Book Title: Yatindra Muhurt Darpan
Author(s): Punyavijay
Publisher: Rajendrasuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 573
________________ શ્રીમદ્દ યશવિજયજી ઉપાધ્યાય વિરચિત ૧૮ અંગનું ફળાફળ દર્શાવતું ચક ૩૪ હીં છે એ નમ: આ મંત્ર ૨૧ વાર ગણીને પાનું પ૩રના કોઠા યંત્ર ઉપર પ્રભુ પૂજનની આંગળી મૂકવી અથવા રોપારી આ મંત્ર વડે મંત્રીને મુકવી પછી તે તીર્થ કરની સામેના પૃચ્છા પરથી પ્રશ્ન સમજાશે, પછી તેને ફળાદેશ નીચેની લીટીઓમાંથી વાંચી લે. ફળાદેશ ૧ શ્રી આદિનાથ ભગવાન ૪ સૂકુશળ સલાભથી ગ્રામાંતર ૧ કાર્ય સિદ્ધિ જલદી સફળ થશે ! થશે. ૨ આ વ્યવહારનું મધ્યમ ફળ! ૫ સ્થાન સુખ દેનાર મળશે જણાય છે. ૬ મેટા દેશ સાથે મિત્રાચારી ૩ પરગામ જવાથી કઈ ફળ મળ- થશે. વાનું નથી ઉલટું કષ્ટ પડશે. ] ૩ શ્રી સંભવનાથ ભગવાન ૪ આ સ્થાન ભવ્યને સુખ આપનાર છે. ] ૧ ભવ્ય દેશ સાથે મિત્રાચારી ૫ દેશને માટે મધ્યમ ફળ ભવિ- થશે. ધ્યમાં આપશે. | ૨ મધ્યમ વરસાદ પડશે. ૬ અ૫ વરસાદ થવાની સંભા- ૩ કાર્ય સિદ્ધિ થશે. પણ ફળ વના છે. મળશે નહિ. ૨ શ્રી અજિતનાથ ભગવાન | ૪ વ્યવહારથી લાભ થશે ૫ પરગામ જવાનું મધ્યમ ફળ ૧ છુટક વરસાદ થશે | મળશે. ૨ કાર્ય સિધિતુ મધ્યમ ફલ છે ૬ મહાન સંત સ્થાન સાથે મિત્રા ૩ આ લગ્નમાં લાભ નથી | ચારી થશે. શ્રી યતીન્દ્ર સુહુર્ત દર્પણ { "૨૫

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593