમાં મેં “સંસારદાવાનલરતુતિ અને એની પાદપૂતિ” નામના લેખમાં વિશેષ વિચાર કર્યો છે.
પૃ. ૧૬૬, પં. ૧૦. અંતમા ઉમેરોઃ
પઘાત્મક અનુવાદ–મેં બે પદ્યાત્મક અનુવાદ ગુજરાતીમાં કર્યા છે અને એમને એક “સમલૈંકી છે, અને એ બને છપાયા છે.
પૃ. ૧૬૮, પં. ૮. “છે.” ઉપર ટિ૫ણ ઉમેરેઃ જુઓ કુવલયમાલા (ભા. ૧, પૃ. ૪)ગત નિમ્નલિખિત પદ્ય – "जो इच्छइ भवविरह भवविरह को ण वन्दए सुयणो ।
समयसयसत्थगुरुणो समरमियङ्का कहा जस्स ॥" ૧ જુઓ આગ્સ (૭૨). ૨ આ લેખ “આમ” (પુ ૫૧, અ. ૬, ૭)માં છપાયે છે.
૩ સાદો અનુવાદ “આ.” (પુ ૫૦, અ. ૭), “ગુ મિત્ર તથા ગુ દર્પણ”ના તા. ૫-૧-પ૩ના અ ક અને “દિગબર જૈન” (વ. ૪૬, અં ૩)માં છપાયે છે, જ્યારે “સમલૈકી અનુવાદ “આમ” (પુ. ૫૦, અ. ૮, ૯) તેમ જ “ગુ. મિત્ર તથા ગુ દર્પણ”ના તા. ૯-૨–૫૩ના અ કમાં છપાયો છે
Page #397
--------------------------------------------------------------------------
________________
પુરવણું]
જીવન અને કવન
૩૬૯
પૃ. ૧૭૦, ૫. ૧૨. અંતમા ઉમેરે ઃ
કષ ઇત્યાદિ–સચ૦ (ભવ ૮, પત્ર ૭૯૦ ઈ.)માં સુવર્ણના કપાદિ વિષે ઉલ્લેખ છે. પંડર-
ભિખુ–સચ્ચ૦માં કહ્યું છે કે “જોરસેવનો નિચવિચિાવો”. અર્થાત ગેરસને ત્યાગ વગેરે પાડુર-ભિક્ષુનુ મુખ્ય ક્રિયાત્રત છે.
પંચતંત્ર (૩-૧)મા તભિક્ષુ ને ધૂર્ત કહ્યો છે. એ શ્વેતભિક્ષુ તે “પડુરભિખુ” જ છે ?
પૃ. ૧૭૦, ટિ. ૨. અંતમાં ઉમેરે:
આ સબંધમાં મેં નિમ્નલિખિત લેખ લખે છે અને એ JUB (Vol. XXII, pt. 2)માં છપાયે છે.
“ Detection of Poison in Food (by noting its effects on Birds and Beasts.)”
અર્થશાસ્ત્ર (અધિ. ૧, અ. ૨૦. પ્રક. ૧૭, પૃ. ૪૦-૪૧)માં વિષપરીક્ષા” છે.
પૃ. ૧૭૧, ટિ. ૧. અંતમા ઉમેરેઃ ઉપમિતિ (પૃ ૭૫૨, યાકોબી)માં આ શબ્દાલંકારને સ્થાન અપાયુ છે
પૃ. ૧૭૪, પં. ૧૪. અંતમાં ઉમેરેઃ
અનુવાદ–સચ૦ (ભવ ૧, ૨ અને ૬)ના અંગ્રેજી અનુવાદ થયેલા છે અને એ છપાયા છે. ચતુર્થ ભવગત “યશોધરચરિત્રને
૧ જુઓ પૃ ૧૬૭, ટિ. ૧. ૨ પ્રભંજને ચારચરિત્ર રસ્યાને કુવલયમાલામાં ઉલ્લેખ છે.,
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૭૦
હરિભદ્રસૂરિ
[ પુરવણ
અંગ્રેજીમાં સારાશ પ્રો. કૃષ્ણકાન્ત પંડિકુઈએ? Yasastilaka and Indian Culture નામના પુસ્તક (પૃ.૪૩-૪૬)માં આયો છે. વિશેષમા સોમદેવકૃત યશસ્તિલક સાથે એની તુલના કરી છે.
પૃ. ૧૭૯, ૫. ૧૮. અંતમાં ઉમેરોઃ પ્રસ્તુત કૃતિને વિચાર પૃ. ૯૪માં કરાયો છે તે અહીં લક્ષ્યમાં લેવો.
પૃ ૧૭૯, ૫. ૧૮. અંતમા ઉમેરેઃ
ઉદ્ધરણ–દેવેન્દ્રસૂરિએ સદિગ્નિમાં આ કૃતિની ગા. ૧૧ર-૧૧૬ ગા. ર૬ તરીકે ઉદ્દત કરી છે, જ્યારે ગા ૧૧૨ વન્દિતુસુત્ત ઉપરની શકસંવત ૮૨૦મા પાર્થસૂરિએ રચેલી વૃત્તિ (પત્ર ૧૪-૧૫)માં જોવાય છે. * પૃ. ૧૮૦, પં. ૩, આ તમાં ઉમેરેઃ “સાવગધમ્મસમાસ' નામ જિનભદગણિક્ષમાશ્રમણકૃત સમયેખિત્તસમાસ અને ઉમારવાતિએ રચેલા મનાતા જ બૂદીપસમાસનું મરણ કરાવે છે.
પૃ. ૧૮૫, ૫. ૧૦. આ તમા ઉમેરોઃ (૧) અંગવિજા (અંગવિદ્યા). પૃ. ૧૮૬, પં. ૧૨. અંતમા ઉમેરે
અંગવિદ્યા ટકા–અંગવિજા ઉપર હરિભદ્રસૂરિએ ટીકા રયાને ઉલેખ જિ૨ કે(વિ. ૧, પૃ. ૨)માં છે, પણ એઓ. કેણ તે જાણવું બાકી રહે છે.
૧ આમાં પૃ. ૪૬૨, ટિમાં દીઘનિકાસ (XXI, ૨૬)માથી નીચે મુજબનું અવતરણ અપાયું છે – ___" चतुधा विभजे भोगे, सवे मित्तानि गंयति, एकेन भोगेन मुंजेय्य, दीहिं कम्म पयोजये, चउत्थ च निधापेय्य आपदासु भविस्सति'
૨ આના ત્રીજા ઉશ્વાસના . ૩૩૮-૩૪૦માં “વિષપરીક્ષા” વિષેની હકીક્ત છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
પુરવણું] જીવન અને કવન
૩૭૧ પૃ. ૧૮૯, પં. ૨૧. અંતમાં નીચે મુજબની કંડિકાઓ ઉમેરોઃ
વીસ અનુગદ્વાર–મતિજ્ઞાનનું વીસ અનુગદ્વારપૂર્વકનું નિરૂપણ શિષ્યહિતા (પત્ર ૧૯-૨૧૮)માં છે. - વિધિ–શિષ્યહિતા (પત્ર ૭૮૫-૭૯૪)મા આવસ્મયની ચુણિના સમય પૂર્વેની આવશ્યક ક્રિયાની–પ્રતિક્રમણની વિધિ દર્શાવાઈ છે. એગશાસ્ત્ર (પ્ર. ૩)ની પજ્ઞ વૃત્તિ (પત્ર ૨૪૭આ–૨૫)માં આ વિધિને અંગે ૧૩૩ ગાથાઓ અપાઈ છે.
આદેશ–અવસ્મયની નિજુત્તિ (ગા. ૧૦૨૩)માં ૫૦૦ આદેશોને બાધેભારે ઉલ્લેખ છે અને એ પૈકી મરુદેવી સબ ધી એક આદેશને સ્પષ્ટ નિર્દેશ છે, જ્યારે આને અંગેની હારિભદ્રીય ટીકા (પત્ર ૪૬૫૮-૪૬૫)માં ચાર આદેશ રપષ્ટ દર્શાવાયા છે ?
પૃ ૧૯૦, પૃ. ૨૩ અંતમા ઉમેરે.
સામ્ય–શિષ્યહિતા (પત્ર ૩૫-૩૬૦આમા ઇલાપુત્રની જે કથા અપાઈ છે તે બહુ થોડા ફેરફારપૂર્વક આવયની યુરિણ (ભા. ૧, પત્ર ૪૮૪-૮૫)માં જોવાય છે. લોગસ્સનાં પદોને જે અર્થ શિષ્યહિતા (પત્ર ૪૯૪આ)માં છે અને આ લોગસ્સના પ્રથમ પદગત “અરિહંત' માટે વપરાયેલા વિશેષણોનું જે સાફલ્ય આ શિષ્યહિતા (પત્ર ૫૦૦આ–૨૦૧આ)માં દર્શાવાયું છે એ બંને બાબતે લગભગ અક્ષરશઃ લલિતવિસ્તારમાં એકસાથે પત્ર ૯૦આ– ૯૧આમા જોવાય છે
પૃ. ૧૯૩, ૫, ૬, અંતમા ઉમેરા:
૧ આ ગાથાઓ એના અનુવાદ સહિત શ્રી પ્રતિકમણુસૂત્ર પ્રધટીકા (ભા ૬, પૃ. ૮૨૪–૮૩૨)માં અપાઈ છે.
૨ આદેશને લગતા કેટલાક ઉલ્લેખની નોધ બૃહકલ્પ (ભા. ૧, પૃ. ૪૫, ટિ )મા અપાઈ છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭ર
હરિભદ્રસૂરિ
[ પુરવણ
ટિપન યાને પ્રદેશવ્યાખ્યાન-માલધારી ” અભયદેવસૂરિના શિષ્ય અને ભૂતપૂર્વ રાજમ ત્રી હેમચન્દ્રસૂરિએ હારિભદીય આવશ્યકલયુવૃત્તિના દુર્ગમ સ્થળના સ્પષ્ટીકરણરૂપે આ ૪૬૦૦ લે જેવડું સ્પિન સંસ્કૃતમાં વિ. સં. ૧૧૫૦ના અરસામાં રચ્યું છે. આ ટિપનમાં પ્રારંભમાં જેકે એનું “આવશ્યકટિપ્પન” નામ છે, છતાં પુપિકા પ્રમાણે એનું નામ “આવશ્યકવૃત્તિ-પ્રદેશવ્યાખ્યાનક ” છે. આ ટિપનની શૈલી સુધ છે. પ્રથમ શબ્દાર્થ અને ત્યાર બાદ ભાવાર્થ અપાયેલ છે.
પૃ. ૧૯૫ પં. ૧. “લેગસ” ઉપર નીચે મુજબનું ટિપણ ઉમેરેઃ
આને પરિચય મે “લેગસસુત્તનું વિહંગાવલોકન” નામના મારા લેખમાં આપે છેઆ લેખ “જૈન” (સાપ્તાહિક)ના તા ૧૧-૩–૯૧ના અકમાં છપાવા છે
પૃ. ૨૦૨, પં. ૧૦. અંતમાં ઉમેરોઃ
યાપનીય તન્નમાંથી અવતરણ—લ વિ(પત્ર ૧૦આ)માં નીચે મુજબ જોવાય છે – ___णो खलु इथि अजीवो, ण यावि अभव्वा, ण यावि दंसणविरोहिणी, णो अमानुसा, णो अणारिउप्पत्ती, णो असोजाउया, णो अइकूरमई, णो ण उवसन्तमोहा, णो ण सुद्धाचारा, णो असुद्धवोन्दी, णो ववसायवज्जिया, णो अपुव्वकरणविरोहिणी, णो णवगुणठाणरह्यिा , णो अजोगा लद्धीए, णो अकल्लाणभावणं ति कहं न उत्तमधम्मसाहिग त्ति ।
પૃ. ૨૦૩, ૫ ૧૦. અંતમા ઉમેરેઃ
૧ આ “દે. લા. જે પુ. સસ્થા” તરફથી ઈ. સ. ૧૯૨૦માં છપાવાયું છે.
૨ એમણે દસ ગ્ર રચ્યા છે. એના નામ DCGCM (Vol XVII, pt. 3, p. 46o)માં મેં નોંધ્યા છે. એ દસેનો પરિચય મણુધરવાદ (પૃ. મ–૫૯)મા અપાયો છે. આ દસનું પરિમાણ પણે લાખ શ્લોક કરતા કઈક વધારે છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
પુરવણ ]
જીવન અને વન
૩૭૩
વિસ્તૃત વિવેચન–આ ગુજરાતી વિવેચન ડૉ. ભગવાનદાસ મનઃસુખલાલ મહેતાએ તૈયાર કર્યું છે. એ ચૈત્યવન્દનના સૂત્રો તેમ જ લવિના સ્પષ્ટીકરણરૂપ છે.
વિવેચના–આ શ્રીવિજ્યપ્રેમસૂરિના પ્રશિષ્ય અને શ્રીવિજ્યરામચન્દ્રસૂરિના શિષ્ય ભાનુવિજયગણિએ તૈયાર કર્યું છે. એ દ્વારા એમણે શસ્તવના “લોગપજો અગરાણું' સુધીના ભાગને અને સાથે સાથે એને લગતી લવિના અંશને ભાવાર્થ રજૂ કર્યો છે.
અનુવાદ–આ શ્રીવિજયલબ્ધિસૂરિના પ્રશિષ્ય અને શ્રીવિજયભુવન તિલકસૂરિના શિષ્ય પં. ભદ્રકવિજયગણિની ગુજરાતી કૃતિ છે.
પૃ ૨૦૮, પં. ૫. “ગાથાઓ” ઉપર નિમ્નલિખિત ટિપણ ઉમેરેઃ
આ પાચે પડ્યો પવયણસારુદ્ધારમાં ગા ૬૬૪-૬૬૮ તરીકે જોવાય છે. એના ઉપરની સિદ્ધસેનસૂરિત વૃત્તિ (પત્ર ૧૮૮આ)માં આ સબંધમાં
૧ આને લલિતવિસ્તરા સવિવેચનના નામથી જે પુસ્તક શ્રીમતી કંચનબહેન ભગવાનદાસ મહેતા અને “જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયા” (મુંબઈ) તરફથી ઈ. સ. ૧૯૬૦માં પ્રકારિત કરાયું છે તેમાં સ્થાન અપાયું છે. આ પુસ્તકમાં ચૈત્યવદનના સૂત્રો, લવિત્ર તેમ જ મુનિચન્દ્રસૂરિફત ૫રિકામાના ઉદ્ધરણો અને એનું ડે. મહેતાએ કરેલુ, સ્પષ્ટીકરણ તથા એમને ગુજરાતી ઉપદ્યાત અપાયેલા છે. વિશેષમાં પ્રારંભમાં શાસ્તવ આઠ. પાખડીના કમળ દ્વારા રજૂ કરાયો છે.
૨ આ પરમ તેજ (ભા. ૧) કે જે “દિવ્ય દર્શન સાહિત્ય સમિતિ” તરફથી અમદાવાદથી ઈ. સ. ૧૯૫૯માં છપાવાયું છે તેને એક અંશ છે. આ પુસ્તકમાં શકસ્તવનો ઉપર્યુક્ત ભાગ અને એને લગતી લેવિટ છે.
૩ આને “લલિતવિસ્તરા (ભા. ૧)”ના નામથી ઈસ ૧૫૯માં “લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલામાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં સ્થાન અપાયું છે. એમાં શકસ્તવ, અનુવાદકે લખેલ પ્રસ્તાવના અને ટિપ્પણો તેમ જ હરિભદ્રસૂરિની સ ક્ષિપ્ત જીવનરેખા છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પુરવણી
નિસીહવિસેસરુણિમાંથી પદ્યાત્મક ૧અવતરણ અપાયું છે એટલું જ નહિ પણ વણિક જનાના ઉદ્ધાર-નિશ્ચેષાદિન આધાર તે ‘સંપુટક’ નામનું ઉપકરણ એમ અહીં કહ્યું છે
૩૭૪
(
પૃ. ૨૧૦, ૫. ૭. છે ’ પછી ઉમેરા : આમ કરવું ઉચિત નથી. ગણધરવાદની પ્રસ્તાવના ( પૃ. ૪૫ )મા તે આને આવસયની નિષ્કુત્તિને અશ કહ્યો છે. વિશેષમા અહીં આના કર્તા જિનભદ્રગણિ નથી એમ સૂચવાયું છે પર'તુ આ રઝણઅયણના અ`તિમ-૧૦૬મા પદ્યમાં જિણભદ્ ખમાસમણના ઉલ્લેખ છે તેનુ શું?
હારિભદ્રીય ટીકામા આ કૃતિને મહાક હાઈ શાસ્ત્રાન્તરરૂપ કહી છે.
ટીકા—ઝાણજ્જીયણ ઉપર એક અજ્ઞાતક ક ટીકા છે.૪ પૃ. ૨૧૨, ૫. ૪. અંતમા ઉમેરે :
ટિપ્પણ— મલધારી ' હેમચન્દ્રસૂરિએ નન્દ્રિ-ટિપ્પણ રચ્યુ છે. એ ટિપ્પણું હારિભદ્રીય નન્દાધ્યયનવૃત્તિને અ ગેનુ હશે એમ આ સૂકૃિત આવશ્યકટિપ્પણ વિચારતા ભાસે છે ખરું, પરંતુ એ ખાખત ચકાસી લેવા માટે તેા નન્દ્રિ-ટિપ્પણની એક પણ હાથપેાથી મળવી જોઈ એ, જોકે અદ્યાપિ તા એકે મળી આવી નથી
પૃ ૩૨૮, અંતિમ ૫ ૧૯૨૦ પછી ઉમેરે :
૧ આ અવતરણને ઉપયોગ હરિભદ્રસૂરિએ પાચ પદ્યો રચવામાં ક હાચ એમ લાગે છે.
૨ આવસૂચની નિ′ત્તિ ( ગા. ૧૨૬૭) પછી શરૂ કરાયેલી આ કૃતિ હારિભદ્રીય ટીકા તેમ જ અને લગતા ‘ મલધારી ’ હેમચન્દ્રસૂરિષ્કૃત વિજ્યન સહિત “શ્રીવિનય-ભક્તિ-સુન્દર-ચરણ-ગ્રન્થમાલા ”ના ત્રીન પુષ્પ તરીકે વિ. સ. ૧૯૭૯મા છપાવાઇ છે
૩ જુએ DCGCM (Vol. XVII, pt, 3, p 416) ૪ જુઓ જિ.ર.કા. (વિ. ૧, પૃ. ૧૯૯).
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૭૫
પુરવણું ?
જીવન અને કવન Bashamના હાથે રચાયેલું અને Luzac & Co. Ltd. તરફથી ઈ. સ. ૧૯૫૩માં પ્રકાશિત નિમ્નલિખિત પુસ્તક.
“ History and Doctrine of the Ājīvikas: a vanished Indian Religion"
પૃ. ૨૧૫, પં. ૮. “૧૧૮૫” ઉપર ટિ૫ણ ઉમેરઃ
જેસલમેરના ભંડારની એક તાડપત્રીય પ્રતિમા “પચ્ચાસી” સૂચક અક્ષરે જ સ્પષ્ટ છે એટલે આ વર્ષ વિચારણીય મનાય–જુઓ ગણધરવાદ (પૃ. ૨૧૨).
પૃ. ૨૨૧, પં. ૧૭. અંતમા ઉમેરેઃ “પૃથફત્વ'ને અર્થ વગેરે બાબત મેં “A Note on Prthaktva” નામના મારા લેખમાં વિચારી છે.
પૃ ૨૨૩, પં. ૮. અંતમાં ઉમેરોઃ
ન્યાયાવતારદીપિકા–આ આગમોદ્ધારકે ન્યાયાવતાર ઉપર વિ. સં. ૧૯૬૬માં ૩ર૧૫ શ્લેક જેવડી સંરકૃતમા રચેલી દીપિકા છે.
પૃ. ૨૨૩, અંતિમ પંક્તિ. અંતમાં ઉમેરેઃ શિલારૂ–જે કેટલાક અનાગમિક ગ્રન્થ શિલારૂઢ કરાયા છે તેમાં આ પંચમુત્તમને પણ સમાવેશ થાય છે
પૃ. ૨૨૫, પં. ૧૬. અંતમા ઉમેરે:
વાતિક અને તર્કવતાર–આગોદ્ધારકે પંચસુરંગ ઉપર વિ. સં. ૨૦૦૫માં ૨૯૦૦ શ્લેક જેવડું વાતિક અને એ જ વર્ષમાં ૧૦૦૧ શ્લોક જેવડો તર્કવિતા રચેલ છે
૧ જુઓ આ૦ શ્રુ (પૃ. ૫૦) ૨ આ લેખ J U B (Vol XXI, No. 2)માં છપાવાયો છે. ૩-૪ જુઓ આ યુ. (પૃ. ૫૩). -
Page #404
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિ
[ પુવર્ણ
૩૭૬
પૃ. ૨૨૬, ૫. ૬. અંતમાં ઉમેરેઃ ગમે તેમ પણ પ્રશમરતિની ઉપર્યુક્ત વૃત્તિ વૃદ્ધ ટીકાઓ જોઈને રચાયાનો એની પ્રશસ્તિમાં ઉલેખ છે. એ વિચારતાં એ વૃદ્ધ ટીકાઓ પૈકી કોઈ એક ટીકા પ્રસ્તુત હરિભદ્રસૂરિએ રચી હોય તે ન નહિ.
પૃ. ૨૩૦, ૫. ૧૧. અંતમાં ઉમેરેઃ
આદર્શ અને એને ઉદ્ધારદેવેન્દ્રસૂરિકૃત યવન્દણ-- ભાસ ઉપરની ધર્મઘોષસૂરિકૃત ટીકામાં કહ્યું છે કે મહાનિસીહને જે પ્રાચીન આદર્શ મથુરામા સુપાર્શ્વનાથના સ્તૂપમાં હતા તે મેં (હરિભદ્રસૂરિએ) પંદર દિવસના ઉપવાસ કરવાથી શાસનદેવીએ મને આ. એ આદર્શ ખંડિત હોવાથી તેમ જ એના કેટલાંક પત્રો ઉધઈને લઈને સડી ગયા હતાં તે પ્રવચનના વાત્સલ્યથી, ભવ્ય છોને ઉપકારક થનાર હોવાથી તેમ જ આત્મકલ્યાણાર્થે આચાર્ય હરિભદ્ર પિતાની મતિ પ્રમાણે સુધારીને લખ્યા.
પૃ. ૨૪૦, પં. ૨. અંતમાં ઉમેરઃ
(૨૧ અ) પ્રતિક્રમણની વિધિ વ્યવસ્થિત રીતે દર્શાવનાર તરી હરિભદ્રસૂરિ સૌથી પ્રથમ હોય એમ લાગે છે..
પૃ. ૨૪૨, પં. ૩. અંતમા ઉમેરેઃ
(૩ર અ) થયપરિણુ જેવા અનુપલબ્ધ ગ્રંથમાથી ઉદ્ધરણ આપ્યાં છે. કળાકૌશલ્યાદિના કાર્ય કરનારાને પુરસ્કાર માગ્યા કરત પણ વિશેષ આપવાની અમૂલ્ય સૂચના હરિભસૂરિએ એ દ્વારા કરી છે
(૩ર) પંચવભુગમાં ચર્ચાયેલા વિષયોનુ તાર્કિક દૃષ્ટિએ નિરૂપણ કરનાર તરીકે હરિભદ્રસૂરિ આદ્ય રથાન ભોગવે છે.
પ્ર. ૨૪૨, ૫. ૫. અતમાં ઉમેરેઃ આ ટીકામાંથી અવતરણ આપનાર તરીકે પણ હરિભસૂરિ પ્રથમ હશે.
Page #405
--------------------------------------------------------------------------
_