Book Title: Yogvinshika Prakaranam
Author(s): Haribhadrasuri, Yashovijay Gani, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 179
________________ संसार वृद्धिर्धनिनां, पुत्रदारादिना यथा / શાપિ તથા યોજાં, વિના દત્ત !વિશ્ચિતામ્ /- બત્રીશી-૨૩/૨ ધનવંતોને પુત્ર-પત્ની આદિથી જેમ સંસારની વૃદ્ધિ થાય તેમ યોગ વિનાના પંડિતોને શાસ્ત્રથી ય સંસારની જ વૃદ્ધિ થાય છે. किं चान्यद योगतः स्थैर्य, धैर्यं श्रद्धा च जायते / મિત્રી નનયિત્વે પ્રતિમ તત્ત્વમાસનમ્ II- યોગબિન્દુ વળી, યોગથી સ્થિરતા, ધૈર્ય, શ્રદ્ધા, મૈત્રી, લોકપ્રિયપણું અને સૂક્ષ્મતત્ત્વનો બોધ કરાવનાર પ્રતિભજ્ઞાન ઉત્પન્ન થાય છે. योगात् परतरं पुण्यं, योगात् परतरं शिवम् / योगात् परतरं सूक्ष्म, योगात् परतरं न हि / / - योगशिखोपनिषद् યોગથી ચડીયાતું પુણ્ય નથી, યોગથી ચડીયાતું કલ્યાણ નથી, યોગથી ચડીયાતું સૂક્ષ્મજ્ઞાન નથી. ખરેખર, યોગથી ચડીયાતું કાંઈપણ નથી. आगमेनाऽनुमानेन, योगाभ्यासरसेन च / ત્રિધા પ્રવચન પ્રજ્ઞાં, અમને યોગમુત્તમમ્ II-બંત્રીશી-૧૯/૧૦ આગમ પ્રમાણ-અનુમાન પ્રમાણ અને યોગાભ્યાસનો રસ આ ત્રણ વડે પ્રજ્ઞાને કેળવતાં ઉત્તમ યોગ પ્રાપ્ત થાય છે. “યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફોગટે મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે.” ૩પ૦ ગાથા સ્તવન ઢાળ-૧૫ ષ્ઠ 8

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214