Book Title: Chaturtha Avirti Samyagdrushti ane Pancham Deshvirti Gunsthan
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249591/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૬૯ ચતુર્થ અવિરતિ-સમ્યગ્દષ્ટ અને પંચમ દેશવિરતિ ગુણસ્થાન [ અવિરતસમ્યષ્ટિ અને દેશિવતિ ગુણસ્થાનમાં કેવા ઉચ્ચ ગુણાને સમાવેશ થાય છે, તે બહુ ટૂંકામાં જણાવવાના આ લેખને હેતુ છે. તે ગુણા હોય તેા જ ચેાથુ અને પાંચમું ગુણસ્થાન કહી શકાય છે. જે પૂ ́પૂર્વના ગુણસ્થાનમાં ગુણા હાય, તે ઉત્તરઉત્તર ગુણસ્થાનમાં હોય જ એમ દરેક સ્થાને સમજી લેવું. ] 6 ચેાથું અવિરતિસમ્યગ્દષ્ટ ગુણુસ્થાન-સંપૂર્ણપણે પાપવ્યાપારથી જેએ વિરમ્યા હાય તે વિરત કે વિરતિ કહેવાય છે અને જે પાપવ્યાપારથી ખીલ્કુલ વિરમ્યા નથી તે અવિરત કે અવિરતિ કહેવાય છે. પાપવ્યાપારથી સથા નહિ વિરમેલા સમ્યગદષ્ટિ આત્મા અવિરતિ સભ્યષ્ટિ ’કહેવાય છે. આ સભ્યષ્ટિ આત્મા અવિરતિ નિમિત્તે થતાં દુરંત નરકાદિ દુઃખ જેનું ફળ છે, એવા કમબંધને જાણતાં છતાં અને પરમ મુનીશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચડવાની નિસરણી સમાન વિરતિ છે એમ પણ જાણતાં છતાં, વિરતિના સ્વીકાર કરી શકતા નથી તેમ પાલન માટે પ્રયત્ન પણ કરી શકતા નથી; કારણ કેઅપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયથી ક્રમાએલા હાય છે. તે કષાયે અલ્પ પણ પચ્ચખ્ખાણને શકે છે ( છતાં અહીં ચમ-નિયમના સ્વીકારના ખાધ નથી, કારણ કેઅવિરતિસમ્યગદૃષ્ટિ આત્માને પૂ. ઉપાધ્યાયજીકૃત આઠ દૃષ્ટિની સજ્ઝાયમાં તેમજ ચેાગષ્ટિસમુચ્ચયમાં તેના સ્વીકાર માનેલા તે Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છે. મિથ્યાષ્ટિ તથા અલવી જીવાને પણ યમ-નિયમ હાય છે, તા પછી સમ્યગષ્ટિને તે ડાય તેમાં શું કહેવું? કાઈક જ શ્રેણિકાદિક જેવા આત્માને તે ન પણ ાય. ) તથા અવિરતિનિમિત્તક કર્માં'ધને અને રાગદ્વેષજન્ય દુઃખને જાણતાં છતાં, તેમજ વિરતિથી થતાં સુખને ઈચ્છતા છતાં પણ વિરતિ ધારણ કરવા માટે અસમર્થ થાય છે. પેાતાના પાપકને નિંદતા એવા જેણે જીવ-અજીવનું, જડ-ચેતનનું સ્વરૂપ જાણ્યું છે, જેની શ્રદ્ધા અચળ છે અને જેણે મેહને ચલિત કર્યાં છે, એવા આ અવિરતિસમ્યગ્દષ્ટિ આત્મા ડાય છે. આ અવિરતિ આત્માને અંતરકરણના કાળમાં જેના સંભવ છે. તે‘ઉપશમસમ્યક્ત્વ ' અથવા વિશુદ્ધદર્શીનમાહની–સમ્યક્ત્વમાહની ઉદ્દયમાં છતાં જેના સંભવ છે તે ક્ષાાયમિક સમ્યક્ત્વ ’ અથવા ઇનમેાહનીયના સવ થા ક્ષય થવાથી ઉત્પન્ન થતું ‘ ક્ષાયિક સમ્યક્ત્વ ’–આ ત્રણ સમ્યક્ત્વમાંથી કોઈ પણ સમ્યક્ત્વ હોય છે. આ ગુણના પ્રભાવથી આત્મા સ્વપરની વહેંચણી કરી શકે છે અર્થાત્ દેહ અને આત્માના ભેદજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ ભેદજ્ઞાનની દુર્તંભતા વિષે પૂ. ૬. શ્રી ચÀાવિજયજીકૃત જ્ઞાનસાર 'ના વિવેકાષ્ટકમાં કહ્યું છે કે— ' - 4 • વૈદાસ્માવિવજોગ્ય, સર્વજ્ઞા મુજમો મવે । भवकोटाsपितद्भेदविवेकस्त्वतिदुर्लभः || ” †† સંસારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન અને ચિત્તના અવિવેક અભેદ એ સદા સુલભ છે, પરંતુ તે દેહાત્માદિનું ભેદપરિજ્ઞાન-આત્માની એકતાના નિશ્ચય કોટિ Page #3 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૬૦ જન્માવડે પણ અત્યંત દુર્લભ છે. સંસારમાં બધાય અવસ્થ છે શરીર અને આત્માની અભેદ વાસનાથી વાસિત જ હોય છે. ભેદજ્ઞાની કેઈક જ હોય છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે___ “सदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगबंधकहा । एगन्तसुलभो णवरि ण सुलभो विभत्तस्स ।।" સર્વ જીવોને પણ કામ ગાદિ બન્ધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે તેથી સુલભ છે, પરંતુ વિભક્ત-શરીરાદિથી ભિન્ન એવા આત્માની એક્તા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી.” સમ્યગ્દષ્ટિને આવું ભેદજ્ઞાન હોય છે. તેને સંસાર તરફને તીવ્ર આસક્તિભાવ ઓછો થઈ ગયેલ હોય છે, તે પૂર્વના અશુભ કર્મના ઉદયથી કદાચ પાકિયામાં પ્રવર્તે તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવર્તે છે અને આત્માને હિતકારી પ્રવૃત્તિમાં ઉલ્લાસપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. તેના ગુણેના સ્વરૂપભેદને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અનંતગુણહીનવિશુદ્ધિ હોય છે. પાંચમું દેશવિરતિ ગુણસ્થાન-જે સમ્યગદષ્ટિ આત્મા સર્વવિરતિની ઈચ્છા છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી હિંસાદિ પાપવાની ક્રિયાઓનો સર્વથા ત્યાગ કરી શક્તા નથી, પરંતુ દેશથી--અંશતઃ ત્યાગ કરી શકે છે, તે દેશવિરતિ’ કહેવાય છે. તેમાં કેઈએક વ્રતવિષયક Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સ્કૂલ સાવદ્ય વેગને ત્યાગ કરે છે, કેઈ બે ત્રત સંબંધી ચાવતું કેઈ સર્વત્રતવિષયક અનુમતિ વજીને સાવ ગને ત્યાગ કરે છે. અનુમતિ ત્રણ પ્રકારે છે. ૧–પ્રતિસેવાનુમતિ, ૨-પ્રતિશ્રવણનુમતિ, અને ૩-સંવાસાનુમતિ. તેમાં જે કઈ પિતે કરેલા કે બીજાએ કરેલા પાપકાર્યની પ્રશંસા કરે તથા સાવદ્યારંભથી તૈયાર કરેલા ભેજનને ખાય ત્યારે “wતાનાનુમતિ દોષ લાગે છે, પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવદ્ય કાર્યને સાંભળે-તેને સંમત થાય પણ તેને નિષેધ ન કરે ત્યારે pfકવાનુમતિ' દેષ લાગે છે અને હિંસાદિ સાવધ કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પરંતુ તેના પાપકાર્યને સાંભળે નહિ, વખાણે પણ નહિ ત્યારે તેને “કંથારાનુમતિ' દેષ લાગે છે. તેમાં જે “સંવાસાનુમતિ” સિવાય સર્વ પાપવ્યાપરને ત્યાગ કરે છે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે અને સંવાસાનુમતિને પણ જ્યારે ત્યાગ કરે ત્યારે તે યતિ-સર્વથા પાપવ્યાપારથી વિરમેલે સાધુ કહેવાય છે. કહ્યું છે કે-“સમ્યગદર્શન સહિત પિતાની શક્તિના પ્રમાણમાં વિરતિને ગ્રહણ કરતે એક વ્રતથી માંડી છેવટ સંવાસાનુમતિ સિવાય સર્વથા પાપવ્યાપારને ત્યાગી દેશવરતિ કહેવાય છે. તે દેશવિરતિ આત્મા પરિમિત વસ્તુને ઉપયોગ કરતે અને અપરિમિત અનંત વસ્તુને ત્યાગ કરતે પરલકને વિષે અપરિમિત અનંત સુખ પામે છે.” આ દેશવિરતિપણું અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ક્ષયોપશમ થવાથી પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે અવિરતિસમ્યગદષ્ટિ Page #5 -------------------------------------------------------------------------- ________________ પારમાથિ લેખસંગ્રહ [ 171 ગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગુણી વિશુદ્ધિ હોય છે અને તેના જઘન્યથી માંડી ક્રમશઃ ચડતા ચડતા અસંખ્યાતા સ્થાનકે કહ્યા છે. કહ્યું છે કે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિને પ્રાપ્ત કરતે પૂર્વકમે વિશુદ્ધિના અનેક સ્થાને પર આરૂઢ થાય છે-ચઢે છે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષપશમ કરે છે તેથી તેને અ૫ અ૫ પાપવ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. અહીં પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોવાથી સર્વથા પાપવ્યાપારને ત્યાગ હેત નથી. કહ્યું છે કે-સર્વથા પ્રકારે પાપ વ્યાપારને ત્યાગ કરવાની ઈરછા છતાં પણ તેને દબાવે છે તેથી પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. એ રીતે દેશવિરતિના સ્વરૂપવિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહે છે. કાર્ય-કારણના નિયમ કર્મને સામાન્ય અર્થ-કરાય તે કર્મ. આ અપેક્ષાએ કાર્ય થાય છે. આ કાર્ય માત્રને કારણ હોવું જોઈએ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે અને તે જ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જેમાં દરેક કર્મ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય– કારણ સંબંધ છે.