Book Title: Yatindra Muhurt Darpan
Author(s): Punyavijay
Publisher: Rajendrasuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 592
________________ છ જો સ્વપ્નમાં ઉલટી, મૂત્ર વિષ્ટા, સાતુ, પુ જોવામા આવે તે નવ મહિના જીવે. (આ હકીક્ત માદા માણસને આશ્રયી છે.) ૮ જો માણસ કારણ સિવાય અકસ્માન. ગાંડા થઈ જાય, અકસ્માત દુળ થઈ જાય, અકસ્માત ઢાંધી થઈ જાય, અકસ્માત ખીણ થઈ જાય તે માસ ૮ મહિના જીવી શકે. ૯ ધૂળ કે કાવ અંદર આખા પગ મૂકતા તે પગલું" અશ્રુ પડેલુ જણાય તે માણસ છ મહિના અંતે મરણ પામે, ૧૦ જો આાખની કીકી તદ્ન કાળી અ’જન સરખી દેખાય રાગ વિના અકસ્માત હોઠને તાલવું સૂકાય, મેઢુ પહેળુ કરવા છતા ઉપર નીચેના દાત વચ્ચે પોલાણમાં પોતાની ૩ આંગળી ન સમાય તેમજ ગીધ, કાગડા, પારેવુ કે કાઈ માંથી લક્ષી પ્ખી માથા પર આવી ખેસે તે છ મહીનામા માણસ મરણ પામે. ૧૧ વિષય સેવન કર્યાં પછી જો અકસ્માત શરીરમાં ઘટાના નાદ જે અવાજ સંભળાય તે ૫ મહીનામાં માણસનું મરણ થાય, ૧૨ કાંચી, ઝડપથી માથા પર ચડીને ચા જાય અને જતાં જતા શરીર પર વિાિ જુદા જુદા ત્રણ પ્રકારની કરે તે માણસ પાચ મહિને મરણ પામે, ૧૩ જો નાશિકા વાંકી થઈ જાય, આખા ગાળ થઈ જાય, ાન પેાતાના ઠેકાણેથી ઢીલા થઈ જાય તો ચાર મહીને માણસ મરણુ પામે, ૧૪. જો સ્વપ્નામા કાળા રંગ વાળા, કાળા પરિવાર વાળા અને લેઢાના દંડને ધારણ કરનારા માણસ જુએ તે ત્રણ મહીને મરણ થાય ૧૫ ચદ્રમાને ગરમ જુએ. તેના જુએ, જમીનમાં અને સૂર્યમાં છિદ્ર જીએ, છલને કાળી ને મેઢાને લાલ ક્રમળ જેવું જુએ, તાળવુ પૈ, મનમા શેઢ થાય, શરીરમા અનેક જાતના પૂર્ણ થયા કરે, નાભિથી અકસ્માત હેડકી ઉત્પન્ન થાય તે તે માજીસ બે મહિને મરણ પામે. ૧૬ જીભથી સ્વાદને જાણી ન શકે, બોલતાં વારંવાર સ્ખલના થાય, કાન શબ્દ ન સાંભળે નાશિકા ગંધ ન જાણી શકે, નિર્ તર આંખા કરમ્યા કરે, દેખેલી વસ્તુમા શ્રમ થાય, રાત્રે ઈન્દ્ર ધનુષ્ય દેખાય, અરિસામાં કે પાણીમા પોતાની આકૃતિ ન દેખાય, વાદળ વિનાની વિજળી જુએ, કારણ વિના પણુ મત ખત્મા કરે હંસ કાગડા મયૂરનું કોઈ પણ ઠેકાણે વિષય સેવન જોવામા આવે ટાઢા, ઉના, ખરટ અને સુંવાળા સ્પર્શીને જાણી ન શકે આ બધાં લક્ષણમાંથી કાઈ પણ એક લક્ષણ માણસને દેખાય તે તે માસનુ મરણુ એક મહીનામા થાય તેમાં કાઈ પ્રકારન સૌંશય ન જાણુવે. ૧૪૪ ૩ શ્રી યતીન્દ્ર સુહૂત કશુ

Loading...

Page Navigation
1 ... 590 591 592 593